________________
* ગુણવાન બનવું હજી સરળ છે, ગુણાનુરાગી બનવું
સરળ નથી. બીજા મનુષ્યમાં ગુણું જોઈ રાજી થાઓ છો? * જે જડ કે ચેતન વસ્તુ માણસના શુભ અને શુદ્ધ ભાવોની જાગૃતિમાં નિમિત્ત બને છે, તે નિમિત્ત માણસ માટે દર્શનીય, પૂજનીય અને વંદનીય
બને છે. * તીવ્ર રાગ-દ્વેષથી એકપણુ પાપ ન કરે. પાપને પાપ માન. પાપત્યાગને આદર્શ બનાવે. હે પાપા
ચરણનું તીવ્ર દુખ રાખે. * માતાપિતાને સંતાનો સાથે અનુચિત વ્યવહાર સંતાનને ધર્મવિમુખ કરી દે છે. તેમનાં મન વિદ્રોહી બની જાય છે. માટે સારી ભાવનાની અભિવ્યક્તિ સારા શમાં કરે. * સંઘર્ષ વિના શાન્તિ નહીં, શકિત વિના સિદ્ધિ નહીં.
પ્રવચન-૯
યાકિની મહત્તરાયુનુ મહાન મૃતધર આચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી ધર્મબિન્દુ ગ્રન્થમાં ધર્મનું સવરૂપ સમજાવતાં ફરમાવે છે કે,
" वचनाद्यदनुष्ठानमविरुद्धाद्ययादितम् ।
मैत्र्यादिभावसयुक्तं तद्धर्म इति कीर्त्यते ॥ આ ગ્રન્થમાં આચાર્યશ્રી અનુષ્ઠાનાત્મક ધર્મની વ્યાખ્યા આપી રહ્યા છે, તે ધ્યાનમાં રાખજે, અનુષ્ઠાનાત્મક ધર્મને વ્યવહાર-ધર્મ