________________
૪ :
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
નથી કરતાને ? નિષ્પ્રયેાજન પાપ નથી કરતાને? · ઢઢાળે તમારા અંતરાત્માને પૂછે તમારા આત્માને કે હું આત્મન્ ! તને પાપ જ્યારા તે નથી લાગતા ને? પાય કરવા જેવા નથી. એ વાત સતત યાદ રહે છે ને ? પાપ કરતાં દુઃખ થાય છે? અરેરે! મે કેટલા મધાં પાપ કર્યાં ? • આવી તીવ્ર વૈદ્યના પાપ કરતાં અને પાપ કર્યાં બાદ થાય છે ખરી ? પૂછે। । કયારેય આવુ તમારા આત્માને ? પૂછે તે જવામ મળે ન ? કચારેય પૂછ્તા જ નથી, પછી જવાબ ક્યાંથી મળે? પણ તમે પૂછે જ શાના ? કારણ કે પાપ કરવામાં તમને મઝા આવે છે!
ચાદ રાખે : જ્યાં સુધી પાપા પ્રત્યે ઘૃણા નહિ જાગે, તેના પ્રત્યે તિરસ્કાર નહિ પેદા થાય ત્યાં સુધી ધર્મ પ્રત્યે પ્રેમ નહિ પ્રગટે, ત્યાં સુધી ધર્મોંમા શ્રદ્ધા નહિ જાગે.
.
તમને હું પૂછું છું કે તમે કઈ દ્રષ્ટિથી પાપ કરી છે? શા માટે પાપ કરી છે? સુખ મેળવવા માટે ને? જુઠું ખેલવાથી પૈસા મળશે' એવી માન્યતાથી જીન્ડ્રુ ખેલે છે ને ? ચારી કરવાથી વધુ પૈસા મળશે’-એવા ખ્યાલથી ચેરી કરી છે ને? તે શું જુહુ ખેલવુ, ચારી કરવી, એ પાપ નથી? જીઠ અને ચેારીને તમે પાપ માની છે? તેા હવે કહા કે પાપ કરવાથી સુખ મળે કે દુઃખ? વિજ્ઞાનના સનાતન સિદ્ધાંત :
સભામાંથી : પાપથી તેા દુખ જ મળે.
મહારાજશ્રી તે શું દુઃખ મેળવવા તમે પાપ કરે છે ? કેટલી ઘાર અજ્ઞાનતા છે? ! જોઈએ છે સુખ અને કરે છે પાપ! ! ! સભામાંથી : પાપ કરીએ છીએ અને સુખ મળે છે, એવુ પ્રત્યક્ષ જોઈએ છીએ, આથી સુખ મેળવવા પાપ કરીએ છીએ !
મહારાજશ્રી : ઠીક, આવા કાર્ય-કારણ ભાવ જોવા મળે છે માટે પાપાચરણુ ાઢતા નથી એમ જ કહેવું છે તે તમારૂ, સભામાંથી : જી હા !