________________
૫
વધી જાય છે. જો તપ-જપ દ્વારા સમાપત્તિની દિશામાં યત્કિંચિત્ પણ પ્રગતિ ન થાય તા તે તપશ્ચરણ આદિ સપૂર્ણ રીતે સફળ બની શકતાં નથી. તપ-જપ આદિની વાસ્તવિક સફળતાના આધાર ધ્યાનશુદ્ધિ છે.
દ્રવ્ય-ગુણ-પર્યાયથી અરિહંતનુ' ધ્યાન એટલે શુ' ?
જે અરિહંત પરમાત્માને દ્રવ્યથી, ગુણુથી અને પર્યાયથી જાણે તે આત્માને જાણે છે અને જે આત્માને જાણે છે, તેના મેહ નાશ પામે છે. અર્થાત્ તે અશ્વિત સ્વરૂપ અને છે. અહીં દ્રવ્ય-ગુણુ પર્યાયથી આત્માને જાણવેા, ધ્યાવવા એટલે જેવુ' અહિં'ત પરમાત્માનુ' આત્મ દ્રવ્ય છે, તેવું જ નિશ્ચયથી મારુ પણ આત્મદ્રવ્ય છે, જેવા કેવળજ્ઞાનાદિ અરિહંત પરમાત્માના ગુણેા છે, તેવા જ ગુણા મારા માત્મામાં છૂપાયેલા છે. જેવા અહિ'તના નિTMલ પાંચ પ્રગટપણે અત્યારે વર્તી રહ્યા છે, તેવા જો કે અત્યારે મારા નથી, છતાં જે રીતે અરિહંત પરમાભાએ ધ્યાન કર્યું હતું અને એ ધ્યાનદ્વાશ પાતાના પાંચાને નિ`લ બનાવ્યા હતા, તે જ રીતે પરમાત્માના ધ્યાનથી મારા પર્યાયે પણ અવશ્ય નિમલ બનવા ચાગ્ય છે. આ રીતે અરિહંતના ધ્યાન દ્વારા, અહિ‘ત પરમાત્માના સ્વરૂપની ઓળખાણ દ્વારા અથવા અરિહંત પરમાત્માના આદશ અર્થાત્ આલંબન દ્વારા આત્મા પેાતાનું પણ તેવું જ