________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
न
सुन्दरबोधिनी टोका वर्ग ३ अभ्य. ३ सोमिक ब्राह्मण उसके बाद वह शुक्र महाग्रह उत्पन्न होकर भाषापर्याप्ति मनःपर्याप्ति आदि पाँचों प्रकारकी पर्याप्तिसे पर्याप्तिभावको प्राप्त हुआ।
हे गौतम ! शुक्र महाग्रहने इस कारण ऐसी दिव्य देव ऋद्धिको प्राप्त की है। शुक्र महाग्रहकी स्थिति एक पल्योपमकी है।
गौतम स्वामी पूछते हैं
हे भदन्त ! वह शुक्र महाग्रह आयु भव स्थिति क्षय होनेके बाद उस देवलोकसे घ्यवकर कहाँ जायगा ? हे गौतम ! यह शुक्र महाग्रह महाविदेहक्षेत्रमें जन्म लेकर यावत् सिद्ध होगा।
सुधर्मा स्वामी कहते हैं
इस प्रकार हे जम्बू ! श्रमण भगवान महावीर प्रभुने पुष्पिताके तृतीय अध्ययनमें इस भावका निरूपण किया है ॥७॥
।पुष्पिताका तृतीय अध्ययन समाप्त हुआ।
પર્યાતિ આદિ પાંચ પ્રકારની પર્યાપ્તિથી પર્યાપ્તિ ભાવને પ્રાપ્ત થયા.
હે ગૌતમ ! થકમહાગ્રહ આ કારણથી પિતાની આવી દેવ ત્રાતિએ પ્રાસ કરી છે. શુકમહાગ્રહની સ્થિતિ એક પાપમની છે.
ગૌતમ સ્વામિ પૂછે છે –
“હે ભદન્ત ! તે શુકમહામહ આયુભવ સ્થિનિક્ષય થતાં તે દેવલેથી અવીને ક્યાં જશે ?
હે ગૌતમ! આ શક્રમહાગ્રહ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ સિદ્ધ થશે. સુધર્મા સ્વામી કહે છે –
આ પ્રકારે હે જમ્મુ શ્રમણ ભગવાન મહાવીર પ્રભુએ પુષ્પિતાના ત્રીજા અધ્યયનમાં આ ભાવનું નિરૂપણ કર્યું છે. (૭).
પુષિતાનું વતીય અધ્યયન સમાપ્ત
For Private and Personal Use Only