________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
मौजनं चेत्येब्रह्वयं पत्रिकाय: परमहितकारकर,
सुगमम् ॥ ४१ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
विवा
For Private and Personal Use Only
अन्यत् सर्व
यह सुनकर चेटक राजाने उस दूतको इस प्रकार उत्तर दिया - हे देवानुबाय! जिस प्रकार राजा कूणिक, श्रेणिक राजाका पुत्र, चेलना रानीका आत्मज मेरा दौहित्र है उसी प्रकार कुमार वैहल्ल्य भी श्रेणिक राजाका पुत्र, रानी नाका आत्मज और मेरा दौहित्र है ।
:
श्रणिक राजाने अपनी जीवितावस्थामें ही कुमार वैहल्ल्यको सेचनक गंधहाथी और अढारह लडीवाला हार दिया था। तो भी यदि राजा कूणिक हाथी और कार लेना चाहता है तो उसे चाहिए कि वह भी वैहल्ल्यकुमारको राज्य राष्ट्र और जनपदका आधा भाग देदे | ऐसा होनेपर मैं हाथी और हारके साथ कुमार मेज सकता हूँ । इस प्रकार कहने के बाद राजा चेटकने उस दूतका आदर सत्कारकर उसे विसर्जित ( विदा ) किया । चेटक राजासे विसर्जित वह दूत जहाँपर घण्टावाला रथ था वहाँ आया, आकर उस रथपर चढ़ा और वैशाली આ સાંભળી એટક રાજાએ તે દૂતને આ પ્રકારે ઉત્તર દીધા-ડે દેવન પ્રિય! જે પ્રકારે રાજા કૂણિક શ્રેણિક રાજને પુત્ર ચેલ્લના રાણીના આત્મજ તક્ષ મારા હેત્રા છે તેજ પ્રકારે કુમાર વહલ્ક્ય પણ શ્રેણિક રાજાને પુત્ર રાણી ચેલ્ટમાના દીકરા અને મારા દાઉંગા છે.
चार
શ્રેણિક રાવએ માતાની જીવિત અવસ્થામાંજ કુમાર વૈહલ્થને સેચનક ગધ હાથી તથા અઢાર સરના હાર દીધા હતા છતાં પણ જો રાજા કૃણિક હાથી તથા હાર લેવા ચાહતા હોય તેા તેણે પણ બૃહત્સ્ય કુમારને રાજ્ય રાષ્ટ્ર અને જનપદમાં અરધા ભાગ દેવા જોઈએ. અને એમ થાય તે હું હાથી તથા હારની સાથે કુમાર વહલ્યને માકલી શકું છું. આ પ્રકારે કહ્યા પછી રાજા ચેટકે તે તના આદર સત્કાર કરી તેને વિદાય આપી. ચેટક રાજા પાસેથી વિદાય લઈ તે દૂત જ્યાં ચાર વટવાળા રથ હતા ત્યાં આવ્યા. આવીને તે રથ ઉપર ચડીને નૅશાલી નગરીની રાષ્યમાં થઈને નીકન્યા. સારી સારી વસ્તીમાં વિશ્રામ તથા સવારનું સાજન કરતા ચકા