________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सन्दरबोधिनी टोका चेल्लना रानोका दोहद सनातः अमारिघोषितातिरिक्तवधस्थानात् आई मासं रुधिरं बस्तिपुटकं शोणित
बैठे हैं। अगर इस बातको सुननेके योग्य मुझे समझते हैं तो जैसी हो वैसी यथार्थरूपसे निःसंकोच होकर मुझे कहिये, जिससे मैं उसके निराकरणका प्रयत्न करूँ। .......
अभयकुमारकी ऐसी विनययुक्त वाणी सुनकर राजा बोले-हे पुत्र ! ऐसी कोई बात नहीं है जो तुझसे छिपाई जाय-तेरी छोटी माता चेलना रानीको महास्वप्नके तीसरे महिनेके अन्तमें दोहद ( दोहला) उत्पन्न हुआ है कि- आपके उदरवलिके मांसको शूला ( पका) कर और तल–भूनकर मदिराके साथ आस्वादन
करूँ।'
इस दोहद ( दोहला )के पूर्ण न होनेके कारण वह महादुःखित और कृशकाय होकर आर्तध्यान कर रही है। हे पुत्र ! इस दोहद ( दोहला )को पूर्ण करनेके लिए अनेक उपाय सोचे परन्तु कोई उपाय पूरा नहीं दिखायी देता एतदर्थ आर्तध्यान करता हुआ बैठा हूँ। अपने पिताके मुखसे ऐसे वचन सुनकर, अभय
સાંભળવા ચોગ્ય છું એમ સમજતા હે તે જે હેય તે યથાર્થ રૂપે નિ:સંકોચ થઈ મને કહે જેથી હું તેનું નિરાકરણ કરવા પ્રયત્ન કરું.
અભયકુમારની એવી વિનયયુક્ત વાણી સાંભળી રાજા બોલ્યા હે પુત્ર! એવી કોઈ વાત નથી કે જે તારાથી છાની રખાય–તારી નાની માતા ચેલના રાણીને મહાસ્વપ્નના ત્રીજા માસને અંતે દેહદ (ઈચ્છા) ઉત્પન્ન થયે છે કે-“તમારા ઉદરબલિમાંસને પકાવી તળી ભુંજી (સેકી) મદિરાની સાથે આસ્વાદ કરું. આ દેહદ પુરે ન થવાના કારણે તે મહાદુઃખિત તથા કૃશકાય થઈ આર્તધ્યાન કરી રહી છે, હે પુત્ર! તે દેહદને પૂર્ણ કરવા માટે અનેક ઉપાય વિચારી જયા પણ કોઈ ઉપાય પૂરો થાય તેમ દેખાતું નથી. એ માટે આર્તધ્યા કરતો બેઠો છું. પિતાના પિતાના મુખેથી એવાં વચન સાંભળી અભયકુમાર બેલ્યા- તાત ! આ
For Private and Personal Use Only