________________
ચન-૧૦
રાણી લીલાવતીને તાવ ગયા
દાસી એ દેવતાઈ વસ્ત્ર લઈ દાડીને પહોંચી રાજમહેલે, રાણી લીલાવતી પાસે જઈને એ વાત ખતાવ્યુ, તેના મહિમા બતાયૈ, અને ક્યારે તે એઢવું તે સમજાવ્યુ. રાણીને પણ મહામંત્રી પર શ્રદ્ધા હતી. તેને હૈયે વિશ્વાસ એસી ગયેા. તાવ ચઢાને સમય થયે ત્યારે રાણી એ વસ્ત્ર ઓઢીને સૂઇ ગઇ, તાવ ન આવ્યેા. દાસી નાચી ઊઠો, રાજમહેલમાં આનંદ આનંદ છવાઈ ગયા. માત્ર ખાને આનંદન થયે!! કેવી રીતે તેને આત થાય ? જેના પ્રત્યે માણસને ઈર્ષ્યા હાય છે તેનાં દુઃખમાં ઈર્ષાંશુને મઝા આવે છે! તેના સુખમાં એ ભેર ને ઉભેા સળગી જાય છે ! લીલાવતીને તાવ ઉતરી ગયા. એ જાણીને દખા ખ્રુશ ન થઈ બીજાના સુખને જોઈને પ્રસન્ન ચનાર માણુસ જ ધ ક્ષેત્રમાં પ્રવેશ કરવાને ચાગ્ય છે. મીજાના દુઃખ જોઈને દુઃખી થનાર માણસ જ ધર્મના અધિકારી છે. કબાને ધર્માંથી શુ' લેવા-દેવા ? તે તે સ`સારનાં સુખાની ભિખારણ્ હતી !
પર તુ
રાણી કદબાના આક્ષેપ
લીલાવતીને। તાવ મહામત્રીના પ્રભાવપૂર્ણ વસ્ત્રથી ઉતર્યો છે, એ હકીકત કઈં ખાએ જાણી તે તેના મનમાં ભય કર વિચાર આવી ગયેા. એ સીધી પહાંચી મહારાજા પાસે. ગભીર ચહેરા કરીને તળે રાજાને કહ્યું ઃ મહારાજા 1 એક ઘણી જ ગભીર વાત કરવા આવી છું. કદાચ તમે મારી વાત નઢુિં પણ માના, ખેર 1 તમે માનેા કે ન માને, પણ મારી ફરજ છે કે આપને સાચી વાત જણાવવી જોઇએ ’ રાજાએ પૂછ્યું': એવી તે શું વાત છે? જરાય સ`કાચ વિના કહેા.'
;193
ભય કર
કદંબાએ કહ્યુ’: ‘તમે મારા પર નારાજ ન થશે, પણ તમને ખબર છે કે લીલાવતી મહામન્ત્રીના પ્રેમમાં છે? આવે આક્ષેપ સાંભળીને રાજા ગુસ્સે થઈ ગયા. તે મેલ્યા ! ‘તુ આ ખાટ આક્ષેપ કરી રહી છે. શું પુરાવા છે તારી પાસે એને ?” કખાએ