________________
પ્રવયન-૧૩
V
બનાવવા માંગે છે. આજ સુધી તેમના દુષ્ટ કરાદાએની ખાર ન હતી. મને શુ ખખ્ખર કે તેમના મનમાં મલિન વાસના ભરી છે, નહિ તે હું તેમની સાથે ખેલત પણ ાંડુ. તેમણે આપેલ કે' વસ્તુના પ પણ કરત નહિ. હવે મને સમજાયુ કે તે મને કૅસ સારા સારા મલકાર અને મૂલ્યવાન વસ્ત્રો ભેટ આપતા સુતા! બહુાને તે મને તેમના તરફ ખેંચવા માંગતા હતા. હું મરી જવાનું પસંદ કરીશ પરંતુ મેલી નજરના તમારા મેટાલાની સંગાને કઢી વશ નહિ થાઉ કદી નહિ.....
રાજા મણિર્થની દૃષ્ટ વિચારણા :
મદનરેખાએ રાધે ભરાઇને યુગ્માડુને આવું અનુ" કહ્યું હેત તે રાજ-પરિવારમાં કેવી યાદવાસ્થળીં સાત ? યુગમાઢું તે નામી તલવાર લઇને દેડત પેશ્વાના મેટાભાઈની સામે અને બંને વચ્ચે લેહિયાળ યુદ્ધ લડાત, પરંતુ મદનરેખા પાસે જ્ઞાનષ્ટિ હતી, તેના આંતક્ષુ ઉઘડી ગયા હતા. પટ્ટુ માધુરથ પાસે એવી જ્ઞાનદૃષ્ટિ કર્યાં હતી ? એ તા મે હાષ્ટિથી વ્યાકુળ અને વિકળ બન્યું હૅતે, ક્રામવિકારાથી વિહવળ મદ્દુરથ દાસી પાસેથી મદનરેખાને જવાય સળળ્યે તે તે વધુ ખેચેન બની ગયેા. સીતા વિના રાવની જેવી મને વિહ્વળતા હતી, તેવી જ મનેા વળતા મદ્િઘની મદનરેખા વિના હતી. વામનાપરવશ થવાના હૈચે શાંતિની આશા કેી? તેમના જીત્રને જંપ કયાંથી હેાય ? મદનરેખાને જવામ સાંભળી સથિ વધુ ચોંચળ મની ડાયેા. મદનરેખા જ જોઇએ. કાઇપણ ઉપાયે તને મારી પત્ની મનાંવીશ...’ એમ વિચારતા વિચારતા તેના મનમાં &# અને કર વિચાર પણ આવવા લાગ્યા. ગમાડું જીવે છે ત્યાં સુધી તે મદનરેખા મારી નહિ અની શકે તે મહેતર બાહુને જ આ દુનિયામાંથી વિદાય કરી દે. મારી જ તો ને!!!
છે કે યુ”.
પછી તે
મદનરેખ.
કેવા ધમ અને ક્રૂર વિચાર । આવા શત્રુતાક્ષર્ચા વિચાર