________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
निरयावलिकामा युक्तमुदरान्ततिभागं ('कलेजा' इति भाषायाम् ) गृह्णीत-आनयतेत्यर्थः । शेषं स्पष्टम् ॥३०॥
मूलम्तएणं से अभए कुमारे तं अल्लं मंसं रुहिरं कप्पणीकप्पियं करेइ, करित्ता जेणेव सेणिए राया तेणेव उवागच्छइ, उवाच्छित्ता, सेणियं रायं रहसिगयं सयणिज्जंसि उत्ताणयं निवजावेइ, निवजावित्ता, सेणियस्स उदरवलीसु तं अल्लं मंसं रुहिरं विरवेइ, विरवित्ता, वत्थिपुडएणं वेढेइ, वढित्ता सवंतीकरणेणं करेइ, करित्ता चेल्लणं देविं उप्पिंपासाए अवलोयणकुमार बोले-हे तात ! आप आर्तध्यानको छोडें, मैं शीघ्र ऐसा उपाय करूँगा जिससे मेरी माताका दोहद ( दोहला ) पूर्ण होजाय ।
. इस तरह विनययुक्त · मधुर वचनोंसे अपने पिताका मन सतुष्ट करके अभयकुमार अपने महल आये । महल आकर उनने अपने गुप्त पुरुषोंको बुलाये और कहा कि हे देवानुप्रियो ! तुम लोग अमारि-घोषणाकी सीमाके बाहरके वधस्थानसे बस्तिपुटके साथ गीला मांस लाओ।
इसके बाद उन राजपुरुषोंने उनकी आज्ञाका यथावत् पालन किया ॥३०॥
આર્તધ્યાન છેડે, હું જલદી એવો ઉપાય કરીશ કે જેથી મારી માતાને દોહદ પૂર્ણ थइ नशे.
આ પ્રમાણે વિનય વાળાં મધુર વચનેથી પિતાના પિતાનું મન સંતુષ્ટ પમાડી અભયકુમાર પિતાને મહેલ ગયા. ત્યાં આવીને તેણે અંગત ગુપ્ત પુરૂષને બોલાવીને કહ્યું કે-હે દેવાનુપ્રિયે! તમે લેકે અમારિઘોષણા કરેલી સીમા (રાજ્યની અમુક સીમાની અંદર હિંસા ન કરવી એવી ઘેષણા-જાહેરાતવાળી જગ્યા) થી બહાર કસાઈખાનામાંથી બસ્તીપુટ સાથે લીલું (તાજું) માંસ લઈ આવે. - ત્યાર પછી તે રાજપુરૂએ તેમની આજ્ઞાનું કહ્યા પ્રમાણે પાલન કર્યું. (૩૦)
For Private and Personal Use Only