________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
... निरयावलिकास्त्र आसीत्, अतो रणे एकस्मिन् दिने एकमेवामोघं बाणं मुश्चति । तत्र युद्धक्षेत्रे कुणिकसैन्यदले गरुडव्यूहः, चेटकसैन्ये च सागरव्यूहो निर्मित आसीत् । ततश्च प्रथमेऽह्नि कूणिकराजस्य कालकुमारोऽनुजो निजसैन्ययुतः सेनापतिः स्वयं युध्यमानश्चेटकेन निक्षिप्तेनामोधेनैकेन शरेण निहतः । कूणिकसैन्यं च भग्नम् । ततो द्वयोरपि राज्ञोर्बलं निजं निजं स्थान प्राप्तम् ।।
द्वितीयेऽह्नि सुकालो निजसैन्यसमन्वितो रणमुपगतो युध्यमानश्चेटकेनैकेन शरेण निपातितः । एवं तृतीयेऽनि महाकालः, चतुर्थे दिने कृष्णकुमारः, पञ्चमे दिवसे सुकृष्णकुमारः, षष्ठे महाकृष्णः, सप्तमे वीरकृष्णः, दिनमें एकही अमोघ बाण छोडते थे। वहाँ कूणिकके सैन्यमें गरुडव्यूह था और चेटक ( चेडा ) के सैन्यमें सागरव्यूह । उसके बाद पहिले दिनमें कूणिक राजाके छोटे भाई कालकुमार अपनी सेना सहित सेनापति बनकर स्वयं चेटक-( चेडा) महाराजके साथ लडता हुआ उनके अमोध बाणसे मारा गया। और कणिककी सेना नष्ट होगयी। ..
दूसरे दिन सेनासहित सुकालकुमार युद्ध में चेटकके बाणसे मारे गये । इसी तरह तीसरे दिन महाकाल कुमार, चौथे दिन कृष्ण कुमार, पाँचवें दिन सुकृष्णकुमार, छठे दिन महाकृष्ण कुमार, सातवें दिन वीरकृष्ण कुमार,
એક દિવસમાં એકજ અમેઘ બાણ છેડતા હતા. આ તરફ કુણિકના સૈન્યમાં ગરૂડન્યૂડ હતો તથા ચેટક (ચેડા)ના સૈન્યમાં સાગર-બૃહ હતો. ત્યાર પછી પહેલે દિવસ કૂણિક રાજાને નાભાઈ કાલકુમાર પિતાની સેના સહિત સેનાપતિ બનીને પિતે ચેટક (ચેડા) મહારાજની સાથે લડતાં લડતાં તેના અમેઘ બાણથી માર્યો ગયે, અને કૂણિકની સેનાને નાશ થઈ ગયે. - બીજે દિવસે સેના સાથે સંકલકુમાર યુદ્ધમાં ચેટકના બાણથી માર્યો થયા. આવી રીતે ત્રીજે દિવસે મહાકાલ કુમાર, ચોથે દિવસે કૃષ્ણકુમાર, પાંચમે દિવસે સુકૃણ કુમાર, છઠું દિવસે મહાકૃષ્ણ કુમાર, સાતમે દિવસે વિરકૃષ્ણ કુમાર,
For Private and Personal Use Only