________________
પ્રવચન-૭
: ૧૧
સિદ્ધષિની પારદર્શક પ્રજ્ઞાથી ખૂબ જ પ્રભાવિત હતા ! તેમના માંમાં પાણી આવી ગયુ હતું,—ન્ને સિદ્ધ િબૌદ્ધધર્મ સ્વીકારી લે તે ? બૌદ્ધાચા ને લાગ્યુ કે સિદ્ધ િબૌદ્ધદર્શીનથી ખૂબજ પ્રભાવિત થઈ રહ્યા છે અને બૌદ્ધમની પ્રશ'સા કરી રહ્યા છે. એક દિવસ એ આચાયે સિદ્ધષિ'ને ખૂબજ પ્રેમથી કહ્યું : સિદ્ધ' ! બૌ ધમ તમને ખૂબજ ગમે છે ને ?’ સિધ્ધએ કહ્યું ઃ ‘હા, મને બૌદ્ધનની દ્ વાતા ખૂબજ બુધ્ધિગમ્ય લાગે છે!” ‘તે પછી સત્યને સ્વીકાર કરી લે ને ? બૌદ્ધ સઘ તમારું સ્વાગત કરશે. તમે બૌદ્ધ ધર્માંના મહાન આચાર્યં બની શકે તેમ છે. દુનિયાને તથાગતના નિર્માણમા ધ્વ અતાવી શકે તેમ છે.
બૌધ ચાની પ્રેમપૂર્ણ વાતેથી સિધ્ધષિ` મેાહિત થઈ ગયા. તેમને મનમા થયું: મને જૈનધમથી પણ બૌદ્ધધમ વધુ તર્કસંગત અને બુદ્ધિગમ્ય લાગે છે. મુખના મધ્યમમા શ્રેષ્ઠ લાગે છે. તેા પછી મારે બૌદ્ધધર્મ સ્વીકારી લેવા જોઈએ. પરંતુ આમ મારે ગુરુના વિશ્વાસઘાત કરીને અહીં ન રહેવું જોઈએ. મારા ગુરૂદેવ પાસે જઇને તેમને મારા મનની વાત કહેવી જોઈએ અને પછી મારે બૌદ્ધધર્મના સ્વીકાર કરવા જોઈએ.’ આમ વિચારીને તેમણે ખૌ આચાર્ય ને પેાતાના મનની વાત કહી. ઔષ આચાય પણ ઘણા જ બુદ્ધિશાળી હતા. તેમણે વિચાર્યું, સિધ્ધષિ જૈનાચાય પાસે જઈને બૌધ સ્વીકારવાની વાત કરશે ત્યારે જૈનાચાય અનેકાન્તવાદના અકાઢ્ય તીથી બૌદ્ધદનનું ખડન કરશે, સિદ્ધ િને એ તર્ક ગમી જશે પછી એ જૈન ધર્માંને જ શ્રેષ્ઠ માનવા લાગશે...' આમ વિચારીને બૌધ્ધ આચાર્યે કહ્યું જુઓ સિદ્ધ`િ ! તમે ભલે તમારા જૈનાચાય ને વાત કરી, તે પણ તમને જૈન દનના તર્કોથી તમને પ્રભાવિત કરી શકશે. એ સમયે તમને જૈન ધર્મજ શ્રેષ્ઠ લાગવાના છે. તે ૌદ્ધ । ધર્મ તમારે સ્વીકારવા ન હૈાય તે પણ અહીં આવીને મને કહી જજો !