________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुन्दरबोधिनी टीका राजा कूणिक-चेटकका युद्ध कर्दम-शोणितपकं कुर्वाणे अन्योऽन्येन परस्परेण साई-सह युध्येते संग्राम कुर्वाते स्म। अशुभकृतकर्ममाग्भारेण पाणिगणसंहाररूपपापसम्पादितनरकयोग्यकर्मपुञ्जेन, शेषं सुगमम् ‘इति ब्रवीमि' इति पूर्ववत् ॥ ४५ ॥
॥ इति निरयावलिकासूत्रे प्रथममध्ययनं समाप्तम् ॥ हे गौतम ! वह काल कुमार इस प्रकारके आरम्भोंसे तथा इस प्रकारके अशुभ कर्मोंके संचयसे कालमासमें काल करके चौथी पङ्कप्रभा नामक पृथ्वी ( नरक ) में हेमाभ नामक नरकावासमें नैरयिक होकर उत्पन्न हुआ।
हे भदन्त ! काल कुमार चौथी पृथ्वी ( नरक .) से निकलकर कहाँ जायगा ? और कहाँ उत्पन्न होगा ? हे गौतम ! काल कुमार महाविदेह क्षेत्रमें जाकर आढ्य (ऋद्धि-सम्पत्तिसे भरपूर ) कुलमें उत्पन्न होगा । और दृढप्रतिज्ञके समान ही सिद्ध होगा, बुद्ध होगा, मुक्त होगा और सब दुःखोंका अन्त करेगा ।
हे जम्बू ! इस प्रकार सिद्धगति स्थानको प्राप्त श्रमण भगवान महावीरने निरयावलिकाके प्रथम अध्ययनका यह भाव प्ररूपित किया है, अर्थात् भगवानके मुखसे जैसा मैंने सुना वैसा ही तुम्हें कहता हूँ ॥ ४५ ॥
॥ श्री निरयावलिका सूत्रका प्रथम अध्ययन समाप्त ॥१॥ હે ગૌતમ! તે કાલકુમાર આવા પ્રકારના આરંભેથી તથા આવા પ્રકારનાં અશુભ કાર્યોના સંચયથી કાલને વખતે કોલ કરીને એથી પંકપ્રભા નામની પૃથ્વી (નરક) માં હેમાભ નામે નારકાવાસમાં નરયિક થઈ ઉત્પન્ન થયા.
मन्त! साभार याथा पृथ्वी (न२४) भांथा नीजी ४यां थे? અને કયાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ! કાલકુમાર મહાવિદેહ ક્ષેત્રમાં જઈ આઢય (દ્ધિસમ્પત્તિથી ભરપૂર) કુળમાં ઉત્પન્ન થશે, અને દૃઢપ્રતિજ્ઞની પેઠેજ સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે અને તમામ બેને અંત કરશે.
હે જબૂ! આ પ્રકારે સિદ્ધગતિ સ્થાનને પ્રાપ્ત કરેલા એવા શ્રમણ ભગવાન મહાવીરે નિરયાવલિકાના પ્રથમ અધ્યયનને આ ભાવ પ્રરૂપિત કર્યો છે અથૉત્ ભગવાનના મુખેથી જેમ મેં સાંભળ્યું તેમ મેં તમને કહ્યું છે. (૪૫)
શ્રી નિરયાવલિકા સૂત્રનું પ્રથમ અધ્યયન સમાપ્ત. (૧)
For Private and Personal Use Only