________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઍસિડ વાયુ ગયાથી ઝાડ વધે છે, એટલે સ્વચ્છ હવા વનસ્પતિ જીવવાને અવશ્ય છે.
પાણી–વનસ્પતિ પિતાને ખોરાક તેને મૂળવડે પ્રવાહી સ્થિતીમાં લે છે, જેથી એ બરાક પ્રવાહી સ્થિતીમાં લાવવા માટે પાણીની જરૂર છે.
અજવાળું તથા ગરમી (ઉષ્ણુમાન માપક યંત્રના પાણી કરવાના અંશ ઉપર રહેનાર ઉષ્ણુમાન ૩૨ ફા.) થી ઝાડની પાચન ક્રિયા જેને અંગ્રેજીમાં આ રિસમિલેશન કહે છે તે થાય છે. અને અજવાળાથી તથા ગરમીથી ઝાડનાં પાંદડાંના તથા કૂલના જુદા જુદા રંગ ખૂલે છે.
જમીન–વનસ્પતિ પિષણમાટે નિરિંદ્રિય પદાર્થની જરૂર છે. અને એ નિરિદ્રિય પદાર્થ તેને જમીનમાંથી જ મળે છે. ઝાડનો કોઈ ભાગ બાળીએ તો તેમાંથી શેષ રાખ રહે છે. એ રાખ તેનો ખનીજ એટલે નિરિદિય ભાગ છે, અને તે ઝાડને જમીનમાંથી મળેલ હોય છે.
વનસ્પતિની આવર્દી કમી જાસ્તી હોય છે. કેટલીએક જાતની વનસ્પતિ ફક્ત એક દિવસ જીવે છે, એટલે સવારે ઊગી સાંજે ભરી જાય છે. જેમ મથુ; એવાને દિનાયુ વનસ્પતિ કહે છે. કેટલીક જાતની ફક્ત એક વર્ષ અગર એક મોસમ આવી મરી જાય છે; જેમ ઘઉં, ગાલમેંદી વિગેરે. એવી વનસ્પતિને વાયુ (અન્યુઅલ્સ) કહે છે. કેટલીએક બીજે વર્ષે કુલ ઉઘડી મરી જાય છે; જેમ કેબી, મુળા વિગેરે. એવાને દિવયુ (બાએનિઅલ્સ) કહે છે. ઘણું ઝાડ તથા છેડ ઘણું વર્ષ સુધી જીવે છે, જેમાંથી ઘણું ખરાને વાવ ચોકસ મોસમમાં ચેકસ વખતે કુલફાલ આવે છે અને તેને
For Private and Personal Use Only