Book Title: Meethi Meethi Lage che Munivarni Deshna
Author(s): Bhadraguptavijay
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 366
________________ ? : : છે મુરિવર પર ક્ષણિક સુકો પરથી મન ઉદનું જો. રાગી-દેરી છે ચાના પ્રેમબંધન છૂટતાં જશે. તમારું મન પ્રસન્નતાથી ભરાઈ જશે પ્રતિપ -જરા હૈયે આનંદ છલકાતે. ઉભરાતા રહેશે. પરમાત્માના ગુણ લિવર--મનની પ્રસની, ચિત્તશાંતિની અને ચિત્ર-પ્રસન્નતા ગતિ થાય છે. તેમના ગુણેની વિચ રણથી આ રા ગુણે વધતા જશે. તમારી શુદ્ધિ વધતી જશે તમારે આમરૂપ નિખરી ઉડશે. માતૃભાવના પાત્ર સાધુપુરુષે : જે પ્રમાણે અરિહંત અને સિદ્ધ ભગવએ પરમસુખ, પરમકંદ અને અવ્યાબાધ સ્થિતિને પ્રાપ્ત કરી છે તે પ્રકારે નિન્ય સાદુ પુરુષોએ પરસ અને શાશ્વત્ સુખને પામવાને પુરા કરે છે. કરે છે. આથી એવા સાધક મહાપુરુ પફ અમેદની અને પ્રમોદનીય છે. જેઓ સદાય ધર્મધ્યાનમાં લીન રહે છે, પ્રશાંત અને પ્રસન્ન રહે છે, ધર અને ગંભીર હોય છે, પાપકૃતિના ત્યાગી હોય છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચરિત્રકાર, તપાચાર, વિચારપાચ ચારના અપ્રમત્ત પાલક હોય છે, પાંચ મહાવ્રતના (પ્રાણાદિન વિરમણ-અહિંસા, પાવાદ-વિરમસત્ય, અદત્તાદાન-વિરમણ અ., મૈથુન-વિરહ્મચર્ય અને પરિગ્રહ-વિરમણ-પરિવું) ધારક હોય છે, એકાન્ત શામાં ધ્યાનમગ્ન બને છે, એવા નિર્ચ સાધુ પર કેવું અપૂર્વ મુખ અને અવાં કેક આનંદ અનુભવે છે તે તે માત્ર કેવળી ભગવંત જ કહી શકે. આવા ત્યાગી અને એની સાધુ પુ પ્રમોદભાવનાના પાત્ર છે. જે મહાત્મા પુર નાની છે, શાસ્ત્રોનું અધ્યયનમાં જે પ્રવૃત્ત રડે છે, વ સર્વ કેન કપદેશ આપે છે, શાંત હોય છે, ઈન્દ્રિા જેમની સાઈન હોય છે અને પગપાળા ચાલીને જેએ જગતમાં જિનેશ્વદેવના ધર્મશાસનને પ્રરિત અને પ્રકાશિત કરે છે એવા મહાપુ આપણા માટે દ ભાવનાના પાત્ર છે. અહંકારથી પનન થાય છે: આવા મહાપુરૂ પ્રત્યે, જ્ઞાની પુર પ્રત્યે આપણી જ્ઞાન

Loading...

Page Navigation
1 ... 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453