________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुन्दरबोधिनी टोका'णिक-श्रेणिका वैरकारण पारणार्थ तापसं. मार्थितवान् । पारणादिने श्रेणिकराजधानीमसौ वापस भागतः । तस्मिन् दिने राजभवनं वहिमदीप्तमासीदिति तापसागमनं राज्ञा विस्मृतम् अतस्तापसः परावृतत् । ततस्तृतीयं मासं स क्षपयितुं पारमत । वहीं शान्ते राजा तापसमुपगम्य क्षमा पुनः पारणां च पार्थयामास ।
पास गया, और उसे पारणेके लिए अपने यहाँ आनेकी सविनय प्रार्थना की। तापसने राजाकी प्रार्थनाको सुनकर फिर अपने उस नियमको दोहराया और बादमें राजाके यहाँ पारणाके लिये आना स्वीकार कर लिया। पारणाके दिन वह तापस फिर राजाके यहाँ आया, परन्तु संयोगसे उस दिन राजभवनमें आग लग गयी,
और राजा ' आज तापसका पारणा दिन है' यह भूल गया । तापस राजभवनको भागकी लपटोंसे जलता हुआ देखकर लौट गया और फिर तीसरे महीनेका उपवास करने लगा । आगके शान्त होजानेपर राजाको स्मरण हुआ कि मैंने तापसको पारणा के लिये आज बुलाया था परन्तु राजभवनमें आग लग जानेसे मैं उसे भूल गया, बेचारा तपस्वी इस मास भी मेरे ही कारण भूखा रहा । यह सोचकर राजाको
પાસે ગયે અને તેને પારણાં માટે પિતાને ત્યાં આવવાની સવિનય પ્રાર્થના કરી. તાપસે રાજાની પ્રાર્થનાને સાંભળી ફરીને પિતાને તે નિયમ બીજી વાર કહ્યો અને પછી રાજાને ત્યાં પારણાં માટે આવવાને સ્વીકાર કર્યો.
પારણને દિવસ તે તાપસ પાછો રાજાને ત્યાં આવ્યો પરંતુ સગવશાત તે દિવસ રાજભવનમાં આગ લાગી ગઈ તથા રાજા “આજે તાપસને પારણને દિવસ છે એ ભૂલી ગયે. તાપસે રાજભવનને આગની જવાળાઓથી બળતું જોયું અને જેઈને પાછા ફરી ગયે. અને પાછા ત્રીજા મહિનાના ઉપવાસ કરવા લાગ્યા. આગ શાંત થઈ ગયા પછી રાજાને યાદ આવ્યું કે–મેં તાપસને પારણાં માટે આજે
લાવ્યા હતા. પરંતુ રાજભવનમાં આગ લાગી જવાથી હું તે ભૂલી ગયે બિચારા તપસ્વી આ મહિને પણ મારાજ કારણથી ભૂખ્યા રહ્યા. આ વિચારથી સજાને બહુ
For Private and Personal Use Only