________________
ધ્યાન વખતે પરમાત્મભાવનુ પ્રતિબિંબ પડે છે. 4 જે જેનું ધ્યાન ધરે, તે તેના જેવા થાય ? એ નિયમથી 'તરાત્મા તે વખતે પરમાત્મા જેવા બને છે. આ સમાપત્તિ થાય છે, તે વખતે પેાતાની અને પરમાત્માની વચ્ચે જે ભેદની રેખા છે, તે ભૂંસાઈ જાય છે અને ધ્યાતા પાતે પશુ ચેય-અરિહ'ત સ્વરૂપ અને છે.
તીર્થંકરપદની પ્રાપ્તિ.
આત્મામાં જ્યારે આવી સમાપત્તિ થાય છે, ત્યારે તેનું પ્રથમ મૂળ અતિ પવિત્ર એવા તીર્થંકર નામ કર્માંના મધની પ્રાપ્તિ રૂપ થાય છે. અને તેના વિપાક કાળે સાક્ષાત્ તીથર પદની પ્રાપ્તિ રૂપ સપત્તિ ” નામનું ફળ
પ્રાપ્ત થાય છે.
શ્રી અરિહંતભક્તિને અર્ચિત્ય પ્રભાવ,
સમાપત્તિનું આટલું' મધુ. મહાન ફળ જીવને પ્રાપ્ત થાય છે, તેનું પણ મૂળ કારણ અહિ'તભક્તિ છે. તે માટે પૂર્વ ઉપાધ્યાયજી મહારાજ એક સ્થળે ફરમાવે છે કેઃ
-
“ જે સ’સગ–અભેદારોપે, સમાપત્તિ મુનિ માને; તે જિનવરગુણ ઘુણતાં, જ્ઞાન-ધ્યાન લય તાને !” તેના ભાવાથ એ છે કે અંતરાત્માને વિષે પરમાત્માના
* જ્ઞાનવિમલ પ્રભુ ધ્યાનથી, જિન ઉપમા આવે. શ્રી જ્ઞાનવિમલસૂરિજી મ૦