________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
एन्दरबोधिनी सरोका वाल्यको गन्धहाथोसे क्रीडा अन्तःपुरपरिवारसंपरिवृतः अन्तःपुरं-राजी, .. परिवारः खङ्गरत्नादिकोशो
पीठपर रखता है तो किसीको अपने कंधेपर; किसीको कुम्भस्थलपर रखता है. तो किसीको अपने सिरपर, एवं किसीको अपने दन्ताशूलपर रखता है, और किसीको सूंडसे पकडकर ऊपर आकाशमें लेजाता है। इसी तरह किसी एक को मूंडमें दवाकर झुलाता है, किसी एकको अपने दन्ताशूलके बीचमें अधरसे रखता है । तथा किसी एकको अपनी मूंडसे निकलते हुए फुहारोंसे स्नान कराता है। एवं किसी एकको अनेक प्रकारकी क्रीडाओसे सन्तुष्ट करता है।
यह वृत्तान्त नगर भरमें फैल गया, तथा बहुतसे मनुष्य गलियों, सङने आदि स्थान-स्थानपर आपसमें इस प्रकार वार्तालाप करने लगे हे देवानुप्रियो ! वैहल्ल्यकुमार सेचनक गंधहस्तोके द्वारा अन्तःपुर परिवारके साथ अनेक प्रकारको क्रीडा करता है। वास्तविक राज्यश्रीका उपभोग तो वैहल्ल्यकुमार ही करता है, न कि राजा कूणिक ।
તેમાંથી કોઈ–એકને પિતાની પીઠ ઉપર રાખે તો કઈને કાંધ ઉપર, કેઈને કુંભ સ્થળ ઉપર રાખે તે કેઈને પિતાના માથા ઉપર, અને એ પ્રમાણે કેઈને પોતાના દંતશળ ઉપર રાખે તો કોઈને સૂંઢથી પકડીને ઉપર આકાશમાં લઈ જાય આવી રીતે કઈ-એકને સૂંઢમાં દબાવીને હીંચકે ખવરાવે, કેઈને પિતાની દંતશળની વચમાં અધરથી રાખી લે તથા કોઈ એકને પોતાની સુંઢમાંથી નીકળતા કુંવારા વડે સ્નાન કરાવે, એમ કેઈને અનેક પ્રકારની ક્રીડાએથી સંતુષ્ટ કરે છે. છે . આ હકીક્ત આખા ગામમાં ફેલાઈ ગઈ તથા ઘણાં મનુષ્ય ગલિઓ સડકે આદિ અનેક ઠેકાણે ઠેકાણે પોત પોતામાં આવી રીતે વાર્તાલાપ કરવા લાગ્યાદેવામુપ્રિય! વેહલ્ય કુમાર સેચનક ગંધ હાથી દ્વારા અંતઃપુર પરિવાર સહિત અનેક પ્રકારની ક્રીડા કરે છે. ખરી રીતે રાજ્યશ્રીને ઉપગ તે વેડથ કમર કરે છે–નહિ કે રાજા કણિકા
For Private and Personal Use Only