________________
Shri Mahavir Jain Aradhana Kendra
९७८
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मिरयावलिकासूत्र
मृषादोषमारोपयितुकामः ।
आक्षेप्तुकामः राज्यभागस्यादित्सया मयि सेचनकं गन्धइस्तिनं ग्रहीतुकामः = बलादादातुकामः । अष्टादशवक्रं हारं च 'उद्दालेउकामे ' आच्छेत्तुकामः-मम हस्तादाक्रष्टकामः अस्ति । शेषं
सुगमम् ॥ ४० ॥
तदनन्तर कणिक राजा द्वारा बार २ हाथी और हार मागनेपर वैहल्ल्य अपने मनमें सोचता है कि यह कूणिक राजा मेरे पर मिध्यादोष लगा कर मेरा सेचनक गंधहाथी और हार मुझसे छीन लेना चाहता है, इसलिये उचित है कि जबतक कूणिक मुझसे हाथी और हार न छीने उसके पहले ही सेचनक गंधहाथी और अठारह लडीवाला हार तथा अन्तःपुर परिवार के साथ सभी गृहोपकरण छेकर चम्पानगरीसे निकलकर अपने नाना चेटक राजाके पास वैशालीनगरीमें जाकर रहूँ। ऐसा विचार करनेके पश्चात् वह वैहल्लकुमार राजा कूणिककी अनुपस्थिति की ताक में रहता है।
1
i
उसके बाद वह वैहल्लकुमार एक समय कूणिक राजाकी अनुपस्थितिका मौका पाकर अपने अंतःपुर परिवारके साथ सेचनक हाथी, अठारह लडीवाला हार और सभी प्रकारकी गृहसामग्री लेकर चम्पानगरीसे निकल वैशालीनगरीमें आर्य चेटकके पास पहुँचकर रहने लगा ॥ ४० ॥
ત્યાર પછી પૂણિક રાજા તરફથી વારવાર હાથી તથા હારની માગણી થતાં વહેલ્થ પેાતાના મનમાં વિચાર કરે છે કે આ કૂણિક રાજા મારા ઉપર ખેટા રાષ લગાડીને મારા સેચનક ગંધ હાથી અને હાર મારી પાસેથી પડાવી લેવા માગે છે. માટે એજ વાજખી છે કે જ્યાં સુધી કૂણિક મારી પાસેથી તે હાથી અને હાર ન પડાવી લીએ તે પહેલાંજ સેચનક ગધ હાથી તથા અઢાર સરવાળા હાર તથા અંત:પુર પરિવાર સહિત ઘરની તમામ વસ્તુઓ લઇને ચંપાનગરીથી નીકળીને મારા નાના ચેટક રાજાની પાસે વૈશાલી નગરીમાં જઈને રહું. એમ વિચારી કરીને પછી તે નૈહલ્યકુમાર રાજા કૂણિકની અનુપસ્થિતિ-ગેર હાજરીની રાહ જોતા રહ્યા કરે છે.
For Private and Personal Use Only
ત્યાર પછી તે વૈહલ્ક્ય કુમાર એક સમય કૂણિક રાજાની ગેરહાજરો જોઇ પાતાના અંત:પુર પરિવારની સાથે સેચનક હાથી, અઢાર સર વાળા હાર અને તમામ પ્રકારની ગૃહ સામગ્રી લઈને ચપાનગરીથી નીક્ળી વૈશાલી નગરોમાં માય ચેટકની પાસે પહોંચી રહેવા લાગ્યા. (૪૦)