Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી પષણું પર્વની આરાધના કરીએ.
–૫. સા. શ્રી અક્ષયગુણા શ્રીજી મ. માહ અનાજ આહ અહ આહ હાહ
શ્રી એટલે લક્ષમી, આત્મગુણ કમીને નીતિ નિયમે, વ્રત પાચકખાણ કરપેદા કરનારું આ પર્વ છે. પર્વાધિરાજની વાને ઉલાસ પેદા કરનારા આ પર્વના શરણાઈના સૂર આત્માને પ્રમાદમાંથી જગાડી દિવસે છે. અપ્રમાદની અવસ્થાને પેદા કરનાર છે. * આત્મા ઉપર અનાદિથી લાગેલાં કર્મો
રસનાની લંપટતાનો નાશ કરી, રસને ના મર્મોને ભેદનારું આ પર્વ છે. નિદ્રય ઉપર કાબુ મેળવવા તપ ધમની રામને રડાવનારૂ વિરાગને પ્રગટાવનારૂ, આરાધના કરવાની છે.
આ પર્વ જય પામો ! ધનની મૂછ ઉતાયુગાદિદેવનું ચરિત્ર શ્રવણ કરી શ્રવણે- રવા માટેના આ પવિત્ર દિવસે છે. ન્દ્રિયને પવિત્ર કરવી જોઈએ. .
નાચ નચાવનાર મહારાજાને મારવાનો ષટ પર્વની આરાધનામાં આત્માને જોડી, મંત્ર શીખવાડનારું આ પર્વ છે. સાચું આત્મશ્રેય કરવાને આ અવસર કષાય વિષયરૂપ સંસાર વૃક્ષનું મૂળચૂકવા જેવું નથી. '
માંથી ઉછેદન કરનાર આ પર્વ એ રાવણ @ાણ-જ્ઞાન-સ્વભાવ છવને પેદા કર હાથી સમાન છે. વાને ઉલ્લાસ પેદા કરનાર આ પર્વની આરા- રીછ' પ્રકારની જેને શાસનમાં કહેલી ધના પંચમ જ્ઞાનને પામવા માટે કરવાની છે. છે તેનું પાલન આત્માને મુક્તિ મહેલમાં
પર્વાધિરાજની સાચી આરાધના જીવ લઈ જાય છે. માત્ર સાથે હયા પૂર્વક સાચા ભાવે ક્ષમાપના એ કેક કર્મોના દળિયાને મૂળમાંથી કરવા કરાવવામાં છે.
ઉખેડનાર શુકલ દયાનને પમાડનારૂં આ રગેરગમાં ભગવાનના શાસનને રસ પર્વ છે. આત્માને વીર, શૂરવીર અને વહેવા માંડે તો જ સાચા ભાવે મંત્રી આદિ મહાવીર બનાવી શાશ્વત સુખને ભેંકતા ભાવનાઓ આવે. તે સંદેશ સણાવના બનાવનાર પર્વાધિરાજ શ્રી પષણ પર્વની આ પર્વ છે.
સાચા ભાવે આરાધના કરી, સી શિવસુંધ
રેના સાથી બનીએ. વશ કરવા મનને ઈન્દ્રિયોને કષાયોને આ આ પર્વ અદભુત રસાયણ છે.