________________
અરિહંતપદ ધ્યાન.
અરિહંતપ ધ્યાતા થકી, દવહુ-ગુણ-પાય રે; ભેદ છે કરી આતમા, અરિહ ંતરૂપી થાય રે, ૧
અ:—દ્રવ્ય, ગુણ અને પર્યાયથી શ્રી અરિહં'ત પરમાત્માનું ધ્યાન કરનાર આત્મા પાતાની અને અરિહેતની વચ્ચે જે ભેદ છે, તે ભેદના છેદ કરી પાતે પણ અહિ તસ્વરૂપ
અને છે.
જૈનશાસનનુ' પરમહા.
ભાવાર્થ:—પૂ॰ ઉપાધ્યાયશ્રી યશે।વિજયજી મહારાજની વાણી સ–નય-સ'પન્ન છે. તેઓશ્રીએ રચેલા ઉપરના શ્લેાક ઘણા જ ઉંડાણવાળા અથથી ભરેલા છે. સમગ્ર જૈન પ્રચનનુ. તેમાં પરમહાદ` છૂપાયેલુ' છે. સાદી અને સરલ ભાષામાં તેમાં ધ્યાનવિષયક અતિમહત્ત્વની પ્રક્રિયા તેઓશ્રીએ સુંદર રીતે ગુ ંથી આપી છે.
ધ્યાતા—ધ્યેય અને ધ્યાનનું સ્વરૂપઃ—
પ્રથમ તા આ શ્ર્લાકને સમજવા માટે યાતા, ધ્યેય અને ધ્યાનનું સ્વરૂપ જાણવુ જોઇએ આ ધ્યાતા, ચૈય અને ધ્યાનરૂપ ત્રિપુટીનું સ્વરૂપ નીચે પ્રમાણે છે.