________________
પ્રયત−૮
: ૧૩૯
સભામાંથી : અનુષ્ઠાન યથાદિત કરવુ જોઈએ, એમ કરવાથી લાભ પણ સારા મળે છે; એ બધુ' ખરૂં. પરંતુ માના કે વ્યથેાતિ" અનુષ્ઠાન ન કર્યું. તેા શુ નુકશાન થાય છે ?
મહારાજશ્રી : અવશ્ય ! નુકશાન જ થશે. તેમાં પૂછવા જેવુ છે શું ? કેર્ટીમાં વકીલે તમને જે પ્રમાણે ખેલવાનું કહ્યું હેય તે પ્રમાણે ન મેલા અને મનમાં આવે તે બકે તા નુકશાન થાય કે નહિ ? મકાન આંધવું છે, એન્જીનીયરે જે પ્રકારે કર્યું ડાય એ પ્રકારે ન આંધા તે નુકશાન થાય કે નહિ ? દ્રૌપદીને પાંચપતિ કેમ કરવા પડયા ?
દ્રૌપદીના પાંચ પતિ હતા. પાંચ પાંડવાની પત્ની હતી. દ્રૌપદી તે તા જાણા છે ને ? દ્રૌપદીને કેમ પાંચ પતિ કરવા પડયા ? પૂર્વજન્મની એક ઘટના તેનું કારણ છે. કારણ વિના કા નથી ખનતુ, કા છે તે કારણ હાવું જ જોઈએ. દ્રૌપદી પોતાના પૂર્વભવમાં સાધ્વી હતી. તેણે ચારિત્ર ધમ અગીકાર ર્યાં હતા. તી કરાએ, ગણુધરાએ જે પ્રકારે ચારિત્રધમ નું પાલન કરવાનું કહ્યુ' છે તે પ્રમાણે પાલન કરવુ જોઈએ. ચારિત્રનું અનુષ્ઠાન ત્યારે જ ધર્મ ને છે. સાધુના સચમધર્મ અને સાધ્વીને સયધર્મ સમાન હાવા છતાંય
મર્યાદાએ ભિન્ન છે. લક્ષ હાય છે વ્રતપાલનનું
એ સાધ્વીના મનમાં આવ્યુ` કે હું" શુ સાધુએની જેમ શ્મશાનમા જઈને રાતના સમયે ધ્યાન ધર્ડ 1 સાધુ એકલા રાતે મશાને જઈ શકતા હૈાય તે સાધ્વી શા માટે ન જઈશકે ?' તેમણે પેાતાની ગુરૂણીને વાત કરી અને સ્મશાનમાં જઈ ધ્યાન ધરવાની અનુમતિ માગી. ગુરૂણીએ કહ્યુ : જો, દરેક બાબતમાં સાધ્વી સાધુનું અનુકરણ નથી કરી શકતી, તારે ધ્યાન ધરવું છે તે આપણા સ્થાનમાં ઉપાશ્રયમાં રહીને કર ! રાતના સમયે સાધ્વીએ બંધ મકાનમાં જ રહેવુ જોઈએ, એ ન ભૂલ કે આપણુ′ શરીર સ્ત્રીનું છે.'
ગુરૂણીની વાત શિષ્યાના ગળે ન ઉતરી. તેણે કહ્યુ મેક્ષમા