Book Title: Sukhmani
Author(s): Maganbhai Prabhudas Desai
Publisher: Parivar Prakashan Sahkari Mandir
Catalog link: https://jainqq.org/explore/032277/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુ ખ મ ની [પંચમ શીખ ગુરુ શ્રીઅ જુનદેવ કૃત] મગનભાઈ પ્રભુદાસ દેસાઈ પરિવાર પ્રકાશન સહકારી મંદિર લિ૦ અમદાવાદ – ૬ Page #2 -------------------------------------------------------------------------- ________________ “સુખમનીમાં ગુરુ અર્જુને પેાતાને અતરાત્મા ઠાલવ્યેા છે. ગુરુ અર્જુનને મેં ચાર રૂપે ચિતવ્યા છે: વ્યવસ્થાપ તરીકે, કવિ તરીકે, એક સમન્વયના દ્રષ્ટા તરીકે તથા ધમના રાહીદ તરીકે, અને એમના એ રૂપની અન્ય મહત્તા જોઈ હું મંત્રમુગ્ધ થયા છું... .. “આ સંત પુરુષમાં વિના આત્મા હતા. તેમનાં પદો પરમ વિશ્વાત્માને – માનવ સૃષ્ટિના પરમ ઐકયને કવિહૃદયે અપેલી અંજલીરૂપ છે... “ગુરુ કહે છે કે, ‘સુખમની' સંતેાના હૃદયમાં રહેલુ છે. અને ગુરુના હૃદયમાં ‘સુખમની’ હતું. તેમનું હૃદય પરમાત્માના સાન્નિધ્યથી નીપજતી શાંતિથી પરિપૂર્ણ હતું. સુખમની રાબ્દને અર્થે મનની શાંતિ અથવા પ્રસન્નતા’ થાય છે, તેથી તેને હું ‘શાંતિ-પ્રસન્નતાની ગાથા' કહું છું........ “અનેક વાર મને લાગ્યું છે કે, ભગવદ્ગીતા અને ‘સુખમની’ એ બે એવાં પુસ્તકા છે કે, જેમને દરેક હિંદી નવયુવાને અવશ્ય નવાં જોઇએ. વ્યાપક રાષ્ટ્રભાવનાં પાચ પુસ્તા તરીકે એ બહુ સારું વાચન નીવડે.......' --અધ્યાપક ટી. એલ. વાસવાણી Page #3 --------------------------------------------------------------------------  Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રીજીપજી મૂળ સંપાશ્રી. મગનભાઈ દેસાઈ પ્રથમ શીખગુરુ શ્રીનાનકદેવ રચિત આ પ્રાસાદિક વાણી મૂળ, શબ્દાર્થ, ગુજરાતી ગદ્ય અનુવાદ, અને વિવરણ સાથે તૈયાર કરવામાં આવેલ છે. શરૂઆતમાં શીખ લોકેના ઈતિહાસની ભૂમિકાના સંદર્ભમાં ગુરુ નાનકદેવનું જીવનચરિત પણ આપવામાં આવ્યું છે. કિં. રૂપિયા પરિવાર પ્રકાશન સહકારી મંદિર લિ. અમદાવાદ – ૬ Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ એક પર Rી (મૅકેલીફના ગ્રંથ પરથી) UNDER : બE IN THE એ જ કરી ft: 1 :aff Rા નામier : અનારી Tipi. રામ રામ - A , , , , કાશી Hits , Hay 1 1 |Hari SELETE THE FREE ; Eas a " - T/T ગુરુ અજુનદેવ, પાંચમા શીખગુરુ Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રી મગનભાઈ દેસાઈ એલન ટ્રસ્ટ સંથમાળા - શ્રીસુખની [ પંચમ શીખગુરુ શ્રીઅર્જુનદેવ ત ] છે : મૂળ સંપર્ક : સદ મગનભાઈ પ્રભુદાસ દેસાઈ सुखमनी सुख , अमृत प्रभु नाम । भगत जनाकै मनि बिस्राम ॥ –સુખાસની ૧-૨ પરિવાર પ્રકાશન સહકારી મંદિર લિ વાદ- ૬ Page #8 -------------------------------------------------------------------------- ________________ ૫૦ છોપટેલ વ્યવસ્થાપક પરિવાર પ્રકાશન સહકારી મંદિર લિ. * દાવો મુક સ્વામી શ્રી. ત્રિભુવનદાસજી શાસ્ત્રી શ્રી રામાનંદ બ્રિટિંગ પ્રેસ અાવાદ - ૨૨ © શ્રી મગનભાઈ દેસાઈ સન્માન ટ્રસ્ટ પ્રથમ આતિ, પ્રત ૧૦૦૦ મુખ્ય વિક્રેતા વલ્ડ કલાસિક મ્યુઝિયમ હિમાવન, અમદાવાદ – ૭ . . . . કિ પાંચ રૂપિયા ઓકટોબર, ૧૯૭૦ Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન સદ્ગત શ્રી મગનભાઈ દેસાઈ એ શીખધર્માંનાં રોજિંદા પાઠપાનનાં એ મુખ્ય પુસ્તા ‘જપજી' અને ‘સુખમની’ પણુ ગુજરાતી ભાષામાં સંપાદિત કરી આપ્યાં છે. ‘જપજી ને ગુજરાતીમાં ઉતારવાનું કામ તેમણે રાષ્ટ્રપિતા ગાંધીજીની પ્રેરણાથી " હતુ. ૧-૧૨-’૩૭ની તારાંખ નાખીને લખેલા નિવેદનમાં તેમણે જણાવ્યુ છે કે, ગયે વર્ષે માર્ચ મહિનામાં, હૃદલી, ગાંધીસેવાસંધની બેઠક વેળાએ પૂ॰ ગાંધીજીએ કહ્યું, હું હાલમાં ગવની વાંચુ . તે નાનકડી વાણી મને ગમી તે ગુજરાતી વાચકને તે આપવા જેવી ગણાય.' એનાથી પ્રેરાઈ, એ કામ મેં શરૂ કર્યુ. અને તે પૂરું કરી આજ તેઓશ્રીને ચરણે ધરતાં મને અપાર આનંદ થાય છે.” ‘સુખમની’નું સંપાદન સ્વ-પ્રેરણાથી કરીને શ્રી. મગનભાઈ એ ગાંધીજીને ઈ. સ. ૧૯૩૬માં પહેાંચાડેલુ. ગાંધીજીએ તે અંગે સેગાંવવર્ધાથી લખેલા પત્ર (૧૧-૧૧-’૩૬), બહુ પછી, એટલે કે છેક ૧૯૬૩માં કરી પાછા શ્રી. મગનભાઈના હાથમાં આવતાં, તેમણે ૧૬-૧૧-૧૯૬૩ના સત્યાગ્રહ'ના અંકમાં તેને પ્રસિદ્ધ કર્યાં. તેમાંથી કેટલેાક પ્રસ્તુત ભાગ અહી. ઉતારવા ઠીક થશે: “સુયેાગે જીવણુએ, હું નીકળ્યા ત્યારે જ, મારા હાથમાં તમારું... ‘સુખમની,’ કાકાનું ‘જીવનને આનંદ' મૂકયાં, ‘સુખમનીએ મને ખેંચ્યેા તે ખેંચ્યા જ. તમારે શીખ ઇતિહાસ લખી નાંખવા જોઈ એ. તેને સારુ તમારે ઘણુ સાહિત્ય વાંચવું પડે તેમ છે;...સારા ઇતિહાસ લખવા નાનકડુ કામ નથી, પણ સુખમની’ને તમારા (શીખ ઇતિહાસના) અભ્યાસ મને બહુ ગમ્યા છે. તમને એમાં રસ છે એમ જોઉ છુ, એટલે કદાચ આ કામ તમે કરી શકે...બાપુના આશીર્વાદ Page #10 -------------------------------------------------------------------------- ________________ જપજી” તથા “સુખમની પુસ્તકની નકલે ઘણું વર્ષોથી ઉપલબ્ધ રહી ન હતી. પરંતુ બીજી આવૃત્તિ પ્રસિદ્ધ કરવાનું લંબાતું ગયું તે દરમિયાન શ્રી. મગનભાઈ એવા નિર્ણય ઉપર આવ્યા કે, હવે માત્ર પd અનુવાદ બહાર પાડવાને બદલે મૂળ પાઠ સાથે ગદ્ય અનુવાદ જ બહાર પાડે, એ વધુ ઉપયોગી થશે. તે તૈયાર કરવાનું કામ તેમણે શ્રી ગોપાળદાસ પટેલને સોંપ્યું. તે બધે ઈતિહાસ બે બોલમાં શ્રી ગોપાળદાસ પટેલે નેધ્યો છે. એ પ્રમાણે તૈયાર થયેલ “સુખમની'નું નવું સંસ્કરણ આ સાથે પ્રકાશિત કરવામાં આવે છે. આશા છે કે, ગુજરાતી તથા ગુજરાતમાં સ્થિર થયેલા સિંધી–પંજાબી વાચક વર્ગને તે ઉપયોગી નીવડશે. Page #11 -------------------------------------------------------------------------- ________________ મે માલ સદ્દગત શ્રી. મગનભાઈ પ્રભુદાસ દેસાઈ એ ગુજરાતને ચરણે મહામૂલા ધર્મ-સાહિત્યની જે વિવિધ ભેટ ધરી છે, તેમાં શીખધમ ની જાણીતી અને માનીતી કૃતિઓ, ‘જપત્ર’ અને ‘સુખમની' એ એનુ સપાદન ખાસ ઉલ્લેખનીય છે. ૧૧-૧૦-’૩૬ ના રોજ ‘સુખમની’ ની પહેલી આવૃત્તિની ‘પ્રસ્તાવનામાં તેએશ્રી જણાવે છે - “ચાતુર્વેદ સનાતન હિંદુ ધર્મના ચાર મુખ્ય પ્રવાહ : બ્રાહ્મણુ જૈન, બૌદ્ધ, અને (તેરમા સૈકા બાદ ખાસ પ્રગટેલા) સત-ધ. સતધર્મના એક સ્રોત શીખ ધર્મ. તેમાં શ્રી સુખમની' નામે એક ગ્રંથ છે. એ મેં એક મારા પૂજ્ય વડીલ પાસે રહેતી પજગ્ર'થી' નામની શીખ પુસ્તિકામાં કેટલાંમ વો` પર જોયેલા. પણ તેના પરિચય કરવાનું મન તે, દશ-બાર વર્ષ ઉપર સાધુ વાસવાણીને એક લેખ વાંચવામાં આભ્યા, તેણે કરાશ્યું. એમણે એમાં કહ્યું હતું', અનેક વાર મને એમ લાગ્યું છે કે, ભગવદ્ગીતા અને સુખમની એમે એવાં પુસ્તકા છે કે જેમને દરેક હિંદી નવયુવાને અવશ્ય ભણવાં જોઈ એ. વ્યાપક રાષ્ટ્રભાવનાં પાચપુસ્તકા તરીકે એ બહુ સારું વાચન નીવડે.’ એટલે ગીતાની શ્રેષ્ઠતાની જોડમાં બેસી શકે એવે આ ગ્રંથ જોવા જોઈએ, એમ મન લલચાયું.. “અને તે વાંચતાં મારા ઉપર તેના નિર્વ્યાજ ભક્તિરસની જે ભારે અસર પડી, તેના પ્રેર્યાં હું, મારા આનંદની ખાતર, તેને ગુજરાતી (પદ્ય) અનુવાદ કરવા આકર્ષાયા, તે તે વેળા ચાથા ભાગ જેટલું કામ થયું. બાકીનું કામ ત્યાર પછી હમણાં ચારેક વર્ષ પર પાછુ હાથ પર લીધુ, તે મને થયું કે પૂરા અનુવાદ કરી ગુજરાતી Page #12 -------------------------------------------------------------------------- ________________ વાચકને અપાય તે સારું. એમ, આ કામ ગયાં દશ વર્ષમાં ટુકડે ટુકડે તયાર થયું છે. છેવટે આજ વાચક આગળ મૂકી શકું છું તેથી આનંદ છે.” ત્યાર પછી તા. ૧૫-૧૧-'૪૯ ના રોજ તેની બીજી આવૃત્તિ વખતે તે જણાવે છે – શીખ ગુરુઓની વાણી જે પ્રદેશમાં મુખ્ય રેલાઈ તે આજે છિન્નભિન્ન પડ્યો છે. તેની વસ્તી નાસભાગ કરીને, એક હતી તેની બે થઈ છે. એકતાની સંદેશ-ભૂમિમાં આ બીના બની એમ ઇતિહાસ-પુરુષની બલિહારી જ છે. સિંધના હિંદુઓમાં પણ ગુરુઓને સંદેશો પહોંચ્યો હતે. રામ કૃણુ પેઠે જ તેઓ બાબા નાનકને પણ શ્રદ્ધાભકિતથી માને છે. સિંધી સ્ત્રી-પુરુષો આજ સુધી “જપજી” તથા “સુખમનીને પાઠ ભક્તિભાવથી કરે છે. હિજરત કરીને આવેલા એક સિંધી ભાઈ કહે છે, ગીના અમે ઓછી જાણીએ છીએ, આ બે શીખ ભક્તિ-કાવ્યોને અમારે ત્યાં વધારે પાઠ થાય છે. આમાં કદાચને તેની સાદી સમજાય એવી ભાષાનું પણ એક કારણ હશે. “આ (સિંધ) પ્રદેશનાં ભાઈબહેને હિજરત કરી આપણે ત્યાં પણ આવ્યાં છે. એમની સાથે અનુસંધાન કરવાની દૃષ્ટિએ આ કાવ્ય આપણે માટે નવું મહત્ત્વ પામે છે. બીજી બાજુથી જોતાં સિંધી ભાઈઓને ગુજરાતી શીખવામાં પણ આ અનુવાદ સારી મદદ કરી શકે.” અને આ જ વિચારસરણીથી આગળ વધતાં જ્યારે તેમના સંપાદન કરેલા જપજી” ગ્રંથની બીજી આવૃત્તિ તૈયાર કરવાની થઈ, ત્યારે તેઓશ્રીએ એક હિંમતભર્યું પગલું આગળ ભર્યું અને અનુવાદની ઉપર મૂળ પાઠ દેવનાગરી લિપિમાં આપ એમ નક્કી કર્યું, જેથી સૌ કોઈને મૂળ વાણીને પ્રસાદ ચાખવાને લાભ પણ Page #13 -------------------------------------------------------------------------- ________________ મળે. મૂળ વાણું પંજાબી ચાલુ હિંદીને ઘણે અંશે મળતી આવતી હાઈ હિંદી જાણનાર ગુજરાતી-સિંધી ભાઈબહેન થોડી મદદથી જરૂર તેને આસ્વાદ માણી શકે. મૂળ પાઠ આપવાનું તેમનું પગલું હિંમતભર્યું' એ અર્થમાં કહેવાય કે, તેમણે મૂળ પાઠ આપવાનું નકકી કર્યું એટલે પછી તેની સાથે ગુજરાતી અનુવાદ પધમાં આપવાને બદલે ગદ્યમાં જ આપવાનું ઠરાવ્યું. આમ વર્ષોની મહેનતથી પોતે રચેલ પદ્ય અનુવાદને નામશેષ કરી નાખવો, એ ખરે જ તેના સર્જક માટે હિંમતભર્યું કાર્ય કહી શકાય. ગદ્ય અનુવાદ મૂળના શબ્દોને સીધે અનુસરી શકતું હોવાથી મૂળ પાઠ સમજવામાં વધુ ઉપયોગી થાય એ ઉઘાડું છે. શ્રી ગુરુ ગ્રંથ-સાહેબમાંથી મૂળ પાઠ ઉતારવાનું તથા પધ અનુવાદને અનુલક્ષી ગદ્ય અનુવાદ તૈયાર કરવાનું કામ તેઓશ્રીએ મને સોંપ્યું. તેમના સંગથી હું પણ વર્ષોથી ગુરુ ગ્રંથસાહેબને રોજ પાઠ કરો આવ્યો હતો, એ તેઓ જાણતા હતા. તેમના માર્ગદર્શન પ્રમાણે નવેસર તૈયાર થયેલ જ પછનું નવું સંસ્કરણ પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે, અને હવે “સુખમની” પણ એ જ રીતે નવા કવરે બહાર પડે છે. “જપના ગદ્ય અનુવાદ તથા મૂળ પાઠના ઉતારાની હસ્તપ્રત તે ૩૧-૧૦-૬૬ થી તેમની પાસે જેવા માટે મૂકેલી હતી; “સુખમનીની હસ્તપ્રત તેમની ગેરમોજૂદગીમાં જ તૈયાર થયેલી છે. પરંતુ એ તૈયાર કરવામાં હું ‘જપમાં અનુસરેલ પદ્ધતિને જ અનુસર્યો હોઈ તેઓશ્રીની ઈચ્છાથી બહુ આડા-અવળે ગયો હોઉં એ સંભવ નથી. અષ્ટપદીને દરેક પદની નીચે પહેલાં મેં અઘરા અથવા જુદા ઉચ્ચારવાળા શબ્દોના અર્થ આપ્યા છે, અને પછી ગધ અનુવાદ આવ્યો છે. એ અનુવાદ તૈયાર કરતી વખતે મેં . શ્રી. મગનભાઈએ પિતાના હાથમાં આવેલાં સર્વ સાધનને ઉપયોગ કરી તૈયાર કરેલા Page #14 -------------------------------------------------------------------------- ________________ 10 પધ અનુવાદની મદદ લીધા. ઉપરાન્ત, ‘ગુરુ નાનક પંચ-શતાબ્દી’ વખતે નવાં પ્રકાશિત થયેલાં પ્રમાણભૂત સાધનાના ઉપયાગ પણ કર્યાં છે. મૂળના કેટલાક શબ્દોના ભાવાર્થ સમજાતા હેાવા છતાં, કાશના નિશ્ચિત અર્થ આપી શકાય તેમ ન હેાવાથી, મેં ઇડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ’ વાળા શ્રી. મેાહીન્દર સિંઘની મદદ માગી. તેમણે તેમના ભાવુક અને જાણકાર પિતાશ્રીની મદદ એ બાબતમાં મેળવી આપીને મને તેમ જ ગુજરાતી વાચક-વર્ગને આભારી કર્યા છે. મૂળ પદ્ય અનુવાદમાં આવતી નાંધા ઉપરાંત જે નવી નોંધા મેં ઉમેરી છે, તેમને જુદી પાડવા તેમને અંતે ‘—સંપા॰' એવી સત્તા મૂકેલી છે. દરેક અષ્ટપદીનાં પદોને વિષયની સમજૂતીવાર રજૂ કરતી તેમની સળંગ નોંધ પદ્ય અનુવાદમાં બુદા ખંડ તરીકે મૂકેલી હતી, તેને બદલે તે તે પદને અંતે કે શરૂઆતમાં તેમાં પ્રસ્તુત ભાગ આ વખતે ગેાઠવી લીધેા છે. તેથી ‘સુખમની' ગ્રંથ પણ, ‘જપ’ના તેમના પદ્મ સ`પાદનની પેઠે, સળંગ, દરેક પદમાં આવતા વિષયના સૂચન અને ટિપ્પણવાળા બની રહે છે. એ વિવ રણમાં વધુ વિગત પૂરવા જે ભાગ મેં નવા ઉમેર્યાં છે, તે આવા [ ] કૌંસમાં મૂકયો છે. તે ઉપરાંતના ગ્રંથ પરિચય' અને ગુરુ અર્જુનદેવ’ એ એ પ્રાસ્તાવિક ખડાને કંઈક સંક્ષેપમાં શરૂઆતમાં જ રહેવા દીધા છે. ‘પુરવણી' વિભાગને બદલે મે પરિશિષ્ટો રાખ્યાં છે. પહેલુ પરિશિષ્ટ ‘શીખ ઉોધનની વિશિષ્ટતા' છે, જે મૂળના ‘શીખક્તિ’ ખંડમાંથી જુદું તારવેલું છે; અને બીજી પરિશિષ્ટ અધ્યાપક ટી. એલ. વાસવાણીના પુસ્તકમાંથી અનુવાદિત કરેલું ‘સુખમનીની શ્રેષ્ઠતા' એ મથાળે જેમનુ તેમ ઉતાર્યું છે. આમ શ્રી. મગનભાઈ પ્રભુદાસ દેસાઈની સંપાદિત આ અગત્યની કૃતિને તેમની મરજી અનુસાર નવા સરકરણ રૂપે પ્રકાશિત Page #15 -------------------------------------------------------------------------- ________________ કરવામાં આવે છે. મૂળ આવૃત્તિમાં આ ધરમૂળ ફેરફાર કરાવી નાખવામાં તેમને હેતુ મૂળની પ્રાસાદિક વાણીને લેકગમ્ય થવા દેવાને જ હતુંઅને તે વસ્તુ જ લક્ષમાં રાખી આ સંપાદન તૈયાર કરવામાં આવ્યું છે. તેમના હુકમનું પાલન કરવા જતાં મારી વૈયક્તિક ઊણપને કારણે જે કંઈ ક્ષતિ આવી ગયેલી માલૂમ પડે, તે માટે હું જ જવાબદાર છું અને ગણાઉં. બાકી, “સુખમની જેવા સુખના મણિને ગુજરાતી વાચકોને સુલભ કરી આપવાને મૂળ સંક૯૫ તેઓશ્રીને જ છે અને તેનું સર્વ શ્રેય પણ. એ મણિના પર્શથી અનેક ગુજરાતી ભાવુક સ્ત્રી-પુરુષોએ અંતરનું સુખ પ્રાપ્ત કર્યું છે, એને હું સાક્ષી છું. અને આ નવા સ્વરૂપે વળી વિશેષ બહેળા સમુદાયને તે ઉપયોગી થઈ પડશે એની મને ખાતરી છે. શ્રી. મગનભાઈ જેવા સપુરુષો સમાજ વચ્ચે જન્મે એને લાભ જ એ છે કે, તેઓ પિતાના સહબંધુઓ અને ભવિષ્યની પેઢીઓ માટે હિતકર એવી અનેક કેડીએ, પિતાની આર્ષ દૃષ્ટિથી જોઈ લઈ, લકસુલભ કરતા જાય છે. પુસ્તક છપાવા લાગ્યા પછી અનુવાદમાં કે શબ્દાર્થમાં જે કંઈ સુધારા-વધારા કરવા યોગ્ય લાગ્યા, તે પૂનિ મથાળા હેઠળ પુસ્તકને અંતે આપ્યા છે. અષ્ટપદીની, તેના પદની અને બ્લેકની સંખ્યા શરૂઆતમાં મૂકીને એની ગોઠવણી કરી છે. તેથી સુજ્ઞ વાચક જલદીથી અને સહેલાઈથી તે સ્થળો શોધી શકશે. બીજી આવૃત્તિ થાય તે વેળા, સંપાદકે એ બધું દયાનમાં રાખી, મૂળમાં અને ફૂટનમાં એ સુધારાવધારા કરી લેવા કે દર્શાવવા ઠીક થશે. પુસ્તકનું લાંબું શુદ્ધિપત્ર કદાચ એંકાવનારું લાગશે. પણ મૂળ નાગરી લખાણના કેટલાક શબ્દ બરાબર ન ઊઠયા હોય અથવા શબ્દ ઉપરની માત્રાઓ છાપતી વેળા જ ઊડી ગઈ હોય, ત્યારે મૂળને Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પાઠ કરવા ઇચ્છનારને શંકા ન રહે તે માટે તે બધું નેંધ્યું છે. પૂર્તિ વિભાગનાં જે સ્થળોએ વાચકનું ખસૂસ ધ્યાન ખેંચવા જેવું લાગ્યું, તે સ્થળો પણ શુદ્ધિપત્રમાં ઉમેરી લીધાં છે. અંતે શ્રી રામાનન્દ પ્રિ. પ્રેસવાળા સ્વામી શ્રી. ત્રિભુવનદાસજી શાસ્ત્રી અને તેમના કાર્યકરોને હાર્દિક આભાર માનું છું. તેમણે આ કામમાં પિતાના પ્રેસની સર્વ તાકાત અને સામગ્રી ઉત્સાહ પૂર્વક તથા ભાવનાપૂર્વક રેડી છે. તે જ પ્રમાણે શ્રી. બાલગોવિંદ કુબેરદાસની કંપનીવાળા શ્રી. જિતેન્દ્ર પરીખનો પણ આભાર માનવો ઘટે. તેમના તેમ જ કંપનીને બીજા કાર્યકરોના સેવાભાવી સહકાર વિના આ પુસ્તક આ સમયે છપાવીને બહાર પાડવું મુશ્કેલ બન્યું હોત. નેપાળદાસ જીવાભાઈ પટેલ નેધ : મૂળ ગુરૂમુખી લિપિમાં જોડિયા “ ની જોડણી જેડિયા રિ જેવી કરી હોય છે. કેટલીક નાગરી આવૃત્તિઓમાં તેને જોડિયા “ઋ' તરીકે જ ઉતારી હોવાથી, આ પુસ્તકમાં પણ તેમ કર્યું છે. જેમકે, “અંખ્રિતને બદલે અંમૃત; “દ્વિસટી'ને બદલે દસટી ઇ. Page #17 -------------------------------------------------------------------------- ________________ ગુરુપ્રસાદ રચના કરી, પાગ્યે સુખમની-સાર પ્રીતે અર્ષ ગ્રંથ આ શ્રી ગુરુ તારણહાર, Page #18 --------------------------------------------------------------------------  Page #19 -------------------------------------------------------------------------- ________________ : : : : - ૫૭. ૮૧ ૯૪ અનુક્રમણિકા પ્રકાશકીય નિવેદન બે બોલ ગોપાળદાસ જીવાભાઈ પટેલ ઉપોદઘાત ૧. ગ્રંથ પરિચય ૩; ૨. ગુરુ અજુનદેવ હ. સુખમની અષ્ટપદી – ૧ ... અષ્ટપદી - ૨ અષ્ટપદી – ૩ અષ્ટપદી – ૪ અષ્ટપદી – ૫ અષ્ટપદી – ૬ અષ્ટપદી – ૭ અષ્ટપદી – ૮ અષ્ટપદી – ૯ અષ્ટપદી – ૧૦ અષ્ટપદી – ૧૧ અષ્ટપદી – ૧૨ અષ્ટપદી – ૧૩ અષ્ટપદી - ૧૪ અષ્ટપદી – ૧૫ અષ્ટપદી - ૧૬ અષ્ટપદી – ૧૭ અષ્ટપદી – ૧૮ ... : : : : : : : : : : ૧૦૬ ૧૧૮ ૧૨૯ ૧૩૯ ૧૫ર ૧૬૫ ૧૭૮ ૧૮૯ ૨૦૦ ૨૧૩ - ર ૨૨૫ ૨૩૮ : : ૨૫૦ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ અષ્ટપદી -૧૮ ૨૬૨ અષ્ટપદી – ૨૦ ર૭૪ અષ્ટપદી - ૨૧ - ૨૮૬ અષ્ટપદી –૨૨ ૨૯૯ અષ્ટપદી – ૨૩ અષ્ટપદી – ૨૪ ... પરિશિષ્ટ ૧. શીખ ઉદબોધનની વિશિષ્ટતા . ૩૩૬૨. સુખમનીની શ્રેષ્ઠતા ..સાધુ વાસવાણી] ૩૪૦ ૩૨૩ ૩૪૯ Page #21 -------------------------------------------------------------------------- ________________ ઉપર્ઘાત Page #22 --------------------------------------------------------------------------  Page #23 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથપરિચય સુખમની સુખ અમૃત પ્રભુનામ; ભક્તજનોને મનવિશ્રામ.' (૧. ૧) શીખ ધર્મગ્રંથ “ગુરુ ગ્રંથસાહેબ” અથવા “દરબાર સાહેબમાં પ્રથમ પંક્તિના અને શીખોને પ્રિયતમ એવા બે નાનકડી વિભાગ છે: એક, આદગુરુ શ્રીનાનકદેવની અનુપમ વાણી “શ્રી જપજી'; અને બીજો, પંચમ ગુરુ શ્રીઅર્જુનદેવરચિત “શ્રીસુખમની. આ બે ગ્રંથમાં શ્રીજ પછી માત્ર ૩૯ શ્લોક્ની નાનકડી વાણુ છે. પરંતુ શીખસંપ્રદાયીઓ તેને પિતાના ધર્મગ્રંથના મૂળમંત્રરૂપ અને સારભૂત સમજે છે. શ્રી ખમની એના કરતાં કદમાં મોટે ગ્રંથ છે. પરંતુ બેઉના વસ્તુની દૃષ્ટિએ કહી શકાય કે, “શ્રીજપજીનું જ વસ્તુ “શ્રીસુખમનીમાં ૧. દસમા ગુરુ ગોવિંદસિંહે ગુરુપરંપરાનો શારીરિક સ્યુલ ક્રમ બંધ કર્યો એ ઇતિહાસવિદિત છે. બદલામાં એમણે બધા ગુરૂઓને એકત્રિત આત્મારૂ૫ ગ્રંથને ગુરુસ્થાને સ્થાપે. તેથી ગ્રંથ “ગુરુગ્રંથ ' કહેવાય છે. “સાહેબ” શબ્દ “સ્વામી’ ‘સાઈ એ અર્થમાં શીખ લોકો તેમનાં પૂજ્ય નામો તથા તીર્થોને લગાડે છે. જેમ કે, ગુરુ નાનક સાહેબ, નાનકાના સાહેબ વગેરે. ભક્તકવિ કબીરનાં ભજનોમાં “સાહેબ” શબ્દ જે અર્થમાં વપરાય છે, એ અર્થમાં આ પ્રયોગ છે. ગુરુને દરબાર એટલે ગુરૂધામ, અથવા શીખે કહે છે તેમ, “ગુરુદ્વારા.’ લક્ષણથી “દરબાર સાહેબ’ એટલે ગુરુદ્વારા અને તેમાં બિરાજેલા ગુરુગ્રંથ એમ બેઉ અર્થ સમજાય છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખમની મલાવી મલાવીને વિરતાર્યું છે–બેઉમાં એક જ વસ્તુ, એક જ ભાવથી અને એક જ ભક્તિ તથા દર્શનના પરિણામરૂપે, રજૂ કર્યું છે. આમ બેઉના કલેવરમાં કદને ફેર હોવા ઉપરાંત ઘાટને પણ ફેર છે. ગુરુગ્રંથમાં “શ્રીજપજી” એક સ્વતંત્ર અધયાયરૂપે આદિમાં આપવામાં આવે છે. તે ગુરુગ્રંથની રાગબદ્ધ પ્રકરણરચનામાં નથી; કેમ કે એ રાગબદ્ધ રચના નથી. ત્યારે શ્રીસુખમની રાગબદ્ધ કાવ્ય છે અને એને રાગ ગૌડી છે. એટલે ગુરુગ્રંથના “રાગુ ગઉડી” નામના અધ્યાય આઠમામાં એને સ્થાન આપેલું છે. કુલ ૨૪ “અષ્ટપદી’ એમાં છે. દરેક અષ્ટપદીના આદિમાં એક ગ્લૅક હોય છે, જેમાં તે અષ્ટપદીના ભાવને પ્રમુખ સૂર ગાયેલું હોય છે. અષ્ટપદી નામ સૂચવે છે એમ, તેમાં ( દસ દસ કડીનાં ) આઠ પદ હોય છે. એટલે એક અષ્ટપદીમાં એક લેક ઉપરાંત આઠ દશક એટલે કુલ ૮૦ કડી હોય છે. દરેક દશક કે પદને અંતે ગુરુ નાનકનું નામ આવે છે. સામાન્ય રીતે એને અર્થ ગુરુ નાનક કહે છે ” એ સમજવામાં આવે છે. કોઈ કોઈ પદમાં. ગુરુ નાનક પોતે પોતાને જ સંબોધીને કહેતા હોય કે વીનવતા હોય, એ ભાવ પણ હોય છે. ઘણું ભક્તોનાં ભજનને અંતે તે તે ભક્તનું નામ આવે છે. શ્રીસુખમનીના રચનાર પાંચમા ગુરુ અર્જુનદેવ છે. ગુરુ નાનક પછીના શીખ ગુરુઓ પોતે અને શીખો એમ દઢપણે માનતા (અને આજે પણ શીખે માને છે) કે, દશ ગુરુ એ શરીરે ભિન્ન હોવા છતાં આત્માએ કરીને એ જ આદ્ય ગુરુના સ્વરૂપભૂત હતા; અને જે ધર્મકાર્ય તેમણે આદર્યું તે જ પછીના ગુરુઓએ આગળ વધારવાનું કામ કર્યું છે? ધર્મ રહસ્યનું જ્ઞાન તે બધાનું એક જ હતું. અને એ બધાની તથા તે કાળના જાણીતા અન્ય ભગવદ્ભક્તોની વાણીના સંગ્રહરૂપ Page #25 -------------------------------------------------------------------------- ________________ ચથપરિચય શ્રી ગ્રંથસાહેબ એ આ એકરૂપ ગુરુઓનું મૂર્ત સ્વરૂપ જ છે. આવી જીવંત ને પ્રત્યક્ષ માન્યતા હોવાથી, પછીના ગુરુઓએ પોતાની વાણુને ગુરુ નાનકના નામે જ રજૂ કરી છે અને એમ કરીને ઉપરની પિતાની માન્યતાને મૂર્તિમંત કરી છે. આમ નાનક નામ પોતાનાં કાવ્યોમાં ગૂંથવામાં નમ્રતા અને પિતાની શૂન્યવત્તા તે સૂચવાય. પણ ઇતિહાસની દૃષ્ટિએ તેમાં ભય રહેઃ જેમ કેટલાક ભક્તનાં નામનો દુરુપયોગ કરી, પાછળના કેટલાક લોકોએ પોતાની રચનાઓમાં તેમનાં નામ જોડી, મોટો ક્ષેપક-પ્રશ્ન ઊભો કર્યો છે, તેમ અહીં પણ બનત. પરંતુ ગુરુ ગ્રંથના સમર્થ સંપાદકે આ બાબતમાં વિરલ સત્યપરાયણતા બતાવી છે : તેમણે આ ભૂલ ન થાય એવી ચોકસાઈ કરી છે. | ગુરુગ્રંથની ગોઠવણ રાગાનુસારી છે એ તે ઉપર આપણે જઈ આવ્યા. એટલે, જે જે વાણી ગ્રંથમાં લેવામાં આવી છે, તેના રાગ પ્રમાણે વિભાગ પાડી અધ્યાય પાડી દેવામાં આવ્યા છે. આમ ૩૧ રાગની ૩૧ અપાય પાડેલા છે અને એ રાગોની યાદી એક સૂચીરૂપે, ગ્રંથને અંતે “રાગમાળા” નામના સ્વતંત્ર અધ્યાયમાં આપી છે. રાગમાં ન આવી શકે એવી જે વાણી છે – જેવી કે લેક, સવૈયા, વગેરે, તેના નેખા અધયાય પાડ્યા છે. એવા અધ્યાય ગ્રંથના આદિમાં ચાર છે; અને પછી ૩૧ રાગબદ્ધ અધ્યાય છે, પછી બીજા ૧૨ અદયાય છે. આમ કુલ ૪૭ અયાયમાં ગ્રંથ ગોઠવાઈ રહે છે. “શ્રીજપજી” આદિવચન તરીકે આ ગણનાથી સ્વતંત્ર રહે છે. આવી રચનામાં કયા ગુરુની કઈ વાણી એ જણાય તે સારુ એવી ગોઠવણ કરી છે કે, રાગાનુસારી અધ્યાયમાં “મહોલ્લા કહીને વિભાગ પાડવામાં આવે છે. પહેલો મહેલ્લો એટલે પહેલા Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખની ગુરુની વાણી, બીજે મહોલ્લે એટલે બીજાની. આ ગોઠવણથી દરેક ગુરુની વાણી, એક રાગના અધ્યાયમાં છતાં, અલગ અલગ જોઈ શકાય છે. અનેક ગુરુઓ શરીરે ભલે જુદા જુદા મહોલ્લા હેય, પણ બધા મળીને એક જ આખે જ્ઞાનસાગર બને છે, એ ભાવ આમ કરીને તેના સંપાદકે બતાવ્યું છે. આ ગોઠવણ પ્રમાણે, કોઈ અધ્યાયમાં જ્યારે નવા ગુરુની વાણ શરૂ થાય ત્યારે તેના મહોલ્લાને ક્રમાંક જણાવાય છે. અને દરેક વાણીને આદિમાં તેને રાગ પણ કહેવાનો નિયમ રાખેલ છે. જેમ કે, “શ્રીસુખમનીને આદિ આ પ્રમાણે છે : જૌરી, ગુલમની, મહોપ” શ્રીસુખમની ગુરુ અજુનદેવે કયારે લખ્યું એની તારીખ સેંધાયેલી મળતી નથી. પણ કયાં આગળ લખ્યું તે પરથી તેને વિષે ચોક્કસ અનુમાન બાંધી શકાય એમ છે. ગુરુગ્રંથનું સંપાદન કરવાને એક રમણીય સરેવરને કિનારે મંડપ જમાવી એ અને એમનો લહિયો ભાઈ ગુરદાસ રહેતા હતા. (શીખ સંપ્રદાયનું સાહિત્ય તૈયાર કરવામાં તથા ગુરુઓની જીવની લખીને સંઘરવામાં આ ભાઈ ગુરદાસને મોટો હાથ હતે.) તે વખતે તે જ પવિત્ર એતિહાસિક સ્થાનમાં ગુરુ અજુને આ સુખમનીની વાણી લખાવી અને પિતા તરફથી એ ગ્રંથમાં અર્યરૂપે ઉમેરી. ગ્રંથસાહેબનું સંપાદન ઈ. સ. ૧૬૦૪માં પૂરું થયું એ ચોક્કસ નોંધાયેલી તારીખ છે. એ પરથી આપણે જાડી ગણતરી કરી શકીએ કે, સુખમની ગ્રંથ ઈ. સ. ૧૬૦૦ની આસપાસ અને ૧૬૦૪ પહેલાં લખાયો હોવો જોઈએ. તેની ભાષા તે કાળની પ્રચલિત પંજાબી હિંદી છે. ઉચ્ચારણભેદ તથા કાંઈક તળપદા શબ્દો બાદ કરીએ તે જુના હિંદીથી એ બહુ Page #27 -------------------------------------------------------------------------- ________________ ચથપરિચય ભિન્ન ન લાગે. એની સરળતા સાથે ગુરઓનાં થનની સહૃદયતા મળીને એમાં એક અદ્વિતીય સચોટતા આવે છે, જે વાચકના મન પર અસર કર્યા વિના ન રહે. બુદ્ધ, મહાવીર, અને બીજા ધર્મ પરિવર્તકની જેમ, શીખ ગુરુઓએ પોતાનો બોધ લોકોની ભાષામાં જ આપવાને આગ્રહ રાખેલ. ગીર્વાણ ભાષામાં જ ધર્મગ્રંથ હોય એ જે રૂઢિગત માન્યતા હતી, તે તેમણે તોડી હતી. આગળ જઈને એમણે તો લિપિ પણ નવી જ આપી, એ વિશેષ કહેવાય. તેને ગુરુમુખી કહે છે ને આજે ઉર્દૂ સાથે એ પંજાબમાં પ્રચલિત છે. શ્રીજપજી અને શ્રીસુખમનીને શીખામાં ખૂબ આદરમાનથી પાઠ થાય છે. આજ પણ શ્રદ્ધાળુ શીખે આ બે ગ્રંથે તે માટે કરે છે અને રોજ તેમને મુખપાઠ કરીને જ પોતાને પ્રાપ્તર્વિધિ પૂરે કરે છે. આ ઉપરાંત, હમેશ સવારે પ્રભાતિયાની માફક ગાવામાં આવતી આસા દી વાર', આનંદ કે ઉત્સવને પ્રસંગે ગવાતે “આનંદ” પાઠ, આરતી વગેરે મોઢે હોય છે. છતાં એ બધામાં “શ્રીજપજી” પ્રથમ સ્થાને અને શ્રીસુખમની તેને પડખે હોય છે. શીખ ધર્મની અનેક શૌર્ય- અને શ્રદ્ધા- દીપક કથાઓમાંની એક પરથી આ બે ગ્રંથોનું કેવું અગ્રસ્થાન છે તે સમજાશે. ભાઈ મણિસિંગ કરીને એક શ્રદ્ધાળુ શીખ હતે. ગ્રંથસાહેબને તે પાઠીન હતે. ઈ.સ. ૧૭૩૮માં, તે વખતના મુસલમાન સૂબાની રજા લઈ એણે દિવાળીને ટાંકણે શીખેને એક મેળો ભર્યો હતે. સૂબાએ આ ભરવા દેવામાં એ શરત કરી હતી કે, મેળામાં આવનાર પર હૈડિયા લેવાશે ને તે એણે ઉધરાવી આપ જોઈશે. અને તેના પાલનની એકસાઈ ૧. પાઠી = પાઠ કરનાર; પરંપરાનુગત રાગપદ્ધતિથી ગાનાર લોક ખાસ હોય છે તેમને શીખ પાઠી કહે છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખની ખાતર મુસલમાન લશ્કર મોકલવામાં આવ્યું હતું. લશ્કર વગેરે જોઈ મેળામાં આવનાર શીખે વેરાઈ ગયા ને મણિસિંગ વેરે ભરી ન શક્યો. તેથી કાજીએ શિક્ષા ફરમાવી કે, એણે મુસ્લિમ બનવું, નહિ તે દેહાંતદંડ ભોગવ. મણિસિંગને માટે કાંઈ વિચારવાનું તે હતું જ નહિઃ તેણે દેહાંત સ્વીકાર્યો. જ્યારે તેને વધ થતું હતું ત્યારે અંતઘડી સુધી તેના મુખમાંથી આ બે ગ્રંથને પાઠ નીકળતે હતે – તે ગાતાં ગાતાં તેણે પ્રસન્ન ચિત્તે પોતાનું બલિદાન આપ્યું. શીખકના બલિદાન-ઈતિહાસમાં તેના શહીદેને આ ગ્રંથોએ જે ધીરજ અને શ્રદ્ધાબળ આપ્યાં છે એ જોતાં, જગતના વીર્યવાન ધાર્મિક સાહિત્યમાં આવા ગ્રંથો ઓછા જોવા મળે. એમ કહેવું વધારે પડતું નથી કે, આ ગ્રંથ એ એક અવ્યવસ્થિત લોકસમૂહને એવું ધર્મતેજ આપ્યું છે જેને બળે તેઓ એક સંગઠિત પ્રજા બન્યા અને એક વાર તે દુનિયાનું એક અપ્રતિમ શિસ્તવાન સૈન્ય ઊભું થયું. Page #29 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અર્જુનદેવ फूटो आंडा भरमका मनहि भइओ परगासु । काटी बेरी पगहते गुरु कीनी बंदी खलासु ॥ सचु थानु सचु बैठका सचु सुआणु बणाईआ । सचु पूंजी सच बखरो नानक घरि पाइआ१ ॥ [મારું મ ] શીખધર્મના સંસ્થાપક બાબા નાનક (૧૪૬૯-૧૫૩૯) હિંદમાં મોગલ સામ્રાજ્યની સ્થાપનાના દ્રષ્ટા હતા. બાબરના સમકાલીન હઈ તેને મળવાનું અને તેની સાથે કાંઈક અથડામણમાં આવવાને પણ પ્રસંગ તેમને મળ્યો હતે. મોગલ સમ્રાટે સાથે ગુરુઓને આ સંબંધ પ્રથમ ગુરુથી થયો તે ઠેઠ દસમા ગુરુ સુધી ચાલ્ય; અને તેની સાથે મોગલ સમ્રાટની ઉજજવળ કીર્તિને અંત આવ્યો અને ધૂળ ગુરુપરંપરાને પણ અંત આવ્યો, પણ શીખ ઈતિહાસની જાહેરજલાલી શરૂ થઈ. એ આખી જાહોજલાલીના મૂળમાં આ દશ ૧. “ભ્રમરૂપી ઈડું ફૂટી ગયું ને મનમાં પ્રકાશ થયો છે. ગુરુએ પગની બેડી કાપી નાખીને બંદીને મુક્ત કર્યો છે. સત્ય મારું સ્થાન છે, સત્ય મારી બેઠક છે, અને સત્યને મેં મારો સ્વામી બનાવ્યો છે. સત્ય મારી પૂંજી છે ને સત્ય મારો માલ છે. નાનક કહે છે, એમ કરી હું ઘર બેઠાં ઈશ્વરને પામ્યો છું.” Page #30 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુખમની શીખ ગુરુઓનું રાષ્ટ્રનિર્માણનું સંગીન કાર્ય હતું. પ્રોવ તેજાસિંગ કહે છે, “જ્યારે ગુરુ નાનક અવતર્યા ત્યારે તેમનું રાષ્ટ્ર અધોગતિમાં ડૂબી ગયું હતું. . . . . લેકે પિતાની શારીરિક તેમ જ નૈતિક સંપત્તિનું દેવાળું કાઢયું હતું. નહેતે વેપાર, નહોતી ભાષા કે નહેતે પ્રાણદાયી પોતાનો ધર્મ. તેઓ સ્વમાન અને સૌ પ્રત્યે સમભાવ બિલકુલ ખોઈ બેઠા હતા. ૧ સમાજની આવી છિન્નભિન્ન દશાને ચિતાર શીખ ઈતિહાસકાર ભાઈ ગુરદાસે નીચે પ્રમાણે આપ્યો છે : માણસે શુક વાસનાઓ ને માયાના મેહમાં પડી ઉન્માર્ગે ચાલતા હતા. સદાચાર એમને ગમત નહે. પોતપોતાના અહંભાવમાં કઈ કઈની પત કરતું નહોતું. ઊંચા કહેવાતા લેક કે નીચા, બધા જ અધર્માચરણમાં સરખા હતા. રાજાઓમાં ન્યાય નહતો ને તેમના કારભારીઓ કસાઈની માફક પ્રજાનાં ગળાં પર છરી મૂકતા. માનતા બધા કે અમે જ્ઞાની છીએ; પણ જ્ઞાન કે અજ્ઞાન શું એનું કોઈને ભાન નહોતું. સ્વછંદ એમને આચાર હતે. જાદુ અને ચમત્કાર, જંતરમંતર ને ભૂતપ્રેત એ એમના શ્રદ્ધાના વિષયે, તથા કલેશ, ક્રોધ ને ઈર્ષા એ એમના જીવનને ધંધો બન્યા હતા. એક ઈશ્વર જઈને અનેક, ને એની કાષ્ઠ–પાષાણુની સારીનરસી મૂર્તિઓ થયાં હતાં. કેઈ સૂર્યચંદ્રને તે કોઈ પૃથ્વી, પવન, આકાશ કે વાયુને, તે કેઈ યમને અથવા સ્મશાન–કબરસ્તાનનેય પૂજતા ! 2. 2010 don Florida Growth of Responsibility in Sikhism, પા. ૧–૨. ૨. મેકલીફકૃત 'Sikh Religion Vol. I-પાન ૧૯૧ થી ૧૯૪ ૫૨થ Page #31 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અર્જુનદેવ “(ઊંચનીચભાવને લીધે) તિરસ્કારથી નાત પડી જઈ તેમને ધાર્મિક પ્રતિષ્ઠા અપાતી. વેદ, પુરાણ ને શાસ્ત્રોને નામે સામસામે બ્રાહ્મણે કજિયા કરતા. ખટદર્શનના વેત્તાઓય લડતા. અને એમ કરીને એ બધા ધરાઈને વહેમ ને દંભ જ પોષતા હતા. “હિંદુઓમાં જ ચાર નાત હતી એમ નહિ, મુસલમાનેને પણ ચાર નાત હતી. અને હિંદુઓ ગંગા કાશીને પૂજતા તે મુસ્લિમ મક્કા કાબાને. આમ બેઉ ધર્મોમાં અજ્ઞાન ચડી વાગ્યું હતું. . . . અને (બીજા બધા કરતાં) સત્યને જ તે ભૂલતા હતા.” ધાર્મિક માણસોએ લોકની અંદર રહી તેમને દેરવા જોઈએ, તેને બદલે તેઓ પર્વનના એકાંતમાં જતા હતા. અને તેથી જગતમાં કઈ સબોધ આપનાર રહેતું નહિ. સંન્યાસીઓ શરીરે ભભૂત તે રાતદહાડે લગાવતા, પણ તેમની પાસે કાંઈ જ્ઞાન નહોતું. અને એમ ગુરુ વિનાની દુનિયા નધણિયાતી નાશ પામી રહી હતી. રાજાઓ બધે જુલમી હતા; અને એમ જે વાડ રક્ષણ માટે હોય તે જ ભણવા લાગી હતી. ટ્રસ્ટીઓ તેમના ટ્રસ્ટના પૈસા ખાય; શિષ્યની સેવા ગુરુ કરે; ન્યાયાધીશે લાંચિયા હતા ને અન્યાય ચૂકવના; સ્ત્રીઓ ધન જોઈને પતિપ્રેમ કરતી; અને આમ બધે પાપ પ્રસર્યું હતું.” ગુરુ નાનકે પોતે પણ તે સમયને ચિતાર પિતાનાં કેટલાંક ભજનોમાં આપ્યો છે, તેમાંથી આ એક છે : लबु पापु दुइ राजा महता कूडु होआ सिकदारु । कामु नेबु सदि पुछीऐ बहि बहि करे विचारु ॥ अंधी रयति गिआन विहूणी भाहि भरे मुरदारु । Page #32 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખમની गिअनि नचाहि वाजे वावहि रूप करहि सीगारु ॥ ऊचे कूकहि वादा गावहि जोधाका विचारु | मूरख पंडित हिकमति हुजति संजै करहि पिआरु ॥ धरम धरम करहि गावावहि मंगहि मोखदुआरु । जती सदावहि जुगति न जाणहि छडि बहहि घरबारु सभु को पूरा आपै होवै घटि न कोई आखै ॥ पति परवाणा पिछै पाइऐ ता नानक तोलिआ जायै ॥ '' પાપ રાજા ને લાભ મહેતા છે; જૂઠ ઉધરાતદાર છે, અને કામ સલાહકાર છે. તે બધા મળીને તોડ કરે છે. “ આંધળી બિચારી રૈયતને જ્ઞાન નથી. મુડદાની માફક તે આ રાજતંત્રને કુર્નિશ બજાવે છે. પુરોહિત નાચે છે, વાજિંત્ર વગાડે છે ને રૂપશણગાર કર્યાં કરે છે. મૂમેા પાડીને તે વીરાનાં ગુણગાન કરે છે. મૂખ પંડિતા વાદવિવાદ કરીને ધનસ'ચયને જ વહાલા કરે છે. 66 ધમી લાક ધ કાર્યો કરે છે, પણ તેની કાંઈ કિંમત નથી, કેમ કે તેઓ તેમાંથી મેાક્ષ કમાવા જાય છે. “ મતિ કહેવાતા લેાકેા ધરબાર તા છેાડે છે, પણ તેમને રસ્તાની ગમ નથી. દરેક પાતપેાતાને પૂરણ માને છે ને કાઈ પાતાની ઊણપ જોતા નથી! નાનક કહે છે, પણ જો સાચા કાટલાથી તાળા તા જણાય કે માજીસ કેટલા ઊણા છે.” Page #33 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અર્જુનદેવ આ પ્રમાણે પ્રજાની સ્થિતિ છે, ને અધૂરામાં પૂરું કરવા. દેશ પર બાબર ચડી આવે છે. તેણે જે નાશ કર્યો ને લેકની કાલે કરી, તે જોઈને નાનકદેવનું હૃદય કેટલું બધું કકળી ઊઠયું હશે, તેને ખ્યાલ નીચેના ભજનથી કાંઈક આવી શકે ? खुरासान खसमाना कीआ हिंदुसतान डराइआ । आपै दोसु न देइ करता નમું વર મુહુ ચાફા . एति मार पई करलाणे तें की. दरदु न आईआ. જતા હું તેમના િતો. जे सकता सकते कउ मारे ता मनि रोस न होइ । सकता सीहु मारे पै वगै खसमै सा पुरसाही रतन विगाडी विगोए कुत्तीं मुइआ सार न काही “હે પ્રભુ, તમે ખુરાસાનને વહાલું કર્યું ને હિંદને ડરાવવા ધાર્યું. તેમાં આપને તે કશો દેષ લાગતું નથી ? મોગલરૂપે યમે જ આવીને અમારો નાશ કર્યો. પણ, પ્રભુ, એટલું એટલું દુઃખ, એટલી એટલી દર્દીની ચીસ સાંભળી તમને કાંઈ ન થયું ? હે કર્તા, તમે સૌના સરખા છો. સશક્ત સશક્તને મારે તેમાં મનમાં રોષ. નથી થતો. પણ, ભૂખ્યો સિંહ ગાયોના વૃંદ પર તૂટી પડે, ત્યારે તે ગે પાળે એની મરદાનગી બતાવવી જોઈએ.” આ અને આવાં દુઃખદદથી ભરેલાં ભજનો ગુરુની વાણીમાં કેટલાંય છે, જેમાં તે લેકની ઢંગઢાળા વિનાની સ્થિતિનો અફસોસ કરે છે; ને પિતાને અટળ વિશ્વાસ જાહેર કરે છે કે, સાચા ઈશ્વરશરણથી એ બધું સુધરી જશે. Page #34 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખસની આવી સ્થિતિ જે તે ગુરુ નાનકે પાતાની ભક્તિને લોકગુરુના ખીબામાં ઢાળી અને એ અંધકારયુગમાં દીવે। પ્રગટાબ્યા. સાચેા ધર્મ એ રાષ્ટ્રનિર્માણ કરનાર મહાન પ્રજાકીય ખળ છે અને એનું કુળ સાનિક લેાકસંગ્રહ છે, એ આમ કરીને ચુરુ નાનકે બતાવ્યું. અને પેાતે ગયા પછી આ રાષ્ટ્રનિર્માણનું કામ કરવા પોતાના પછી ખીજા ગુરુને તે નીમતા ગયા. આ ગુરુની પ્રથા એ મુસલમાની ખલીના જેવી પ્રથા હતી. શીખાના સધને સુરક્ષિત ને સત્ય માર્ગે આગળ વધારવાનું કામ આ શીખ-નાયકનું રહેતું. એ રીતે આ શીખ ગુરુએ ગુરુ નહિ, પણ (જેમ પ્રજાના સાચા નેતા તેના પ્રથમ સેવક છે તેમ) પ્રથમ શીખ જ હતા. તેમને પાદશાહ પણ કહેવામાં આવે છે, એમ એ ભાવ છે કે, તે પ્રજાના f ? ધરાજ્યના રક્ષક છે. ૧૪ પોતાના અંતકાળ નજીક આવતો જોઈ ગુરુ નાનકે પોતાના શીખસ ધનું રક્ષણ અને ધસવન, પેાતાના પુત્રોને છોડી દઈ, પટ્ટશિષ્ય લાહિનાને સાંપ્યું. ગુરુપદે સ્થાપતાં તેમણે તેનુ નામ અંગદ પાડયુ, અને ખીજા ગુરુ અંગદે (૧૫૦૪–૧૫૫૨ ) પેાતાનું કા ઈ. સ. ૧૫૩૯ થી શરૂ કર્યું. શીખ સ્મ્રુતિહાસમાં લાહિના એમની આજ્ઞાંકિતા માટે ખાસ પ્રસિદ્ધ છે. અને એ એમના ગુણે જ એ ગુરુપદ પામ્યા હતા. તેમના ગુરુપણા દરમ્યાન પેાતાના શીખાતે પણ તેમણે શિસ્તના મૂળરૂપ આ આજ્ઞાંકિતતાના ગુણ મુખ્યત્વે શીખવ્યેા. આ ઉપરાંત, ગુરુ નાનકની વાણીને સંગ્રહ કરી, તેને પાતે નવી યેાજેલી એવી ગુરુમુખી લિપિમાં પ્રસિદ્ધ કર્યાં. પ્રા તેજાસિંગ કહે છે કે, ‘ પંજાષી સાહિત્ય શીખધના ઉદયકાળથી શરૂ થયું. તે પૂર્વે એ ભાષામાં લખાયેલા ગ્રંથા મળતા નથી.’ શીખ લેાક એ તેમની આસપાસ વસતા હિંદુ મુસલમાનાથી માન્ય Page #35 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અર્જુનદેવ તાઓ વગેરેમાં ભિન્ન છે, એ જાતનું ભાન આપવાનું પણ તેમણે શરૂ કર્યું. તેમનો અંતકાળ આવ્યું ત્યારે તેમણે ગુરુપદ પોતાના પટ્ટશિષ્ય અમરદાસને સંપ્યું અને પોતે ૧૫૫રમાં વિદેહ થયા. ગુરુ અમરદાસ (ઈ. સ. ૧૪૭૯–૧૫૭૪) જયારે ગાદીપતિ થયા ત્યારે ૭૩ વર્ષના હતા. પણ ગુરુ અંગદના જુવાન પુત્રોને પણ શરમાવે એવા સેવાપરાયણ ને તત્પર તે હતા ને તેણે કરીને જ તે લાયક ઠર્યા હતા. ગુરુ અંગદે એમને એક વાર ઠપકો આપેલ એ પ્રસંગ મહત્વને હેવાથી અહીં જેવો જોઈશે. ટપ્પા કરીને કોઈ સાધુએ ગુરુને ઈજા કરી હશે, તેથી કેટલાક લોકે આ સાધુને શિક્ષા કરી. અમરદાસે આ બીનાની પસંદગી બતાવી. તે પરથી ગુરુ અંગદે એને સખત શબ્દોમાં ઠપકો આપ્યો : “મારી સાથે રહી તું કાંઈ પામ્યો નથી. મારા સંગનું ફળ તે શાંતિ, સબૂરી ને ક્ષમા હોય. અઘરી વસ્તુઓ તું સહી નથી શકતે. કેળાંને રાજી કરવા જ તે જે કર્યું છે તે કર્યું.” ઠપકાને પરિણામે અમરદાસ નમ્ર બનીને માફી માગવા લાગ્યા ને હવે પછી ગુરુ કહે તેમ વર્તવા તેમણે તત્પરતા બતાવી. તે પરથી ગુરુએ જે ઉપદેશ આપે, તે, સત્યાગ્રહમાં અહિંસા હેવી જ જોઈએ, એને મળતા આપણને લાગશે : “ધરિત્રી જેવી ધીરજ અને સુખદુઃખમાં પણ પર્વત જેવી અગન તારામાં હોવી જોઈએ. હૃદયમાં તારે ક્ષમાવૃત્તિ ધરવી જોઈએ. અને સામે ગમે તેવું કરે તેય તારે તેનું ભલું જ કરવું જોઈએ. કનક અને કથીર તારે મન સરખાં હોય ને નમ્રતા તારો ધર્મ હોય, કેમ કે હંમેશ નમ્ર જ ઉન્નતિને પામે છે. ૧” સબૂરી કે ક્ષમાના આ ઉપદેશને કારણે શીખનાં બલિદાન શુદ્ધ બન્યાં ને તેને પ્રતાપ આખી પ્રજા ઉપર પડ્યો. શીખ પ્રજાના ઘડતરમાં 2. mielędı The Sikh Religion, Vol. 2, 38—9. Page #36 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખમની આવાં સત્યાગ્રહી બલિાને કિટલે બધે ભાગ ભજવ્યો હશે, તેને આંક, જેટલું મુકાય એટલે ઓછો છે. એટલું સ્પષ્ટ છે કે, જે અંધકાર આદિગુરુના સમયમાં હતું એમ આપણે શરૂઆતમાં જોયું, તે આ શુદ્ધ બલિદાનને કારણે જોતજોતામાં દૂર થયો. જેમ જેમ શીખોનું જોર વધતું ચાલ્યું, તેમ તેમ આદિ હિંદુ તથા મુસ્લિમોને વિરોધ સક્રિય થવા લાગ્યો; અને ત્યારે, ઘડાતી પ્રજાનું બાળપણ આ સત્યાગ્રહે જ સુરક્ષિત રાખ્યું કહેવાય. ગુરુ અમરદાસને મળેલો પાઠ એમણે પોતાના શીબોને ઠીક રીતે શીખવ્યો. મુસલમાની કનડગતથી હેરાન હેરાન થઈ ગયેલા શીખોને પણ એ આમ જ કહેતા કે, “ધીરજથી સહન કરે ને શત્રુનું. પણ હૃદય પીગળે એવી પ્રાર્થના કરજે.” બધાં જ માણસ – સ્ત્રી પુરુષ, બ્રાહ્મણ અબ્રાહ્મણ વગેરે – સરખાં છે, એ ભાવ આ ગુરુએ ખાસ કેળવ્યો. સતીના ચાલને તથા પડદાનો વિરોધ આ ગુરુએ કર્યો તે આપણે આગલા પ્રકરણમાં જોઈ આવ્યા છીએ. પિતાને અંતકાળ પાસે આવતાં ગુરુ અમરદાસે ભાઈ જેઠા કરીને પિતાના શિષ્યનું રામદાસ નામ પાડી તેને ગાદી આપી. આ ભાઈ જેઠા (૧૫૩૪–૧૫૮૧) ગુરુને જમાઈ થતું હતું. ગુરુએ પિતાની બીજી પુત્રી બીબી ભાનીનું લગ્ન એની સાથે કર્યું હતું, અને લગ્ન પછી આ બેઉ જણ ગુરુઘેર જ રહેતાં ને ત્યાં બનતી સેવા કરતાં. તેને માટે–સસરાને ઘેર કામ કરવા માટે– ભાઈ જેઠાના કુટુંબીઓ બહુ વિરોધ કરતા. તે એક જ વાત કહે, “મારે મન એ સસરા નથી, પણ ગુરુ છે. એટલે મને એમાં હીણ પદ નથી દેખાતું. આ જેઠા અને ભાની એ ગુરુ અર્જુનનાં માતાપિતા થાય. અર્જુન તેમને ત્રીજે દીકરે હતા; પહેલાનું નામ પૃથ્વીદાસ, અને બીજાનું મહાદેવ. Page #37 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અર્જુનદેવ ગુરુએ પિતાની ગાદી જમાઈને આપી એમાં એ સગાઈથી પ્રેરાયા હતા એમ નહીં, પણ એની લાયકાત જ જોઈને કરતા હતા એ ઉઘાડું છે. ગુરુ નાનકના સમયથી એ ધારો પાડવામાં આવ્યો હતું કે, ગુરુપદ લાયક શીખને જ અપાય – એમાં યૌન સંબંધને પ્રશ્ન ન હોય. પરંતુ દિવસે દિવસે ગુરુઓની પ્રતિષ્ઠા જામતી ગઈ અને આ પદના પાર્થિવ લાભ તથા માનમરતબાથી યૌન સંબંધીએમાં ઈર્ષ્યા ઊપજવા લાગી. પહેલા ગુરુથી જ, ઓછાવત્તા પ્રમાણમાં એ જોવામાં આવે છે. ગુરુ નાનકના બે પુત્રોમાંના એકને આ સંબંધી કાંઈક લાગ્યું હતું ખરું. પરતું તે સમાહિત બની પોતાના સ્વતંત્ર માર્ગે વળેલ ને ગુરુઓને કંઈ દખલગીરી નહિ નડેલી. બીજા ગુરુ અંગદના પુત્ર દત્તએ પિતાને ગુરુપદ ન મળ્યું તેથી નવી ગાદી સ્થાપવાની ધૃષ્ટતા કરેલી. ગુરુ અમરદાસે તેની સાથે કજિયો ટાળવા ગોવિંદવાલ છોડવું, કોઈ અજ્ઞાત સ્થળે એકાંતવાસ લીધે, ને ત્યાં ભક્તિપરાયણ થઈ અજ્ઞાત રહેવા લાગ્યા. પરંતુ શીખોએ એમને જ સાચા ગુરુ માનેલા, એટલે ખેાળી કાઢયા ને અપનાવ્યા; દત્તને બળ એમ શમી ગયો. ચોથા ગુરુ રામદાસને ગાદી મળી, ત્યારે પણ એમના સાળા મોહને વિરોધ કર્યો, પણ એથી આગળ એ કંઈ કરી શક્યો નહીં. ગુરુ રામદાસે પોતાના સસરા - ગુરુને કહ્યું કે, “ ગાદી મોહનને આપ. હું નમ્ર શીખ જ છું ને એવો રહેવાનું પસંદ કરું છું.” પણ ગુરુએ, ગાદીને હક લાયકને જ છે, એ ગુરુ નાનકના ઘરનો ધારો છે, એમ જણાવી, તેને જ ગાદી આપી. પરંતુ સાથે કહ્યું કે, મેહનના વિરોધને કારણે ગોવિંદવાલ રહેવા કરતાં તું નવું ગામ વસાવી ત્યાં રહેવા જા. આ નવું વસાવેલું ગામ તે રામદાસપુર કહેવાયું. તેની પાસે ગુરુ રામદાસે સંતોષસર ને અમૃતસર એ બે ૧. આ ગામમાં ગુરુ અંગદ મોટે ભાગે રહેતા, એટલે એ ગુરધામ હતું. તેથી અમરદાસ પણ ત્યાં જ રહેતા. Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રીસુખમની સરવરે પણ દાવવાનાં શરૂ કર્યા. પિતે તે કામ પૂરું ન કરી શક્યા; અને પિતાના પુત્રને વારસામાં સોંપીને ગયા. પાછળથી આ ગામ જ અમૃતસર, શીખનું મોટું ધામ બન્યું. ગુરુ અમરદાસની બીજી પુત્રી બીબી ભાની, અજુનદેવની માતા, બહુ જ નમ્ર અને પિતા ભક્ત હતી. નાનપણથી જ તે ભક્તિ અને એકાંતની શેખી હતી. બાલોપયુક્ત ખેલરમતને બદલે કે વસ્ત્રાભૂષણને બદલે તે ભજન ગાવાની ને સાદાઈની વધારે શોખી હતી. વૃદ્ધ પિતાની સેવા અને ખાસ વ્યાસંગ હતું. તેના પતિની જેમ તે તેમને પિતા નહીં પણ ગુરુ નાનકના અવતાર સમાન પૂજ્ય ગુરુ જ લેખતી. અને તેમના પટ્ટશિષ્ય જેઠાને પતિ કરતાં એક સત્સંગી સાધુપુરુષ તરીકે વધારે માનતી. એક વખત રાતના જયારે ગુરુ દયાનમાં બેઠા હતા, ત્યારે બીબી ભાનીએ જોયું કે ખાટલાને એક પાયો ભાગે છે. તરત બીબીએ ત્યાં પિતાને હાથ રાખ્યો ને એમ પિતા દયાનમાંથી ઊઠે ત્યાં સુધી બેસી રહી. પુત્રીની આ સેવા તત્પરતા જોઈ પિતા ખુશ થયા ને તેને વર માગવા કહ્યું. બીબીએ માગ્યું, “ગુરુપદ મારા કુટુંબમાં રહે એમ કરો.” ગુરુએ કહ્યું, “તારા બાળકની જગમાં ખ્યાતિ થશે. મહાન ઉદ્ધારક તારી કૂખે જન્મ લેશે. પણ ગુરુના નિર્મળ પ્રવાહને તે બગાડ્યો છે, એટલે પરિણામમાં ખૂબ તકલીફ અને વિદને આવશે.” બીબી ભાનીની આ મનીષા તેના પુત્ર અર્જુનના જીવનમાં ફળી; પણ ગુરુની આગાહી પણ સાચી પડી કે, ગુરુઓની પરંપરામાં મોટે ઝઘડો પડયો ને ગુરુ અર્જુનને જાન દેવો પડયો. ગુરુ અર્જુનને જન્મ ગુરુ અમરદાસને ઘેર (ઈ. સ. ૧૫૬૩) સં. ૧૬૨૦ના વૈશાખ વદ ત્રીજને રોજ, થયો. ગુરુ અમરદાસને એ લાડકે દૌહિત્ર હતા. દાદા જોડેના તેના ખેલના પ્રસંગે ભાવિક શીખોમાં Page #39 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અજુનદેવ અનેક કહેવાય છે. એક પ્રસંગે નાનો અજુન દાદા ઊંધતા હતા ત્યાં રમત રમતો જઈ ચડો. રખેને તે તેમને ઊંઘતા ઉઠાડે તેથી બીબી ભાની તેને લેવા ગઈ. તેવામાં તે તેણે ગુરુને ઉડાડી દીધા હતા. પુત્રીને લેવા આવતી જોઈ તેમણે કહ્યું, “ભલે મારી પાસે આવે. યહ મેરા દોહિતા પનીક બહિત હોગા. (આ મારો દૌહિત્ર ભવસાગર -તરવાને માટે હુંડીરૂપ થનાર છે.)” નાનપણથી જ બધાની એના પર માયા હતી અને એ પણ પૂરો બત્રીસલક્ષણે જણાઈ આવતે હતે. પિતાની સેવામાં ન હોય ત્યારે ભજનકીર્તનમાં તે પોતાનો વખત કાઢતે ધનદોલતની એને નાનપણથી જ પરવા નહોતી. ત્રણે ભાઈઓમાં એ નિર્લોભી ને વિશેષમાં વિશેષ આજ્ઞાંકિત હતે. એક વાર રામદાસે મોટા પુત્ર પૃથ્વીચંદને કઈ સગાના લગ્ન પર લાહોર જવા કહ્યું. પૃથ્વીચંદ ગુરુના રસોડાની વ્યવસ્થા કરે. એમાંથી એ કાંઈક ખાનગી મળતર પણ કાતરી લેતે હતું. આ લાભ જ કરે એને કેમ રુચે ? અને વળી હવે વૃદ્ધ પિતા ખર્યું પાન, એટલે ગુરુપદ ઝડપવા માટે પણ પાસે જ રહેવું જોઈએને ! એટલે એણે પિતાની સેવા અને રસોડાની દેખરેખનાં બહાનાં કાઢી જવાની ના પાડી. ગુરુએ બીજા પુત્ર મહાદેવને કહ્યું. આ પુત્ર વૈરાગી સ્વભાવ હતો. તેણે કહ્યું, “લગ્ન જેવામાં મારું ચિત્ત નથી. મને મોકલ્યથી શું કામ સરશે ? છેવટે ગુરુએ અર્જુનને કહ્યું, “ તું જઈશ ? ત્યાં જા અને લગ્ન પૂરું કરી ત્યાં જ રહેજે, ને શીખોને ઉપદેશ આપજે; હું લખું તે વિના અહીં ન આવત.” પિતૃભક્ત અર્જુન તરત તૈયાર થયો ને લાહોર ઊપડ્યો. જતી વખતે માતાએ આશીર્વાદ આપે, જે તેમણે પાછળથી નીચેના ભજનરૂપે ગ્રંથસાહેબમાં સંઘર્યો છે : जिसु सिमरत सभि किलविख नासहि पितरी होई उधारो। सो हरि हरि तुम सदहि जाप? जाका अंत नं पारो ॥ Page #40 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખમની पूता माताकी आसीस । निमख न बिसरउ तुम कउ' हरि हरि સા મનદું ગીત છે. सतगुरु तुम कउ होई दईआला સંત તેરી પ્રીતિ ! कापडु पति परमेसरु राखी મોનનું શીરતનુ નીતિ अंमृतु पीवहु सदा चीर जीवहु हरि सिमरत अनद अनंता । रंग तमासा पूरन आसा ન વિમારે ચિંતા છે. भवरु तुमारा इहु मन होवउ हरि चरणा होउ कउला । नानकदासु उन संगि लपटाइओ जिउ बुंदहि चातृकु मउला ॥ માતાપિતાને પ્યારે પુત્ર આમ વેગળે થય તેથી પૃથ્વીચંદ રાજી થયો. કેટલાય વખત સુધી લાહોરમાં રહ્યા પછી અર્જુનને માતાપિતાનાં દર્શનની ઈચ્છા થઈ. પણ પિતાને સંદેશો આવે ત્યારેને? છેવટે તેણે પિતાને સંદેશો લખી મોકલ્યો કે હું આવું ? વચ્ચે જ ખેપિયાનું રોકી દઈ પૃથ્વીચંદે એ દબાવી રાખ્યો. કેટલાય વખત સુધી ઉત્તર ન આવ્યો એટલે અર્જુને બીજે મોકલ્યો. તે પણ પૃથ્વીચંદે દબાવી લીધે, ને ખેપિયાને બારેબાર રવાના કર્યો. હવે કાસદને ગુરુને હાથોહાથ પત્ર આપવાનું કહી તેણે ત્રીજો પત્ર મોકલ્યો પૃથ્વીચંદના પહેરાને ચુકાવી આ કાસદે ગુરુને પત્ર નં ૩ એમ લખેલ Page #41 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અર્જુનદેવ સંદેશો પહોંચાડ્યો. તે પરથી આગલા પત્રોની તપાસ થઈ. પૃથ્વીચંદ ઝંખવાણો પડો ને અર્જુનને માતાપિતા પાસે આવવા રજા મળી. આવીને ખૂબ આનંદથી બેઉને તેણે પ્રણામ કર્યા. ગુરુને અંતકાળ તે આવ્યો જ હતું. એટલે એમણે અર્જુનને ગાદી આપી. પૃથ્વીચંદે તેનો બનતે વિરોધ કર્યો; પોતે મોટે હેવા છતાં ટાળવા માટે પિતાને કડવાં વેણ પણ સંભળાવ્યાં. ગુરુએ તેને સાંત્વન આપવા કહ્યું તે વૃથા ગયું, ને પૃથ્વીચંદ તે ગાળો દેતે જ રહ્યા. બીબી ભાની બોલી, “ગુરુ અમરદાસનાં વેણ સાચાં પડ્યાં : ગુરુઓના નિર્મળ પ્રવાહમાં વિદન પડવું જ. ” ગાદીનો ઝઘડે એક બાજુ કરી બધા એક વાર તે ગુરુના દેહત્યાગનો સમય નજીક જોઈ તેમની સાથે ગોવિંદવાલ ગયા. થોડાક દિવસ બાદ ગુરુએ દેહ છોડયો. થોડાક કાળ વીત્યા પછી ગુરુપત્ની પણ વિદેહ થયાં. અને અર્જુને ઈ. સ. ૧૫૮૧માં શીખની આગેવાનીનું કામ શરૂ કર્યું. ભાઈએ સાથેના ઝઘડાથી એનું મંગળાચરણ કરવું પડ્યું. જુના રિવાજ મુજબ અર્જુનના મામાએ (ગુરુ અમરદાસના પુત્રે) પિતાના બનેવી ગુજરી ગયા પછી અર્જુનને તેમના વારસ તરીકે પાઘડી બંધાવી. પૃથ્વીચંદે તરત વાંધો પાડયો કે, હું પાટવી હોવાથી પાઘડીને હક મને છે. નિર્લોભી અને તરત પાઘડી પૃથ્વીચંદને આપી ને પોતે અમૃતસર ઊપડી ગયા. પણ એટલેથી પત્યું નહીં. પૃથ્વીચંદે વિચાર કર્યો કે, મુગલ બાદશાહને વારસાહકની બાબત ફરિયાદ કરવી; અને એની તજવીજમાં એ મુસલમાન સૂબા વગેરે અમલદારોની લાગવગ શોધવામાં પડયો. તરત તે એણે એટલું કર્યું કે અમૃતસરના ચેધરીઓને (ગામના મુલકી અમલદારોને) ફરિયાદ કરી કે, અર્જુન અમારા બાપને બધો વારસો દબાવી બેઠો છે ને એમ એ મોટા ભાઈઓને કશા સાધન વિનાના ળતા કર્યા છે. તે પરથી ચોધરીઓએ આ બાબત ગુરુ અર્જુનને કહી. ગુરુએ આ તકરારને Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખમની નિવેડે પોતે જ આણી દીધે. કેટલાંક ઘર તથા શી ના લાગી તેમણે પૃથ્વીચંદના નામ પર કરી આપ્યાં; અને મહાદેવને પણ એ જ પ્રમાણે કેટલીક આવક કરી આપી; અને પોતાને માટે શીખો જે કાંઈ ભેટ ધરે એ જ રાખ્યું. પણ એ ઉદારતા તથા નમ્રતાની ભાઈઓ પર કશી જ અસર ન થઈ. પૃથ્વીચંદની સ્ત્રીએ “ઘર ફૂટ ઘર જાય”ના આ દુઃખદ પ્રકરણની આગ ઓલવાવા જ ન દીધી. જ્યારે ત્યારે તે પૃથ્વીચંદને ટેકતી જ રહેતી કે, તમે પાટવી. હોવા છતાં ગુરુગાદી તે તમને નહિ જ ને ? શુદ્ર મનને પૃથ્વીચંદ આ મહેણાં ન સાંખી શકતા અને પિતાના ભાઈ અર્જુનની ગુસ્તી. લાયકાત જોતાં છતાં, તેને પદભ્રષ્ટ કરવા જ મથતા. ગુરુ અને તે પિતાના ગુરુકા તરફ જ ધ્યાન દેવા માંડયું. એ કાર્ય તે ગુરુ નાનક તરફથી તેમને મળેલું; તે કર્યો જ છૂટકો... એટલે પૃથ્વીચંદને વિરોધ શમાવવા મથી, તેની ઉપેક્ષા કરી, તે નિજી કાર્યમાં પડયા. પિતા-ગુરુ રામદાસે શરૂ કરેલા અમૃતસરના ખોદકામને. ઉલ્લેખ આગળ આપણે જઈ આવ્યા. ગુરુ અજુને ઘરને ઝઘડો. પતાવીને પહેલું એ કામ હાથ પર લીધું. આ કામની આસપાસ કેટલીય ધાર્મિક ભાવનાઓ અને ચમત્કારશ્રદ્ધા વણાઈ હતી. એટલે આ કામની પૂર્ણતા, એક રીતે જોતાં, શીખધર્મને સંગઠિત કર્યાની નિશાનીરૂપ હતી. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ને શ્રદ્ધાળુ શીખોને એ કામમાં જોડવામાં આવ્યા હતા. ભાઈ બુધ ગુરુ નાનકનો સમકાલીન એમને હાથે દીક્ષા પામેલે શીખ હતા. એ આ કામમાં મુખ્ય હતું. અને ગુરુ રામદાસ જાતે એ કામની દેખરેખ રાખતા. સરોવરની પાસે એક સીસમના ઝાડ નીચે બાંધેલા એક ઝૂંપડામાં તે રહેતા ને શીખોને તથા અન્ય સત્સંગી વગેરેને ઉપદેશ આપતા. ગુરુ ત્યાં રહેતા તેથી, Page #43 -------------------------------------------------------------------------- ________________ २३ ગુરુ અર્જુનદેવ દેશાવરથી અનેક દર્શનાથી ત્યાં આવતા. શીખો તથા સાધુઓ પણ આવતા. ગુરુ હોય ત્યાં રસોડું તે હોય જ. ન્યાતજાતના ભેદભાવ વિના બધા ત્યાંથી રસોઈ મેળવી શકતા. આમ અમૃતસરનું ખોદકામ, પ્રાચીન આર્યોના યજ્ઞસત્રની પેઠે, એક સત્રપર્વની રીતે ચાલતું હતું. ગુરુ અર્જુને એ જ પરંપરામાં એ કામ આગળ ચલાવ્યું. એ જ સીસમવૃક્ષ નીચે રોજ એ બેસતા ને બે સરોવરનું ખોદકામ તથા રામદાસપુરની આગળ આબાદીની વૃદ્ધિનું કામ એ જોતા. સંતેષસરનું કામ ઝટ પૂરું થયું. પણ અમૃતસરની પાછળ વધારે જહેમત લેવાની હતી. તેનું મોટા ભાગનું ખોદકામ તે ગુરુ રામદાસના સમયમાં જ પૂરું થયું હતું. અજુનદેવને તેની ચોતરફ એવારા બંધાવવાના હતા ને પાકું તળિયું કરાવવાનું હતું. ઉપરાંત એમણે એક નવી યોજના વિચારી છે, એ સરોવરની મધ્યમાં એક મંદિર બંધાવવું. શીખેને આ પેજને ગમી ને તેમણે કહ્યું કે, મંદિર–જે “હરમંદિર” અથવા દરબાર સાહેબ કહેવાય છે–આસપાસનાં મકાને કરતાં ઊંચું બાંધીએ જેથી તે પ્રતિષ્ઠિત દેખાય. ગુરુએ કહ્યું, “ના, એમ નહિ. જે નમ્ર છે તે તેની નમ્રતાથી જ પ્રતિષ્ઠા પામે છે. ફળ આવ્યેથી ઝાડ નીચે લચે છે. એટલે આપણે મંદિર એવું બાંધવું કે ગમે ત્યાં થઈને તેમાં જતાં આઠ–દશ પગથિયાં ઊતરીને જ જવાય. હરમંદિર ભલે બધાં મકાનમાં નીચું હેય.” આ મંદિર તે આજનું પ્રખ્યાત શીખ સુવર્ણમંદિર. સરોવર ને મંદિરનું કામ પૂરું થયું. તે વખતે ગુરુએ ધન્યતાદર્શક જે ઉગારો કાઢયા, એમાંથી આ એક છે : संताके कारजि आपि खलोईआ । हरि कंमु करावणि आईआ राम ॥ धरति सुहावी तालु सुहावा । बिचि अंमृत जलु छाईआ राम ॥ Page #44 -------------------------------------------------------------------------- ________________ २४ શ્રીસુખમની अंमुद्र जलु छाईआ पूरन साजु कराईआ सगल मनोरथ पूरे । जैजैकार भईआ जग अंतरि ला सगल विसू । पूरन पुरुख अचूत अविनाशी जसु वेद पुराणी गाईआ । अपना बिरद रखिआ परमेसरि नानक नाम धिआईआ || (સ ંતાનું કામ કરવા ખુદ્દ આપ આવ્યા. આ સુંદર ભૂમિ ને સુંદર સરાવરમાં અમૃતલ રેડયું. અમૃતજલ રેડવુ તે કામ પૂર્ણ કરી અમારા સૌ મનેારથ પૂર્યાં, તેથી બધે જયજયકાર થઈ રહ્યો છે તે સૌ ચિ ંતા ટળી છે. વેદપુરાણુ જેનું ગુણગાન કરે છે એવા એ પૂર્ણપુરુષ અવિનાશી પ્રભુએ પાતાનુ બિરદ રાખ્યું. ગુરુ નાનક એ પ્રભુના નામનું માન ધરે છે. ) અને હરમ ંદિર પૂરું થયુ ત્યારે ગુરુએ પાતાની પ્રસન્નતાના ઉગારેા કાઢ્યા તેમાંથી આ ટૂંક છે : हरि जपे हरिमंदरु साजिआ सन्त भगत गुण गावहि राम । सिमर सिमर आमी प्रभु अपना સò પાપ તનાહિ રામ ... जन नानक प्रभु भए दइआला सरब कला बणिआई ॥ (હરિનું નામ જપતાં જપતાં આ હરિમ ંદિર સયુ છે. હે સંતે તે ભક્તો, તેના ગુણ ગાએ. એ આપણા સ્વામીનું મરણુ યે સૌ પાપે જશે, નાનકના પ્રભુની દયાથી સૌ રૂડાં વાનાં થયાં છે. ) ... Page #45 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અર્જુનદેવ , આમ શીખેની શ્રદ્ધાભક્તિના પ્રતીકરૂપ મંદિર ને સરેવર પૂરાં થયાં. હવે તેમાં દેવની પ્રતિષ્ઠા કરવાની રહી. કયા દેવને તેમાં પધરાવવા ? શીખક મુસલમાનની જેમ મૂર્તિભંજક તે નહોતા, છતાં ત્યારે હિંદુઓની જેમ મૂર્તિપૂજક પણ કયાં હતા ? એક સતનામ નિર્ભય નિર્વેર અકાલ પ્રભુ” અને તેને માર્ગ દેખાડનાર ગુર – એ એમની એકમાત્ર વ્યાપક ને સીધી માન્યતા હતી. એને અનુરૂપ એમણે હરિમંદિરની પ્રતિમા શોધી. ગુઓની વાણી એ જ સાચે ગુરુ છે એમ સમજી ગુરુ અને પૂર્વના ગુરુઓની વાણીને સંગ્રહ કરી તેના ગ્રંથને દેવસ્થાનમાં મૂકવા ધાર્યું. અને ગુરુનાં દ્વાર હરેકને માટે ખુલ્લાં હોય છે એ સૂચવવા હરિમંદિરને ચાર બાજુ ચાર દરવાજા મુકાવ્યા ને તે બધે વખત ખુલ્લા રહે એમ વ્યવસ્થા કરી. આમ ગુરુ ગ્રંથસાહેબનું સંપાદન ને તેમને ઈષ્ટદેવ બનાવી શીખોના ધર્મસંગ્રહનું એક મોટું કામ ગુરુ અજુને પૂરું કર્યું. બીજી બાજુથી જોતાં પણ, તરતમાં ગ્રંથસાહેબની રચના કરવાની જરૂર ઊભી થઈ હતી. ઝેરીલો પૃથ્વીચંદ ગુરુને પદભ્રષ્ટ કરવા ને પોતે ગુરુ બનવા અનેક રસ્તા લેતો હતો. તેમાં તેણે એમ પણ કરવા માંડયું કે તે પૂર્વ ગુઓને નામે ભજન બનાવવા લાગ્યો. આમ જે ચલાવવા દેવાય, તે લાંબે કાળે ગુરુઓની શુદ્ધ વાણી નાશ પામે ને સાથે તેમને સાચે ઉપદેશ પણ ન સમજાય. એટલે પણ અર્જુનદેવને થયું કે, શીખોના સન્માર્ગદર્શનને ખાતર પણ ગુરુઓની સાચી વાણીને સત્તાવાર સંગ્રહ તો હોવો જ જોઈએ. એ રીતે પણ, ગુરુઓની નિર્મળ વાણીને ભેગી કરી સત્તાવાર સંધરવાની જરૂર હતી. એ કામ કરવામાં ગુરુ અજુનદેવે જે ભાવના, પ્રીતિ તથા વિવેક વાપર્યા છે, તે આદરણીય છે. પ્રથમ ચાર ગુરુઓની વાણુ તેમના વારસો- પાસે છૂટી પડી હતી, તે મેળવવાનું અઘરું કામ ગુરુએ પહેલું હાથ પર લીધું. ત્રીજા Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૧ શ્રીસુખમનીગુરુના દીકરા મોહન સે મોટા ભાગને ને મુખ્ય સંગ્રહ પડે. હતે. પણ, આપણે ઉપર જોઈ આવ્યા કે, મોહનને પિતાને ચેથી પાદશાહી ન મળી એનું દુઃખ હતું. એટલે જ્યારે અર્જુનદેવે પિતાના માનીતા શીખ ગુરદાસને તેની પાસેથી સંગ્રહ માગવા મોકલ્યા ત્યારે એણે એને ઘરમાં જ ન પેસવા દીધે, અને ગુરુદાસને વાત જ કર્યા વિના પાછા આવવું પડયું. એટલે ગુરુએ શીખવર્ય ભાઈ બુધાને મોકલ્યા. પહેલાંની જેમ જ આ વેળા પણ મોહને ઓરડાનાં બારણું ઉઘાડયાં જ નહિ ને નિરાશ થઈ ભાઈ બુધાને પાછું આવવું પડયું. એટલે ગુરુ જાતે ઊપડયા. આજીજી કર્યાના પરિણામે હઠીલા મોહને મળવા જેટલી તત્પરતા બતાવી, પણ કહ્યું કે, “મારા કુટુંબની ગાદી પચાવી પડી; ને હવે અમારો ધર્મવાણી ને સાહિત્યને વારસેય ઝૂંટવવા આવ્યો ?” છતાં ગુરુએ તે પિતાની આજીજી ને આગ્રહ ધપાવ્યે જ રાખ્યાં. પરિણામે મોહન પીગળ્યો, અને પ્રથમ ત્રણ ગુરુઓની વાણીનો મહત્ત્વને સંગ્રહ ગુને મળ્યો. આટલેથી જ ગુરુનું સંગ્રહસંપાદન પૂરું નહોતું થતું. એમને તે ગુરુઓને અશરીરી એ જે શબ્દ તે સંઘરવો હતો : વ્યક્તિને નહીં પણ સત્ય શબ્દને જ્યાં જ્યાંથી આવરે હોય ત્યાંથી મેળવીને એ મૂર્તિમંત કરવો હતો. અને એ શબ્દ દેશની તથા પરદેશની. બધી ભાષાઓમાં ઊનરે અને “પાણી પર તેલ જેમ પ્રસરે છે એમ જગતભરમાં પ્રસરે” એવી એમની ઈચ્છા હતી; અને એમ એમણે એમના શીખોને આજ્ઞા પણ આપી હતી. એથી એમણે જયદેવથી માંડીને એમના સમકાલીન સુધીના બધા ઈશ્વરભક્તોને – હિંદુ મુસલમાન, સ્ત્રી પુરુષ ગમે તે – તેમની વાણી મોકલવા નેતર્યા. જે સતનામ અને ધર્મપ્રવર્તન ગુરુ નાનકે ઉપદેશ્યાં હતાં, એને અનુકૂળ ને પિષક એવી જેટલી ભક્તવાણી લખેલી કે મૌખિક એમને મળી, તે બધી એમણે સાભાર સ્વીકારી. જેટલી જેટલી વાણી મળી તે તપાસી Page #47 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અર્જુનદેવ ૨૭. તેમાંથી ગ્રાહ્ય ભાગ વીણું કાઢયા. આ રીતે સાચે જ ગુરુગ્રંથ “સંતનું સંમેલન” છે. એમાં આપણે જયદેવ, નામદેવ, ત્રિલેચન, રામાનંદ રામાનુજ, સદને, ધનો, પીપો, કબીર, રવિદાસ તથા મુસલમાન ફકીર ફરીદ ને ભીખનનાં વીણી કાઢેલાં ભજન સંગૃહીત જોઈએ છીએ. નભાઇ, ચિઘન, મહીપતિ, ગણેશ દત્તાત્રેય, ડાહ્યાભાઈ ઘેલાભાઈ પંડિત વગેરેએ પ્રાંતીય ભાષાઓમાં મધયકાલીન સંતે વિષે લખેલા ગ્રંથે પણ ગુરુએ તપાસાવી લીધા હતા. મીરાંબાઈનાં ભજન પણ ગુરુએ જોયાં હતાં. તેની કૃષ્ણભક્તિની મૂર્તિપૂજાને કારણે તેમને ગ્રંથમાં સ્થાને નથી અપાયું. આ રીતના સંપાદનથી ગ્રંથમાં ભાષાવિદાય પણ ભારે એકઠું થયું છે. ગુરુઓની પંજાબી ઉપરાંત “ફારસી, મદયુગીન પ્રાકૃત, હિંદી, મરાઠી, જૂની પંજાબી, મુલતાની અને બીજી અનેક દેશી ભાષાઓના ભજન એમાં છે. કેટલાંક ભજનમાં સંસ્કૃત તથા અરબી શબ્દોને પણ ઠીક ઠીક પ્રમાણમાં ઉપયોગ થયેલે છે.” આ રીતે બધી સામગ્રી જોઈ કાઢયા પછી ગુરુએ ભાઈ ગુરુદાસને તે બધી લખાવી દીધી અને એ મહાન ધર્મસ્થાપનના કાર્યની સં૦ ૧૬૬૧ના ભાદરવા સુદ ૧ ને રોજ પૂર્ણાહુતિ કરી. ગ્રંથને અંતે ઉપસંહાર તરીકે મુંદાવણી લખીને તેમણે ગ્રંથસમાપ્તિ કરી. આ મુંદાવણીમાં ટૂંકમાં ગુરુએ પોતાની સંપાદનદષ્ટિ અને ફલશ્રુતિ પણ કહ્યાં છે : थाल विचि तिनि वसतु पइओ सतु सन्तोखु विचारो । अंमृत नामु ठाकुरका पइओ जिसका सभसु अधारो । जे को खावै जे को भुंचै तिसका होई उधारों । ૧. આ હકીકતોમેં મુખ્યત્વે મૅકેલીફકૃત ગ્રંથમાંથી તારવેલી છે. નામોની યાદીમાં એક ગુજરાતી નામ પણ છે. તે ડાહ્યાભાઈ ડિત તે કોણ, કયાંને, એમની કૃતિઓ કઈ, વગેરે પર કઈ વિદ્વાન દૈતિહાસકાર પ્રકાશ પાડશે Page #48 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખમની एह वसतु-तजी नह जाई नित नित रखु उरि धारो । तम संसारु चरन लगि तरीऐ सभु नानक ब्रह्मपसारो ॥ [ આ થાળમાં ત્રણ વાનીઓ પીરસી છે : સત્ય, સંતોષ અને વિચાર. અને સર્વના આધારરૂપ એવું ઈશ્વરનું જે અમૃતનામ છે તે પણ છે. જે કોઈ એને ખાશે ને તેમાં રાચશે તેને ઉદ્ધાર થશે. આ વસ્તુ કદી ન તજતા : રોજ ઉરમાં રાખીને રહેજે. અંધારસાગરમાં પ્રભુચરણે પથે તરાશે. નાનક કહે છે, વિશ્વ બધું પ્રભુને પસારે છે.J. અને આ અંતિમ વાક્ય કહીને પોતા તરફથી ગુરુ ધન્યતા બતાવે છે: “હે પ્રભુ, તે મારે માટે શું શું કર્યું છે એ હું ક્યાં જાણું છું છતાં તે મને તારી સેવામાં લીધે. હું ગુણહીન છતાં તે મારી પર કૃપા કરી મને સશુરુ મળ્યા. જે તારું નામ મને મળે તે હું -જીવીશ, અને મારાં તનમન તારી સેવામાં તાજાં ને તત્પર રહેશે.” ગુરુ અજુન નિજકાર્યમાં રત રહેતા હતા અને શીખોની સેવામાં જ મગ્ન હતા. પરંતુ તેમના ભાઈ-ભાભીનું ઝેર તે કેમે શમતું નહોતું. એક દહાડો તેમની ભાભી તેના પતિ પૃથ્વીદાસને કહે, જો તમે તમારા પિતાની યોગ્ય સેવા કરી કૃપાપાત્ર બન્યા હતા, તે કેવું સારું થાત ! તે હું ગુરુ પત્ની બનત. આ તે નાનો દીકરો ગુરુ થયે, રાજમહારાજા તેને નમન કરે છે ને ધનના ઢગ તેને ત્યાં વળે છે. આપણે ત્યાં શું છે ?” પૃથ્વીદાસ કહે, “અરે, તું તે કેવી સદ્દભાગી છે ! તારો પુત્ર ઓછું મેટું ધન છે! અર્જુનને કયાં કોઈ વારસ છે? એટલે તારે દીકરે ગુરુ થશે, અને ધન તે આજ છે ને કાલે નથી.” ગુરુ ઘેર પુત્ર નહોતું એટલે આમ પૃથવીદાસ માનતા. પણ તેવામાં ગુરુને ત્યાં પુત્ર જન્મ્યો, એટલે આ માન્યતા જુઠી પડી. હવે ? લેભી Page #49 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અર્જુનદેવ દંપતીએ કપટથી ગુરુપુત્રને મરાવી નખાવવાની અધમતા આદરી : ઝેર, સદશ વગેરે ઇલાજો લાંચરુશવત આપીને કરાવ્યા. પણ “જેને રામ રાખે તેને કાણુ ચાખે ?’ એક યા બીજી રીતે પૃથ્વીદાસે હવે ગુરુ ભાઈ મહાદેવે એને કપટ છતું થઈ જાય,ગુરુપુત્ર એનુ નામ પાડ્યું હતું અળિયાથી માંા પડયો ત્યારે દુષ્ટ ૬ પતીએ ઇચ્છા કરી કે એ મરી જાય તે સારું ! તેમાંથીય પુત્ર બચ્યા, અને મોટો થયે તેને યાગ્ય કેળવણી મળે એવી ગોઠવણ થઈ. આમ એની બાજી નિષ્ફળ જવાથી તે પોતાનું કપટ પકડાઈ જવાથી, દગાખાર દંપતીના રાષ વળી વધ્યા. કુલાંગાર સામે રાજદરબારમાં ખટપટ શરૂ કરી. ત્રીજા ઘણું સમજાવી વારવા પ્રયત્ન કર્યાં, પણ તે વૃથા ગયા. તેના મિત્ર સૂબા સુલાહીખાનની મદદથી તેણે અક્બર આગળ ગુરુ સામે ફરિયાદ કરી. પણ અકબરે તે ન ગણકારી ને એક વાર તો એને પાછા પડવું પડયું. પરંતુ બીજી તરફથી ગુરુ પર એક એવું વાદળ ઘેરાઈ આવ્યુ કે તેમાં એમને કુરબાન થયે જ છૂટકા થયા. પૃથ્વીદાસે એને લાભ પણ ઉઠાવવા પ્રયત્ન કર્યાં; પણ એનેા લાભ એને તે ન જ મળ્યા. પરંતુ અણધાર્યું” એ ફળ આવ્યું કે, કુલના ઝઘડાને રાજદ્વારી રૂપ આપી અજાણુમાં એણે શીખ પ્રજાને રાજદરબાર જોડે અથડામણમાં આણી અને એને માટે આગળનું રાજદ્વારી ભવિષ્ય શરૂ કરાવ્યું. સ્વાર્થ આંધળા હાય છે એ આનું નામ. - - હરગોવિંદ - ગુરુ પર નવી આફત આ પ્રમાણે ઊભી થઈ; ચંદુશાહ કરીને અક્બરનેા નાણાંમંત્રી કે દીવાન હતા. તે કુલવાન, ધનવાન તથા વિદ્યાવાન અને દીવાન હૈાવાથી ખાસ તે સત્તાવાન હતા, એટલે એના ગવતા પાર નહોતો. સદાકુંવર નામની એને એક દીકરી હતી. એના વેવિશાળ માટે ચેગ્ય વર શાધતાં છેવટની Page #50 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખમની પસંદગી એના પ્રોહિતે ગુરુપુત્ર હરગોવિંદની કરી. ચંદુને આ હલકી સગાઈ લાગી. “ગુરુ, ભિખારી, ભેટે પર જીવનાર અને ધર્મભ્રષ્ટ, ગમે તેની જોડે ખાયપીએ, એની જોડે મારા જેવાને સંબંધ! ” આમ એની લાગણી હતી. પરંતુ યોગ્ય વરની તંગી અને હરગોવિંદની પૂરી લાયકાત તથા ગુરુપદને વાર જોઈ ચદુની પત્નીએ વેવિશાળ કરવાનું નકકી કરાવ્યું અને મારું કરવાનો કાગળ ચંદુ પાસે લખાવ્યો. ચંદુના મદાંધ વચને અને ગુરુનાં તેણે કરેલાં અધિક્ષેપ તથા નિંદાની દિલ્હીના શીખોને જાણ થઈ હતી. એમને થયું કે, ગુરુનિંદકની પુત્રી ગુરુ સ્વીકારે એ અપમાન છે. એટલે એમણે દેતે કાસદ મોકલી ગુરુને કહાવ્યું કે મારું ન સ્વીકારવું. શીખોની ઈચ્છાને માન આપી ચાલવાને ગુરુવરને ધારો છે, એમ કહી, ગુરુએ માગું પાછું ઠેલ્યું અને ચંદુના માણસોની હાજરીમાં બીજું વેવિશાળ સ્વીકાર્યું. સરા-અંધ ચંદુથી આ અપમાન સાંખ્યું જાય એમ નહતું. હવે તેણે મનમાં ગાંઠ વાળી કે, ગુરુ પાસે માગું સ્વીકારાવું, નહિ તે એના પર વેર વાળું. આમ પૃથ્વીચંદ ઉપરાંત ગુરુને ન વેરી જા. ચંદુએ વિવેકની ભાષા વાપરી પોતાને આ નિશ્ચય ગુરુને જણાવ્યો પણ ખરો : “માની લે તે લાભ છે. રાજ દરબારમાં તમારું માન વધશે. પુત્રને ભારે પરઠણ મળશે. અને મારા જેવા સગો પામી પૃથ્વીચંદને સહેજે કાબૂમાં રાખી શકશે. નહિ માને, તે પછી હું જોઈ લઈશ.” ઈશ્વરમાં શ્રદ્ધાળુ ગુરુને આ લાલચ કે ધમકીથી શી અસર થાય ? એમણે તે સત્યની રાહે ઉત્તર વાળ્યું કે, “ધનને મદ બૂરે છે. બધાં અહિત એમાંથી જન્મે છે. કહેજો કે તમારી સાથે સંબંધ નહિ બાંધી શકાય. શીખોની ઈચ્છાને માન આપી ગુરુ ચાલે એ Page #51 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અર્જુનદેવ ગુરુઓને ધારે છે. અને ધારે કે ચંદુનું માનું તેય છે લાભ ? એ તે મને ધનસત્તાથી લલચાવવા ઇચ્છે છે. એમ કેણ આત્મા વેચે ભલા ? અને એમની ધમકીઓની તે મને શી અસર થવાની હતી? સર્વશક્તિમાન ઈશ્વર સૌનો બેલી છે.” આમ ઉત્તર આપ્યા પછી ગુરુએ લગ્નોત્સવની તૈયારી કરી. પૃથ્વીચંદને નેતર્યો, પણ તે ન આવ્યો; એણે ભાઈ સામે નવા શત્રુને સાથ જોયો ને હવે તે અજમાવવા તરફ વળ્યો. ગુરુની સામે હતા એવા શાસ્ત્રીઓ તથા કાજીઓને એણે હવે પકડયા. તેમને નવા ધર્મ અને નવા ગ્રંથ સામે ફરિયાદ કરવા ઉશ્કેર્યા કે એમાં હિંદુઓના અવતાર અને મુસલમાનોના પરિફકીર પેગંબરોની હાંસી છે આ ફરિયાદને ચંદશાહે સમર્થન આપ્યું. આ અરસામાં અકબર પંજાબ તરફ ફરવા આવેલ. ત્યાં આ પ્રકરણ ચંદુએ જાતે બાદશાહ આગળ રજૂ કર્યું. તે પરથી હુકમ થયું કે ગુરુ અને ગ્રંથને પોતાની સામે ખડા કરવા. ગુરુએ ગ્રંથ લઈને ભાઈ બુધા અને ગુરદાસને મોકલ્યા. અકબરે છૂટાછવાયા કેટલાક ભાગ ગ્રંથમાંથી સાંભળ્યા, એનાથી એની ઉપર ઊલટી જ અસર થઈ એટલે ચંદ્ર અને શાસ્ત્રીકાજીઓએ કેટલાક ભાગો પોતે કાઢીને તેને વંચાવ્યા. અકબરને તેય ગમ્યા, અને તપાસને અંતે ફેંસલે આપ્યો કે, “ આ ગ્રંથમાં મેં જેટલું જોયું તે પરથી જણાય છે કે આમાં ઈશ્વરપ્રેમ અને ભક્તિ છે ને કોઈ બીજાની નિંદા કે સ્તુતિ નથી. આ ગ્રંથ આદરણીય છે. અને પછી પચાસ મહારની તથા ગુરુ અને આવેલા બે શીખને ઉચિત ભેટ આપી તેમને વિદાય કર્યા, ને ગુરુને પ્રણામ કહાવી જણાવ્યું કે પિતે દર્શને આવવા ઈચ્છે છે ! આમ ચંદુને પહેલે પાસે તે અવળો પડવો. પંજાબથી પાછા ફરતાં અકબર ગુરુને દર્શને ગયે. હરમંદિર વગેરે જઈ તથા સંગીતમય ભજને સાંભળી તે ખૂબ પ્રસન્ન થયા અને ગુરુ પાસેથી Page #52 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખસની ૧ ઉપદેશામૃત સાંભળ્યું, 'ગુરુકા લંગર'માં ભેટ ધરવા રજા માગી. તે વ હીક નથી એમ ગુરુના કહેવા પરથી, અને ગુરુના સત્સંગની યાદગીરીમાં, અક્બરે પ ંજાબનું તે વર્ષનું મહેસૂલ માફ કર્યું. આમ અક્બરના સમયમાં ગુરુના રાજ સાથે સંબંધ સારા નીવડયો, અને ચંદુ તથા પૃથ્વીચંદના હાથ હેઠા પડી. ३२ અકબર પછી જહાંગીર ગાદીએ આવ્યા. તેની કારિ દરમિયાન ગુરુને હાથે એક એવુ કામ થયું જેથી તેમના શત્રુના હાથ પાછા સબળ થયા. જહાંગીરને પેાતાના પુત્ર ખુશરુ સાથે અણબનાવ હતો એટલે એ ખુશરુને પકડવા ચાવતા હતો. અઘાનિસ્તાન તરફ ભાગતા ખુશરુ વચ્ચે ગુરુના આશ્રય ખોળતો આભ્યા. શરણાગતવત્સલ ગુરુએ તેને ગરીબ દુઃખી જાણી કાંઈક મદદ કરી. અાર જોડે એ પણ એમને મળેલા, એથી કાંઈક ઓળખાણ પણ ખરી; અને એને રાહત આપવાથી અકબર જોડેની સારાસારીને પણ બદલા વળશે, એમ કૃતજ્ઞ ગુરુએ માન્યું. આવી જાતને વિચાર કરીને ૧. અકબરે પ્રાથના કરી કે મને શાંતિ ને સુખ મળે એવા ઉપદેશ કહા. ત્યારે ગુરુએ એક ભજન ગાયું, જે નાનકપ્રણીત ધર્મનું વ્યાપક સાવ ભૌમત્વ ટૂંકમાં કહી દે છે ઃ कोई बोले राम राम, कोई खुदाई । कोई सेवे गुसइआ, कोई अलाई । कारण करण करीम, किरपाधारी रहीम ॥ कोई नावे तीरथि, कोई हज जाई । कोई करे पूजा, कोई सिरु निवाई ॥ कोई पड़े बेद कोई कतेब । कोई ओढे नील, कोई सुपेद || कोई कहे तुरकु, कोई कहे हिन्दु । कोई बाछे भिस्तु, कोई सुरगिंदु || कहु नानक जिनि हुकमु पछा। । प्रभसाहिबका तिनि भेदु जाता ॥ Page #53 -------------------------------------------------------------------------- ________________ 38 ગુરુ અજુનોજ ગુરુએ એને કાંઈક મદદ કરી. પણ જેલમ નદી ઓળંગતાં ખુશ પકડાઈ ગયા તે કેદમાં ન`ખાયા. કે, 66. રાજાના શત્રુને આ મદદ કરી એ રાજદ્રોહ થયા, એમ કહીને ગુરુ સામે ભારે ફરિયાદ જહાંગીર આગળ થઈ. તે પૂર્વે પશુ અનેક જાતની જાળ ચંદુએ પૃથ્વીચંદને મદદમાં લઈ તે ગાઠવી હતી, પૃથ્વીચંદના વારસો ગુરુ દખાવી બેઠા છે, એ ફરિયાદ ચંદુએ પ્રથમ કરી. બધી વાતને ઝટ ફેસલો થાય એ હિસાબે ચંદુએ બાદશાહને પંજાબમાં શિકાર સારા હાય છે એમ કહી ત્યાં કરવા લીધા. અને ત્યાં વાતવાતમાં એમ પણ ભરવ્યુ ગુરુ અર્જુનના આશ્રમથી ચાર લાક અહીં બહુ કાટષા છે અને સરકારી માલ લઈ જાય છે. ગુરુ તે જાણે સ્વતંત્ર સત્તા જ જમાવી બેઠા છે. વળી એના ભાઈ ના વારસાહક પણ ડુબાડી બેઠા છે. ” બાદશાહે તે પરથી પૃથ્વીચંદને ખેાલાવ્યા. પણ તે આવતાં રસ્તામાં મરી ગયા. તેને બદલે તેના દીકરા ગયા. અને એણે ચંદુ પાસે ગુરુ સામેની ફરિયાદમાં એ ઉમેરાયુ કે, ગુરુએ ખુશરુને મદદ કરેલી અને એ રાજગાદી પર આવે એમ તે ચાહે છે.કાજી અને શાસ્ત્રીઓએ એમની જૂની ફરિયાદની સફળતાને પણ લાગ જોયા ને તેમણે પણ આ ફરિયાદપક્ષમાં પોતાના સૂર પૂર્યાં. પણ રાન્દ્વોની આ છેલ્લી વાતથી ફરિયાદ પક્ષ પૂરા અસરકારક થયા અને ગુરુલિદાનની અંતધડી નજીક આવીઃ ગુરુને લાડૂાર હાજર થવા તેડું આવ્યું. અર્જુનદેવે જોયું કે આ વેળાને શત્રુદાવ સફળ છે. એટલે ઘેરથી નીકળતા પહેલાં તેમણે માત-ભેટની જ તૈયારીઓ કરી લીધી. પુત્રને ગુરુ પદ આપ્યું, સ્ત્રીને મેલાવી આશ્વાસન આપ્યુ કે, “ મેાતથી ડરવું નહિ. મારી પાછળ રડાકૂટ ન કરવી અને સતી પણ ન થવું, ૩ Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શ્રીસુખમની પણ ઈશ્વરભજનમાં શ્રદ્ધા રાખી રહેવું.' પછી પિતાના પાંચ શીને સાથે લઈ તે લાહોર પહોંચ્યા. પ્રથમ તે બાદશાહ ગુરુને માન આપીને ચાલવા તૈયાર હતો. પણ ખુશરુને કરેલી મદદ યાદ કરાવી ચંદુએ એને ઉશ્કેરી રાખ્યો હતા. ગુરુ આવતાં તેણે કહ્યું, “તમે સંત પુરુષ ને ગુરુ કહેવાઓ, છતાં ખુશરુને મદદ કરી ?” ગુરુ કહે, “મારે મન મનુષ્યમાત્ર સરખા છે. શત્રુમિત્ર, હિંદુમુસલમાન, ગરીબતવંગર એવા કશા ભેદ કે રાગદ્વેષ મને નથી. તેથી જ હું ખુશરુને મદદ કરવાને પ્રેરાયે, નહિ કે તે બાદશાહને શત્રુ હતે માટે તે દુઃખી દશામાં હતે; વળી તમારા પિતા અકબરને મારા પર પ્રેમ પણ હતું. એ દયાનમાં લઈ હું મદદ ન કરું, તે જગત મને કૃતઘ, ક્રૂર અને તમારાથી ડરેલો કહે. જગદગુરુ નાનકના શીખને માટે એમ કહેવાય એ કેવું અઘટિત?” આવા સાફ સાફ ઉત્તરથી જહાંગીરનું રંજન થાય એમ નહોતું. તેણે ગુરુને બે લાખ રૂપિયા દંડ કર્યો, અને હુકમ કર્યો કે ગ્રંથમાંથી હિંદુ મુસલમાન ધર્મ વિરુદ્ધનાં ભજને તેમણે કાઢી નાંખવાં. એટલે ગુએ કહ્યું, “જુઓ, મારી પાસે જે ધન છે તેને ઉપયોગ એક જ હોય; અને તે અતિથિ, ગરીબગરબા અને નોધારા માટે છે. તમારે ધન જ જોઈએ તે મારી પાસે હોય તે લઈ લે, પણ દંડ તરીકે માગે તે મારી પાસે આપવાની એક કડી પણ નથી. દંડ તે રડાકુ પાસેથી હોય, મારા જેવા સાધુસંન્યાસી પાસેથી ન શોભે. અને ગ્રંથસાહેબમાંથી ભજને કાઢવા બાબત તો, એક અક્ષર પણ નહીં નીકળી શકે. એક અજરઅમર સતનામ કર્તાપુરુષ” પ્રભુને હું ભજનારો છું. એણે ગુરુઓને જે જ્ઞાન સુઝાડયું એને એ સંગ્રહ છે. એમાંનું કશું જ કઈ ધર્મને ઉતારી પાડનાર કે નિંદક નથી. સત્ય-ધર્મને પ્રચાર અને અસત્યને નાશ એ જ મારું જીવનલક્ષ્ય છે. અને એ Page #55 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અજુ નદેવ પ અનુસરતાં આ માટીનું પૂતળું ધસી કે ખેાઈ નાખવુ પડે, તાય મારું અહેાભાગ્ય માનું ” બાદશાહે આ પછી કાંઈ ન કહ્યું; ને તે ચાલ્યા ગયા. કાજીએ ક્રમાવ્યું કે જો દંડ ન ભરે તે તેને કેદમાં નાંખેા. તે પરથી લાહારના શીખસમુદાય દડની તૈયારી કરવા લાગ્યા. તેમને ગુરુએ કહાવ્યુ, દંડ ભરે તે ધમ ભ્રષ્ટ છે. ધર્મને નામે આવેલી આવી અગ્નિપરીક્ષામાંથી બચાવવામાં ગુરુને દ્રોહ છે. અને દંડ તે ગુરુ ધર્માત્માઓને ઘટે? એ તે ચારડાકુની શેશભા.” આ સંદેશાથી શીખા શમી ગયા અને ગુરુએ શબ્દશઃ પેાતાની અગ્નિપરીક્ષામાં પ્રવેશ કર્યાં. ગુરુને જો ચદુએ લીધા અને તેમને ધીમે ધીમે ચડતી જતી સજાએ કરવા માંડી. ધઝનૂની કાજી અને કર્માં બ્રાહ્મણીએ પણ આ સતામણીમાં સારો ભાગ લીધા. ગુરુએ ગ્રંથસાહેબમાં સુધારાની ના પાડી, એટલે તેમણે એમને ખેડીઓ પહેરાવી, ઊની રેતી એમના પર નાંખી, ગરમ પેણીએ ઉપર તેમને બેસાડયા, અને ઉપરથી ઊકળતાં પાણી રેડમાં. છતાં ગુરુએ તે એક જ વાત કરી, બધું પણ ઈશ્વરેચ્છાનુસાર છે, એટલે એમાં મને દુ:ખ નહિ પણ સુખ છે.” અને આ અગ્નિપ્રવેશ વેળાએ જ એમણે આ જીવનકથાની શરૂઆતમાં મૂકેલી ધન્ય–કડી ઉગારી : << આ फूटो आंडा भरमका मनहि भइओ परगासु । काटी बेरी पगहते गुरु कीनी बंदी खलासु ॥ : વચ્ચે વચ્ચે ચંદુ પણ આવીને ધમકી આપી જતા ‘મારી પુત્રીને તારા પુત્ર પરણાવ, નહિ તે। હજી કંઈ કંઈ વિતાડીશ.' ગુરુ એક જ વાત કહેતા, “ઈશ્વરના બંદાને ડર શાના? સજી સામગ્રી डरहि बियपी, बिनु डर करणैहारा !” '' ગુરુનું દુઃખ સાંભળી કેટલાય સંતા અને ફકીરા એમને મળવા આવતા. લાહેારના ફકીર મિયાં મીર તેમને મળવા આવ્યા Page #56 -------------------------------------------------------------------------- ________________ -શ્રીસુખમની ત્યારે જોયું તે ગુરુનું આખું શરીર દાઝીને ફોલ્લા ફેલ્લા થઈ ગયું છે. મિયાંએ ગુરુને વિનંતી કરી, “મને રજા આપે તે હું આ દુઃખમાંથી મુક્તિ માટે અને આ ઘાતકી મારાઓને ઘટતી સજા કરવા બાદશાહને વીનવું.” ગુરુએ મિયાંને ઊંચે આકાશ તરફ નજર કરવા કહ્યું. તે જુએ છે, તો તેને અનેક દેવદૂતો, આ ઘાતકીઓને સંહાર કરવા દેવાની ગુરુ આગળ રજા માગતા દેખાયા ! મિયાં સમા ; ને ગુરુને પૂછે, “આવી તમારી વિભૂતિ છતાં શું કામ આ બધું સહે છે?” ગુરુએ કહ્યું, “સતનામના શીખવનારાઓને આ બેધ છે કે, દુઃખમાં ધીરજ ન ખોવી કે ખુદાને દેષ ન દે. શ્રદ્ધાની સાચી કસોટી જ દુઃખ છે. વળી જેની પાસે સિદ્ધિશક્તિ છે, એ જે એને જોરે પિતાને ધર્મ રાખે, તે જેમને એ નથી એઓ બિચારા ધર્મ છોડીને જ ઊભે એમ ને ? એમ ધડે બેસાડનાર તે ધર્મને શત્રુ ઠરે અને ખુદાને અકારે લાગે. અને જો હું કાંઈ ચમત્કાર કરું તે તેથી આ નશ્વર શરીર જ બચે કે બીજું કાંઈ ? ઈશ્વરનું ધાર્યું થાય છે એમાં બદલવાને ગર્વ કરનાર હું કેણ વળી ? ” આ ઉત્તરથી ગુરુની ધૈર્ય શક્તિ ને અડગતાથી ચકિત થઈ મિયાં એમનાં વખાણુ કરતા વિદાય થયા. ગુરુને શિક્ષાઓ ચાલુ જ રહી. ચંદુની પુત્રવધૂ એક શખકન્યા હતી. ગુરુના ત્રાસજનક દુઃખની કહાણીથી એ પોતાને ને પોતાની અસહ્ય દશાને ફિટકારવા લાગી : “અરે, હું તે કેવી કમભાગી કે ગુરુના પાપી શત્રુની જ પુત્રવધૂ! ગુરુ ભૂખેતરસે તાપ અને અગ્નિથી મરે ને હું કાંઈ ન કરી શકું?” એક દહાડે રાતે ગુરુના પહેરાવાળાને લાંચ આપી તે ગુરુને શરબત વગેરે આપવા ગઈ. શીખકન્યા જાણું ગુરુએ એને આશીર્વાદ આપ્યા, પણ ચંદુના ઘરની ચીજ ન સ્વીકારી. ત્યારે દુઃખી બિચારી સ્ત્રીએ એટલું જ માગ્યું કે, “પરલોકમાં મનેય સાથે જ લેજે.” એક દહાડે ગુરુએ પોતાના પાંચ શી જોડે જઈ રાવી નદીમાં સ્નાન કરવા રજા માગી. કેઈ જેડે તે બોલચાલે કે માર્ગ Page #57 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અર્જુનદેવ ૩૭ પર થોભે નહિ એ જાપ્તો રાખી, સિપાઈના પહેરામાં તેમને જવા દીધા. ફોલ્લા ઊઠેલા પગે ધીમે ધીમે ને પિતાના શીબેને અવલંબીને ચાલતા ગુરુને જે વસ્તીના લેક દુઃખ કરવા લાગ્યા. બધો વખત ગુરુ તે એકાગ્ર ચિતે દયાનમગ્ન જતા હતા. નદીએ પહોંચી જઈને પાઠ કરતાં કરતાં એમણે સ્નાન કર્યું. બાદ શીખેને અંતિમ સંદેશો આપ્યો : “મારું જીવન કૃતકૃત્ય થયું. જઈને મારા પુત્ર હરગોવિંદને પૂર્ણ સાંત્વન આપજે ને કહેજે કે શોક ન કરે, પણ પ્રભુનાં ગુણગાન કરે. બધાં કુટુંબોને શોક ન કરવા દે. ગુરુગાદી પર શસ્ત્રસજ્જ બેસે ને લશ્કર રાખે. ભાઈ બુધાની આમન્યામાં રહે, અને એક શસ્ત્ર સિવાય બધી બાબતમાં પૂર્વગુરુઓને પંથે ચાલે. મારું શબ બાળતા નહિ. પણ આ નદીમાં વહેતું મૂકજો.” પછી શાંતિમાં ગુરુએ સં. ૧૬૬૩ના જેઠ સુદ ચોથને રેજ (ઈ.સ. ૧૬૦૬, જુન) દેહ છોડ્યો. ચંદુની પુત્રવધૂએ આ સમાચાર સાંભળ્યા કે તેને પણ જીવ ઊડી ગયો. એ શ્રદ્ધાધન બાઈનું શબ કેટલોય વખત એના ઓરડામાં જ પડ્યું રહ્યું; કેમકે કેઈને ખબરે ન પડી કે તે ગુજરી ગઈ! ગુસ્ના વેરીની પુત્રવધૂ બન્યાના પાપથી એ આ રીતે જ મુક્ત થઈ શકી. આમ ટૂંકમાં, હિંદના એક સમર્થ સત્યાગ્રહી વીરની જીવનકથા છે. પચીસ વર્ષના ગુરુપદમાં આ મહાન સંસ્થાપકે શીખધર્મને સુદઢ અને સ્વરૂપબદ્ધ કર્યો; પંજાબમાં એક વિશાળ પ્રજાશકિતને જન્મ આપ્યો; અને, મોટામાં મેટું તે એ કે, એમ કરતાં પોતે આહુત થયા. જહાંગીરે એના “તેઝાક'માં લખેલા નીચેના શબદ છે. તેજાસિંગે, પિતાના “Growth of Responsibility in Sikhism માં ગુરુના શુદ્ધ બલિદાનના પુરાવામાં ટાંકા છે , ૧. શીખ ઈતિહાસકાર મેકેલીફના પુસ્તકનાં આધારે આ સંદેશ છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખમની “એના ઉપદેશ અને આચારથી કેટલા બધા ભોળા હિંદુએ, અરે મૂર્ખ મુસલમાના પણુ, આકર્ષાયા હતા. મહાન ધાર્મિક જગદ્ગુરુ તરીકે એની નામના ફેલાતી હતી. લાક તેને ગુરુ કહેતા, અને બધી દિશાઓમાંથી લાકનાં ટોળેટાળાં આવતાં અને એના પ્રત્યે ભારે ભક્તિ દર્શાવતાં. આ ધીકતો ધંધ। ત્રણચાર પેઢીથી ચાલતા હતા. ઘણાં વર્ષથી મને મનમાં થયાં કરતું હતું કે, મા તે મારે આ ધૃતિગને અત આણવા જોઈએ, અથવા તા એને મુસલમાન બનાવવા જોઈ એ.” ૪૯ આ બાદશાહની શક્તિ પણ અંત આવ્યેો કે ન ગુરુને પંજાબમાં શીખધર્મશક્તિ બલિદાનના શુદ્ધ પ્રભાવ આગળ " એના ઉદ્દેશમાં અફળ થઈ ઃ ન ધતિ ંગ ’ને વટલાવી શકાયા. ઊલટુ, આ શક્તિએ ઉપરાંત શીખસ ધશક્તિ અને લશ્કરી બળને ઉત્પન્ન કર્યાં. જહાંગીર બાદશાહ જોડે ગુરુ હરગેાવિને ઠીક સારાસારી રહી. એમના સમયમાં પણ ચ'દ શાહે તેમની સામે કાનભંભેરણી ચાલુ રાખેલી. પણ તે બધી બાદશાહ આગળ ઉઘાડી પડી ગઈ ને ચંદુ ગુરુને સોંપાયે।. પછી વેરતરસ્યા શીખા તથા ગુરુપ્રેમીઓએ એના એવા તે બેહાલ કર્યાં છે ! કૂતરાને માતે એ બિચારા મર્યાં. ગુરુ અર્જુનનું વેર વળ્યું એવા મૂઢ સ ંતોષ સામાન્ય જનતાએ લીધા હશે. ક્ષમા જ જો ગુરુધરની ઢાલ રહી હોત તો? મને લાગે છે કે, તે હિંદના અને ખાસ કરીને તે શીખધા આજે જુદો જ ઈતિહાસ હાત. જે સત્ય શાંત સાધતે વડે ગુરુ અર્જુને તેની આખી શિકલ ફેરવી નાંખી, એ સાધનાની અસર પંજાબની હદ ઓળંગીને આખા દેશમાં વ્યાપી હાત. પરંતુ શીખાની ધીરજ ધીમે ધીમે ખૂટતી ગઈ. ખીજી બાજુથી મુગલ બાદશાહેાની ધર્માંધતા પણ એવી જ ધૈ હર હતી ને તે પ્રતિપાદશાહ વધતી રહી. અકબરની ઉદાર Page #59 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અર્જુનદેવ નીતિ ઔરંગજેબે એક જ ઊંધી વાળી, અને એક શાંતિપ્રિય ધર્મસંઘને મોટે યોદ્ધાસંધ બનાવ્યું. પાછળના એ ઇતિહાસમાં અર્જુનદેવને સીધો ફાળે નથી. પરંતુ એના પાયામાં રહેલી જે ધર્મ શકિત ને શુદ્ધ બલિદાન, એમાં એમને ફાળે અજોડ છેઃ ભારે ઉદાર, સત્યનિષ્ઠ અને ધર્મતેજથી ઝળહળતા છે. પાંચમા શીખગુરુ અજુનદેવ, એમની શક્તિ અને પહોંચ અને જીવનસાફલ્ય જોતાં, જરૂર હિંદના વિરલ મહાપુરુષોમાંના એક હતા, એમ સૌ કોઈને લાગશે. Page #60 --------------------------------------------------------------------------  Page #61 -------------------------------------------------------------------------- ________________ સુખમની Page #62 --------------------------------------------------------------------------  Page #63 -------------------------------------------------------------------------- ________________ गौडी सुखमनी महला ५ १ ॐकार सति गुर प्रसादि असटपदी १ सलोकु आदि गुरए नमह, जुगादि गुरए नमह । सतिगुरए नमह, श्रीगुरदेवए नमह ॥१॥ રાગ ગૌડી, સુખમની મહલા ૫ અષ્ટપદી ૧ ' એક, કાર, સત્ (પરમાત્મા, આદિ) ગુરુ, તેમના કૃપાપ્રસાદથી. શ્લોક આદિ-ગુરુને નમસ્કાર! યુગના આદિમાં જે હતા તે, સત સ્વરૂપનેદેના દેવને! [૧] Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખમની [ ગ્રંથસાહેબના બધા ખંડની શરૂઆતમાં જપજીની શરૂઆતમાં મૂકવામાં આવેલ મંગળ-વચનના મનપસંદ ભાગે મૂકવામાં આવે છે. આખું મંગળ-વચન આ પ્રમાણે છે – १ ॐकार सति नामु करता पुरखु निरभउ निरवैरु अकाल मूरति अजूनी सैभं गुर प्रसादि ॥ “સુખમનીના પ્રારંભમાં એમાંથી ૧ ર ત ગુર પ્રાર એટલે ભાગ લીધે છે. શ્લોકને ઉચ્ચાર સંસ્કૃત જે છે; પણ તેની ભાષા “હિંદવી કે “ગાથા છે. શ્લેકમાં ચાર વખત નમસ્કાર કહ્યા છે એટલે પિતાની આગળ થઈ ગયેલા ચાર ગુઓને –ગુરુ નાનક, ગુરુ અંગદ, ગુરુ અમરદાસ, અને ગુરુ રામદાસને – નમસ્કાર કરેલા છે, એમ સૂચિત થાય. ગુરુ રામદાસ પંચમગુરુ અર્જુનના પિતા પણ થતા હતા. તે પહેલાંના ગુરુ વંશપરંપરાથી નહિ, પણ શિષ્ય પરંપરાની રીતે આવ્યા હતા. બ્લેકમાં “આદિગુરુ', “જુગાદિગુરુ”, “સદગુરુ અને શ્રીગુરુદેવ” એમ ચારને સંબોધન છે, પણ તે ચાર રીતે એક પરમાત્માને જ સંબોધન છે, એમ માનવું જોઈએ. યોગસૂત્રમાં જણાવ્યા પ્રમાણે પરમાત્મા “ગુwાં ગુણ: હેઈને આદિગુરુ છે જ. યુગના આદિમાં પણ તે જ હતા, કારણ કે તે “અનિ - સ્વયંભૂ છે. વળી તે આદિમાં સત્ હતા, અત્યારે પણ સત છે, અને ભવિષ્યમાં પણ સતુ હશે – એટલે તે સાતિ -સ્વરૂપ જ છે. શ્રીગુરુદેવ” એ ચેથું સંબોધન દેના પણ ગુરુ, એટલે કે, દેવોના પણ દેવ” એ અર્થમાં પછી લેવાય છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ मपट्टी - १ મહલા શબ્દ, “ઈશ્વરને સંદેશ અંતરમાં ઝીલીને જગતમાં પ્રકટ ४२ना२' सेवा अर्थ ना २०२मी श६ 'महलतुं' (५० ५०) ७५२था આવેલ છે. “મહલા પ એટલે પરંપરામાં પાંચમા શીખ ગુરુ અજુન, -तेमनी ॥ श्यना छे, मेम समrg. ] પ્રથમ જ, આખા ગ્રંથના અને ગુરુ નાનક પ્રણીત સાધનાના રહસ્યસ્વરૂપ એવા પ્રભુસ્મરણ કે નામસ્મરણને મહિમા ગાય છે : प्रभुरभरघुथा प्रदेश टणे, दु:4014; रामनाम, साक्ष२ (ॐ) मे શાસ્ત્રવિહિત મંત્ર છે– सिमरउ सिमरि सिमरि सुखु पावउ । कलि कलेस तन माहि मिटावउ ॥१॥ सिमरउ जासु बिसुंभर एकै । नाम जपत अगनत अनेकै ॥२॥ वेद पुरान सिंमृति सुधाख्यर ।। कीने राम नाम इक आख्यर ॥३॥ किनका एक जिसु जीअ बसावै। .. ताकी महिमा गनी न आवै ॥४॥ कांखी एकै दरस तुहारो। नानक उन संगि मोहि उधारो ॥५॥ શબ્દાથ [बिसुंभर = विश्वलर अनु. सुधाख्यर = QUA२ - अमृत३५ मात्र मेव। ॐ. आख्यर = अक्षर. किनका - Yए, यश. कांखी = sia.] Page #66 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખમની ૧–૧ (પ્રભુનું સ્મરણ કરે; સ્મરણ કરી કરીને સુખ પામે, તથા તનમાંથી કળિયુગના કલેશ વા. ૧) એક વિધ્વંભર(પરમાત્મા)ને જ રમરે, જેમનું નામ અગણિત – અનેક (પ્રાણીઓ જપે છે. (૨) - વેદ, પુરાણ, સ્મૃતિ- સૌએ (મંથન કરીને) પરમાત્મા (રામ)ના નામમય, અમૃતરૂપી અક્ષરવાળા એકાક્ષર મંત્ર- ૩ને જ તારવી આપે છે. (૩) (એ નામને) એક કણ પણ જે જીવમાં (પરમાત્મા કૃપા કરીને) બક્ષે, તેને મહિમા ગ ગણાય નહિ તે બની રહે). (૪). જેઓને કેવળ તમારા દર્શનની આકાંક્ષા છે, એવા(સંત)ની સાથે, મને પણ ઉદ્ધારી લે, એમ નાનક કહે છે. (૫) [ અષ્ટપદી એટલે આઠ ભજનોને ખંડ. “સુખમની'માં એવી ૨૪ અષ્ટપદીઓ છે. ૧ઃ કળિયુગના કલેશ એટલે કામ-ક્રોધ, રાગ-દ્વેષ, લેભમેહ વગેરે. ૩ઃ વેદ, પુરાણ, સ્મૃતિ વગેરે સૌ પણ છેવટે એકાક્ષર ક8 રૂપી પરમાત્માના નામની જ પેદાશ છે – એ અર્થ પણ લેવાય. ] सुखमनी सुख अमृत प्रभु नाम । મત ગના નિ વિજ્ઞાન | હ | Page #67 -------------------------------------------------------------------------- ________________ आटपही -. प्रभकै सिमरनि गरभि न बसै । प्रभकै सिमरनि दुखु जमु नसै ॥१॥ प्रभकै सिमरनि कालु परहरै । प्रभक सिमरनु दुसमनु टरै ॥२॥ प्रभ सिमरत कछु बिघनु न लागै । प्रभ सिमरनि अनदिनु जागै ॥३॥ प्रभकै सिमरनि भउ न बिआपै । प्रभकै सिमरनि दुखु न संतापै ॥४॥ प्रभका सिमरनु साधकै संगि । सरच निधान नानक हरि रंगि ॥५॥ शहाथ [ रहाउ = थोमो - ध्रुवय२९५ २ २५१. निधान = निधिम॥२.] આ “સુખમનીમાં સુખદાયી અમૃત એવું પ્રભુનું નામ છે. भन ते सतनाना भनमा वसे छे. [२७] પ્રભુના સ્મરણથી (ફરી) ગર્ભવાસ થાય નહિ, પ્રભુના स्मरथी भनुम नाश पामे. (१) પ્રભુના સ્મરણથી કાળ(ભય) જાય; પ્રભુના સ્મરણથી हुश्मनी टणे. (२) પ્રભુના સ્મરણથી કાંઈ વિઘ્ન ન લાગે; પ્રભુના સ્મરણથી (aga) निशान amit २. (3) Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુમની પ્રભુના સ્મરણથી (ઈ) ભય ન વ્યાપે; પ્રભુના સ્મરણથી દુઃખ ન સંતાપે. (૪) પ્રભુનું સ્મરણ સાધુસંગે પ્રાપ્ત થાય; અને (એક વાર) રિના રંગ લાગે, એટલે બધા નિધિ પ્રાપ્ત થયા (જાણા) ! (૫) " રાઉ : · સુખમની ’ શબ્દને અર્થ · મનનું સુખ ’ એમ થાય; તેમ જ ‘સુખના મણિ' એમ અર્થ પણ ઘટાવાય છે. સુખ એટલે ચિત્તની પ્રસન્નતા, ચિત્તના પ્રસાદ કે આનંદ છે. સુખ તે માત્ર ઐન્દ્રિય નહિ, પણ માનવ જીવાત્માનું સર્વાંગીણ સુખ – સર્વાંત્તમ આનંદ, એમ સમજવું. -રૂ प्रभकै सिमरनि रिद्धि सिद्धि नउ निद्धि | प्रभकै सिमरन गिआनु घिनु ततु बुद्धि ॥१॥ प्रभकै सिमरन जप तप पूजा । प्रभकै सिमरन बिनसे दूजा ॥ २ ॥ प्रभकै सिमरन तीरथ इसनानी । નમી નિમનિ વાહ મારી ||૨|| प्रभकै सिमरन होइ सु मला । મળે. સિમર નિયુક્ત છો !! से सिमरहि जिन आणि सिमराए । वामक लाकै लामऊ पाए || ६ || S શબ્દાથ [નવ નિધિ = કુબેરના નવા ભંડાર. તેનુ ઘુદ્ધિ = તત્ત્વજ્ઞાન. જૂના = દ્વૈત – માયા. વરાહ = પહ્માત્માનું ધામ; તેના દરવાજો. ] Page #69 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપદી-૧ ૧-૩ પ્રભુના સમરણથી રિદ્ધિ-સિદ્ધિ અને નેવે નિધિ પ્રાપ્ત થાય; -જ્ઞાન, ધ્યાન અને તવબુદ્ધિ પણ. (૧) પ્રભુનું સ્મરણ (સાચાં, જપ, તપ, પૂજા છે; પ્રભુના સ્મરણથી કૈતભાવ ટળી જાય. (૨) પ્રભુનું સ્મરણ (અનેક) તીર્થ-સ્નાન (સમાન) છે, પ્રભુ સમયે ઈશ્વરના ધામમાં સંમાન મળે. (૩) પ્રભુને સમયે જે થાય, તે સારું જ થાય છે એવી ભાવના થાય) પ્રભુના સ્મરણથી (જીવન) સફળ થઈ જાય. (૪) (પણ) પ્રભુ પિતે જેને સ્મરાવે, તે માણસ જ (તેને) મરી શકે છે નાનક, એવા (બડભાગી) જનને ચરણે પડ! (૫) પ્રભુસ્મરણની શક્તિ અન્ય અનેક સાધનાપ્રકારે કરતાં શ્રેષ્ઠ છે, એમ આ ત્રીજા ભજનમાં કહે છે. प्रभका सिमरनु सभते ऊचा । प्रभकै सिमरनि उघरे मूचा ॥१॥ प्रभकै सिमरनि तृसना बुझे । प्रभकै सिमरनि सभु किछु सुझै ॥२॥ प्रभकै सिमरनि नाहि जम त्रासा । प्रभकै सिमरनि पूरन आसा ॥३॥ प्रभकै सिमरनि मनकी मल जाइ । अमृत नामु रिद माहि समाइ ॥४॥ Page #70 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખમની प्रभजी बसहि साधकी रसना । नानक जनका दासनि दसना ॥५॥ શબ્દાર્થ [ કૂવા = (સમૂચું) તમામ. રસના = જીભ. શનિ રસના = દાસાનુદાસ. ] ૧-૪ પ્રભુનું સ્મરણ સૌથી ઉત્તમ સાધન) છે, તેનાથી તમામ (પ્રાણી) ઉદ્ધાર પામે. (૧) પ્રભુના સ્મરણથી તૃષ્ણાઓ શાંત થાય છે, તેનાથી બધું (જ્ઞાન) સૂઝે. (૨) પ્રભુના સ્મરણથી જમને ત્રાસ રહેતું નથી; તે વડે (સી) આશાઓ પૂરી થાય. (૩) પ્રભુના સ્મરણથી મનને મળ કપાઈને (પ્રભુનું) અમૃત-નામ હૃદયમાં સમાય છે. (૪) પ્રભુજી સંત પુરુષની જીભમાં વસે છે, નાનક એવા સંતને દાસાનુદાસ છે. (૫) प्रभकउ सिमरहि से धनवंते । प्रभकउ सिमरहि से पतिवंते ॥१॥ प्रभकउ सिमरहि से जन परवान । प्रभकउ सिमरहि से पुरस्व प्रधान ॥२॥ प्रभकउ सिमरहि से बेमुहताजे । प्रभकउ सिमरहि सि सरबके राजे ॥३॥ Page #71 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપદી – ૧ प्रभकउ सिमरहि से सुखवासी । प्रभकउ सिमर हि सदा अबिनासी ॥ ४ ॥ सिमरनते लागे जिन आप दइआला । नानक जनकी मंगै रवाला ||५|| ૫૧ શબ્દાથ [પત્તિવંત - પત - આબરૂવાળા. પાન = માપવાની ગજરૂપ; પ્રમાણભૂત. વેમુદતને = ગરીબ -- લાચાર નહી... એવા. રવાન = પદરજ. ] ૧-૫ પ્રભુને સ્મરે તે (જ) સાચો ધની છે; અને તે જ (સાચા) યશસ્વી (પણ) છે. (૧) પ્રભુને સ્મરે તે માણુસ (સૌને) નમૂનારૂપ છે; તે માણસ (સૌમાં) શ્રેષ્ઠ – મુખ્ય છે. (૨) પ્રભુને મરનારા કાઈ ના ગરજુ રહેતા નથી;—તે સૌના રાજવી અને છે. (૩) પ્રભુને મરનારા સુખમાં વસે છે; (જન્મ-મરણમાંથી મુકત થઈ ) એ સદા અવિનાશી મને છે. (૪) જેના ઉપર (પરમાત્મા) પાતેદયાળુ થાય છે, તે (માણુસ) જ સ્મરણમાં લાગે છે; નાનક તેવા જનની પદ્મરજ યાચે છે. (૫) પ્રભુસ્મરણુરૂપી શ્રેષ્ઠ સાધના એક જ પૂર્વલક્ષ માગે છેઃ અપાર નમ્રતા. ગુરુ કહે છે કે, સાધુસંગમાંથી, પ્રભુની કૃપાથી આ ઉત્તમ સાધના માણસ મેળવી શકે છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ ५२ શ્રીસુખની प्रभकउ सिमरहि से परउपकारी । प्रभकउ सिमरहि तिन सद बलिहारी ॥१॥ प्रभकउ सिमरहि से मुख सुहावे । प्रभकउ सिमरहि तिन सूखि बिहावै ॥२॥ प्रभकउ सिमरहि तिन आतमु जीता । प्रभकउ सिमरहि तिन निरमल रीता ॥३॥ प्रभकउ सिमरहि तिन अनद घनेरे ।... प्रभकउ सिमरहि बसहि हरि नेरे ॥४॥ संत कृपाते अनदिनु जागि । नानक मिमरनु पूरे भागि ॥५।। શબ્દાથ [ बलिहारी = वाN ME; Aq था. सुहावे = शाम; सोडाय. बिहावै = व्यतीत ४२. नेरे = 1७४; सभी५. ] १-६ પ્રભુને અરનારે ( સાચો ) પરોપકારી છે તેને સદા भावारी ME ! (१) પ્રભુને મરનારનું મુખ સહાય છે, તે સુખમાં (દિવસ) वितावे छे. (२) પ્રભુને સ્મરનાર પિતાની જાત ઉપર જ્ય મેળવે છે તેની शत निर्भग डाय छे. (3) પ્રભુને સ્મરે તેને ઘણેરો આનંદ પ્રાપ્ત થાય) છે; (२६) ते रनी सभी५ से छे. (४) Page #73 -------------------------------------------------------------------------- ________________ अष्टपट्टी - १ પા સંતની કૃપાથી (મન) નિશદિન જાગ્રત થાય; હે નાનક, પ્રભુનું સમરણ પૂરે ભાગ્યશાળી જ પામે. (૫) ५: जागि मेले जति - 24भाभा २हे. अथवा माशा, ' '. प्रभकै सिमरनि कारज पूरे । प्रभकै सिमरनि कबहु न झूरे ॥१॥ प्रभकै सिमरनि हरि गुन बानी । प्रभकै सिमरनि सहनि समानी ॥२॥ प्रभकै सिमरनि निहचल आसनु । प्रभकै सिमरनि कमल बिगासनु ॥३॥ प्रभकै सिमरनि अनहद झुनकार । सुखु प्रभ सिमरनका. अन्तु न पार ॥४॥ सिमरहि से जन जिन कउ प्रभ मइआ । नानक तिन जन सरनी पड़आ ॥५॥ શબ્દાથ [ सहजि = स७० समाधिमा. कमल = ६५३ मण (रे બંધન અવસ્થામાં બિડાયેલું કે નીચું મૂકેલું રહે છે; પણ પ્રભુસાક્ષાત્કારની અવસ્થા વેળા ખીલે છે, અથવા “ઊલટ થાય છે.) अनहद झुनकार = ( प्रभु-साक्षानी सस्था ६२भ्यान संभात) અનાહત-નાદ. (કશા વાજિંત્રથી વગાડાયા વિઝા સંભળાતા હોવાથી 'मनात' हेपाय छे.) मइया = प्रेम-पा. ] Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખમની ૧-૭ પ્રભુસ્મરણથી કાર્ય પૂરાં થાય છે; પ્રભુમરણ કરનારે કદી ઝૂરત નથી. (૧) પ્રભુના મરણથી વાણુ હરિગુણ ગાતી થઈ જાય છે, અને તે માણસ સહજ-સમાધિમાં સમાઈ જાય છે. (૨) પ્રભુસ્મરણથી નિશ્ચલ આસન પ્રાપ્ત થાય છે, અને હૃદયકમળ વિકસે છે. (૩) પ્રભુના સ્મરણથી અનાહતનાદ સંભળાતે થાય છે, પ્રભુમરણના સુખને અંત કે પાર નથી. (૪) જેના ઉપર પ્રભુની કૃપા હોય તે જ તેનું સ્મરણ કરી શકે, નાનક તેવા જનને શરણે જાય છે. (૫) हरि सिमरनु करि भगत प्रगटाए । हरि सिमरनि लगि बेद उपाए ॥१॥ हरि सिमरनि भए सिद्ध जती दाते । हरि सिमरनि नीच चहु कुंट जाते ॥२॥ हरि सिमरनि धारी सभ धरना । सिमरि सिमरि हरि कारन करना ॥३॥ हरि सिमरनि कीओ सगल अकारा । हरि सिमरनि महि आपि निरंकारा ॥४॥ ૧. યોગસાધનામાં પ્રથમ સ્થિર આસને લાંબે વખત બેસવાનું સિદ્ધ કરવાનું હોય છે, જે બહુ કઠણ હોય છે. પરંતુ પ્રભુસ્મરણમાં લીન રહેનારને એ વસ્તુ સહેજે સિદ્ધ થઈ જાય છે, એવો ભાવ છે. –સંપા Page #75 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપદી -૧ करि किरपा जिसु आपि बुझाईआ । नानक गुरमुखि हरि सिमरनु तिनि पाइआ ॥५॥ શબ્દાથ . [ ૩ = ઉપજાવ્યા; રચ્યા. નતી = યતિ; સંયમી; તપસ્વી. ર = ચારે ખૂણે. નાતે = જાણીતે થાય છે. રન ધારના = “કરનકારન” સૌ કારણેનું કારણ; મૂળ તત્વ. ST = સૃષ્ટિ. ] ૧-૮ હરિના સ્મરણ વડે જ ભક્તો પંકાયા છે અને વેદ (પણ) રચાયા છે. (૧) હરિના સ્મરણથી જ સિદ્ધ, યતિઓ, અને દાતાઓ બન્યા છે; હરિમરથી નીચ પણ ચારે દિશામાં પ્રતિષ્ઠા પામ્યા છે. (૨) - હરિસ્મરણને આધારે જ સકળ ધરતીનું ધારણ થાય છે, સૌ કારણેના કારણ એવા હરિને જ મારો ! (૩) હરિના સમરણ માટે જ સઘળી સૃષ્ટિ રચી છે હરિના સ્મરણમાં નિરાકાર (પરમાત્મા) પોતે બિરાજે છે. (૪) કૃપા કરીને પરમાત્મા પિતે જેને સમજાવે છે, તે જ ગુરુને મુખે હરિનું સ્મરણ પામે છે. (૫) [ ૨ઃ નીજ એટલે નીચે ઊભેલ, પંગુ, તે પણ પર્વતને ચારે છેડે ફરી વળે છે – એ અર્થ સૂચિત થાય છે. ] [ ૩ હરિસ્મરણના બળે જ શેષનાગે આખી ધરતી માયા ઉપર ધારણ કરી રાખી છે; એ અર્થ પદ્યાનુવાદમાં લીધેલ છે. ] Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખમની આગળ ૧૬ર્મી અષ્ટપદીના પમા ભજનમાં આવશે જ કે, नामके धारे सगले जंत, नामके धारे खण्ड ब्रह्मंड । नामके धारे सिमृति बेद पुरान, नामके धारे सुनन गिआन धिान ॥ [[ ૪ઃ પદ્યાનુવાદ વખતે આ કડીને અર્થ ઉપર પ્રમાણે કર્યો છે. પરંતુ “હરિના નામ વડે જ સઘળી સૃષ્ટિ રચાઈ છે”. એ અર્થ પણ થઈ શકે છે. હરિના સ્મરણમાં નિરંકાર પિતે રહેલા છે, અર્થાત્ હરિનું નામ એ હરિ પિતે છે એ ગુઓને સિદ્ધાંત અનેક સ્થળે પદોમાં વ્યક્ત થયેલો છે. ] Page #77 -------------------------------------------------------------------------- ________________ असटपदी २ सलोकु दीन दरद दुःख भंजना घटि घटि नाथ अनाथ । सरणि तुम्हारी आइओ नानकके प्रभ साथ ॥२॥ અષ્ટપદી ૨ લોક દીનનાં દુઃખ-દર્દ હરનાર, અનાથના નાથ, તમે ઘટઘટમાં વ્યાપેલા) છે; તમારે શરણે આવ્યો છું; હે પ્રભુ, નાનકની સાથે (સદા સર્વદા) રહો ! (૨) (આ) બીજી અષ્ટપદીમાં પ્રભુસ્મરણને ઉત્તમ ઉપાય જે નામજપ તેને મહિમા છે. ગીતાકાર કહે છે, ચાનાં પીસોડમ – તેની યેગ્યતા આ જપમહિમા વાંચ્યાથી જણાય છે. નામનું જે ગૌરવ ને માહાભ્ય આ અષ્ટપદીમાં ગાયું છે, તે વાંચતાં પ્રખ્યાત ભજનની આ લીટી વાચકને યાદ આવ્યા વિના નહિ રહે : નામો આધાર તેરે નામ માધાર ! પણ આ નામજપ એ સામાન્ય રીતે જોવામાં આવતી શુષ્ક માળા કે એવી ઔપચારિકતા નથી. ગુરુ કહે છે ? નામ મહિમા સંતદયે વસે, સંતપ્રતાપ પાપ સૌ નસે. નાનક ગુમુખ પામે કેય. ૨૮] - ૫૭ Page #78 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખમની -निर्भ, सहनी, गुरुभु५ मा ४ विस सोस આ નામ સાચું સમજે છે ને સાચું રહે છે. તેમને માટે આખી ફલશ્રુતિ સાચી જ કરે. २-१ जह मात पिता सुत मीत न भाई । मन ऊहा नामु तेरै संगि सहाई ॥१॥ जह महा भइआन दूत जम दलै । तह केवल नामु संगि तेरै चलै ॥२॥ जह मुसकल होवै अति भारी । हरिको नामु खिन माहि उधारी ॥३॥ अनिक पुनहचरन करत नही तरै । हरिको नामु कोटि पाप परहरै ॥४॥ गुरुमुखि नामु जपहु मन मेरे । नानक पावहु सूख घनेरे ॥५॥ शहाथ [मीत = भित्र. ऊहा = त्यां. सहाई = सोसती; साथी. भइआन = भय ४२ वेशन. दलै = पी3; पीसी ना. पुनहचरन = पुण्याय२९५. गुरुमुखि = गुरु भा२५ते - गुरुनु १२५ सीरीन. घनेरे = घरा; ji.] २-१ न्या (५२सोमi) भाता, पिता, पुत्र, भित्र (साथ) हाता नथी, त्या 3 मन, (हरिनु) नाम १ तारी साथ सोमती मनपार्नु छे. (१) Page #79 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપદી २ સ ૧ જ્યાં મહાભયાનક સ્થળે (નરકમાં) જમના દૂત દળી નાખતા હાય છે, ત્યાં કેવળ નામ તારી સાથે જાય છે. (૨) જ્યાં અતિ ભારે મુશ્કેલી ઘેરી વળે છે, ત્યાં હરિનું નામ ક્ષણમાં ઉદ્ધારી લે છે. (૩) અનેક પુણ્યાચરણા કરવાથી પણ ન તરી શકાય એવાં કરાડો પાપ હિરનું નામ ધેાઈ કાઢે છે. (૪) માટે હું મારા મન, ગુરુનું શરણું સ્વીકારી, નામ જપવા માંડ, અને ઘણેરાં સુખ પામ ! (૫) પઃ નામસ્મરણ કરવાના માર્ગ ગુરુકૃપા પામવી એ છે સાધુસંગ છે. આમ પ્રભુ એટલે તેનુ નામ, અને તેનુ નામ એટલે ગુરુપ્રસાદ કે સત્સંગ, એમ કહી સાધનાના માર્ગ સરળ કરી આપવામાં આવ્યેા છે. ૨૨ सगल सृसटिको राजा दुखी । हरिका नाम जपत होइ सुखीआ ॥ १ ॥ लाख करोरी बंधुन परै । हरिका नाम जपत निसतरै ॥२॥ अनिक माइआ रंग तिख न बुझावै । हरिका नाम जपत आघावे ॥३॥ जिह मारग इहु जात इकेला । तह हरिनामु संगि होत सुहेला ||४|| ૧. શાખ ગુરુએ સ્વર્ગ, નરક, ચમત્રાસ, ધ રાજ, દોઝખ, જહન્નમ. વગેરે પ્રચલિત શબ્દો વાપરે છે, પણ તે તેમના સામાન્ય અર્થાંમાં જ. સ્વગ –નરક વગેરે કાઈ સ્થળેા ખરેખર છે, એમ તેઓ માનતા નહિ.—સપા Page #80 -------------------------------------------------------------------------- ________________ ૬૦ શ્રીસુખમની ऐसा नामु मन सदा घिआईऐ । नानक गुरमुखि परम गति पाईऐ || ५ || શબ્દાથ = [નિસતર્ નિસ્તાર થાય – ઉદ્ધાર થાય. માડ્યા = માયા. તિલ = તૃષ્ણા. બાષાવૈ = તૃપ્ત કરે; સંતોષ આપે. યુદ્ધેજા = સુખદાયક.] ૨-૨ સકળ સૃષ્ટિના રાજા (હાય) પણ તે દુઃખી જ હોય છે; હિરનું નામ જપનારો જ સુખિયા રહે. (૧) ( ધનસંપત્તિનાં ) લાખ અને કરોડ બંધન જ ખની રહે; પણ હરિનું નામ જપતાં જ નિસ્તાર પમાય. (૨) માયાના અનેક રંગે તૃષ્ણા જીઆવતા નથી; (પણ) હિરનું નામ જપતાં જ તૃપ્તિ થાય છે. (૩) જે માગે એકલા (જ) પળવાનું છે, ત્યાં હરિનું સુખ દાયક નામ સાથે થાય છે. (૪) એવા (હિરના) નામનું, હું મન, સદા ધ્યાન ધર. હું નાનક, ગુરુનું શરણ સ્વીકારવાથી તું પરમ ગતિ પામીશ. (૫) [૨: આ કડી રાજાને પણ લાગુ પડે, કે સામાન્ય માણસને પશુ. વૈધુન = બંધન; એ શબ્દને સઁધુ ન એમ જુદા વાંચવાથી એવા અર્થ પણ મળે છે કે, લાખ અને કરોડ મેળવ્યાથીય મન બંધાતુ નથી – તૃપ્ત થતું નથી. ] ૪: 'જે માગે એકલા પળવાનુ છે, એ ચરણને અ મરણ પછી અને સાધનામાં પણુ, એમ બંને રીતે ઘટાવાય. Page #81 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપદી – ૨ २-३ छूटत नही कोटि लख बाही । नामु जपत तह पारि पराडी ॥१॥ अनिक बिघन जह आइ संघारै । हरिका नामु ततकाल उधारै ॥२॥ अनिक जोनि जनमै मरि जाम । नामु जपत पावै विश्राम ॥३॥ हउ मैला मलु कबहु न धोवै । हरिका नामु कोटि पाप खोवै ॥४॥ ऐसा नामु जपहु मन रंगि । नानक पाईऐ साधकै संगि ॥५॥ [ વાણી = બાહુ; ભુજાઓ (માણસ). સંધાર = સંહારે. દુર = હૃદય, મન. રનિ = રંગ લાવીને – પ્રેમથી.]. જ્યાં કરડે અને લાખે ભુજા(ના બળ) વડે તું નહિ છૂટી શકે, ત્યાં (હરિનું) નામ જપતાં પાર પડી શકીશ. (૧) અનેક વિને જ્યારે આવીને તારાજ કરી નાખે, ત્યારે હરિનું નામ તત્કાળ ઉદ્ધારી લે છે. (૨) અનેક એનિઓમાં (વારંવાર) જમ્યા કરે અને મર્યા કરે, પણ નામ જપતાં (કાયમની) વિશ્રાંતિ પામી શકે. (૩) | મેલું હદય પિતાને મળ કદી ન ધુએ, પણ હરિનું નામ કરેડો પાપ ધાઈ આપે. (૪) Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખમની . मे (सरिनु) नाम, मन, प्रेमथी ५ ! उनान, साधुना साथी (ो नाम) पाभी शाय. (५) २-४ जिह मारगके गने जाहि न कोसा । हरिका नामु ऊहा. संगि तोसा ॥१॥ जिह पैडे महा अंध गुबारा । हरिका नामु संगि उजीआरा ॥२॥ जहा पंथि तेरा को न सिञानू । हरिका नामु तह नालि पछानू ॥३॥ जह महा भइआन तपति बहु घाम । तह हरिके नामकी तुम ऊपरि छाम ॥४॥ जहा तृखा मन तुझु आकरखे । तह नानक हरि हरि अमृत बरखे ॥५॥ શબ્દાથ [ तोसा = माथु; भुसारी ६२-यान भावानु. पैडे = भुसारीमा; भनयमामा. सिबानू = माणीती. नालि = साथे. पछानू-पिछा); मेणा१. तपति = त॥५. छाम = छाय. आकरखे = मेडे-डे-धीरे. बरखे = व.] જે (પરલેકના) માર્ગના કેસ ગણ્યા ગણાય નહિ એટલા छ, त्यो हरिनु नाम तारी सानु माथु छ. (१) જે રસ્તામાં મહા અંધારું ઘર છે, ત્યાં હરિનું નામ तारी साथ पाणुछे. (२) Page #83 -------------------------------------------------------------------------- ________________ अष्टपट्टी - २ જે પથે તારા કાઈ ઓળખીતા નથી, ત્યાં હરિનુ નામ तारी साथै पिछाणु छे. (3) જ્યાં મહાભય કર વેરાનમાં પુષ્કળ તાપ અને ઘામ છે, ત્યાં હરિના નામની તારી ઉપર છાયા છે. (૪) જ્યાં તરસ તારા મનને સંતાપે છે, 'हरि, हरि' (नाभ३यी) अमृतना वरसाह छे. २-५ भगत जनाकी बरतनि नामु । संत जनार्के मनि बिस्राम ||१|| हरिका नाम दासकी ओट | हरिकै नामि उघरे जन कोटि ||२|| हरि जसु करत संत दिनु राति । हरि हरि अउखधु साध कमाति || ३ || हरि जनकै हरि नामु निघानु । पारब्रहमि जन कीनो दान ॥४॥ मन तन रंगि रते रंग एकै । नानक जनकै बिरति बिबेकै ॥५॥ ત્યાં હું નાનક, (यु) શબ્દાથ [ बरतनि = पश्यवानी शुभ; मय; गुलशननु साधन. ओट = मोथ; शरशु जसु करत = यश - गुण गाय छे. अउखधु = औषध. रंग एकै = भेड़ - परमात्माना रंगमां. बिरति = विरक्ति वैराग्य बिबेके = विवे; सारासारमुद्धि-वे-भरणे. ] Page #84 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખમની ભક્તજનની ખરચી કે ગુજરાનનું સાધન ( હરિનું ) નામ જ છે,–જે (નામ) સંત જનેનાં મનમાં વસે છે. (૧) હરિનું નામ ભક્તજનનું (એકમાત્ર) શરણું છે; હરિના નામથી કરોડે માણસો ઉદ્ધાર પામે છે. (૨) સંતપુરુષે હરિના યશ-ગુણ દિનરાત ગાયા કરે છે; તેઓ (પિતાનાં બધાં દુઃખે માટે) “હરિ હરિ (નામ રૂપી) ઔષધ જ સંપાડે છે. (૩) હરિના જનને હરિનું નામ જ (કુબેરના) ભંડાર રૂપ છે; - જે ભંડાર પરબ્રા–પરમાત્માએ જ (પિતાનાં ભક્તજનોને) બક્ષ્ય છે. (૪) હરિના જનનાં તન અને મન વિવેક-વૈરાગ્યથી યુક્ત થઈ એક– પરમાત્માના રંગમાં જ રત રહે છે. (૫) ૨–૬ हरिका नामु जन कउ मुकति जुगति । हरिकै नामि जन कउ तृपति भुगति ॥१॥ हरिका नामु जनका रूप रंगु । हरि नामु जपत कब परै न भंगु ॥२॥ हरिका नामु जनकी वडिआई । हरिकै नामु जन सोभा पाई ॥३॥ हरिका नामु जन कउ भोगु जोग । हरि नाम जपत कछु नाहि बिओगु ॥४॥ ૧. મૂળઃ વન છે; તેને અર્થ સામાન્ય માણસ પણ લેવાય; અથવા ચાલુ સંદર્ભમાં “હરિને જન” – હરિને ભક્ત –એવો પણ. – સંપા. Page #85 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપદી -૨ जनु राता हरि नामकी सेवा | नानक पूजै हरि हरि देवा ||५|| સ શબ્દા [ વઢિયારૂં = મહત્તા; કીર્તિ; ખ્યાતિ. રાતા = રક્ત – અનુરક્ત; લવલીન. ] ૧–૬ હરિનું નામ હરિના જનને મેાક્ષના ઉપાય છે;–તેનાથી તૃપ્તિ અને ભુક્તિ બંને સધાય છે.૧ (૧) હિરનું નામ હિરના જનને રૂપ અને રંગ (એ) છે. હિરનું નામ જપવામાં તે (બીજા કશાને ભરાંસે) કદી ભંગ પડવા દેતા નથી.” (૨) હિરનું નામ હિરના જનની મોટાઈ છે;-તેનાથી તે શેાભા પામે છે. (૩) હિરનું નામ હિરના જનને ભાગ અને યાગ (મને) છે.;૩ હિરનું નામ જપતાં તેને કાંઈ જ વિયેાગ નડતા નથી. (૪) ૧. ભાગપદાર્થોથી ભક્તિ તા સધાય છે; પણ તૃપ્તિ સધાતી નથી. ભાગથી તા ઊલટી તૃષ્ણા વધતી જાય છે. ત્યારે હરિના નામથી જે ભુક્તિ સધાય છે, અખંડ તૃપ્તિ આપનાર મને છે.— સપા - ૨. હિરનું નામ જપ્યું કશામાં ભંગ પડતા નથી — તેનું કાંઈ કથ ળતું નથી. એવા અથ, મૂળ પદ્યાનુવાદમાં લીધેલો છે. ત્રીજો અથ એવો પણ લેવાય કે, ખીજા રૂપરંગ તા અવસ્થા બદલાયે ખડિત પણ થાય; પરંતુ નામ જગ્યે મળતાં રૂપરંગ કદી ખડિત થતાં નથી. —સપા ૩. એને પછી બીજો ભાગ કે બીજો યોગ સાધવાની જરૂર રહેતી નથી, એવો અર્થ પણ થાય; અથવા ભાગ અને યાગનાં સાધનો મેળવી આપનાર બને છે, એવો અર્થ પણ લેવાય. —સપા॰ ૪. મૂળ છું. કશાનો’ એવો અર્થ પણ લેવા અથવા હરિના નામથી પ્રાપ્ત થયેલ ભોગનો તેમ જ યોગનો વિયોગ થતો નથી. સપા॰ Page #86 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખમયી (રિના) સંત હિરનામની સેવામાં જ રત રહે છે; નાનક પણ ‘રિ' ‘રિ' દેવને જ પૂજે છે. (૫) " ૫ એવા અર્થે પશુ કરાય છે કે, સૌ દેવા તેવા ભક્તને : સાક્ષાત્ હરિ ગણીને પૂજે છે; અથવા નાનક તેવા ભક્તજનને સાક્ષાત્ હરિ ગણીને પૂજે છે. 6-. हरि हरि जनके माल खजीना । हरि धनु जन क आपि प्रभि दीना ॥१॥ हरि हरि जनकै ओट सताणी । हरि प्रतापि जन अवर न जाणी ||२|| मोति पोति जन हरि रसि राते । सुन्न समाधि नाम रस माते ॥३॥ आठ पहर जनु हरि हरि जपै । हरिका भगतु प्रगट नही छपै ॥४॥ हरिकी भगति मुक्ति बहु करे । नानक जन संगि केते तरे ||५|| શબ્દાથ = [ોટ = આથ. હતાળી=બળવાન; દૃઢ. મોતિ જોત્તિ =( તાણાવાણા પેઠે ) આતપ્રાત. મુન્ન શૂન્ય –નિવિ કપ. માતે = મત્ત. ] = ૨-૭ રિના જનને હિર જ માલ-ખજાનારૂપ છે; એ હરિશ્વન ભક્તને પ્રભુએ પાતે અહ્યું છે. (૧) Page #87 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપદી HO હિરના જનને હિર જ દૃઢ એથ રૂપ છે; હરિના પ્રતાપે ભક્ત ખીજી કાઈ (એથ) જાણતા નથી. (૨) - २ હરિના જન હિર-રસમાં ઓતપ્રોત થઈ ને (તેનાથી) રંગાયેલા બની રહે છે; નામ-રસમાં મત્ત થઈ શૂન્ય સમાધિમાં જ તેઓ ગરક થઈ જાય છે. (૩) હરિના જન આઠે પહેાર રિ’ રિ, જપે છે; રિના ભકત (લેાકમાં) વિખ્યાત થાય છે છૂપા રહેતા નથી. (૪) . રિની ભક્તિ અનેકાના ઉદ્ધાર કરે છે; નાનક કહે છે કે, રિના જનની સાથે કેટલાય તરી જાય છે. (૫) - ૨-૮ पारजातु इडु हरिको नाम । कामधेन हरि हरि गुण गाम ॥ १ ॥ समते ऊतम हरिकी कथा नाम सुनत दरद दुःख लथा ||२|| नामकी महिमा संत रिद वसै । संत प्रताप दुरतु सभु नसै ॥३॥ संतका संगु वडभागी पाईऐ । संतकी सेवा नामु धिभाईऐ || ४ || नाम तुल्लि कछु अवरु न होइ । नानक गुरमुखि नामु पावै जनु कोइ ||५|| શબ્દા [ પારઞાતુ= ઇચ્છેલું આપનાર વૃક્ષ કલ્પવૃક્ષ. શુળ ગામ = ગુણગ્રામ=ગુણસમૂહ. = જાય; ટળે. ટુરતુ = દુરિત – પાપ. તુષ્ઠિ = તુલ્ય.] Page #88 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખમની ૨-૮ આ હરિનું નામ (ઈરછેલું આપનાર) કલ્પવૃક્ષ છે હરિને ગુણસમૂહ (ગા) કામધેનુ સમાન જ જાણે. (૧) હરિની કથાવાર્તા સૌથી ઉત્તમ છે; હરિનું નામ સાંભળતાં દુઃખ અને દરદ તણે છે. (૨) નામને મહિમા સંતેના હદયમાં વસે છે, તેમના પ્રતાપે બધાં પાપ દૂર થઈ જાય છે. (૩) મેટું ભાગ્ય હોય તે સંતને સંગ મળે; સંતની સેવા વડે (માણસ નામનું ધ્યાન ધરી શકે છે. (૪) નામ સમાન બીજી કઈ વસ્તુ જ નથી; હે નાનક, ગુરુને સંગ પામનાર કેઈ (બડભાગી) માણસને જ તે મળે. (૫) [ ૪-૫ નામ અને પરમાત્માને એકરૂપ ગણીને જ શીખ - ગુરુઓ નામને મહિમા ગાય છે એ ભૂલવું ન જોઈએ. નામ-જપ એ કેવળ મેઢાથી થતે જડ જપ નથી – પણ યોગસૂત્રમાં કહ્યું છે તેમ તન: તર્થમાનમ્ - અર્થાત્ (કારને) જપ એટલે તેના અર્થની – પરમાત્માની ભાવના એટલે કે ધ્યાન. એટલે જ અહીં નામનું દયાને એ શબ્દ વાપર્યો છે. નામનો જપ તે કઈ પણ માણસ બનાવી શકે; પણ તે નામના અર્થની ભાવના તે ગુર પ્રતાપે – સંતપ્રતાપે જ પ્રાપ્ત થાય, એમ છેવટે કહ્યું છે.] ૧. મૂળ પરગત = પારિજાતક વૃક્ષ. સમુદ્રમંથનમાંથી પ્રાપ્ત થયેલ રત્નરૂપ વૃક્ષ. સામાન્ય અર્થ સ્વર્ગ–વૃક્ષ જ થાય. પણ અહીં કલ્પવૃક્ષ તરીકે એ શબ્દ વાપર્યો છે એ ઉઘાડું છે. –સંપા ૨. ઈચ્છેલું દોહી આપનાર ગાય. -સંપા Page #89 -------------------------------------------------------------------------- ________________ असटपदी ३ सलोकु बहु सासत्र बहु सिमृती पेखे सरब ढढोलि । पूजसि नाही हरि हरे नानक नाम अमोळ ॥३॥ શબ્દાર્થ [ પૂજ્ઞસિ = સમાન થવું, તેલે આવવું. ] અષ્ટપદી ૩ • અનેક શા અને અનેક સમૃતિઓ – બધાં ઉથલાવી જોયા; પણ હરિહર–પરમાત્માના નામની તેલે કઈ ન આવ્યાં; હે નાનક, નામ (ખરેખર) અમલ છે. [૩] આ ત્રીજી અષ્ટપદીમાં એ જ નામસ્મરણ – મહિમા આગળ ચાલે છેઃ કર્મ, ધર્મ, તપ, તીર્થ, યોગાદિ અનેક માર્ગો છે; પણ એ બધા “નહિ તુલ્ય રામનામ વિચાર, એ ભાવ અહીં બતાવ્યો છે. આ અને આવા પ્રકારની બીજી અષ્ટપદીઓમાંથી સમાજશાસ્ત્રી તે જમાનાના લેકની ધર્મસાધનાના પ્રકારે વિષે જ્ઞાન મેળવી શકે. એવા અનેક આડંબરયુકન અને સત્વહીન રૂઢિગત પ્રકારો જોઈને જ ગુરુ નાનક જેવા સત્યશીલ આત્માને અકળામણ થઈ હશે, અને એમાંથી જ પાછા સત્ય માર્ગની શોધ કરવા તે પ્રેરાયા હશે. Page #90 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખમની ગુરુ અનેક સાધનાઓને દેષ બતાવે છે: હુ મેહુ જ નાટ્વઅહંમ નથી છૂટતા. એને માટે તે નામસ્મરણ દ્વારા પ્રપત્તિ જ જોઈએ. (સાવિ દ ાર છો. ) નામસ્મરણની સાથે – લગભગ એના અનિવાર્ય સાથી જેવાં – સત્સંગ અને ગુમુખતા તે હેય જ. એ વસ્તુને ડેઘણે ઈશારો વાચક આદિ અષ્ટપદીથી જોશે. ભક્તિના પાયારૂપ એવી નમ્રતા, નિરહં. કારિતા શીખવવા આ સાદું અને સર્વને સુલભ એવું સાધન છે. જ્યાં જોઈશું ત્યાં જણાશે કે ભકતને ધર્મ સામાન્ય લેકસમૂહ માટે જ હોય છે. એમનું ધર્મસાધન સાદું, સરળ છતાં સચેટ અને સૌને સમજાય એવું રામનામ હોય છે. એમની સાધના, “સ્ત્રીઓ, વૈશ્ય, તથા રાક અને પાપ નિ હોય એવા પણ જેને લઈને તરે એવી હોય છે. આ અષ્ટપદીમાં આ ભાવ થોડીક સુંદર કડીઓમાં મૂકી દીધું છે. જુઓ, નિરવન વહે ધન તેરો નાર, નિચાવે વE ના તેરા થાય (૩: ૭) વગેરે. જેમ બાળકને મન માતા સત્ય છે; એટલે ગમે ત્યાં, ગમે ત્યારે, તેની મા પાસે હોય કે ન હોય – કેમ કે તેને તો તે સદા હાજરા હજૂર છે –બાળક સંકટ સમયે એ મા એમ જ બોલશે અને એ એની તારણહાર બૂમ એને જપ જ બની જાય છે. અને કણ કહી શકે એ હાલી આર્તનાદ જે છે ? શું તેનાથી બાળકના જીવને શાંતિ, વૈર્ય અને સહાયતા નથી મળી રહેતાં ? ભક્તની સ્થિતિ જ્ઞાનપૂર્વક પણ આવી જ હોય છે. એને મન નામ એ એના વાચ્ય પ્રભુનું પ્રત્યક્ષીકરણ સાધવાનું સાધન છે. નામથી એ નામધારી, પરમ અનામી પ્રભુને યાદ કરે છે. એથી જ ગુરુ નાનકના મૂળ મંત્રમાં જ્ઞાન થયા પછી પ્રથમ ઉચ્ચારેલી વાણીમાં, આ પ્રથમ બેલ છે : १ ॐकार सति नामु' Page #91 -------------------------------------------------------------------------- ________________ जाप ताप गिन सभि धिआन । खट सासत्र सिमृति बखिआन ॥१॥ जोग अभिभास करम ध्रम किरिआ। सगल तिभागि बन मध्धे फिरिआ ॥२।। अनिक प्रकार कीए बहु जतना । पुन्न दान होमे बहु रतना ॥३॥ सरीरु कटाइ होमै करि राती । वरत नेम करै बहु भाती ॥४॥ नहि तुलि राम नाम बीचार । नानक गुरमुखि नामु जपीऐ इक बार ॥५॥ શબ્દાર્થ [ ताप = त५. खट सासत्र =७ शनशास्त्र (सivय, योग, न्याय, वैशेषि, पूर्व भीमांसा अने उत्तरमीमांस.). सिमृति = (गीता वगेरे ) स्मृतियो . बखिआन = ०५॥यान - (११२९५ – १२यास. अभिआस = साधना. ध्रम = धर्म. जतना = यत्न. राती = नाना ४७. भाती = १२. तुलि = तुझ्य, समान. ] 3-१ सर्व प्रश्नi ४५, त५, ज्ञान, सने ध्यान; छ शनशाखो भने स्मृतिमानी मल्यास;-१ (१) ૧ વેદ-ઉપનિષદ વગેરે કૃતિગ્રંથ કહેવાય; ગીતા, પુરાણુ વગેરે સ્મૃતિગ્રંથ કહેવાય. મનુસ્મૃતિ વગેરે આચારધર્મનાં પુસ્તક પણ સ્મૃતિ કહેवाय. छ. -४५० Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખની - ચોગસાધના, કર્મ, ધર્મ, ક્રિયા; બધું તજીને વનમાં ભટકવું – (૨) એવા અનેક પ્રકારના યત્ન–પ્રયત્ન કરે પુણ્ય-દાન(કર); (ઘી, તલ, મધ વગેરે) બહુ ર વડે હેમ કરે – (૩) (અરે) પોતાનું શરીર કપાવીને નાના ટુકડા કરીને હમે; અનેક પ્રકારનાં વ્રત-નિયમ કરે – (૪) પણ એ (બધાં) રામનામના ચિંતવન સમાન નથી, માટે હે નાનક, ગુરુના સંગમાં – રામનું તેમના ઉપદેશ પ્રમાણે નામ એક વાર પણ જપી લે. (૫) –૨ नउखंड पृथमी फिरै चिरु जीवै । महा उदासु तपीसरु थीवै ॥१॥ अगनि माहि होमत परान । कनिक अस्व हैवर भूमि दान ॥२॥ निउली करम करै बहु आसन । जैन मारग संजम अति साधन ॥३॥ निमख निमख करि सरीरु कटावै । तउ भी हउमै मलु न जावै ॥४॥ हरिके नाम समसरि कछु नाहि । नानक गुरमुखि नामु जपत गति पाहि ॥५॥ | શબ્દાર્થ [ નકલંક =નવ ખંડ.' નિશ્રી નરમ= (પેટના નળ હલાવવાની) એક યોગ-ક્રિયા–નોળી. કંગન = ઉપવાસ વગેરે ત૫; દેહકષ્ટ. (નિમત્ત ૧. પૃથ્વીના નવ ખંડ: ભારત, ઇલાવૃત, પિંપુરુષ, ભક, કેતુમાલ, હરિ, કિરણમય, રમ્યક; કુ. Page #93 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપદી - કે નિલમ #ર = થોડું થોડું કરીને. ફ = અહં – હું (પરમાત્માથી) જુદાઈને ભાવ. ] છું એ ૩-૨ પૃથ્વીના નવે ખંડ ફરી વળે (તીર્થયાત્રા કર્યા કરે), તથા (એટલું લાંબું જીવે; મહા વૈરાગી (ઉદાસ) તપેશરી થાય; (૧) અગ્નિમાં પ્રાણ હેમે; (કે) સોનું, ઘોડા, હાથી, ભૂમિનું દાન કરે; (૨) અનેક (ગ) આસને કરે, નળીકર્મ ( વગેરે ભેગક્રિયાઓ ) કરે; (કે પછી) જેના માર્ગનાં અતિ દેહકષ્ટનાં સાધન કરે; (૩) | (અરે, દરેક ક્ષણે) થોડું થોડું કરી શરીર કપાવે –; (એ બધું કરે) તેપણ “અહ” રૂપી મેલ જાય નહિ. (૪) હે નાનક, હરિના નામ સમાન કશું જ (સાધન) નથી; ગુરુના બતાવ્યા મુજબ નામ જપતાં જ (પરમ) ગતિ પામે(૫) રૂ- मन कामना तीरथ देह छुटै ।। गरबु गुमानु न मन ते हुटै ॥१॥ सोच करै दिनसु अरु राति । मन की मैलु न तन ते जाति ॥२॥ इसु देही कउ बहु साधना करै । मन ते कबहू न बिखिआ टरै ॥३॥ ૧. કાશીએ જઈ કરવત મુકાવે. –ચાર Page #94 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખની નદ્ધિ પોતે વડુ વેદ અનીતિ । सुद्ध कहा होइ काची भीति || ४ || मन हरिके नामकी महिमा ऊच । नानक नामि उधरे पतित बहु मूच ||५|| શબ્દાથ [ ુટે= હટે. ો 1 = દેહ; શરીર. નિલિયા = કરૈ = શૌચ કરે- શુદ્ધિ કરે – નવરાવે. = વિષયવાસના. મૂત્ર = સપૂત્યુ–પૂરેપૂરું ] 3-3 મનમાં કામનાઓ ભરેલી હાય અને દેહ તીથ સ્થાનમાં છૂટ; (તેથી) ગવ અને ગુમાન મનમાંથી કેવી રીતે ટે ?(૧) બહારથી દિવસરાત શૌચ–શુદ્ધિ કર્યા કરે; પણ તેથી મનના મેલ શરીરમાંથી કેવી રીતે દૂર થાય ? (૨) દેહથી ગમે તેટલી (કોર) સાધનાએ કરે; પણ મનમાંથી વિષયે કેવી રીતે ટળે ? (૩) અનિત્ય દેહને જળથી ગમે તેટલે એ પણ કાદવની કાચી ભીંત ક્યાંથી સાફ થાય ? (૪) હે મન, રિના નામના મહિમા બહુ ઊંચો છે; હે નાનક, ગમે તેવા પતિત હાય તાપણુ નામ વડે ઊધરી જાય. (૫) ૨-૪ बहुतु सिप नमका भउ बिमापै । अनिक जतन करि त्रिसन ना धायै ॥ १ ॥ मेख अनेक अर्गानि नही बुझे । कोटि उपाव दरगह नही सिलै ॥२॥ Page #95 -------------------------------------------------------------------------- ________________ છૂટર નાણી કમ બાર !' मोहि बिआपहि माइआ जाल ॥३॥ अवर करतुति सगली जमु डानै । गोविंद भजन बिनु तिल नही मानै ॥४॥ हरिका नामु जपत दुखु जाइ । नानक बोलै सहजि सुभाइ ॥५॥ શબ્દાર્થ [ fસમાપ = શાણપ; ચાલાકી; ચતુરાઈ. મિા = વ્યાપી રહેટળે નહિ. ત્રિવન = 4ણ. પ્રા = ધરાય; તૃપ્ત થાય. fસૌ = સિદ્ધ થાય; પામે. ક્રમ પાત્ર = આકાશમાં કે પાતાળમાં. દામૈ = દંડે. સન ગુમારૂ = સહજ ભાવે (કશે સંકોચ કર્યા વિના ).] ૩-૪ ગમે તેવી ચાલાકીઓ કરીશ, તે પણ જમને (મૃત્યુને, ભય ટળવાને નથી; ગમે તેટલી કેશિશ કરીશ, પણ તૃષ્ણ તૃપ્ત થવાની નથી. (૧) ગમે તેટલા વેશ બદલીશ, પણ તેથી કામાગ્નિ બુઝાવાને નથી; કરડે ઉપાય કરીશ, પણ પ્રભુનું ધામ પામવાને નથી. (૨) આકાશમાં ગયે કે પાતાળમાં પહે એ માયાની જાળમાંથી છૂટવાને નથી;-મેહની માયાજાળ તને ઘેરી વળવાની જ છે. (૩) બીજાં ગમે તે કર્મ કરે, પણ બધાંની સજા જમ દેવાને જ;- એક ગેવિંદના ભજન વિના (બીજા કશા ઉપાયને) તે જરાય ગાંઠ નથી. (૪) Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખમની નાનક વિના સંકોચ કહી દે છે કે, હરિનું નામ જપતાં १ मा समांथी छुटाय. (५) चार पदारथ जे को मागै। माध जनाकी सेवा लागै ॥१॥ जे को आपुना दुःखु मिटावै । हरि हरि नामु रिदै सद गावै ॥२॥ जे को अपनी सोभा लोरै । साधसंगि इह हउमै छोरै ॥३॥ जे को जनम मरण ते डरै । साध जनाकी सरनी परै ।४॥ निसु जन कउ प्रभ दरस पिआसा । नानक ताकै बलि बलि जासा ॥५॥ શયદાથ [ चार पदारथ = धर्म, अर्थ, आम, मोक्ष - ये प्यार पुरुषार्थ. लोरै = ४२छ; याहे. हउमै = gy; अता. छोरै = छ।3 - तो. बलि बलि जासा= सावारी जय छ; पोतानी गत सभ छ. 1 ચારે પુરુષાર્થ જેને સાધવા છે, તે સાધુજનની સેવામાં सागी नय! (१) २२ पोतानु म भिटाछ, तेहत्यमा सहा २' र' नाम गावा भांउ ! (२) Page #97 -------------------------------------------------------------------------- ________________ अष्टपही - ३ જે પિતાની શેભા ચાહતે હોય, તે સંતસાધુની સંગતમાં चातानी म त ! (3) જે જન્મ અને મરણથી ડરતે હેય, તે સાધુજનને શરણે पडे ! (४) જેને પ્રભુદર્શનની પ્યાસ છે, તેવાની ઉપર નાનક પિતાની त सावारी नामे छे. (५) सगल पुरख महि पुरखु प्रधानु । साध संगि जाका मिटै अभिमानु ॥१॥ आपस कउ जो जाणै नीचा । . सोऊ गनीऐ सभ ते ऊचा ॥२॥ जाका मनु होइ सगलकी रोना । हरि हरि नामु तिनि घटि चीन्हा ॥३॥ मन अपुने ते बुरा मिटाना । पेख सगल सृसटि साजना ॥४॥ सूख दूख जन सम दृसटेता । नानक पाप पुन्न नही लेपा ॥५॥ શબ્દાથ [रीना = रे; धूम. चीन्हा यीन्यु,-माणम्यु,-नएयु. साजनाखनन हसटेता = न०१२ ४२ - मे. ] 3-8 સાધુની સંગતમાં જેનું અભિમાન ટળે છે, તે પુરુષ अधा पुषमा श्रेष्ठ छे. (१) . Page #98 -------------------------------------------------------------------------- ________________ -- શ્રીસુખમી જે પિતાને (સૌ કરતાં) નીચે જાણે છે, તેને જ સૌથી ઊંચે જાણ. (૨) - જેનું મન સૌની ચરણરજ થઈને રહે છે, તેણે પિતાના ઘટમાં હરિનું નામ એળખું જાણે! (૩) પિતાના મનમાંથી બૂરાઈ કાઢી નાખી દેવાથી આખી સૃષ્ટિ તેને સ્વજન-મિત્ર રૂપ દેખાય છે. (૪) હે નાનક, જે હરિને જન સુખ અને દુઃખને સરખાં જુએ છે, તેને પાપ અને પુણ્યને લેપ લાગતું નથી. (૫) निरधन कउ धनु तेरो नाउ । निथावे क उ ना उ तेरा थाउ ॥१॥ निमाने कउ प्रभु तेरो मानु । सगल घटा कर देवहु दानु ॥२॥ करन करावनहार सुआमी । सगल घटाके अंतरजामी ॥३॥ अपनी गति मिति जानहु आपे । मापन संगि आपि प्रभ राते ॥४॥ तुमरी उसतति तुमते होइ नानक अवर न जानसि कोइ ॥५॥ ૧ શીખ ગુરુઓ હરિ અને હરિનું નામ એક જ ગણે છે. તેથી જ નામ ધારે સારે ગંત, નામ ધારે સર્વ ગ્રહમંડ (અષ્ટ૦ ૧૬ – ૫) એમ કહી શકે છે. હુકમ, શબ્દ, નામ અને પરમાત્મા- એ તેમને મન સમાનાર્થી શબ્દો જ છે. –સપાટ Page #99 -------------------------------------------------------------------------- ________________ આઇપી - હક શબ્દાથ * [ નિથાવા = સ્થાન – આશરે-ઘર વિનાનું. કાર=સ્થાન, આશરે. નિમાતા = માનરહિત. ઘટા = ઘટ- શરીર (દેહી–પ્રાણું). fa fમતિ = ગતિ – મતિ; પહોંચ; શકિતની હદ. તે = રક્ત - મગન - સ્થિત. ] (૩-૭ હે પ્રભુ, નિર્ધનને તારું નામ ધનરૂપ છે; આશરા વિનાનાને તારું નામ આશરા રૂપ છે. (૧) માન-સંમાન રહિતને, હે પ્રભુ તારું નામ જ માનરૂપ છે; – સૌ ને એ દાન તે આપી રાખ્યું છે. (૨) હે સ્વામી, તમે જ બધાં પ્રાણીઓના અંતર્યામી છે, તથા કરતા-કારવતા છે. (૩) તમારી ગતિ-મતિ, હે પ્રભુ, તમે પોતે જ જાણી શકે તમે પોતે પિતામાં જ મગન થઈને માણે છે. (૪) તમારી સ્તુતિ પણ તમારાથી જ થઈ શકે; હે નાનક, બીજું કઈ વળી એ શી રીતે જાણે? (૫) सरब घरम महि नेसट धरमु । हरिको नामु जपि निरमल करमु ॥१॥ सगल क्रिमा महि ऊतम किरिआ । साध संगि दुरमति मल्लु हिरिमा ॥२॥ सगल उद्दम महि उद्दमु भला । हरिका नामु जपहु जीम सदा ॥३॥ Page #100 -------------------------------------------------------------------------- ________________ ૩૦ શ્રીસુખમની सगल बानी महि अमृत बानी । हरिको जसु सुनि रसन बखानी ॥४॥ सगल थान ते ओहु ऊत्तम थानु । नानक नह घटि बसै हरिनाम ॥ ५ ॥ f શબ્દથ [ નીમ = જ વમાં – મનમાં. યુ જીભ (વડે). ] - · યશ; સ્તુતિ. રસન = રસના - - ૩-૮ હિતું. નામ જપવુ અને નિ`ળ કમ કરવાં૧ એ સૌ ધર્માંમાં શ્રેષ્ઠ ધર્મ છે. ( ૧ ) સંતના સંગમાં દુમતિ રૂપી મેલ તજવા, એ સૌ ક્રિયાઓમાં ઉત્તમ ક્રિયા છે. ( ૨ ) મનમાં સદા હિરનું નામ જપવું, એ સઘળા ઉદ્યમામાં શ્રેષ્ઠ ઉદ્યમ છે. (૩) હિરના યશ (ગુરુ સુખે) સાંભળીને જીભે ગાવા, એ સૌ વાણીઓમાં અમૃતરૂપ વાણી છે. (૪) હૈ નાનક, જે ઘટમાં હિરનું નામ વસે છે, તે સ્થાન સૌ સ્થાનામાં ઉત્તમ છે. (૫) ૧ હિરનું નામ જપવારૂપ નિ`ળ ક' કરવુ, એ સૌ ધર્મોમાં શ્રેષ્ઠ ધર્મ છે” એવો અર્થ પણ કરાય છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ असटपदी ४ सलोकु निरगुनीआर इआनिआ તો પ્રભુ સેવા સમાષ્ટિ जिनि कीआ तिसु चीति रखु नानक निबही नालि ॥४॥ શબ્દાથ [ નિવગુનેગાર =નિર્ગુણ – ગુણરહિત. દુમનમા = અબોધ; મૂરખ. નિવદી =નભે છે– ટકી રહે છે. ના= સાથે. ] શ્લોક હે ગુણરહિત, અબોલ જીવ ! જે પ્રભુએ તને પેદા કર્યો છે, તેને સદા સંભાળ – તેને જ ચિત્તમાં ધારણ કર; હે નાનક, તે જ વસ્તુ (અંતે) સાથે રહેવાની છે. [૪] પ્રથમ ત્રણ અષ્ટપદીમાં સત્ નામને આમ મહિમા ગાયા પછી, ગુરુ અજુનદેવ જીવને ઉદ્દબોધનની ત્રણ અષ્ટપદી ગાય છે. બધા ભકતોએ આવાં ઉબોધન ગાયાં છે. મર્મવેધિતા, સચેટ હૃદયંગમના, જીવને અજ્ઞાન-નિદ્રામાંથી જાગ્રત થવા ઝાટકણી અને વિનવણુ, આર્તત્રણ માટે પિકાર – ઉદ્દબોધન માત્રનાં આ લક્ષણ જોવામાં આવશે. વચમાં વચમાં આપણું અખા કવિની ચમક પણ દેખાઈ આવતી વાચક જોશે. Page #102 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખમની ४-१ रमईआके गुन चेति परानी । कवन मूलते कवन दृसटानी ॥१॥ जिनि तूं साजि सवारि सीगारिआ । गरभ अगनि महि जिनहि उबारिआ ॥२॥ बार बिवसथा तुझहि पिआरै दूध । भरि जोबन भोजन सुख सूध ॥३॥ बिरधि भइआ ऊपरि साक सैन । मुखि अपिआउ बैठ कउ दैन ॥४॥ इहु निरगुनु गुनु कछू न बूझै । बखसि लेहु तउ नानक सीझै ॥५॥ [ रमईआ = मधे यापेक्षा - राम. चेति = यित - वियार ४२. इसटानी हेमाय छे. साजि सवारि = स समारीन. सीगारिआ = AYगार्यो. उबारिमा = 5॥री सीधेी. बार विवसथा = 4८५ अवस्या. सूध-शुद्ध-निर्भप. साक = मानन. सैन = शमन-माश्रयस्थान. भपिभार = यात्मीय - सी . बखसि लेहु = मा ४।; क्षमा . मोझे = सिद्ध या५ - पार पडे. ] ४-१ 3 प्राणी ! राम-रभैयाना गुता पियार ! -(तुरे ગંદા પદાર્થોને બને છે તે) તારું મૂળ શું છે, અને मत्यारे । माय छे ! (१) Page #103 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપદી - ૪ જેણે તને સજી-સમારી શણગાવે છે, તથા ગર્ભવાસના અગ્નિમાં જેણે તને ઉગારી લીધા છે; (ર) બાલ્ય અવસ્થામાં તને ભાવતું દૂધ, તથા યૌવન અવસ્થામાં ભોજન અને મન ગમતાં) નિર્ભેળ સુખ (પૂરાં પાડ્યાં છે); (૩) –અને વૃદ્ધ થયું ત્યારે તારે જોઈતાં ભજન અને છાદન બેઠાબેઠ તને તારાં સગાંસંબંધી મેંમાં મૂકી આપે છે! (૪) પણ આ નગુણે, તમારે (પરમાત્માને) કશે ગુણ સમજ નથી; હે નાનક, તમે જ તેને ક્ષમા કરે, ત્યારે તેને ઉદ્ધાર થાય. (૫) ૪– ૨ जिह प्रसादि धर ऊपरि सुखि बसहि । सुत भ्रात मीत बनिता संगि हसहि ॥१॥ जिह प्रसादि पीवहि सीतल जला । सुखदाई पवनु पावकु अमुला ॥२॥ जिह प्रसादि भोगहि सभि रसा । सगल समग्री संगि साथि बसा ॥३॥ दीने हसत पाव करन नेत्रा रसना । तिसहि तिआगि अवरि संगि रचना ॥४॥ ऐसे दोख मूड़ अंध बिआपे । नानक काढि लेहु प्रभ आपे ॥५॥ શબ્દાર્થ [ પ = અગ્નિ. સુરત = હસ્ત; હાથ. વાવ = પગ. રણના = જીભ. રાના = રાચવું. કોલ = દોષ. ] -- Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુખમની ૪ - ૨ જેની કૃપાથી ધરતી ઉપર સુખે વસે છે, અને પુત્ર, બ્રાતા, મિત્ર, પત્ની સાથે કિલ્લોલ કરે છે – (૧) જેની કૃપાથી શીતળ જળ પીએ છે અને સુખદાયક પવન તથા અમૂલ્ય એ અગ્નિ તને મળે છે– (૨) જેની કૃપાથી બધા રસ તું ભગવે છે અને બધા પ્રકારની ભેગ-સામગ્રી સાથે રહે છે – (૩) જેમણે તને હાથ, પગ, કાન, આંખ અને જીભ (પણ) આપ્યાં છે તેમને ત્યાગીને તું બીજા સાથે જ રચીપચી રહ્યો છે! (૪) આવા (તો) કેટલાય દેષ આ મૂઢ અંધમાં વ્યાપેલા છે; નાનક કહે છે, હે પ્રભુ, તમે પોતે જ તેને એમાંથી કાઢી લે. (૫) आदि अंति जो राखनहारु । तिस सिउ प्रीति न करै गवारु ॥१॥ जाकी सेवा नवनिधि पावै । तासिउ मूड़ा मनु नही लावै ॥२॥ जो ठाकुरु सद सदा हजूरे । ताकउ अंधा जानत दूरे ॥३॥ जाकी टहल पावै दरगह मानु । तिसहि बिसारै मुगधु अजानु ॥४॥ Page #105 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપદી - ૪ सदा सदा इहु भूलनहारु । नानक राखनहारु अपार ॥५॥ શબ્દાર્થ [ કુ = ઠાકોરજી – પરમાત્મા. તાકિ = તેમની સાથે. નૂર= હાજર. ર૪ = સેવા – ચાકરી. અગાનુ = અજાણ; મૂખ. ] ૪– ૩ આદિથી અંત લગી જે તારે રક્ષણકર્તા છે, તેની સાથે તું ગમાર માણસ પ્રીતિ (જ) કરતા નથી; (૧) જેમની સેવાથી તું નવ નિધિ પ્રાપ્ત કરી શકે, તેમને, હે મૂઢ, તું મનમાં જ લાવતો નથી; (૨) જે પરમાત્મા સદા હાજરાહજૂર છે, તેમને, હે અંધા તું દૂર જાણે છે; (૩) જેમની સેવા-પૂજાથી તું ઈશ્વરના દરબારમાં સંમાન પામે, તેમને, હે મૂઢ અને અજાણુ માણસ, તું વિસારી મૂકે છે – (૪) આમ (આ જીવ) સદા સર્વદા ભૂલતું જ રહેવાને છે; નાનક કહે છે, હે પ્રભુ, આપ જ અપાર રક્ષણહાર છે. (૫) [૫: “અપાર રક્ષણહાર એટલે ગમે તેટલા દેષ જીવના થાય તે પણ કદી ન ખૂટનારા. ] ૪ – ૪ रतनु तिआगि कउडी संगि रचै । साचु छोडि झूठ संगि मचै ॥१॥ जो छडना सु असथिरु करि मानै । નો નુ સો ટૂરિ પરનૈ પારા Page #106 -------------------------------------------------------------------------- ________________ ૮૬ શ્રીસુખમની छोडि जाइ तिसका स्रमु करै । संगि सहाई तिसु परहरै ॥३॥ चंदन लेपु उतारै धोइ । गरüभ प्रीति भसम संगि होइ ॥ ४ ॥ अंध कूप महि पतित बिकराल । नानक काढि लेहु प्रभ दइआल ||५|| શબ્દા [છના = છેાડી જનારું – અસ્થિર – ચંચળ. ( જોડાક્ષર શરૂઆતમાં આવે ત્યારે આગળ સ્વર होनु = અવશ્ય થનારું. વાનૈ= અળગું કરે. ] અચર = સ્થિર ઉમેરાય છે. ) ૪-૪ રતન ત્યાગીને કોડીમાં રાચે છે; સત્ય છેાડીને જૂઠમાં મચે છે; (૧) જે છેાડી જનાર છે, તેને સ્થિર માને છે; અને જે અવસ્ય જ થનારુ છે, તેને દૂર ઠેલે છે; (૨) જે ચાલ્યું જવાનુ છે તેને માટે પરિશ્રમ કરે છે, અને જે હુ ંમેશાં સાથે રહી સહાય કરનાર છે, તેને તજી દે છે; (૩) ચંદનના લેપને ધોઈ ને ઉતારી કાઢે છે, અને ગધેડાની પેઠે રાખની સાથે પ્રીત રાખે છે; -(૪) એવા વિકરાળ અંધારા ફૂવામાં આ પ્રાણી પડચો છે; નાનક કહે છે, હે દયાળુ પ્રભુ, તમે જ તેને તેમાંથી કાઢી લેા. (૫) જ ૪-૧ करतूति पसूकी मानस जाति । लोकपचारा करै दिनु राति ||१|| Page #107 -------------------------------------------------------------------------- ________________ - અષ્ટપદી –૪ बाहरि भेख अंतरि मलु माइआ । छपसि नाहि कछु करै छपाइआ ॥२॥ बाहरि गिआन धिआन इसनान । अंतरि बिआप लोभु सुआनु ॥३॥ अंतरि अगनि बाहरि तनु सुआह । गलि पाथर कैसे तरै अथाह ॥४॥ जाके अंतरि बसै प्रभु आपि । नानक ते जन सहजि समाति ॥५॥ શબ્દાથી [ોવાપરારા = દેખાડ, યુનાનુ = શ્વાન – કૂતરે. સુહુ = ભસ્મ. અથ = સાગર. સન = સ્વાભાવિક સ્થિતિમાં – આત્મસ્વરૂપમાં.] ૪ - ૫ - માણસજાત થઈને પશુનાં કરતૂતે કરે છે, અને બહાર હંમેશાં (સારા હવાને) દેખાડ કરતે ફરે છે; (૧) બહારથી તે (સંન્યાસીને ભેખ ધારણ કર્યો છે, પણ અંતરમાં મળ-માયા વ્યાપેલાં છે; - જે છુપાવ્યાં કેમે ક્ય છુપાઈ શકતાં નથી; (૨) બહારથી જ્ઞાન-ધ્યાન-સ્નાન (વગેરે ક્રિયાઓ કર્યા કરે છે, પણ અંતરમાં કૂતરા જે લેભ વ્યાપેલે છે; (૩) અંતરમાં કામાગ્નિ પ્રજવળે છે. અને બહાર શરીર ઉપર રાખ લગાવી છે;- એમ ગળામાં પથરો રાખીને મહાસાગર શી રીતે તરવાને હતા? (૪) નાનક કહે છે કે, જેના અંતરમાં પ્રભુ પિતે વસે છે, તે માણસ જ આત્મસ્વરૂપમાં સમાઈ રહે છે. (૫) Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખમતી ४-६ सुनि अंधा कैसे मारगु पावै । कर गहि लेहु ओड़ि निबहावै ॥१॥ कहा बुझारति बूझै डोरा । निसि कहीऐ तउ समझै भोरा ॥२॥ कहा बिसन पद गावै गुंग । जतन करै तउ भी सुरभंग ॥३॥ कह पिंगुल परबत पर भवन । नही होत ऊहा उसु गवन ॥४॥ करतार करुणामै दीनु बेनती करै । नानक तुमरी किरपा तरै ॥५॥ शा [ ओड़ि = 413; 142. निबहावे = पा२ ४रावे. डोरा = हेरे।. बुझारति = समस्या; 1431. निसि = निशा; त्रि. भोरा = मोर; प्रात:अण. बिसनपद = भगवानना ५४ - गीत. गुंग = गुया - भूगी. पिंगुल = ५) म . करुणाम = अरुणामय. ] ४-६ આંધળે (માત્ર સાંભળીને રસ્તે કેવી રીતે પકડે?-કઈ हाथ ५डीने माज्य न सवीत ! (1) બહેરે સમસ્યામાં કહેલી વાત શી રીતે સમજે ?-રાત ही त्यां मार ०४ सम तो! (२) ગુગે વળી ભગવાનનાં પદ શી રીતે ગાય ?–ગમે તેટલે प्रयल रे त ५४ अप न यावे. (3) Page #109 -------------------------------------------------------------------------- ________________ अष्टपही-४ પાંગળે માણસ પર્વત ઉપર ભ્રમણ ક્યાંથી કરે?-ત્યાં તેનું पार्नु न थाय ! (४) હે કરતાર, હે કરુણામય, દીન નાનક વિનંતી કરે છે? तभारी कृपा डाय or () तरी श ! (५) ४-७ संग सहाई सु आवै न चीति । जो बैराई तासिउ प्रीति ॥१॥ बलुआके गृह भीतरि बसै । अनद केल माइआ रंगि रसै ॥२॥ दृड़ करि मानै मनहि परतीति । कालु न आवै मूडै चीति ॥३॥ बैर बिरोध काम क्रोध मोह । जूठ बिकार महा लोभ ध्रोह ॥४॥ इआहू जुगति बिहाने कई जनम । नानक राखि लेहु आपन करि करम ॥५॥ शहाथ [ बैराई = ३२वी; ५२यु. बलुआ = वाणु - रेती. केल = [.. परतीति = प्रतीति - विश्वास - भातरी. इआहू जुगति = 240 - 1 अरे. बिहाने = विताव्या. राखि लेहु = मयावी . करम = १५.] જે તારી સાથે રહેનાર સેબતી છે, તેને તે યાદ પણ કરતે નથી; અને જે પરાયે વેરવી છે, તેની સાથે પ્રીતિ रीही छे ! (१) १. भाय॥ ३५॥ शन. Page #110 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખમની રેતીના બનાવેલ-ઘરમાં વસે છે અને માયાના રંગેને રસ આનંદ-કેલિ સાથે લે છે (૨) એમને મનથી દસાચા માને છે, પણ કાળ-મૃત્યુને તે હે મૂઢ માણસ, તું ચિત્તમાં પણ લાવતો નથી! (૩) વેર, વિરોધ, કામ, ક્રોધ, મોહ, જૂઠ, વિકાર, મહા લેભ, કોહ– (૪) એમ કરતાં કરતાં કેટલાય જન્મ ગયા; નાનક કહે છે કે, હવે તે હે પ્રભુ, આપ જ કૃપા કરીને બચાવી લે! (૫) तू ठाकुरु तुम पहि अरदासि । जीउ पिंडु सभु तेरी रासि ॥१॥ तुम मात पिता हम बारिक तेरे । तुमरी कृपा महि सूख घनेरे ॥२॥ कोइ न जानै तुमरा अंतु । ऊचे ते ऊचा भगवंत ॥३॥ सगल समग्री तुमरे सूत्रि धारी। तुमते होइ सु आगिआकारी ॥४॥ तुमरी गति मिति तुमही जानी। नानक दास सदा कुरबानी ॥५॥ શબ્દાર્થ [ કુ = ઠાકર – સ્વામી – માલિક તુમ દ = તમારી પાસે. સરસ = પ્રાર્થના – વિનંતી. તે = લગામમા – કાબૂમાં (૨)બક્ષિસ ૧. રેતીના ઘર જેવા ક્ષણભંગુર દેહમાં. Page #111 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપદી – ૪ ભેટ. મિતિ = શકિતની હદ – પહોંચ (૨) જ્ઞાન – સમજ. સુરવાની = કુરબાન જાય છે – વારી જાય છે. ] ૪- ૮ તમે સૌના ઠાકુર – સ્વામી છો; તમારી પાસે અરજ રજુ કરું છું – (૧) અમારા જીવ અને પિંડ તમારા જ હાથમાં છે. તમે અમારાં મા-બાપ છે, અને અમે તમારાં છે છીએ; તમારી કૃપામાં જ ઘણેરાં સુખ છે. (૨) કેઈ તમારો અંત જાણી શકતું નથી; તમે ભગવંત ઊંચાથી પણ ઊંચા છે ! (૩) દુનિયાની બધી સામગ્રી – બધા પદાર્થના સૂત્રધારતમે છે; જે કાંઈ તમારાથી નીપજયું છે, એ બધું તમારી આજ્ઞામાં છે. (૪) તમારી ગત-પહોંચ તમે જ જાણે છે, દાસ નાનક તે સદા તમારી ઉપર જાત એવારી નાખવાનું જ જાણે. (૫) ઉદ્દબોધનની આ અષ્ટપદીમાં બેએક જે વિશેષતાઓ છે, તે તરફ ખાસ ધ્યાન ખેંચાય છે. શીખભક્તિનું વૈશિષ્ટય સમજવામાં એ ઉપયોગી વસ્તુ થશે. જેથી અષ્ટપદીના લેકમાં જીવને “નિરગુણિમા, ઇયાનિયા” કહીને શરૂઆત કરી છે. તે શા માટે તેવો છે તે એ અષ્ટપદીનાં પદમાં ભિન્ન ભિન્ન દલીલ રજૂ કરતાં તાતા તીર ફેંકીને કહ્યું છે, જેમાંનાં થોડાંક આપણે ઉપર જઈ આવ્યા. જેટલા જેરથી આમ જીવની ઝાટકણી કાઢી છે, તેટલા જ જોરથી અને વિશ્વાસ તથા પ્રેમપ્રતીતિથી જીવને તરણે પાય પણ બતાવે છે? ૧. અમારા જીવ અને દેહ તમારી જ બક્ષિસ છે – એવો અર્થ પણ લેવાય છે. –સંપા, Page #112 -------------------------------------------------------------------------- ________________ ८२ શ્રીસુખમની “ऐसे दोख मूड़ अंध-बिआपे, ननाक काढि लेहु प्रभ आपे ।" "अंध कूप महि पतित बिकराल, नानक काढि लेहु प्रभ दइआल ।" "सदा सदा इहु भूलनहारु, नानक राखनहारु अपारु ।” આમ દોષદર્શન કરાવતાં, તેની પ્રતીતિની જ પ્રતિક્રિયારૂપે સાચી પ્રાર્થના, સાચે ભક્તિભાવ હૃદયમાં ઊપજયા વિના ન જ રહે. એ ભક્તિભાવના ઉમળકારૂપે આ અષ્ટપદીને અંતે આપણને પ્રાર્થનાને એક ઉત્તમ નમૂને મળે છે : “તૂટવુર તુમ પહેર આ પ્રાર્થનામાં રહેલી અનન્ય પ્રપત્તિ એ શીખવ્યક્તિને સાચે સૂર છે. એ એક પ્રપત્તિયોગ જ છે, ઈશ્વરપ્રાણિધાનની સાધના છે, એમ કહીએ તેય ખોટું નથી. ' આ સાધનાના મૂળમાં, ત્યાગ નહિ પણ પ્રભુપ્રીત્યર્થે સમપણ; જગનિંદા કેળવીને ઉપજાવેલી ઘણું નહિ, પણ પ્રભુએ કરેલા અપાર ઉપકારોની કૃતજ્ઞતા; દુન્યવી જીવન એક આવી પડેલી આપત્તિ છે એ ઉદાસભાવ નહિ, પણ એ દ્વારા આપણને આપણા કરતાર પ્રત્યે કૃતજ્ઞતાપૂર્વક ભક્તિ કરવાની અમૂલ્ય તક મળી છે એવો ઉલ્લાસ; જગત મિથ્યા છે માટે એને સશે ત્યાગ નહિ, પણ એનું મિથ્યાત્વ સમજી એ અનિત્ય દ્રવ્યો દ્વારા નિત્યને જોઈ લેવાને સુયોગ સાધવો ને એ નિત્યની જ પ્રીતિ અનુભવી અનિત્યને ભૂલવું – આ ભાવો આ સાધનાના મૂળમાં દેખાય છે. બલિષ્ઠને છાજે એવી આ જીવન - ફિલસૂફ, એ અનુસાર જીવવા માટે એક બાજુથી જોઈતું અનન્ય પ્રભુશરણ અને બીજી બાજુથી એટલું જ અનન્ય જીવનબળ – એ અહીંયાં બીજા ભક્તનાં ઉધન કરતાં વિશેષ જોવા મળે છે. “દાસબોધમાં જેમ સ્ત્રીનિંદા, ધનનિંદા જોવા મળે છે, એમ અહીં આપણને નથી મળતું. ભક્તના ૧. જુઓ ગીતા અ૦ ૯ ના ૧ થી ૧૪ શ્લોકમાં નિરૂપેલું ભકિતબીજનું સ્વરૂપ. Page #113 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપદી – ૪ સાચા દૃષ્ટિબિંદુથી જોઈએ તે આ નિદાખ્યાન આત્મલક્ષી જ હાય છે; ભક્ત પેાતાના ચિત્તને જ ઉદ્દેશીને એ કહે છે. સ્રી, ધન આદિ મૂળરૂપે, નિરપેક્ષ રીતે જ એવાં છે એમ ભક્ત નથી કહેતા. પેાતાની સાપેક્ષતાએ જ એ એમની ક્રુડવી નિંદા કરે છે. ( તેમના જીવનમાં તે જોવા નથી મળતી એ એને પુરાવા છે. ) છતાં એની કટુતા ઘણી વાર આજે આપણને ચીતરી ચડાવે છે. ગુરુ અર્જુનના ઉત્ખાધનમાં એ દોષ નહિ દેખાય. આ સંસારને અનેકાનેક ઉપમા અપાય છે. ભવાટવી, ભવસાગર, ભવજળ, માયા, ઈંદ્રજાળ અનેક નામા ભકતોએ તેને આપ્યાં છે. આ ગ્રંથમાં ગુરુ તેને વખર’—વેપારનું ધામ કહે છેઃ जिसु वखर कउ लैनि तू आइआ ... तजि अभिमानु लेहु मन मोलि, राम नामु हिरदै महि तोलि । लादि खेप संतह संगि चालु, अवर ત્તિાનિ વિવિમા નંગારું.....દુવાાહ વિરજા વાવારે (૧૫: ૫) 4. આ સત વેપાર માંડવાના સદેશે। ગુરુ આપતા હતી. વિરક્ત થઈ તે નહિ પણ વેપાર માંડીને, જીવનસંગ્રામમાં ખરાખર મેચા માંડીને, જે સાધવાનુ છે તે સધાશે, એમ એમના પ્રધાન ઉપદેશ હતા. ઉપનિષદકાર કહે છે, नायमात्मा बलहीनेन लभ्यः । એને સાચેા અર્થ પ્રભુમય જીવનના ઉલ્લાસથી છલકતી આ શીખભક્તિમાં આપણને કાંઈક જોવા મળે છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ - असटपदी ५ सलोकु देनहारु प्रभ छोडिकै ___ लागहि आन सुआइ। नानक कह न सीझई बिनु नावै पति जाइ ॥५॥ શબ્દાર્થ [आन = सन्म - मी. सुआइ = स्वाइ, २स. कहू = मांअशुभ. सीझई = सिद्ध - स३१ , २ था. पति = ५त - माम३.] અષ્ટપદી ૫ શ્લોક દાતા પ્રભુને છોડીને બીજા રસમાં રાચે છે, પણ કશુંય રંધાવાનું નથી. નામસ્મરણ વિના તું બેહાલ જ થવાને છે. [૫] પિતાના ઉધનનું બીજ લેકમાં કહી દઈ, પ્રથમ ત્રણ પદમાં એ જ વસ્તુને વિસ્તાર કરે છે -- ५-१ दस बसतू ले पाछै पावै । एक बसतु कारनि बिखोटि गवावै ॥१॥ एक भी न देइ दस भी हिरि लेइ । तउ मूड़ा कहु कहा करेइ ॥२॥ Page #115 -------------------------------------------------------------------------- ________________ અપડી-૫ जिसु ठाकुर सिउ नाही चारा । ताकउ कीजै सद नमसकारा ॥३॥ जाकै मनि लागा प्रभु मीठा । सरब सूख ताहू मनि वूठा ॥४॥ जिसु जन अपना हुकमु मनाइआ । सरब थोक नानक तिनि पाइआ ॥५॥ શબ્દાથ [ પ પ = પાછળ મૂકે; ભૂલી જાય. વિલોટિ = વિશ્વાસ. વારા = ચારો; જેર. ગૂઠા = વરસે – ઊભરાય. ] ૫-૧ દશ વસ્તુઓ મળી હોય તે ભૂલી જાય છે, અને એક વસ્તુ (ન મળી તે માટે વિશ્વાસ ગુમાવે છે: (૧) પણ પરમાત્મા જે એક વસ્તુ પણ ન આપે અને (પહેલાં આપેલી) દશ પણ પાછી લઈલે, તે તું મૂઢ શું કરવાનું છે?(૨) - જે પરમાત્મા આગળ કશું જેર ચાલી શકતું નથી, તેમની આગળ નમતે જ રહે. (૩) (કારણ) જેને મન પ્રભુ મીઠા લાગે છે, તેના મનમાં સર્વ સુખ વરસે છે. (૪) જે માણસ પાસે (પરમાત્મા કૃપા કરીને પિતાને હુકમ મનાવે છે, તે માણસ, હે નાનક, સર્વ નિધિ પામ્યો જાણે. (૫) [૩ઃ આ કડીને ભાવાર્થ આમ સમજવાનું છેજે પરમાત્માના કલાથી – કૃપાથી – જ બધું થાય છે, તેમને જ શરણે જા.”] Page #116 -------------------------------------------------------------------------- ________________ ક શ્રીસુખસની ૧ [પુઃ આ કડીના શબ્દોને જપજીમાં આવતા દુક્ષ્મ અને मंने शब्-हो ध्यानभां शमीने सभलमे, अर्थात् हुकम शब्हने પરમાત્માવાચક જ ગણીએ તથા મને એટલે માનવુ –પાળવું – સાક્ષાત્કાર કરવા એવા અથ લઈ એર,—તા એવા અથ થાય ઢે, ‘ જે માણસ પેાતાના પરમાત્માને મનમાં વસાવે છે (તેમને સાક્ષાત્કાર કરે છે), તેને બધા નિધિ પ્રાપ્ત થયા જાણેા.? ] ५- २ अगनत साहु अपनी दे रासि । स्वात पीत बरतै अनद उलासि ॥१॥ अपनी अमान कछु बहुरि साहु लेइ । अगिआनी मनि रोसु करेइ ॥२॥ अपनी परतीति आप ही खोवै । बहुरि उसका बिस्वासु न होवै ॥ ३ ॥ जिसकी बसतु तिसु आगै राखै । प्रभकी आगिआ मानै माथै ॥ ४ ॥ उसते चउगुन करै निहालु । नानक साहिबु सदा दइआलु ||५|| १. भुमो 'भ्यालु'-२ :― हुकमे अंदर सभु को बाहरि हुकम न कोइ । नानक हुकमै जे बुझे त हउमे कहै न कोइ ॥ २. भुखो 'भय'-१५ : मैंने पावहि मोखु दुआरु, मनै परवारै साधारु । मंनै तरै तारै गुरु सिख, मंनै नानक भवही न भिख ॥ Page #117 -------------------------------------------------------------------------- ________________ અમલ [ સાદુ = શાહ; સાહુકાર. સ = મૂડી; દેલત; બક્ષિસ. સમાન = અમાનત; થાપણ. વહુરિ = પાછી; પાછું. રોપુ = રોષ; ગુસ્સો. પરતીતિ = વિશ્વાસ. ગુર = ચગણું. ઉનાઈ =ન્યાલ.]. એ શાહુકાર પિતાની અઢળક મૂડી બક્ષ્યા કરે છે, તેથી (જી) ખાય-પીએ છે ને આનંદ-ઉલાસમાં વતે છે. (૧) પણ પોતે આપેલી થાપણ એ શાહુકાર થેડી પાછી લઈ લે છે, ત્યારે અજ્ઞાની (જીવ) મનમાં રેષ કરે છે. (૨) એમ પિતાની શાખ હાથે કરીને તે ખુએ છે; અને પછી તેને વિશ્વાસ કરવામાં આવતું નથી. (૩) પ્રભુની વસ્તુઓ તેની આગળ (તે માગે ત્યારે) ધરી દેવી જોઈએ, અને તેની આજ્ઞા માથે ચડાવવી જોઈએ – (૪) તે, હે નાનક, સાહેબ એવા દયાળુ છે કે, પહેલાં કરતાં આપણને તે ચાર ગણુ ન્યાલ કરી મૂકે. (૫) अनिक भाति माइआके हेत । सरपर होवत जानु अनेत ॥१॥ बिरखकी छाइआ सिउ रंगु लावै । ओह बिनसै उहु मनि पछुतावै ॥२॥ जो दीसै सो चालनहारु । लपटि रहिओ तह अंध अंधारु ॥३॥ बटाऊ सिउ जो लावै नेह । ताकउ हाथि न आवै केह ॥४॥ Page #118 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખની मन हरिके नामकी प्रीति सुखदाई । करि किरपा नानक आपि लए लाई ॥५॥ શબ્દા = [ મતિ = પ્રકાર. રંતુ જાનૈ રુણ = (લય) અનુરાગ – પ્રેમ – લગની. ] પ્રીતિ કરે. વટા = વટેમાર્ગુ. ૫-૩ અનેક પ્રકારનાં માયાનાં હેત તારે માથે ચડી વાગ્યાં છે, તેમને અનિત્ય જાણ્. (૧) વૃક્ષની છાયા સાથે પ્રીત કરે, તે તે ઝટ વણસે, પછી પસ્તાવાનું જ થાય ! (ર) (જગતમાં) જે કઈ દેખાય છે, તે બધું ચાલ્યું જનારું છે; તે પછી એ અંધારાને, હું મૂરખ શા માટે વળગી રહ્યો છે ? (૩) વટેમાર્ગુ આવે ? (૪) ઉપર જે પ્રીતિ કરે, તેના હાથમાં શુ નાનક કહે છે, હે મન, હરિના નામ ઉપરની પ્રીતિ જ (સાચી) સુખદાયક છે; પરંતુ પ્રભુ પોતે કૃપા કરીને એ લગની લગાડે તા ! (૫) ५ मिथिआ तनु धनु कुटंबु सबाइआ । मिथिआ हउमैं ममता माइआ ॥ १ ॥ ૧. વૃક્ષની છાયા જેમ સ્થિર રહેતી નથી, તેમ સ્થિર ન રહેનારા માચાના પદાર્થ ઉપર પ્રીત રાખે, તેા તે ચાલ્યા જતાં પસ્તાવાનુ` જ થાય. -સપા૦ Page #119 -------------------------------------------------------------------------- ________________ અશ્રુપદી – ૧ मिथिआ राज जोबन धन माल । मिथिआ काम क्रोध बिकराल ||२|| मिथिआ रथ हसती अस्व बसत्रा । मिथिआ रंग संगि माइआ पेखि हसता ॥३॥ मिथिआ धोह मोह अभिमानु । मिथिआ आपस ऊपर करत गुमानु ॥४॥ असथिरु भगति साधकी सरन । नानक जपि जपि जीवै हरिको चरन ॥५॥ શબ્દાથ आपस ऊपरि = જાત ઉપર. મહિ [ સવા સ્થિર. ] = સ. = ૪ તન, ધન, કુટુંબ – બધું મિથ્યા છે; અહંકાર, મમતા, માલમિલકત મિથ્યા છે; માયા એ (પણ); (૧) જમીન-જાગીર, યૌવન, ધન, વિકરાળ કામ અને ક્રોધ (પણ); (૨) રથ, હાથી, ઘેાડા, વા મિથ્યા છે; માયાના પદાથો અનુરાગ સાથે જોઈ જોઈ ને રાજી થવું, એ (પણ); (૩) દ્રોહ, મેાહ, અભિમાન મિથ્યા છે; પોતાની જાત ઉપર ગુમાન કરવું એ (પણુ) મિથ્યા છે. (૪) સાધુના શરણમાં રહીને કરેલી ભકિત જ સ્થિર છે; (તેથી) નાનક તા હિરના ચરણના જપ જપતા જીવે છે. (૫) આ ચોથા પદમાં કહે છે કે, “ તન, ધન, કુટુંબ, મમતા, માયા, દ્રોહ, મેહ, અભિમાન વગેરે બધું મિથ્યા છે. તેનાથી તારું Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખમની ' कहू न सीझई' - शु धावानु नथी. स्थिर मात्र ति, સાધુ શરણ, નામજપ, અને હરિનાં ચરણ છે.” પાંચમા પદમાં એ જ મિથ્યાત્વ-ગાન આગળ ચાલે છે, ને અંતે गुरु ४ छ- ' 'बिनु बूझे मिथिआ सभ भए। सफल देह नानक हरि हरि नाम लए' -प्रभु सत्य छे ये गए। २ मे पधाना તને ખપ જડનાર નથી; હરિનામ લો તે દેહ સફળ થશે. मिथिआ स्रवन पर निंदा सुनहि । मिथिआ हसत पर दरब कउ हिरहि ॥१॥ मिथिआ नेत्र पेखत पर त्रिअ रूपाद । मिथिआ रसना भोजन अनस्वाद ॥२॥ मिथिआ चरन पर बिकार कउ धावहि मिथिआ मन पर लोभु लुभावहि ॥३॥ मिथिआ तन नही पर उपकारा । मिथिआ बासु लेत बिकारा ॥४॥ बिनु बूझे मिथिआ सभ भए । सफल देह नानक हरि हरि नाम लए ॥५॥ શબ્દાથ [ स्रवन = अन. हसत = &ाथ. पर त्रिअ = ५२-श्री. रसना = 9. अनस्वाद = अन्य (परमात्मा सिवायनी) स्वाह. ] ५-५ જે કાન પારકાની નિંદા સાંભળે છે, તે મિથ્યા છે, તેવી જ રીતે પારકાનું દ્રવ્ય હરનારા હાથ પણ; (૧). Page #121 -------------------------------------------------------------------------- ________________ તેના જે તે પાર અષ્ટપદી -૫ * ૧૦૧ જે નેત્રે પરસ્ત્રીનાં રૂપ આદિ જુએ છે, તે મિથ્યા છે; તેવી જ રીતે અન્ય આસ્વાદ ભેગવનાર જીભ પણ. (ર) પારકાને હાનિ કરવા દેડનાર પગ મિથ્યા છે, તેવી જ રીતે પારકાની ચીજોના લોભમાં લોભાનારું મન પણ. (૩) જે શરીર વડે પર ઉપકાર નથી થતો તે શરીર મિથ્યા છે, તે રીતે વિકાર-જનક સુંગંધ ગ્રહણ કરનાર (નાક) પણ. (૪) (તત્ત્વ) સમજ્યા વિના તન-મન-ઈદ્રિય આદિ) બધું મિચ્યા બની જાય છે; નાનક કહે છે કે, “હરિ હરિ એવું નામ લેનાર દેહ જ સફળ છે. (૫) ૩ઃ પારકાને દોષ પાછળ – પારકાનું અનિષ્ટ કરવા પાછળ જનારા પગ મિથ્યા છે. [૪: આ કડીમાં બાકી રહી જતી ધ્રાઇકિય જ આવે છે, એમ માનવું જોઈએ. ] बिरथी साकतकी आरजा। साच बिना कह होवत सूचा ॥१॥ बिरथा नाम बिना तनु अंध । मुख आवत ताकै दुरगंध ॥२॥ बिनु सिमरन दिनु रैन बृथा बिहाइ । मेघ बिना जिउ खेती जाइ ॥३॥ गोबिद भजन बिनु बृथे सभ काम । जिउ किरपनके निरारथ दाम ॥४॥ धन्नि धन्नि ते जन जिह घटि बसिओ हरि नाउ । नानक ताकै बलि बलि जाउ ॥५॥ Page #122 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખમની શબ્દાથ [વિરથી = વૃથા - મિથ્યા. સીd = શાક્ત – શક્તિને એટલે કે માયાને ઉપાસક – દુરાચારી (૨) વામમાગી, તાંત્રિક. ૩રના = આયુષ્ય – જીવન. સિરપન = કૃપણ-કંજૂસ. નિરીરથ = વયર્થ. ધનિ = ધન્ય. વ૪િ વ૪િ ના =ઓવારી જાઉં – જાતનું બલિદાન આપું.' ૫ – ૬ માયામાં ડૂબેલા (શાક)નું આયુષ્ય ફેગટ છે; સાચ વિના તે શુદ્ધ શી રીતે થઈ શકે ? (૧) નામ વિના શરીર પણ ફેગટ - અંધ બની જાય છે તેના મુખમાંથી દુર્ગધ જ નીકળ્યા કરે. (૨) નામસ્મરણ વિના દિવસ અને રાત ફોગટ જ વીતે છે –વરસાદ વિના ખેતી જેમ ફેગટ) જાય તેમ. (૩) ગોવિંદના ભજન વિનાનાં સૌ કામ ફેગટ જ જાય છેકંજૂસનું ધન જેમ ફેગટ હોય છે તેમ. (૪) તે માણસને જ ધન્ય છે – ધન્ય છે, જેના ઘટમાં હરિનું નામ વસે છે; નાનક તેની ઉપર જાતને ઓવારી નાખે છે. (૫) रहत अवर कछु अवर कमावत । मनि नही प्रीति मुखहु गंढ लावत ॥१॥ जाननहार प्रभू परबीन । बाहरि भेख न काहू भीन ॥२॥ ૧. સૂરાને અર્થ “સચિચાર સત્યનિષ્ઠ એ પણ લઈ શકાય. –સંપા ૨. એ ધનનો કશો ઉપયોગ તેને પિતાને કે બીજાને નથી. તે જમીનમાં સંઘરાયેલું નકામું જ પડી રહે છે.–સંપા Page #123 -------------------------------------------------------------------------- ________________ (આઈપી - ૫ अवर उपदेसै आपि न करै । आवत जावत जनमै मरै ॥३॥ जिसके अंतरि बसै निरंकारु । तिसकी सीख तरै संसारु ॥४॥ जो तुम भाने तिन प्रभु जाता । नानक उन जन चरन पराता ॥५॥ શબ્દાર્થ [ ઢ = ઉપર ઉપરથી દેખાડ. પરવીન = પ્રવીણ; ચતુરમીન = ભીને થયેલ – અંતર પજવું હોય તેવો. મને = ભાવ કરે (૨) ગમે; પસંદ આવે. ગાતા = જાણ્યો. પરાતા = પહેચાને ઓળખે.] ૫- ૭ - બહાર રહે છે જુદી રીતે, અને કરણી બીજી રીતની કરે છે મનમાં પરમાત્મા પ્રત્યે) પ્રીતિ નથી અને મેં એ વાતેનો દેખાડ કરે છે. (૧) પણ પ્રભુ ચતુર: છે – જાણી લે છે કે, વેષ બહારને જ છે, અંદર કયાંય (પતે) ભીને થયા નથી. (૨) બીજાને ઉપદેશ છે, પણ જાતે તેમ આચરતે નથી; અને એમ જન્મ-મરણ (–ના ચકરાવા-) માં આવે છે ને જાય છે. (૩) જેના અંતરમાં નિરાકાર (પ્રભુ) વસે છે, તેવાના ઉપદેશથી સંસાર (આખો) તરી જાય. (૪) ૧. મૂળ મીર = કમાણે જુદી કરે છે - કર્મ જુદી રીતનાં કરે છે. –સપાટ. ૨. બહારના વેશથી પરમાત્મા જરાય પલળતું નથી – એવો અર્થ પણ લેવાય છે. રોપા Page #124 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખમની " हे प्रभु, तमे लेना उपर लाव रामो १ ते ४ ( तभने ) જાણી શકે; હે નાનક, તેવા માણુસ જ (પ્રભુના ચરણને पिछाने. (4) ૧૦૪ ५-८ करउ बेनती पारब्रहमु सभु जानै । अपना कीआ आपहि मानै ॥१॥ आप आप आप करत निबेरा । किसै दूरि जनावत किसै बुझावत - नेरा ॥२॥ उपाव सिआनप सगलते रहत । सभु कछु जानै आतमकी रहत ॥ ३ ॥ जिसु भावै तिसु लए लड़ लाइ । थान थनंतरि रहिआ समाइ ॥४॥ सो सेवकु जिसु किरपा करी । निमख निमख जपि नानक हरी ॥ ५ ॥ શબ્દાથ = = [ मानै = संभाने - ६२ २. निबेरा निवेडे - ससे. नेरा नऊ - पासे. रहत = २रक्षित - विनाने रहत = रहेणी - वर्तन. भावै = भुश थाम. लए लड़ लाइ = पोतानी साथै लेडी है. थान थनंतर સ્થાન-સ્યાનાંતર सधणे स्थळे. निमख निमख = हरे5 निभिषे - ढरक्षण. ] = १. थे। तभने यस यावे, तेथे એવો અર્થ છે. મૂળ પદ્યમાં આ પ્રમાણે અ પ્રભુ જે તને ગમે (તુ' જેને બહાલ રાખે છે,) તે જ તને જાણી શકે.-સપા૦ हे प्रभु, तभने लागी शे પણ સૂચિત કર્યો છે : હે - Page #125 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપદી – ૫ ૫-૮ ૧૦૫ હું પારબ્રહ્મ – પરમાત્માને વિનંતી કરું છું;– પણ તે તા બધુ જ જાણે છે : પાતે કરેલું બધુ પોતે પરમાણે છે. (૧) પાતે આપમેળે જ એ બાબતના ફૈસલેા આપે છે કે, કાને દૂર લાગવું અને કોને પાસે જાવુ’. (૨) બધી યુક્તિ-પ્રયુક્તિઓ કે ચાલાકી કારણ કે, જીવની બધી કરણી તે જાણે છે. (૩) તે તુ છેાડી દે;૩ જેના ઉપર તે ખુશ થાય, તેને તે પેાતાની સાથે જોડી દે છે. તે સર્વ સ્થળે સમાઈ રહેલા છે. (૪) જેના ઉપર તેમની કૃપા કરે તે જ તેમના સેવક થાય; હું નાનક, તું પણુ હર ક્ષણે તેમનુ નામ જપ. (૫) = ૧. મૂળ : આદિ માનૈ = અનુમેાદન આપવું – પસ’હું રાખવું. તેણે સૃષ્ટિ રચી છે ને તે તેને ચલાવે છે, એવા ભાવ છે. ૨. આપત્તિ આપ આપિ ત નિવેરા એ લીટી સ્વતંત્ર ગણી એવા અથ પણ લેવાય કે, કમનાં ફળના ફેસલા તે જ આપે છે. ૩. એનો અર્થ પણ કરાય કે, કશી યુક્તિ પ્રયુક્તિ વગર જ તે અંત*મી પ્રભુ જીવનું સૌ જાણે છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ असटपदी ६ सलोकु काम क्रोध अरु लोभ मोह बिनसि जाइ अहंमेव । नानक प्रभ सरणागती करि प्रसादु गुरदेव ॥६॥ શબ્દાથ [ અહંમેવ = (હું જ છું એવો ) અહંકાર. ] અષ્ટપદી ૬ લેક મારા કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકાર વિનાશ પામી જાય (એમ કરે!)– નાનક કહે છે, હે પ્રભુ, હું તમારે શરણાગત છું; ગુરુદેવ, મારા ઉપર કૃપા કરે! [૬] પ્રભુને જ “જપના ધ્યાનમંત્રમાં સ્વયંભૂ વગેરે વિશેષણો લગાડવા સાથે “ગુરુ” કહીને સંબોધ્યા છે. યોગસૂત્રમાં પણ ઈશ્વરને મુળ ગુઃ કહ્યા છે. છઠ્ઠી અષ્ટપદીમાં પાછા જીવ પર પ્રભુના અપાર ઉપકાર ગણાવે છે. વિધવિધ લેકેને ઉદ્દેશીને એ કહ્યા છે. અંતે પાછી પ્રપતિ ઉપદેશે छ - जिह प्रसादि तूं पावहि साचु, रे मन मेरे तूं ता सिउ राचु Page #127 -------------------------------------------------------------------------- ________________ આપહી – ૬ (-); અને પછીના છેલ્લા પદમાં (૬-૮) પ્રભુ-પ્રસાદને મહિમા ગાઈ, ઉદ્બોધનની ત્રણ અષ્ટપદીઓ (૪-૫-૬) સમાપ્ત કરી છે.' ૬ – ૨ जिह प्रसादि छत्तीह अंमृत खाहि । तिसु ठाकुर कउ रखु मन माहि ॥१॥ जिह प्रसादि सुगंधत तनि लावहि । तिस कउ सिमरत परमगति पावहि ॥२॥ जिह प्रसादि बसहि सुख मंदरि । तिसहि धिआइ सदा मन अंदरि ॥३॥ जिह प्रसादि गृह संगि सुख बसना । आठ पहर सिमरहु तिसु रसना ॥४॥ जिह प्रसादि रंग रस भोग । नानक सदा धिआईऐ धिआवन जोग ॥५॥ [ છત્તીદ શંકૃત = છત્રીસ પ્રકારની વાનીઓ. ર = ઘરમાં.. ૬ = ઘરકુટુંબ. રસના = જીભે. ધિમાવન ગો = દયાન કરવા યોગ્ય. ] ૬ – ૧ જેમની કૃપાથી તને છત્રીસ રસ જમવા મળે છે, તે ઠાકુરને મનમાં રાખ. (1) - જેમની કૃપાથી શરીરે સુગંધ લગાવે છે તેમનું સ્મરણ કર, જેથી તું પરમગતિ પામે. (૨) * ૧. શીખ-ભક્તિમાં જીવને ઉદબોધનની જે ખાસિયત છે, તે વિચારતાં એક બીજી વાત તરફ વળવાની જરૂર છે, જોકે “સુખમનીમાં એ વિષચને નથી અડકવામાં આવ્યો. એ માટે જુઓ પુસ્તકને અને પરિશિષ્ટ-૧ શીખ ઉબોધનની વિશિષ્ટતા'. Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રીસુખમની જેમની કૃપાથી ઘરમાં સુખે વસી શકે છે, તેમનું સદા भनमा ध्यान ५२. (3) જેમની કૃપાથી ઘર-કુટુંબ સાથે સુખે વસે છે, તેમનું भर पडे माडे पडे।२ ४२. (४) જેમની કૃપાથી (વિવિધ) રંગ અને રસ ભેગવે છે, તેવા નિરંતર ધ્યાન કરવા ગ્ય પરમાત્માનું, હે નાનક, સદા ध्यान घर! (५) जिह प्रसादि पाट पटंबर हढावहि । तिसहि तिआगि कत अवर लुभावहि ॥१॥ जिह प्रसादि सुखि सेज सोईजै । मन आठ पहर ताका जसु गावीजै ॥२॥ जिह प्रसादि तुझु सभु कोऊ मानै । मुखि ताको जसु रसन बखानै ॥३॥ जिह प्रसादि तेरो रहता धरमु । मन सदा धिआइ केवल पारब्रहमु ॥४॥ प्रभजी जपत दरगह मानु पावहि । नानक पति सेती घरि जावहि ॥५॥ શબ્દાર્થ [पाट पटंबर = रेशमी या२ -वर. हढावहि = ५९रे छे. कत = शा भाटे ? सेज = श-41. जसु = यश-गुष्प. रसन = २सना 43 - 04 43. पति सेती = सामे२ - समान साथ.] Page #129 -------------------------------------------------------------------------- ________________ અપી- જેમની કૃપાથી (૮) રેશમી ચીર-વસ્ત્ર પહેરે છે, તેમને તજીને શા માટે બીજામાં લેભાય છે? (૧) જેમની કૃપાથી સુખ-શસ્યામાં સૂઈ શકે છે, તે મન, તું આઠે પહોર તેમના ગુણ જ ગા! (૨) જેમની કૃપાથી તેને સૌ કોઈ સંમાને છે, તેમના ગુણ મએ અને જીભે રડ્યા કર! (૩) જેમની કૃપાથી તારા ધર્મનું પાલન થઈ શકે છે, તે કેવળ પરબ્રહ્મનું હે મન, સદા ધ્યાન ધર. (૪) નાનક કહે છે કે, પ્રભુજીને જપવાથી તેમના દરબારમાં તું માન પામશે; અને (એમ) આબરૂભેર સ્વધામ જઈ શકશે. (૫) जिह प्रसादि आरोग कंचन देही । लिव लावहु तिसु - राम सनेही ॥१॥ जिह प्रसादि तेरा ओला रहत । मन सुखु पावहि हरि हरि जसु कहत ॥२॥ जिह प्रसादि तेरे सगल छिद्र ढाके । मन सरनी पर ठाकुर प्रभ ताकै ॥३॥ जिह प्रसादि तुझु को न पहूचै । मन सासि सासि सिमरहु प्रभ ऊचे ॥४॥ ૧. મનને સંબોધન ગણવાને બદલે “મનમાં (ગુણ ગા, યાદ કરી એવો અર્થ પણ લઈ શકાય.—સંપા. Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ શ્રીસુખસની जिह प्रसादि पाइ दुर्लभ देह । नानक ताकी भगति करेह ॥५॥ શબ્દાથ [ આરોપ = નીરાગી. વન = સાના જેવુ. લગાવ. બોજા = પડદો, માઝા (૨) ગુપ્ત ભેદ. વિ વદુ = લગની દ્ગુરુમ = દુર્લભ. ] ૬ - ૩ જેમની કૃપાથી તારું શરીર નીરાગી અને ક ંચન જેવું છે, તે રામ-પરમાત્મામાં પ્રીતિપૂર્વક લગની લગાવ. (૧) જેમની કૃપાથી તારી શરમ ઢંકાઈ રહે છે, તે હરિના ગુણ ગાવાથી, હું મન, તું સુખ પામીશ. (ર) હું મન, જેમની કૃપાથી તારાં બધાં છિદ્ર ઢંકાઈ રહે છે, તે પ્રભુ-ઠાકુરને શરણે જા! (૩) જેમની કૃપાથી તને કોઈ આંખી શકતુ નથી, તે ઊંચા પ્રભુને, હું મન, તું શ્વાસે શ્વાસે યાદ કર. (૪) જેમની કૃપાથી તે દુલ ભ દેહ મેળળ્યેા છે, તેમની ૠક્તિ, હૈ નાનક, તુ કર્યાં કર. (૫) ६ - ४ जिह प्रसादि आभूखन पहिरीजै । मन तिसु सिमरत किउ आलस कीजै ॥१॥ जिह प्रसादि अस्व हसति असवारी । मन तिसु प्रभ कउ कबहू न बिसारी ॥२॥ जिह प्रसादि बाग मिलख धना । राखु परोइ प्रभु अपुने मना ॥३॥ Page #131 -------------------------------------------------------------------------- ________________ આપી जिनि तेरी मन बनत बनाई । ऊठत बैठत सद तिसहि धिआई ॥४॥ तिसहि धिआइ जो एकु अलखै । ईहा ऊहा नानक तेरी रखै ॥५॥ શબ્દાર્થ [Pવન = આભૂષણ; ઘરેણાં. મિત્રરવ = જમીન–જાગીર. નત = રચના. એë = અલખ અય.] જેમની કૃપાથી તું આભૂષણ પહેરે છે, તે મન, તેમને સ્મરતાં કેમ આળસ કરે છે? (૧) - જેમની કૃપાથી તેને હાથી-ઘોડાની અસવારી કરવાની મળે છે, તે પ્રભુને, હે મન, કદી વિસારીશ નહીં. (૨) જેમની કૃપાથી બાગ-બગીચા, જાગીર-વજીફા અને ધન-દોલત તને મળ્યાં છે, તે પ્રભુને પોતાના મનમાં જ પાવી રાખ. (૩) - જે પ્રભુએ તારી રચના કરી છે, તે મન, તેમનું ઊઠતાંએસતાં સદૈવ ધ્યાન ધર. (૪) એક અને અલખ એવા પરમાત્માનું, હેનાનક, (નિરંતર) ધ્યાન ધર, જે આ લેકમાં અને પરલોકમાં તારું રક્ષણ કરે છે. (૫) जिह प्रसादि करहि पुन्न बहु दान। . मन आठ पहर करि तिसका धिआन ॥१॥ Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રીસુખમની જ जिह प्रसादि तू-आचार बिउहारी । तिसु प्रभ कउ सासि सासि चितारी ॥२॥ जिह प्रसादि तेरा सुन्दर रूपु । सो प्रभु सिमरहु सदा अनूपु ॥३॥ जिह प्रसादि तेरी नीकी जाति । सो प्रभु सिमरि सदा दिन राति ॥४॥ जिह प्रसादि तेरी पति रहै । गुरप्रसादि नानक जसु कहै ॥५॥ | શબ્દાર્થ _| નિતારી = સંભાર, યાદ કર. મg=અનુપમ. નીજી = ઉત્તમ. પતિ = પત – આબરૂ.] ૬ - ૫ જેમની કૃપાથી તું બહુ પુણ્ય-દાન કરી શકે છે, તે પ્રભુનું ધ્યાન, હે મન, આઠે પહેર કર્યા કર. (૧) જેમની કૃપાથી તું આચાર-વ્યવહારી' બની શકે છે, તે પ્રભુને શ્વાસે શ્રવાસે યાદ કર. (૨) જેમની કૃપાથી તને સુંદર રૂપ મળ્યું છે, તે અનુપમ પ્રભુને તું સદા મર્યા કર. (૩) જેમની કૃપાથી તને ઉત્તમ (મનુષ્ય) જાતિ પ્રાપ્ત થઈ છે, તે પ્રભુને દિવસ-રાત સદા યાદ કર. (૪) નાનક કહે છે કે, જેમની કૃપાથી તારી આબરૂ જળવાઈ રહે છે, તે પ્રભુને યશ ગુરુની કૃપાથી ગાયા કર. (૫) ૧. કુલાચાર-દેશાચાર વગેરેને; અથવા યોગ્ય વ્યવહાર કરી શકનારે – પાલન કરી શકનારે; અથવા “આચાર” એટલે લૌકિક આચાર બરાબર પાર પાડનારે –સંપા ૨. તેમનું ચિંતન-મનન-ધ્યાન ધર્યા કર. –સંપા. Page #133 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપલી- ૬ जिंह प्रसादि सुनहि करन नाद । जिह प्रसादि पेखहि बिसमाद ॥१॥ जिह प्रसादि बोलहि अमृत रसना । जिह प्रसादि सुखि सहजे बसना ॥२॥ जिह प्रसादि हसत कर चलहि । जिह प्रसादि संपूरन फलहि ॥३॥ जिह प्रसादि परम गति पावहि । जिह प्रसादि सुखि सहजि समावहि ॥४॥ ऐसा प्रभु तिआगि अवर कत लागहु । गुरप्रसादि नानक मनि जागहु ॥५॥ | શબ્દાથ [ રન = કર્ણ – કાન. દેવદિ= પેખે–જુએ. વિસના= વિસ્મયકારક ચીજ. રસના = જીભે. ] જેમની કૃપાએ (૮) કાન વડે (સંગીતના મધુર) અવાજે સાંભળે છે, તથા (આંખ વડે) વિસ્મયકારક અચરજે જુએ છે– (૧) : જેમની કૃપાથી જીભ વડે મીઠા રસને બોલી બોલી શકે છે, તથા સુખ અને ચેનમાં વસી શકે છે – (૨) જેમની કૃપાથી તાસ હાથ કામ-કાજ પાર પાડી શકે છે, તથા તું પિતે સંપૂર્ણ ફળીફૂલી શકે છે – (૩) ૧. મૂળ મૃત'. ૨. મૂળ “સંત ર દ્ર' હસીને – ખુશ થઈને – કામકાજ કરી શકે છે, એવો અર્થ પણ થાય.—સંપા ૩. સફળ નીવડી શકે છે, એવો ભાવ છે.-સંપા Page #134 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખસની જેમની કૃએ તુ પરમતિ પામી શકે છે, તથા સહેજ સુખમાં સમાઈ શકે છે— (૪) ૧૪ એવા પ્રભુને ત્યાગી ખીજા બધામાં શા માટે લાગે છે? નાનક કહે છે, ગુરુની કૃપાએ મનથી જાગ્રત થા ( અને પ્રભુભક્તિમાં લાગી જા ). (૫) ६ ७ जिह प्रसादि तूं प्रगटु संसारि । तिसु प्रभु कउ मूलि न मनहु बिसारि ॥१॥ जिह प्रसादि तेरा प्रतापु । रे मन मूड़ तू ताकउ जा ||२|| जिह प्रसादि तेरे कारज पूरे । तिसहि जानु मन सदा हजूरे ॥४॥ जिह प्रसादि तूं पावहि साचु । रे मन मेरे तूं ता सिउ रांचु ||४|| जिह प्रसादि सभकी गति होइ । नानक जापु जपै जपु सोइ ॥ ५॥ શબ્દાથ [ પ્રદુ = વિખ્યાત, જાણીતા. દૂર = હાજરાહજૂર, નજર સમક્ષ. પાદિ પામે. રાજુ =રાચ – રચ્યાપચ્યા રહે. ] ૬ - ૭ જેમની કૃપાથી તું સંસારભરમાં વિખ્યાત થયા છે, તે પ્રભુને તું મનમાંથી મૂળે ન વિસારીશ. (૧) ૧. સ્વાભાવિક – નિજ અવસ્થાનુ` – સહજ સમાધિનુ' સુખ, સપા Page #135 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપદી – ૬ ૧૧૫ છે જેમની કૃપાથી તારે (જગતમાં) પ્રતાપ છે, હે મૂઢ મનડા, તું તેમને જ૫ જગ્યા કર. (૨) જેમની કૃપાથી તારાં બધાં કાર્યો પૂરાં થાય છે, તેમને, હે મન, તું સદા હાજરાહજૂર રાખ. (૩) જેમની કૃપાથી તું સત્ય પામી શકે છે, તે મારા મનડા, તું તેમનામાં જ રચ્ચેપ રહે. (૪) જેમની કૃપાથી સૌની ગતિ થાય છે, તેમને, નાનક જાપ જપે છે. તે જ (સત્ય) છે, તેમને જ જપ કર ! (૫) आपि जपाए जपै सो नाउ । आपि गावाए सु हरि गुन गाउ ॥१॥ प्रभ किरपाते होइ प्रगासु । प्रभू दइआते कमल बिगासु ॥२॥ प्रभ सुप्रसन्न बसै मनि सोइ । प्रभ दइआते मति ऊतम होइ ॥३॥ सरब निधान प्रभ तेरी मइआ। आपहु कछू न किनहू लइआ ॥४॥ जितु जितु लावहु तितु लगहि हरि नाथ । नानक इनकै कछू न हाथ ॥५॥ | શબ્દાથી - [આ = આ પ– પોતે પરમાત્મા. આ િવ = (૧) પિતે ગવરાવે (૨) આપ- અહંકાર ગુમાવાય. ત્ર/પ્રકાશ; જ્ઞાનપ્રકાશ. ૧. હાજરાહજૂર નાણ. અર્થાત્ કદી ને ભૂલ–સંપા Page #136 -------------------------------------------------------------------------- ________________ ક શ્રીસુખમની મા વિાસુ = કમળ વિકસે – હૃદયકમળ પ્રફુલ્લ થાય. નિધાન વહાલ – કૃપા. નિર્દૂ = કોઈ એ, કઈ વડે. નિધિ – ભંડાર. મા રુત્તિ = કામમાં લાગે - કામ કરે છે.] છે. -- ૬-૮ પેાતે પરમાત્મા જેની પાસે નામ જપાવે, તે જ તેમનુ નામ જપે; તે પાતે જેની પાસે ગવરાવે તે જ હરિના ગુણુ ગાય. (૧) પ્રભુની કૃપા હાય તેા પ્રકાશ પ્રાપ્ત થાય; અને પ્રભુની યા હોય તેા હૃદયકમળ વિકસે (૨) પ્રભુ પ્રસન્ન થાય તે જ એ મનમાં આવીને વસે, પ્રભુની દયાથી બુદ્ધિ ઉત્તમ થાય. (૩) હે પ્રભુ, તારી કૃપા જ સર્વ ભંડાર રૂપ છે; (જીવ) પેાતાની મેળે તા કાંઈ મેળવી શકતા નથી. (૪) હું રિ! હે નાથ ! જે જે કામમાં તું લગાડે, તે કામમાં માણસા લાગે છે; નાનક કહે છે કે, તેમના હાથમાં તે કશુ નથી. (૫) - આમ ચાર પાંચ અને છ એ ત્રણ અષ્ટપદીએ છત્રને ઉદ્દેાધનની આવી. ત્યાર પછીની સાત આઠ - અને નવ એ ત્રણ અષ્ટપદીઓમાં સત્સંગમહિમા અને સાધુનાં લક્ષણ અચરજ કથા ' ગુરુ વવે છે. એમને આપણે સત્સંગત્રિજ કહી શકીએ. ' સાધજનાકી - સત્સંગની સ્તુતિ એકેએક ધર્મમાં એક યા બીજી રીતે કરેલી જોવામાં આવશે. શીખ ધર્મમાં તેને ધમ જીવનના પાયારૂપ બનાન્ય Page #137 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપદી - ૬ ૧૧૭ છે. શીખ ધર્મને અર્થે જ શિષ્ય-ધર્મ થાય. અને શિસ્ત વિના શિષ્યત્વ કેવું? શિષ્યત્વની આ સાધના દ્વારા સાધક સેવાશકિત કેળવે, શુશ્રુષ બને, નમ્ર બને, ધાર્મિક જીવન માટે જરૂરી ગુણો શીખે, અને સાચું નામસ્મરણ શું એ જાણે અને તે કરવાને શક્તિ મેળવે. ગુરુ કહે છે, 'साधकी सोभा साध बनिआई । नानक साध प्रभ भेदु न भाई ॥७: ८॥ ૧. ગુરુ નાનક પણ પોતાને કઈ કાલ્પનિક આદર્શ ગુરના શિષ્ય તરીકે ઓળખાવતા અને તેણે ઉપદેશેલા ધમને પોતે અનુસરે છે, એમ કહેતા. [ જૂઓ યોગસૂત્રમાં પ્રભુ એટલે “પૂર્વેષાવિ ગુર[પાત• ૧-૨૬] એ વ્યાખ્યા. Page #138 -------------------------------------------------------------------------- ________________ असटपदी ७ सलोकु अगम अगाधि पारब्रहमु सोइ जो जो कहै सु मुकता होइ । सुनि मीता नानकु बिनवंता સાધનની ગરજ થી ના - શબ્દાથ [મામ = અગમ્ય, અમ. દૈ= (તેના) ગુણ ગાય, (નામ) જશે. માત્ર ચા = નવાઈ પમાડે તેવી હકીકત – વર્ણન.] લેક પરબ્રહ્મ-પરમાત્મા અગમ્ય અને અગાધ છે, તેમનું ગુણગાન જે કરે, તે મુક્ત થાય. નાનક વિનંતી કરીને કહે છે, હે મિત્ર, તું સંત જનની, નવાઈ પમાડે તેવી ગાથા સાંભળ. [૭] એક વેળા કુરુક્ષેત્રમાંથી નીકળતાં ગુરુ નાનકે બોધ આપતાં કહ્યું, “નામસ્મરણ કરવાની સાથે બીજા ચાર માગે છે, જેમાંના કઈ દ્વારા માણસ ઈશ્વરને ઓળખી શકે. પહેલે સત્સંગ, બીજે સત્ય, ત્રીજે સંતોષ અને ચોથે ઈદ્રિ પર સંયમ. માણસ સંન્યાસી હેય કે ગૃહસ્થ, આમાંથી કોઈ એક દ્વારા એ ઈશ્વરને બળી શશે. આમાંથી નામસ્મરણ, જે તે દરેક સાધનામાં હેવું જ જોઈએ, એ વિશે આપણે જોઈ ગયા. સાતમી અષ્ટપદીમાં સત્સંગમહિમા ગાય છે. (એ જ વસ્તુ બીજી રીતે, બીજા ભાવથી આગળ ૧૩મી અષ્ટપદીમાં પણ ગાય છે.) આ અષ્ટપદીઓમાંથી આપણને સત્સંગ Page #139 -------------------------------------------------------------------------- ________________ अष्टपट्टी - ७ ૧૧૨ એટલે શું, તેનું સાધનામાં મહત્ત્વ, સાધકને તેની જરૂર, વગેરે સમજવા મળે છે. આખા ગ્રંથમાં એને અંગે છૂટાછવાયા પડેલા ઉલ્લેખા તે વાચક પેાતાની મેળે જોઈ શકશે. ગીતાના શ્રેષ્ઠ પુરુષનાં વર્ણન સાથે આ લક્ષણા વાચક સરખાવે તે રસમય થયા વગર નહીં રહે. - १ साधकै संगि मुख ऊजल होत । साध संग मलु सगली खोत ॥ १ ॥ साधकै संग मिटै अभिमानु । साधकै संगि प्रगटै सुगिआनु ॥२॥ साधकै संग बुझे प्रभु नेरा । साध संग सभु होत निबेरा ॥३॥ साधकै संग पाए नाम रतनु । साधकै संगि एक ऊपरि जतनु ॥ ४ ॥ साधकी महिमा बरनै कउनु प्रानी । नानक साधकी सोभा प्रभ माहि समानी ॥ ५ ॥ શબ્દા [ ऊजल = अनणु, तेनस्वी. मलु = भज - भेल - विङा२. सुगिभानु = ४ - ज्ञान, सायु ज्ञान. नेरा = 95. निबेरा = निवेडे, छुटअरे. जतनु = ०४लन, प्रयत्न. ] ७-१ સત્પુરુષના સંગમમાં મુખ તેજસ્વી અને; અને બધા भण धोवाय; (१) १. भूम : मोवाय. Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧ર૦ શ્રીસુખમની સરુષના સંગમાં અભિમાન માટે અને સાચી સમજ પ્રગટે; (૨) સપુરુષના સંગમાં પ્રભુ નજીક સમજાય અને બધી બાબતને (સંશને કે દુઃખને) નિવેડો આવે; (૩) સપુરુષના સંગમાં જ પરમાત્માના) નામ રૂપી રન મળે; અને એ એક (પરમાત્માને પહોંચવાના માર્ગો ઉપર યન મંડાય, (૪) સપુરુષને મહિમા કેણ વર્ણવી શકે ૨ નાનક કહે છે કે, સત્યરુષની સ્તુતિ, પ્રભુ (ની સ્તુતિ)માં સમાઈ જાય છે. (૫) ૭ – ૨ साधकै संगि अगोचरु मिल। साधकै संगि सदा परफुलै ॥१॥ साधकै संगि आवहि बसि पंचा। साध संगि अमृत रसु भुंचा ॥२॥ साध संगि होइ सभकी रेन । साधकै संगि मनोहरि बैन ॥३॥ साधकै संगि न कतहुं धावै । साध संगि असथिति मनु पावै ॥४॥ साधकै संगि माइआते भिन्न् । કઈ સાંજ સંકિ નાના પ્રમ કુપ્રસન્ન થા ૧. મૂળ = શેભા. ૨. અર્થાત પ્રભુની સ્તુતિની સમાન જ છે સપાટ Page #141 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપદી - ૭ ૧૨૧ શબ્દાર્થ [ = મન - વાણીથી પર એવું, ઈન્દ્રિયાતીત. પ૨ = પ્રફુલ્લ રહે. વસિ માવદિ =વશ આવે, કાબૂમાં આવે. i = પાંચ ઈકિ – કામનાઓ – વિષયો. મુંજા = ભેગવે, સ્વાદ લે. જૈન = વાણી. અથતિ = સ્થિતિ – સ્થિરતા. મારૂ= માયા ] સપુરુષના સંગમાં અગમ્ય વસ્તુ પણ સમજાઈ જાય; અને અંતર સદા પ્રફુલ્લિત રહે, (૧) - પુરુષના સંગમાં પાંચ (શત્રુઓ)૧ વશમાં આવે અને (નામસ્મરણને ) અમૃતરસ ભેગવાય; (૨) - - - સપુરુષના સંગમાં (અભિમાન ગળી જતાં) માણસ પિતાને સૌની ચરણરજ જે માનવા લાગે –તેવા માણસની વાણી મનોહર બની રહે, (૩) સપુરુષના સંગમાં મન ક્યાંય દોડ્યા વિના નિશ્ચલ અને; (૪) સપુરુષના સંગમાં (માણસ) માયાથી અલગ બનતાં, હે નાનક, તેના ઉપર પ્રભુ સુપ્રસન્ન થાય. (૫) साध संगि दुसमन सभि मीत । साधूकै संगि महा पुनीत ॥१॥ साध संगि किस सिउ नही बैरु । साधकै संगि न बीगा पैर ॥२॥ સાથ લં િનાહી વો મંા साध संगि जाने परमानंदा ॥३॥ ૧. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ- એ પેચરપુ. Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧રર શ્રીસુખમની - साधकै संगि नाही हउ तापु । साधकै संगि तजै सभु आपु ॥४॥ आपे जानै साध बड़ाई। नानक साध प्रभू बनिआई ॥५॥ શબ્દાથ : [ ક = અડોઅવળો પડેલે, વિપથગામી. પૈ = પગ. મન્ના દુષ્ટ, દુર્જન. ફુર તા! = અહંરૂપી તાવ. આપુ= પોતાપણું, પરમાત્માથી જુદાપણું, જીવપણું. = વડાઈ, મેટાઈ, મહિમા. નવા = (બંને વચ્ચે) મેળ જામે છે. ] ૭ – ૩ 'સપુરુષના સંગમાં બધા દુશ્મને મિત્ર બની જાયસપુરુષના સંગથી ( ગમે તે દુષ્ટ પણ) મહા પવિત્ર બની રહે (૧). પુરુષના સંગમાં કેઈની સાથે વેર રહે નહિઅને પગ આડેઅવળો ન પડે; (૨) સપુરુષના સંગમાં કઈ દુષ્ટ રહે નહિ અને પરમાનંદ, (પરમાત્મા) નું જ્ઞાન થાય; (૩) સપુરુષના સંગમાં અહં રૂપી તાવ દૂર થતાં સર્વ પ્રકારનું પિતાપણું કે જીવપણું દૂર થાય; (૪) સપુરુષનો મહિમા પરમાત્મા જ જાણે છે કે નાનક. સપુરુષ અને પરમાત્મા એ બે વચ્ચે પૂરે મેળ હોય છે. (૫) ૭ – 9: साधकै संगि न कबहु धावै । साधकै संगि सदा सुखु पावै ॥१॥ Page #143 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપદી - ૭ साध संगि बसतु अगोचर लहै । साधूके संगि अजरु सहै ॥२॥ साधकै संगि बसै थानि ऊचै । साधूकै संगि महलि पहूचे ॥३॥ साधकै संगि दृढ़े सभि धरम । साधकै संगि केवल पारब्रहम ॥४॥ साधकै संगि पाए नाम निधान । नानक साधूकै कुरबान ॥५॥ શબ્દાર્થ [ = સમજે, જ્ઞાન પામે. અગર = અસહા. મ૪િ = (પરમાત્માના) ધામમાં. ] સપુરુષના સંગમાં (મન) બીજે ક્યાંય દોડ્યા કરે નહિ; સપુરુષના સંગથી સદા સુખ પામે; (૧) સપુષના સંગમાં અગોચર વસ્તુનું પણ જ્ઞાન થાય; અને અસહ્ય દુખ કષ્ટ) પણ સહન થઇ શકે; (૨) સપુરુષના સંગથી ઊંચું સ્થાન પ્રાપ્ત કરે -અરે. ભગવાનનું ધામ જ પામે; (૩) સપુરુષના સંગમાં બધા ધર્મ-નિયમ દૃઢ થાય અને કેવળ પરબ્રહાની લગની લાગે; (૪) - સરુષના સંગમાં નામ રૂપી નિધિ પ્રાપ્ત થાય; નાનક તે પુરુષ ઉપર ઓવારી જાય છે. (છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શ્રીસુખમની साधकै संगि सभ कुल उधारै । साध संगि साजन मीत कुटम्ब निसतारै ॥१॥ साधूके संगि सो धनु पावै । जिसु धनते सभुको वरसावै ॥२॥ साधसंगि धरमराइ करे सेवा । साधकै संगि सोभा सुरदेवा ॥३॥ साधूकै संगि पाप पलाइन । .. साधसंगि अमृत गुन गाइन ॥४॥ - साधकै संगि सब थान · गम्मि । ... नानक साधकै संगि सफल जनम्म ॥५॥ શબ્દાર્થ [સાગન = પ્રેમીજન. નિતારે = નિસ્તાર – મોક્ષ કરાવે. પાન= પલાયન કરી જાય. ફન = કીર્તન કરે - ગાય. વ = સર્વ. fમ = જઈ શકે – જાય. ] ( ૭ - ૫ સપુરુષની સોબત કરવાથી (પિતાના) આખા કુળને ઉદ્ધાર થાય છે, સગાંસંબંધી, મિત્ર, કુટુંબ સૌને મેક્ષ સધે છે. (૧) સપુરુષના સંગથી એવું ધન પ્રાપ્ત થાય છે, જે વડે સૌને તૃપ્ત કરી શકાય છે. (૨) - પુરુષના સંગથી ધર્મરાજા સેવામાં આવી લાગે; ૧. મૂળઃ સમુ વરસ . સ ઉપર વરસાવી શકાય છે –સંપા. ૨. જે ધર્મરાજ સૌ જીવોનાં પાપ-પુણ્ય મુજબ ન્યાય તોલે છે, તે પિતે તેની તહેનાતમાં આવીને હાજર થાય- અર્થાત તેનાં સર્વ કર્મ નાશ પામે –સંપા. Page #145 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપદી–૭ અને દેવે (પણ) સ્તુતિ ગાય. (૩). સપુરુષના સંગમાં (માણસનાં બધાં) પાપ પલાયન થઈ જાય છે, અને ( સહજ રીતે) પરમાત્માના અમૃતમય ગુણ તે ગાવા માંડે છે; (૪) સપુરુષના સંગથી સર્વ સ્થળોમાં ગતિ થાય;૨ નાનક કહે છે કે, પુરુષના સંગમાં જન્મ સફળ થઈ જાય. (૫) साधकै संगि नही कछु घाल । दरसनु भेटत होत निहाल ॥१॥ साधकै संगि कलखत हरै । સાથ હૂં િનરા પર ારા साधकै संगि ईहा ऊहा सुहेला । साध संगि बिछुरत हरि मेला ॥३॥ जो इछै सोई फल पावै। साधकै संगि न बिरथा जावै ॥४॥ परब्रहमु साध रिद बसै । नानक उधरै साध सुनि रसै ॥५॥ - શબ્દાથ [પાત્ર = મહેનત; મુશ્કેલી. નિફા = ન્યાલ. વર્વત = કલુષ પોપ; મેલ. ઝ = અહીં અને તહીં – આ લેકમાં ને પરલોકમાં. સુત્ર= સુખી. વિધુરત = વિખૂટું પડેલું. મેરા = મિલન; મેળાપ. વિરથી = વ્યર્થ. દ્રિ = હૃદયમાં. સાવ સુનિ લૈ = સાધુની રસનાએ – જીભે – સાંભળીને (એવો અન્વય.)] ૧. મૂળ સુરવા છે. એવો અર્થ પણ થાય છે, તેની શોભાના સુર દેવો ગાય છે. સુર એટલે વર્ણન એવો અર્થ પણ લેવાય છે. પરંતુ જે સુર એટલે સૂર્ય એવો અર્થ લઈ એ તે સૂર્યદેવ જેવી તેની શોભા થાય છે, એવો અર્થ બેસે.-સંપા ૨. ઉપર-નીચે સર્વત્ર, અથવા રાજદરબારમાં કે સ્ત્રીઓ વચ્ચે પણ જઈ શકાય, એવી ગુણવત્તા કે સિદ્ધિ પ્રાપ્ત થાય છે.-સંપાળ Page #146 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખમની સપુરુષના સંગમાં કશી મુશ્કેલી કે મહેનત રહે નહિ, કારણ કે, તેમનું દર્શન થતાં અને તેમનો ભેટે થતાં (જ) ન્યાલ થઈ જવાય (સર્વ પાપ દૂર થઈ જાય). (૧) સપુરુષના સંગમાં બધાં પાપ હરાઈ જતાં નરક (-ને ભય) દૂર થઈ જાય. (૨) સપુરુષના સંગથી આ લોકમાં અને પરલેકમાં સુખી થાય, અને વિખૂટા પડેલા હરિપરમાત્મા સાથે મિલન પામે. (૩) | (સપુરુષના સંગથી) જે છે તે ફળ પામે-સપુરુષને સંગ (કદી) નિષ્ફળ જાય નહિ. (૪) પુરુષના હૃદયમાં પરબ્રહ્મ પિતે વસે છે નાનક કહે છે કે, પુરુષની જીભે (પરમાત્માનું નામ) સાંભળીને ઉદ્ધાર થઈ જાય. (૫) ૭ – ૭ साधकै संगि सुनउ हरि नाउ । साध संगि हरिके गुन गाउ ॥१॥ साधकै संगि न मनते बिसरै । साध संगि सरपर निसतरै ॥२॥ साधकै संगि लगै प्रभु मीठा । साधूकै संगि घटि घटि डीठा ॥३॥ साध संगि भए आगिआकारी। साध संगि गति भई हमारी ॥४॥ साधकै संगि मिटै सभि रोग। नानक साध भेटे संजोग ॥५॥ Page #147 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપદી - ૭ ૧૨૭ શબ્દાથ [ સરપુર = અવશ્ય; ખચિત. નિસરે =નિસ્તાર-ઉદ્ધાર થાય. સંગો = પૂર્વજન્મના – પૂર્વ કર્મના સંજોગ.] ૭ – ૭ સપુરુષના સંગમાં હરિનું નામ સાંભળે, અને હરિના ગુણ ગાઓ! (1) (કારણ કે) સપુરુષના સંગમાં (હરિ) મનમાંથી વીસરાય નહિ; અને અચૂક ઉદ્ધાર થઈ જાય. (૨) સપુરુષના સંગમાં પ્રભુ મીઠા લાગે છે અને ઘટ ઘટમાં તેમનું દર્શન થાય છે. (૩) સપુરુષના સંગમાં (જીવ) આજ્ઞાકારી થાય છે. – સપુરુષના સંગમાં જ આપણી સદ્ગતિ થાય. (૪) સપુરુષના સંગમાં સૌ રેગ મટી જાય; નાનક કહે છે કે, (પૂર્વ જન્મનાં કર્મ) સંજોગ હોય, તે પુરુષને ભેટે થાય. (૫) * ૭ – ૮ साधकी महिमा वेद न जानहि । जेता सुनहि तेता बखिआनहि ॥१॥ साधकी उपमा तिहु गुणते दूरि । साधकी उपमा रही भरपूरि ॥२॥ साधकी सोभाका नाही अन्त । साधकी सोभा सदा बेअन्त ॥३॥ ૧. જીવ પ્રભુની આજ્ઞા પ્રમાણે વર્તે છે – શ્રમ અનુસાર ચાલે છે, એવો અર્થ છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રીસુખમની साधकी सोभा ऊच ते ऊची । साधकी सोभा मूच ते मूची ॥४॥ साधकी सोभा साध बनिआई । नानक साध प्रभ भेदु न भाई ॥ ५ ॥ શબ્દાર્થ - [ નેતા = જેટલું. તેતા = તેટલું. વૃદ્ઘિમાનદૃિ = વ્યાખ્યાન કરે - વણું વે. તિન્દુ = ત્રણ, ઉપમા = મહિમા. વેમંત = અનંત. મૂત્ર = સ’પૂર્ણ સોના = વણ ન; સ્તુતિ; ઉપમા ] = ૭ — સપુરુષના ગુણા વેદ પણ જાણતા નથી; કારણ કે તેએ તા જેટલું સાંભળ્યુ હાય તેટલું જ વર્ણવી અતાવે ને? (૧) સત્પુરુષના મહિમા ત્રણ ગુણથી પર છે; અરે, આખું વિશ્વ તેનાથી ભરપૂર વ્યાપેલું છે. (૨) ૧ સત્પુરુષના વનને અંત નથી;-કઢી તેના છેડો આવે જ નહિ. (૩) સત્પુરુષની સંપૂર્ણ છે. (૪) શાભા સૌમાં ઉચ્ચ છે; -અરે, સંપૂર્ણ માં સત્પુરુષને ઉપમા સત્પુરુષની જ અપાય; નાનક કહે છે, હૈ ભાઈ, સત્પુરુષ અને પ્રભુમાં કશે। ભેદ નથી. (૫) ૧. ત્રિગુણાત્મક જગતનું વણ ન થઈ શકે; પરંતુ જેએનું સ્વરૂપ ત્રિગુથી પર બન્યુ છે, તેવાનું વર્ણન શી રીતે થઈ શકે ?–સંપા Page #149 -------------------------------------------------------------------------- ________________ असटपदी ८ सलोकु मनि साचा मुखि साचा सोई अवरु न पेख एकसु बिनु कोइ। नानक इह लच्छण ब्रहमगिआनी होइ ॥८॥ | શબ્દાથી [ મ = બીજું. વેલૈ = જુએ. વિનુ એક (પરમાત્મા) વિના. જૈમની = પરબ્રહ્મ પરમાત્માને જેણે જાણ્યા છે તે. ૪૪ = લક્ષણ, ચિ.] અષ્ટપદી ૮ શ્લોક જેના મનમાં સત્ય છે, અને મુખમાં સત્ય છે, એક (પરબ્રા) વિના બીજું જે જેતે નથી – નાનક કહે છે કે, બ્રહ્મજ્ઞાનીનાં એ લક્ષણ જાણવાં. [૮] આઠમી અષ્ટપદીમાં સંત કોણ તે બ્રહ્મજ્ઞાનીનાં લક્ષણ વર્ણ વીને કહે છે. આદિ સારસ્લામાં બધાં લક્ષણોને અર્ક આપી દે છે. ૮ – ૧ ब्रहमगिआनी सदा निरलेप । जैसे जल महि कमल अलेप ॥१॥ -- ૧૯ Page #150 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખમની ब्रहमगिआनी सदा निरदोख । जैसे सूरु सरब कउ सौख ॥२॥ ब्रहमगिआनीकै इसटि समान । जैसे राज रंक कउ लागै तुलि पवान ॥३॥ ब्रहमगिआनीकै धीरजु एक । जिउ बसुधा कोउ खोदै कोऊ चंदन लेप ॥४॥ ब्रह्मगिआनीका इहै गुनाउ । नानक जिउ पावकका सहज सुभाउ ॥५॥ [નિરોલ = રાગદ્વેષરૂપી દોષ વિનાને. સુદ = સૂર્ય. સોલ = શષવું; સૂકવવું; તપવવું. તુf = તુલ્ય – સમાન. 9 = એકસમાન. નવયુવા = ધરતી; જમીન. ગુના= ગુણ. સુમા= સ્વભાવ.] ૮ – ૧ કમળ જેમ પાણીમાં અલેપ રહે છે, તેમ બ્રહ્મજ્ઞાની સદા નિલેપ રહે છે. (૧) સૂર્ય જેમ બધી જગાએ (સમાનભાવે) તાપ આપે છે, તેમ બ્રહ્મજ્ઞાની (સર્વ પ્રત્યે) સદા રાગદ્વેષ વિના વતે છે. (૨) પવન જેમ રાજા અને રંકને સમાનપણે વાય છે, તેમ બ્રહ્મજ્ઞાની સૌ પ્રત્યે સમાન દષ્ટિવાળો હોય છે. (૩). વસુધા – પૃથ્વી, કેઈ તેને ખેદે કે કોઈ તેને ચંદનલેપ લગાડી પૂજા કરે, (તે બંને પ્રત્યે સમાનભાવ દાખવે છે.) તેમ બ્રહ્મજ્ઞાની (સુખ કે દુખ પ્રત્યે) એકસરખી ધીરજ દાખવે છે. (૪) Page #151 -------------------------------------------------------------------------- ________________ અણપદી - ૮ ક ૧૧ નાનક કહે છે કે, અગ્નિનો જેમ સહજ સ્વભાવ (સૌને સરખી ગરમી આપવાને ) છે, તેમ બ્રહ્મજ્ઞાનીને સૌ પ્રત્યે સમાનભાવ એ સહજ ગુણ છે. (૫) ब्रहमगिआनी निरमलते निरमला । जैसे मैल न लागै जला ॥१॥ ब्रहमगिआनीकै मनि होइ प्रगासु । जैसे धर ऊपरि आकासु ॥२॥ ब्रह्मगिआनीकै मित्र सत्रु समानि । ब्रहमगिआनीकै नाही अभिमान ॥३॥ ब्रहमगिआनी ऊच ते ऊचा । मनि अपनै है सभते नीचा ॥४॥ ब्रहमगिआनी से जन भए । नानक जिन प्रभु आपि करेइ ॥५॥ શબ્દાથ [ધર = ધરતી. મનિ = મનમાં.] - ૮ - ૨ પાણીને જેમ મેલ લાગતું નથી, તેમ બ્રહ્મજ્ઞાની (બીજાને મલરહિત કરવા છતાં જાતે) નિર્મળથી પણ નિર્મળ રહે છે. (૧) જેમ ધરતી ઉપર (નિર્મળ) આકાશ (છાઈ રહ્યું છે, તેમ બ્રહ્મજ્ઞાનીના મનમાં નિર્મળ પ્રકાશ છવાઈ રહે છે. (૨) બ્રહ્મજ્ઞાનીને મિત્ર શત્રુ સમાન હોય છે -તેને જરાય અભિમાન હોતું નથી. (૩) Page #152 -------------------------------------------------------------------------- ________________ પ૨ સુખમની બ્રહ્મજ્ઞાની (ખરી રીતે) સૌ ઉચ્ચોમાં ઉચ્ચ હોય છે, છતાં પિતાના મનમાં પિતાને સૌથી નીચો ગણે છે. (૪) નાનક કહે છે કે, બ્રહ્મજ્ઞાની છે તે જ થઈ શકે જેને પ્રભુ પિતે તે કરે. (૫) ब्रह्मगिआनी सगलकी रीना । आतम रसु ब्रहमगिआनी चीना ॥१॥ ब्रहमगिआनीकी सभ ऊपरि मइआ। ब्रहमगिआनीते कछु बुरा न भइआ ॥२॥ ब्रहमगिआनी सदा समदरसी । ब्रहमगिआनीकी इसटि अमृतु बरसी ॥३॥ ब्रहमगिआनी बंधनते मुकता । ब्रहमगिआनी कीनिरमल जुगता ॥४॥ ब्रहमगिआनीका भोजनु गिआन । नानक ब्रह्मगिआनीका ब्रम धिआनु ॥५॥ | શબ્દાથ [ફીના = રેણુ – ચરણરજ. રીના =ચી – ઓળખે. મ= માયા – પ્રીતિ. મફT = થયું – બન્યું. દસટિ = નજરમાં–આંખમાં. guતા = વ્યવહાર, રીતરસમ (૨) યુક્તિ; સાધન; ઉપાય.] ૮ – ૩ બ્રહ્મજ્ઞાની પિતાને સૌની ચરણ રજ બરાબર ગણે છે; - આત્માને રસ તે બરાબર ચીને છે. (૧) બ્રહ્મજ્ઞાનીને સૌ ઉપર પ્રીતિ હોય છે – તેના વડે કેઈનું કશું બૂરું થતું નથી. (૨) Page #153 -------------------------------------------------------------------------- ________________ सपही-८ ૧૩ બ્રહાજ્ઞાની સદા સમદશી હોય છે – તેની આંખમાંથી अभृत वस्से छे. (3) બ્રહ્મજ્ઞાની બંધનમાંથી મુક્ત થયો હોય છે – તેને વ્યवहार निम डोय छे. (४) હે નાનક, બ્રહ્મજ્ઞાનીનું ભેજન બ્રહ્મજ્ઞાન હોય છે, તેનું ध्यान ५५ अझ ४ छे. (५) ८ - ४ ब्रहमगिआनी एक ऊपरि आस । ब्रहमगिआनीका नही बिनास ॥१॥ ब्रहमगिआनीकै गरीबी समाहा । ब्रहमगिआनी परउपकार उमाहा ॥२॥ ब्रह्मगिआनीकै नाही धंधा ।। ब्रहमगिआनी ले धावतु बंधा ॥३॥ ब्रहमगिआनीकै होइ सु भला । ब्रहमगिआनी सुफल फला ॥४॥ ब्रहमगिआनी संगि सगल उधारु । नानक ब्रहमगिआनी जपै सगल संसारु ॥५॥ શબ્દાથ [ आस = माश।. समाहा = समाई २९ छे. उमाहा = उभागउत्सा. धंधा = 41; 41. બ્રહ્મજ્ઞાની એક (પરમાત્મા) ઉપર જ આશા કે આધાર राणे छ;- तो ही विनाश थत नथी. 1) Page #154 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખની બ્રહ્મજ્ઞાની નમ્રતામાં સમાઈ રહે છે – તેને પરોપકાર કરવાને જ ઉમંગ હોય છે. (૨) બ્રહાજ્ઞાની કઈ જંજાળમાં જકડાતું નથી, અને દેડ્યા કરતા મનને બાંધી લે છે. ૧ (૩) બ્રહ્મજ્ઞાનીને જે કાંઈ થાય તે ભલું જ લાગે છે, બ્રહ્યાજ્ઞાનીનું દરેક કાર્ય સારી રીતે સફળ થાય છે. (૪) બ્રહ્મજ્ઞાનીના સંગમાં સૌનો ઉદ્ધાર થાય છે; નાનક કહે છે કે, સકલ સંસાર બ્રહ્મજ્ઞાનીને જપે છે. (૫) ૮ – ૧ ब्रह्मगिआनीकै एकै रंग । ब्रहमगिआनीकै बसै प्रभु संग ॥१॥ ब्रहमगिआनीकै नामु अधारु । ब्रहमगिआनीकै नामु परवार ॥२॥ ब्रहमगिआनी सदा सद जागत । ब्रहमगिआनी अहंबुधि तिआगत ॥३॥ ब्रहमगिआनीकै मनि परमानंद । ब्रहमगिआनीकै घरि सदा अनंद ॥४॥ ब्रहमगिआनी सुख सहज निवास । नानक ब्रहमगिआनीका नही बिनास ॥५॥ શદાથ [= એક (પરમાત્મા) ઉપર જ = અનુરાગ; પ્રેમ. પરવાહ = પરિવાર; કુટુંબકબી.] ૧. બ્રહ્મજ્ઞાનીને મન સ્થિર (નિષ્કામ) કરવા સિવાય બીજો કોઈ કામધંધો હોતો નથી – એવો અર્થ પદ્યાનુવાદમાં લીધો છે.-સંપા Page #155 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપટી-૮ ૮ – ૫ બ્રહ્મજ્ઞાનીને એક (પરમાત્મા) ની જ લગની હોય છે પ્રભુ (તે) બ્રહ્મજ્ઞાની સંગે વસે છે. (૧) બ્રહ્મજ્ઞાનીને (પરમાત્માના) નામને (જ) આધાર હોય છે; તેને મન નામ જ પિતાને પરિવાર છે. (૨) બ્રહ્યાજ્ઞાની હંમેશ જાગ્રત રહે છે – (પોતાનામાં) તે અહંબુદ્ધિ રહેવા દેતા નથી. (૩) બ્રહ્મજ્ઞાનીના મનમાં પરમ આનંદ વ્યાપેલે રહે છે, તેના ઘરમાં પણ સદા આનંદ-મંગળ જ રહે છે. (૪) બ્રહ્મજ્ઞાની સહજ (આત્મ –) સુખમાં જ નિવાસ કરે છે; નાનક કહે છે કે, બ્રહ્મજ્ઞાનીને કદી વિનાશ થતો નથી. (૫) ૮ – ૬ ब्रहमगिआनी ब्रहमका बेता। ब्रहमगिआनी एक संगि हेता ॥१॥ ब्रह्मगिआनीकै होइ अचिंत । ब्रहमगिआनीका निरमल मंत ॥२॥ ब्रह्मगिआनी जिसु करै प्रभु आपि । ब्रहमगिआनीका बड परताप ॥३॥ ब्रहमगिआनीका दरसु बडभागी पाईऐ । ब्रहमगिआनी कउ बलि बलि जाईऐ ॥४॥ ब्रहमगिआनी कउ खोजहि महेसुर । , नानक ब्रहमगिआनी आपि परमेसुर ॥५॥ Page #156 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખમની "શબ્દાથ [āતા = વેત્તા; જાણકાર જ્ઞાની. ત = નિશ્ચિતતા. મંત = સલાહ; ઉપદેશ. વંદ = ઘણે; મોટે. હરહુ = દર્શન; મેળાપ. અહમા = મોટા ભાગ્યથી. વરુ સ્ત્રિ (નાના) = કુરબાન થવું; ઓવારી જવું.] - બ્રહ્મજ્ઞાની એટલે પરબ્રહ્મને વેત્તા; તેને એક (પરબ્રહ્મ) સાથે જ હેત હોય છે. (૧) બ્રહ્મજ્ઞાનીને નિશ્ચિતતા હોય છે, અને તેને ઉપદેશ નિર્મળ હોય છે. (૨) - ભગવાન કરે તે જ બ્રહ્મજ્ઞાની થઈ શકે; બ્રહ્મજ્ઞાનીને પ્રતાપ બહુ મેટ છે (૩) બ્રહ્મજ્ઞાનીનું દર્શન મોટા ભાગ્યવાળે જ પામે; તેના ઉપર તે ઓવારી જ જાઓ ! (૪) મહેશ્વર પણ બ્રહ્મજ્ઞાનીને શેધે છે; નાનક કહે છે કે, બ્રહ્મજ્ઞાની ખુદ પરમેશ્વર જ છે. (૫) - ૮ – ૭ ब्रहमगिआनीकी कीमति नाहि । .. ब्रहमगिआनीकै सगल मन माहि ॥१॥ ब्रहमगिआनीका कउन जानै भेदु । ब्रहमगिआनी कउ सदा अदेसु ॥२॥ ब्रहमगिआनीका कथिआ न जाइ अधाख्यरु । ब्रहमगिआनी सरबका ठाकुरु ॥३॥ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧ ) અષ્ટપદી - ૮ ब्रहमगिआनीकी मिति कउनु बखाने । ब्रहमगिआनीकी गति ब्रहमगिआनी जानै ॥४॥ ब्रहमगिआनीका अंतु न पारु । नानक ब्रहमगिआनी कउ सदा नमस्कार ॥५॥ [; = નમસ્કાર (૨) જેજેકાર. ધાર્ચ = અર્ધો અક્ષર; થોડુંક પણ મિતિ = માપ; પ્રમાણ. વીજૈ = વર્ણવે; કહે.] ૮ – ૭ બ્રહ્મજ્ઞાનીનું મૂલ્ય આંકી ન શકાય; જે કંઈ છે, તે બધું તેના મનમાં (જ્ઞાત) છે. (૧) બ્રહ્મજ્ઞાનીને ભેદ કેણ જાણી શકે ? બ્રહ્મજ્ઞાનીને સદા જય! (૨) બ્રહ્મજ્ઞાનીનું અર્ધા અક્ષર જેટલું વર્ણન પણ ન થઈ શકે બ્રહ્મજ્ઞાની સર્વના સ્વામી છે. (૩) બ્રઢજ્ઞાનીનું માપ કેણુ કહી શકે? બ્રહ્મજ્ઞાનીની ગત બ્રહ્મજ્ઞાની જ જાણે! બ્રહ્મજ્ઞાનીને અંત કે પાર હેય નહીં; નાનક કહે છે કે, બ્રહ્મજ્ઞાનીને સદા નમસકાર હ (૫) ૮ – ૮ ब्रहमगिआनी सभ सृसटिका करता । ब्रह्मगिआनी सद जीवै नही मरता ॥१॥ ब्रहमगिआनी मुकति जुगति जीअका दाता । ब्रह्मगिआनी पूरन पुरखु बिधाता ॥२॥ Page #158 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખમની ब्रहमगिआनी अनाथका नाथु । ब्रहमगिआनीका सभ ऊपरि हाथु ॥३॥ ब्रहमगिआनीका सगल अकारु । ब्रहमगिआनी आपि निरंकारु ॥४॥ ब्रहमगिआनीकी सोभा ब्रह्मगिआनी बनी । नानक ब्रहमगिआनी सरबका धनी ॥५॥ શબ્દાર્થ [[મુતિ = મુક્તિ. ગુતિ = યુક્તિ - માર્ગ. બીજ = જીવનને. વિધાતા = ભાગ્યવિધાતા. મ = સૃષ્ટિ. નિ = પરમતત્વ -પરબા. સમા = સ્તુતિ; ઉપમા. ધન = ધણી માલિક. ] ૮-૮ બ્રહ્મજ્ઞાની સકલ સૃષ્ટિને કર્તા છે, તે સદા જીવે છે, કદી મરતે નથી. (૧) બ્રહ્મજ્ઞાની જીવનને અને મુક્તિને સાચે માર્ગ બતાવે છે તે પૂર્ણ પુરુષ છે - (સૌને) ભાગ્યવિધાતા છે. (૨) બ્રહ્મજ્ઞાની અનાથને નાથ છે, – સૌ ઉપર તેને હાથ છે. (૩) આ સકલ સૃષ્ટિ બ્રહ્મજ્ઞાનીની જ છે – તે પરમતત્વ પરબ્રહ્મ પિતે છે. (૪) બ્રહ્મજ્ઞાનીની સ્તુતિ બ્રહ્મજ્ઞાનીથી જ થઈ શકે, નાનક કહે છે કે, બ્રહ્મજ્ઞાની સર્વને સ્વામી છે. (૫) Page #159 -------------------------------------------------------------------------- ________________ असटपदी ९ सलोकु उरि धारै जो अंतरि नामु सरबमै पेखै भगवानु । निमख निमख ठाकुर नमसकारै नानक ओहु अपरसु सगल निस्तारै ||९|| શબ્દાથ [ઽરિ = ઉરમાં – હૃદમમાં. પેલે = જુએ. નિમલ નિમલ = હરક્ષણે. અપરસુ = ધાતુને ન અડવારૂપી સાધના – વ્રતવાળા (૨) કામનાઓના અંધનથી મુક્ત – અલિપ્ત એવા. નિતારે = મુકત કરે. ] અષ્ટપદી ૯ લેક હૃદયની ભીતરમાં જે (પરમાત્માનું ) નામ ધારણ કરી રાખે, અને સમાં ભગવાનને જ જીએ હર ક્ષણે જે ઠાકોરજીને નમસ્કાર કર્યો કરે - નાનક કહે છે કે, એવા ‘ અપરસ’–સંત સકલ સૃષ્ટિને નિસ્તાર કરી શકે. [૯] - નવમી અષ્ટપદીમાં સંતનું વન સાચા પંડિત, વૈષ્ણવ, ભકત અને જીવન્મુકતનાં લક્ષણ વર્ણવીને આપે છે. વૈષ્ણવનાં લક્ષ જોતાં મહેતાજીના ‘વૈષ્ણવજન' યાદ આવ્યા વગર રહેતા નથી, જે ચતુર્વિધ સાધનના એધ આપણે ઉપર જોઇ આવ્યા, તેમના સંયમના અર્થ આ અષ્ટપદીના પહેલા પદમાં જોઈ શકીએ. ત્યાર પછીના પદમાં વૈષ્ણવ કોણ તે જણાવે છે. ગીતાના અનાસક્ત અનન્ય ભકત એ ૧૩૨ Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ શ્રીસુખમની બીજા પદમાં યાદ આવશે. (ત્રીજા પદમાં ભગવતીનાં લક્ષણ છે, અને ) ચોથા પદમાં પંડિતનાં લક્ષણ આપે છે. પાંચમા પદમાં નામ જપનાર (“જપી”) નાં વખાણ કરી, છઠ્ઠા પદમાં “રામદાસ’ નાં -પ્રભુના ભક્તનાં – વખાણ કરે છે. સાતમા પદમાં જીવન્મુકતનાં લક્ષણ ગણાવી, અંતે (બધા પ્રકારના સંત-ભકતોના ઈષ્ટ) પરબ્રહ્મ પરમેશ્વરને વર્ણવી, સંતનાં અનેક રૂપે લક્ષણ ગણાવની આ અષ્ટપદી ગુરુ પૂરી કરે છે. શ્રીસુખમની ગીતાની જેમ એક ધર્મવ્ય છે, એટલે નિબંધમાં કે તત્ત્વજ્ઞાનના ગ્રંથોમાં જોવામાં આવે એવી જાતનું શાસ્ત્રીય પદ્ધતિએ કરેલું બયાન વાચકને એમાં નહીં મળે. એમાં તે એક કવિ - ભક્તહૃદયને જેમ પ્રતીત થાય તેમ ગુરુ પિતાની ભાવનાને છૂટથી ગામે જાય છે. એમાં બધી જ વસ્તુઓ ને બધા જ વિષય એકમેકનાં અંગઉપાંગીભૂત વણાઈને તેના તેના યોગ્ય સ્થાને આવતાં રહે છે. ૧ – ? मिथिआ नाही रसना परस । मन महि प्रीति निरंजन दरस ॥१॥ पर - त्रिअ रूप न पेखै नेत्र । साधकी टहल संत संगि हेत ॥२॥ करन' न सुनै काहूकी निंदा । सभते जानै आपस कउ मंदा ॥३॥ गुरप्रसादि बिखिआ परहरै । मनकी बासना मनते टरै ॥४॥ इंद्री - जित पंच दोखते रहत । नानक कोटि मधे को ऐसा अपरस ॥५॥ Page #161 -------------------------------------------------------------------------- ________________ 'અષ્ટપદી - શબ્દાથ [ પ = સ્પશે. રસ = દર્શનની. પત્રિકા = પરસ્ત્રી. ૪ = સેવાસુશ્રષા. રન = કર્ણ – કાનથી. સાપન ૩ = પોતાની જાતને. મે = મંદ; નીચું. વિવિમા = વિષયો. વર રોલ = (કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, એ –) પાંચ દોષ. (ત = રહિત.] –જેની જીભે કદી જૂઠને સ્પર્શ થતું નથી, જેના મનમાં નિરંજન–પરમાત્માના દર્શનની ચાહના (કાયમ રહે) છે; (૧) - પરસ્ત્રીનું રૂપ જે કદી આંખે જેતે નથી; પુરુષની સેવાશુષા (-માં જે લવલીન રહે છે, તથા સંતે ઉપર હેતભાવ વાળ હોય છે, (૨) - કાને જે કેઈની નિંદા સાંભળતે નથી; સૌ કરતાં પિતાની જાતને જે નીચી ગણે છે, (૩) - ગુરુની કૃપાથી વિષયેને જે ત્યજે છે, અને મનની વાસના જેના મનમાંથી ટળી જાય છે; (૪) - ઈદ્રિયનો જય કરી, જે પંચ દેથી રહિત બન્ય હેય છે; –નાનક કહે છે કે, કરોડોમાં કેઈક જ એ (સા) “અપરસ' હોય છે. (૫) [તે કાળના જુદા જુદા સાધુ-સાધકોના વર્ગોનાં નામ લઈ, સાચા સંતનું વર્ણન કરે છે. પહેલાં “અપરસ” નામે ઓળખાતા વગને લે છે. એ લોકે પિતાને પવિત્ર માની, અથવા પવિત્ર રહેવા કોઈને ન અડવાના વ્રતધારી હશે. નાનક કહે છે કે, સાચે “અપરસ” તે તે કહેવાય જે વિષયદેષોથી અસ્કૃષ્ટ રહે. બીજાને ન અડવાના વ્રતથી સાચા અપરસ” ન બની શકાય.] ૧. કામવાસનાને. –સંપા. Page #162 -------------------------------------------------------------------------- ________________ १४२ શ્રીસુખમની ____९-२ बैसनो सो जिसु ऊपरि सुप्रसंन । बिसनकी माइआते होइ भिंन ॥१॥ करम करत होवै निहकरम । तिसु बैसनोका निरमल धरम ॥२॥ काहू फलकी इछा नहीं बाछै । केवल भगति कीरतन संगि राचै ॥३॥ मन तन अंतरि सिमरन गोपाल । सभ ऊपरि होवत किरपाल ॥४॥ आपि द्रिडै अवरह नामु जपावै । नानक ओहु बैसनो परमगति पावै ॥५॥ शा [बैसनो = qq. बिसन = वि. बाछै = पांछ. निहकरम = निर्भ-भना ती साथी २खित. किरपाल = पाणु. दिडै = ४८ २९ - १८ ४२.] વૈષ્ણવ તેને કહેવાય જેના ઉપર (વિષ્ણુ ભગવાન) સુપ્રસન્ન હોય, અને જે વિષ્ણુ ભગવાનની માયાથી અળગે २२तो डाय; (१) કર્મ કરતાં કરતાં જ તેમનાં ફળની આશાથી રહિત થઈને निष्भ थषु, मे तनी निर्माण साधना डाय: (२) કશા ફળની તે ઈચ્છા રાખે નહિ – કેવળ ભગવાનનાં als भने तिनमा ४ ते राय; (3) Page #163 -------------------------------------------------------------------------- ________________ पही - १४. મનમાં, તનમાં અને અંતરાત્મામાં તે ગોપાળનું સ્મરણ જ કર્યા કરે, અને સૌ ઉપર કૃપાળુ રહે, (૪) હે નાનક, પિતે નામ જપવામાં દઢ રહેનાર અને બીજાએને નામ જપવામાં પ્રેરનાર એ એ વૈષ્ણવ પરમગતિ पामे छे. (५) ९ - ३ भगउती भगवंत भगतिका रंगु । सगल तिआगै दुसटका संगु ॥१॥ मनते बिनसै सगला भरमु । करि पूजै सगल पारब्रहमु ॥२॥ साध संगि पापा मलु खोवै । तिसु भगउतीकी मति ऊतम होवै ॥३॥ भगवंतकी टहल करै नित नीति । मनु तनु अरपै बिसन परीति ॥४॥ हरिके चरन हिरदै बसावै । नानक ऐसा भगउती भगवंत कउ पावै ॥५॥ [ भगउती = भगवती (से नामना वन वि-सत. भरमु = मायानो भ्रम. करि = गणीने - ४ न. टहल = सेवापूल. ] ભગવતી તે કહેવાય, જેને ભગવાનની ભક્તિને રંગ લાગ્યું હોય અને દુષ્ટોને સઘળે સંગ જે ત્યાગતો હોય; (૧) - रेन भनन। सधन (भाया-) श्रम नाश पाभ्यो Page #164 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખમની હેય અને જેથી સકળ સંસારને તે પરમાત્મા ગણીને પૂજતે હોય; (૨) સપુરુષના સંગમાં પિતાને પાપ – મળ દૂર કરનાર એવા એ ભગવતીની બુદ્ધિ નિર્મળ થાય છે. (૩) (પછી) તે વિષ્ણુ ભગવાનની સેવાપૂજા નિત્ય કરે છે, અને પ્રીતિપૂર્વક પિતાનું તન અને મન તેમને અર્પણ કરે છે. (૪) નાનક કહે કે, હરિના ચરણ હૃદયમાં વસાવનાર એ એ ભગવતી જરૂર ભગવાનને પામે છે. (૫) ૧ – ૪ सो पंडितु जो मनु परबोधै । राम नामु आतम महि सोधै ॥१॥ राम नाम सारु रसु पीवै । उसु पंडितकै उपदेसि जगु जीवै ॥२॥ हरिकी कथा हिरदै बसावै । सो पंडितु फिरि जोनि न आवै ॥३॥ वेद पुरान सिमृति बूझ मूलु । सूखम महि जानै असथूलु ॥४॥ चहु वरना कउ दे उपदेसु । नानक उसु पंडित कउ सदा अदेसु ॥५॥ શબ્દાર્થ [વરવો = પ્રબોધે – ઉપદેશ – જાગૃત કરે. સો = શોધે. વોરિ = યોનિ ફરીથી નિમાં આવવું = જન્મવું.). મૂર્ણ = મૂળતત્વ; સાર; Page #165 -------------------------------------------------------------------------- ________________ આપ રહસ્ય. સ્લમ = સૂમ, નિરાકાર (પરમાત્મા). મદિ =ને આધારે રહેલું. અથ = સ્કૂલ (સષ્ટિ). વદુ ઉરના = ચારે વર્ણ. અ = નમન, નમસ્કાર.] - ૪ એ (ખ) પંડિત કહેવાય, જે પોતાના મનને (પ્રથમ) પ્રબોધે અને જાગૃત કરે, તથા પછી અંતરમાં રહેલા રામનામને શેળે. (૧) (સકળ સૃષ્ટિના) સારરૂપ પરમાત્માના નામ રૂપી રસ જે પીએ છે, તે પંડિતના ઉપદેશ વડે આખું જગત જીવે છે. (૨) હરિની વાત જ હદયમાં વસાવનાર એ પંડિત ફરીથી ગર્ભવાસ પામતું નથી. (૩) વેદ, પુરાણ, સ્મૃતિ વગેરે ગ્રંથનું રહસ્ય તે સમજે છે, અને નિરાકાર (પરમાત્મા)ને આધારે આ (બ) સ્કૂલ આકાર રહે છે, એ તે જાણે છે. (૪) એ પંડિત ચારે વર્ણને (પરમાત્મા વિર્ષ) ઉપદેશ આપી શકે. નાનક કહે છે કે, એવા (સાચા) પંડિતને સદા નમસ્કાર હો. (૫) - ૧ – ૧ बीज मंत्रु सरबको गिआनु । चहु वरना महि जपै कोऊ नामु ॥१॥ ૧. “નામ” શબ્દ પરમાત્માના સમાનાર્થ ગ્રંથસાહેબમાં ઠેરઠેર વપરાય છે, એનો આ નમૂન છે. નામ અને (પરમાત્મા) જુદા નથી.–સંપા. ૨. એવા પંડિતના ઉપદેશને આધારે જગત ટકી રહ્યું છે, એવો ભાવ છે. સંપા ૩. મૂળ થાઃ હરિનું નામ એવો અર્થ પણ થાય; અથવા હરિએ આપેલ ઉપદેશ–ધર્મગ્રંથ, એવો અર્થ પણ થાય.—સંપાય ૧૦ Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શ્રીસુખગતી, ગો નો નૌ તિલી જતિ હોરા साध संगि पावै जनु कोइ ॥२॥ करि किरपा अंतरि उर धारै । पसू प्रेत मुघद पाथर कउ तारै ॥३॥ सरब रोगका अउखदु नामु । कलिआण रूप मंगल गुण गाम ॥४॥ काहू जुगति कितै न पाईऐ धरमि । नानक तिसु मिलै जिसु लिखिआ धुरि करमि ॥५॥ શબ્દાર્થ - [વન મંચું = 0; પરમાત્માનું નામ. મિg=જ્ઞાન (૨) જાણીતું એવું. એક = કઈ પણ માણસ. મુદ્ર = મુગ્ધ-મઢમુખ. વાયર= પથ્થર. મહરવટુ = ઔષધ. [ મ = ગુણસમૂહ. વહૂ = કઈ પણ. ધરમ = ધર્મ-પંથ વડે. વિત્તે = કરવાથી. હુરિ = પહેલાંનું, પાછલા જન્મનું. રમિ = નસીબ વડે. ] ૯ - ૫ (પરમાત્માના નામરૂપી) બીજ-મંત્ર સૌને જ્ઞાનદાતા છે; ચારે વર્ણમાંથી કેઈ પણ પરમાત્માનું નામ જપી શકે છે. (૧) જે જે (એ નામ) જપે, તેની સદ્ગતિ થાય; પરંતુ) ૧. સરજો મિન એટલે સર્વને જાણીતા છે અથવા સૌને ઉપદેશી શકાય એવો છે, એમ પણ અર્થ થાય. ગાયત્રી વગેરે મહામંત્ર’ તો ઉચ્ચ કહેવાતા વર્ણ માટે જ વિહિત છે. ત્યારે નામ રૂપી બીજ-મંત્ર તે સૌ વર્ગો માટે વિહિત છે.-સંપા Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૭ અષ્ટપદી - ૯ સપુરુષના સંગથી કઈક માણસ જ તે પામી શકે. (૨) (પરમાત્મા) કૃપા કરીને આપણું ઉરમાં તે (નામ-)ની સ્થાપના કરે, તે તેના વડે પશુ, પ્રેતર અને પથ્થર જેવા મૂઢ જન પણ તરી જાય. (૩) સર્વે રાગનું (એકમાત્ર) ઓષધ (હરિનું નામ જ છે, તે કલ્યાણકારી મંગળ ગુણેના સમૂહરૂપ છે. (૪) ગમે તેવી યુક્તિઓ કરીએ, કે ગમે તે ધર્મ-પંથને વળગીએ પણ એ ન મળી શકે. નાનક કહે છે કે, જેના નસીબમાં પરમાત્માએ લખ્યું હોય તેને જ તે પ્રાપ્ત થાય. (૫) ૧ – ૬ जिसकै मनि पारब्रहमका निवासु । तिसका नामु सति रामदासु ॥१॥ आतम रामु तिसु नदरी आइआ। दास-दसंतण भाइ तिनि पाइआ ॥२॥ सदा निकटि निकटि हरि जानु । सो दासु दरगह परवानु ॥३॥ अपने दास कउ आपि किरपा करै । तिस दास कउ सभ सोझी परै ॥४॥ ૧. નામ જપવાની વાતને કેવળ રટણ રૂપ નથી દર્શાવતા; પરંતુ પરમાત્મા ઉપર ભાવપ્રેમ રાખી પરમાત્માને સ્મર્યા કરવા એને જ નામજપ કહે છે.-સંપા ૨. અવગતિ પામેલા જીવ. ૩. મૂળઃ ગુના નામ પરમાત્માના ગુણની સ્તુતિ કરવી, એ કલ્યાણકારી અને મંગળરૂપ છે, એવો અર્થ પણ થાય.—સંપs Page #168 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખમની सगल संगि आतम उदासु । ऐसी जुगति नानक रामदासु ॥५॥ શબ્દાથ નિતિ = સાચે. રામાપુ = રામને – ભગવાનને દાસ. ની મારૂમ = નજરે પડયા-સાક્ષાત્કાર થયો. રાસ-સંત = દાસાનુદાસતા. મારૂ = ભાવથી. = દરબારમાં. પરવાનુ = પરમાણ. સોશી = સૂઝ. આતમ = અંતરમાં; અંદરખાને. ૩ાપુ =નિલેપ.. જેના મનમાં પરબ્રહ્મનો નિવાસ હોય, તેનું નામ સાચે રામદાસ છે. (૧) આતમરામ તેણે નજરે નિહાળ્યા છે - દાસાનુદાસતાના ભાવથી જ તેમને તે પામે છે. (૨) હરિને સદા નિકટ જાણનાર તે (રામ-) દાસ પ્રભુના દરબારમાં પરમાણુ ગણાય છે. (૩) પરમાત્મા પિતે પિતાના જે દાસ ઉપર કૃપા કરે છે, તે (રામ-) દાસને બધી સૂઝ પડે છે. (૪) નાનક કહે છે કે, બધાની સાથે રહેવા છતાં, અંતરથી નિલેપ રહે, એવી યુક્તિવાળે (જ) સાચા રામદાસ થઈ શકે (૫) – ૭ प्रभकी आगिआ आतम हितावै । जीवन मुकति सोऊ कहावै ॥१॥ ૧. અંદર પેસવાના પરવાનાવાળે; અથવા દરબારમાં બેસવાને અધિકારવાળે–સંપા. Page #169 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપદી - ૯ तैसा हरखु तैसा उसु सोगु । सदा अनंदु तह नही बिओगु ॥२॥ तैसा सुवरनु तैसी उसु माटी । तैसा अंमृतु तैसी बिखु खाटी ॥३॥ तैसा मानु तैसा अभिमानु । तैसा रंकु तैसा राजानु ॥४॥ जो वरताए साई जुगति । नानक ओहु पुरखु कहीऐ जीवन मुकति ॥५॥ શબ્દાર્થ [fહતા = સ્નેહ કરે; વધાવી લે. હરહુ = હર્ષ. સોનુ = શોક. સુવરનુ = સુવર્ણ – સેનું. વાટી = તીવ્ર સ્વાદવાળું. મિમાગુ = (માનથી ઊલટું) અપમાન. વરતાણ = વર્તાવે - ગુજારે. જુતિ = યોગ્ય; ઉત્તમ.] પ્રભુને જે કંઈ હુકમ હોય, તેને અંતરથી વધાવી લે, તે જ (સાચો) જીવન્મુક્ત કહેવાય. (૧) હર્ષને પ્રસંગ જેવું લાગે તે જ શેકનો પણ તેને લાગે, તે સદા આનંદમાં જ રહે, કદી વિગ (–નું દુખ) તેને હેય નહીં;- (૨) જેવું સેનું (પ્રિય લાગે, તેવી જ માટી પણ તેને લાગે જેવું અમૃત સ્વીકાર્ય થાય, તેવું જ તીવ્ર વિષ પણ- (૩) જેવું માન તેવું જ અપમાન તથા જે રંક તે જ રાજા જેને લાગે છે;- (૪) ભગવાન જે ગુજારે, તે જ તેને ઉત્તમ લાગે છે - નાનક કહે છે કે, એ પુરુષ જીવન્મુક્ત કહેવાય. (૫) Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્રીસુખસની ९ पारब्रहमके सगले ठाउ । जितु जितु घरि राखे तैसा तिन नाउ ॥ १ ॥ आपे करन करावन जोगु । प्रभ भावै सोई फुनि होगु ॥२॥ पसरिओ आपि होइ अनत तरंग । लखे न जाहि पारब्रहमके रंग ॥३॥ जैसी मति देइ तैसा परगास । पारब्रहमु करता अबिनास ॥४॥ सदा सदा सदा दइआल | सिमरि सिमरि नानक भए निहाल ||५|| શબ્દા [ ठाउ = हाभ; ठेअएयां करन करावन जोगु = उर्ता-छाश्वता. gà a anfg = myîl akıni qul. ¿π = eleı kl31, Team =844. निहाल = माझ.] ८ - ८ બધાં ઠેકાણાં પરબ્રહ્મનાં જ છે; જેવા જેવા ઘરમાં ( योजियामां ) भूडे, तेवु तेवु ( भवनु ) नाम पडे छे. १ (१) ते पोते ०४ (भात्र) १२ता - अश्वता छे; - अलुने ने गमे ते ४ थाय छे. (२) ૧. અથવા મંદિરમાં પ્રભુને સ્થાપે તા રામ કે વિષ્ણુ કહેવાય; અને મસ્જિદમાં અલ્લા કહેવાય ઇ. —સપા Page #171 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપદી-૯ તે પિતે (સમુદ્રની પેઠે) અનંત તરંગે રૂપે વિસ્તર્યા છે, તે પરબ્રહ્મ પરમાત્માની લીલા જાણી શકાય તેમ નથી. (૩) પ્રભુ જેવી બુદ્ધિ આપે, તે (જીવને) જ્ઞાન-પ્રકાશ લાધે. તે પરબ્રહ્મ કર્તા અવિનાશી-અવિકારી છે. (૪) તે સદા સદા દયાળુ છે, હે નાનક, તેનું સ્મરણ કરી કરીને (સંત) ન્યાલ થઈ ગયા. (૫) Page #172 -------------------------------------------------------------------------- ________________ असटपदी १० सलोकु उसतति करहि अनेक जन ___ अंतु न पारावार । नानक रचना प्रभि रची बहु बिधि अनिक प्रकार ॥१०॥ શબ્દાર્થ [ પરવર - હદ, સીમા. ] અષ્ટપદી ૧૦ શ્લોક હે પ્રભુ! અનેક લે કે તમારી સ્તુતિ કર્યા કરે છે, પણ તમારે કશે અંત કે તાગ નથી; નાનક કહે છે કે, હે પ્રભુ, તમે જ આ અનેક પ્રકારની બહુવિધ રચના રચી છે. [૧] દશમી અષ્ટપદીમાં જીવસૃષ્ટિની સમજ આવે છે. સાથે જ જીવ-શિવને સંબંધ તે આવો જ જોઈએ. એટલે, પછીની ૧૧ મી અષ્ટપદી સૃષ્ટિના કરણ કારણ પ્રભુ એક છે. તેનું નિરૂપણ કરે છે. અને સાથે સાથે જ જીવ-શિવ-સંબંધના વિચારની રજૂઆતને પ્રારંભ કરે છે, જે પછીની ૧૨ મી અષ્ટપદીને મુખ્ય વિષય છે. તેમાં સમજાવે છે કે, જીવે ગરીબીના, નમ્રતાના, શિષ્યના ભાવથી આ જગતને વેપાર ખેડવો ઘટે છે; કારણ કે, તેના લેકમાં જણાવ્યું છે તે પ્રમાણે, ૨૨ Page #173 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપદી - ૧૦ सुखी बसै मसकीनीआ आपु निवारि तले । बडे बडे अहंकारीआ नानक गरबि गले ॥ અને આટલું નિરૂપણ કરવામાં જીવસૃષ્ટિની અને જીવોના પ્રકારની મનોરંજક છણણી કરવામાં આવી છે. આમ ૧૦ થી ૧૨ અષ્ટ પદીનું આ ત્રિક જીવ-શિવ-સંબંધી હોઈ આપણે જીવ-શિવ-ત્રિ તરીકે ઓળખી શકીએ. પણ શરૂઆતમાં જ કહ્યું તેમ, આ તાત્ત્વિક વિષયની તાત્વિક ચર્ચાની “સુખમનીમાં આશા જો રાખીએ, તે આપણે નિરાશ થઈશું, કેમકે આ કાવ્યમાં આપણને તે નથી પીરસી. એમ તે આખા ગ્રંથ વિષે કહી શકાય કે, આ કોઈ લિસૂફીને ગ્રંથ ન હોઈ, એમાં કશાય તત્ત્વને શાસ્ત્રીય પદ્ધતિએ કરેલો વિચાર જોવા નહિ મળે. પ્રો. વાસવાની આ લક્ષણને ખાસ નિર્દેશ કરતાં કહે છે: ““સુખમની” જીવન-વિચારની બાબતમાં મુખ્યતઃ વ્યવહારદષ્ટિ રાખે છે... “સુખમની” જીવનનું ધર્મકાવ્ય છે.”૧ જેમ ગીતાકાર તેના અનુપમ ધર્મકાવ્યમાં સાંખ્ય, યોગ, ગુણાદિ ચ છે. તે તે શાસ્ત્રોની રીતે નહિ પણ તે તે સિદ્ધાંતના પોતાના ઉપયોગની દૃષ્ટિએ, તેમ જ આ “સુખમનીમાં ગુરુ કરે છે. કાવ્યગ્રંથ માટે, જેને ભક્તિરસ ગાવો છે તેને માટે, આ જ રસ્તે હોઈ શકે. અનુભવ અને ભાવના પિતાના વિકાસ અથે બુદ્ધિ જેટલી ઝીણવટ નથી માંગતાં. ભક્તિને મુખ્ય પ્રમેય છે કે, જાણે અજાણે પણ જીવમાત્ર ઈશ્વરને ભક્ત જ છે. ગીતાકારે કરેલા ભક્તના આત, જિજ્ઞાસુ, અર્થાથી, અને જ્ઞાની એવા ચાર ભાગની બહાર કોઈ પણ જીવ છે ખરો ? અને તિર્યમ્ યોનિઓ તો પ્રકૃતિધમ હાઈ પરમાત્માના જ કાયદા અનુસાર ચાલે છે, એટલે એમના અજ્ઞાનમાં પણ તેમને ૧. તેમના ઇન ધ શીખ સેક્યુઅરી એ પુસ્તકમાં. Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રીસુખસની ભક્ત જ ગણી લેવાય. તેથી તા આપણે એમનુ કાવ્યનિરૂપણ વેદકાળના કવિઓથી માંડીને આજ સુધી થતું આવતુ' જોઈ એ છીએ. આ મુખ્ય પ્રમેયથી ૧૦મી અષ્ટપદીના લેાકમાં જીવસ્વરૂપનુ નિરૂપણ કરે છે કે, હે પ્રભુ ! અનેક લોકો તમારી સ્તુતિ કર્યાં કરે છે’; અને સાથે જ એ આખી રચનાને કેન્દ્રીભૂત કરનાર પ્રભુને વિષે પણ કહી દે છે: નાનક કહે છે કે, તમે જ આ અનેક પ્રકારની બહુવિધ રચના રચી છે.’ આ પ્રારંભ-કથનમાં સાર કહી દીધા પછી આખી અષ્ટપદી છવાની અજ્ઞાત ભક્તિના વિધવિધ પ્રકારા વર્ણવે છે. એ બધાને સાર ગીતાકારના શબ્દોમાં કહીએ તો, તે બધા અવળી બુદ્ધિવાળા લોકેાની આશાએ, એમનાં કર્યાં તેમ જ એમનું જ્ઞાન વ્યર્થ નીવડે છે' (અ૦ ૯, શ્લા૦ ૧૨). કારણ, ‘ભૂતમાત્રના મહેશ્વર રૂપ ભગવાનના શ્રેષ્ઠ ભાવને ન જાણીને મૂર્ખ લેાકા મનુષ્ય રૂપ ધારણ કરેલા પરમાત્માની અવજ્ઞા કરે છે.' (અ॰ ૯, શ્લા॰ ૧૧). પરંતુ દરેક પદના ધ્રુવ ભાવ એ છે કે, એ બધામાં જેણે પ્રભુને શ્રેષ્ઠ જાણ્યા ને ભજ્યા તે જ તરે છે. o૦-૨ कई कोटि होए पूजारी । कई कोटि आचार बिहारी ॥१॥ कई कोटि भए तीरथ वासी । कई कोटि बन भ्रमहि उदासी ॥२॥ कई कोटि बेद स्रोते । कई कोटि तपीसुर होते ॥ ३ ॥ कई कोटि आतम धिआनु धारहि । कई कोटि कबि काबि बीचारहि || ४ || Page #175 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપદી – ૧૦ कई कोटि नवतन नामु धिआवहि । नानक करतेका अंतु न पावहि ||५|| શબ્દાથ [ આચાર વિઽહારી = આચાર- વ્યવહાર, વિધિ-વિધાન અનુસરનારા; ક્રિયાકાંડીઓ; કર્માંકાંડીએ. ૩વાસી = ત્યાગી-વૈરાગી. સ્રોતે= શ્રોતા. તીપુર = ત પસ્વી; તપેશ્વર. વિ = કાવ્ય. નવતન = નવતર, અવનવું ; નૌતમ.] 1 ૧૦-૧ કેટલા કરોડા પૂજારી થયા છે; કેટલા કરોડા કમ-ક્રિયાકાંડી થયા છે. (૧) ? કેટલા કરાડા તીથવાસી થયા છે; કેટલા કરાડા ઉદાસીવૈરાગી થઈને વનમાં ભમે છે. (૨) કેટલા કરાડો વેદ સાંભળ્યા કરે છે; કેટલા કરાડો તપેશરી થાય છે. (૩) કેટલા કરોડો આત્માનું ધ્યાન ધરે છે; કેટલા કરોડો કવિઓ ( તમારી પ્રશંસાનાં) કાવ્યે વિચારે છે. (૪) કેટલા કરાડો (પ્રભુને) નૌતમ નામ વડે ચિંતવે છે; નાનક કહે છે કે, તેા પણુ કર્તો-પ્રભુના અંતકઈ પામી શકતા નથી. (૫) १०-२ कई कोटि भए अभिमानी । कई कोटि अंध अगिआनी ॥१॥ कई कोटि किरपन कठोर । कई कोटि अभिग आतम निकोर || २ || Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શ્રીસુખમની कई कोटि परदरब कउ हिरहि । कई कोटि परदूखना करहि ॥३॥ कई कोटि माइआ स्रम माहि । कई कोटि परदेस भ्रमाहि ||४|| जितु जितु लावहु तितु तितु लगना । नानक करतेकी जानै करता रचना ॥५॥ શબ્દા [fપન = કૃપણ; કંજૂસ; પાછ. અમિન = ન ભીંજાયેલા. નિજોર = કારા; સૂફી; લુખ્ખા. મામા = માયા; ધનદોલત. મ = શ્રમ; મહેનત. ] ૧૦–૨ કેટલા કરોડ (લેાક) અભિમાની થયા છે; કેટલા કરોડ અધ અજ્ઞાની છે. (૧) કેટલા કરોડ કઠોર કૃપણ થયા છે; કેટલા કરાડ (પ્રભુપ્રેમથી ) ન ભીંજાયેલા લુખ્ખા અંતરવાળા છે. (૨) કેટલા કરાડ પરદ્રવ્ય પડાવી લે છે; કેટલા કરશડ પારકાને દુઃખ જ આપ્યા કરે છે. (૩) કેટલા કરોડ માયા ભેગી કરવાના કામમાં ( મશગૂલ ) છે; કેટલા કરોડ તે અર્થે પરદેશ ભમ્યા કરે છે. (૪) ( જીવને ) જ્યાં જ્યાં ( પરમાત્મા ) લગાડે, ત્યાં ત્યાં તે લાગે છે; નાનક કહે છે કે, કર્તાનાં સરજેલાંને કર્તા જ જાણે. (૫) १० - ३ कई कोटि सिध जती जोगी । कई कोटि राजे रस भोगी ॥१॥ Page #177 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપટ્ઠી – ૧૦ कई कोटि पैखी सरप उपाए । कई कोटि पाथर बिरख निपजाए || २ || कई कोटि पवण पाणी बैसंतर । कई कोटि देश भू मंडल ||३|| कई कोटि ससीअर सूर नख्यत्र । कई कोटि देव दानव इंद्र सिरि छत्र ॥ ४ ॥ सगल समग्री अपनै सूति धारै । नानक जिस जिस भावै तिसु तिसु निसतारै ॥५॥ ૧૫૭ શબ્દાથ – = [ સપા૬ = ઉપજાવ્યાં. વિલ = વૃક્ષ. વૈઅંતર = અગ્નિ. મંજ વિભાગ. સસીભરી = ચંદ્ર. સૂર = સૂર્યાં. નચત્ર = નક્ષત્ર. સિરિ માથા ઉપર. સમસ્ત્રી = સામગ્રી; પદાર્યાં. વૃત્તિ = સૂત્રે; દારામાં. નિસતાર = મુક્ત કરે.] ૧૦-૩ કેટલા કરોડ સિદ્ધો, યતિઓ અને ચેાગીએ છે, કેટલા કરાડ (વિષય–) રસભાગી રાજાએ છે. (૧) કેટલા કરોડ પંખી, અને સkî ઉપજાવ્યા છે; કેટલા કરાડ પથ્થર અને વૃક્ષ પણ. (ર) કેટલા કરોડ પવન, પાણી અને અગ્નિ; તથા કેટલા કરોડ દેશો અને પૃથ્વીના વિભાગે છે. (૩) કેટલા કરોડ ચ ંદ્રો, સૂર્યાં અને નક્ષત્રો; તથા કેટલા કરોડ દેવા, દાનવા અને માથે (રાજ-) છત્ર ધારણ કરનારા ઇંદ્રો છે. (૪) ૧. મૂળ સર્પ = સ–સાય. પણુ સરીસૃપ અથ લઈએ, તા પેટે સરકનારું સાપ-ધરાળી વગેરે બધાને વગ આવી જાય. સપા Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શ્રીસુખમની એ બધા પદાર્થો, (પરમાત્માએ) પોતાના સૂત્રે ધારણ કરી રાખ્યા છે; નાર્ક કહે છે કે, તે બધામાંથી જે જે તેમને ગમે તેને તેને સંસારના ચક્રમાંથી) તે મુક્ત કરે છે. (૫) ૧૦ – ૪ कई कोटि राजस तामस सातक । कई कोटि बेद पुरान सिमृति अरु सासत ॥१॥ कई कोटि कीए रतन समुद । कई कोटि नाना प्रकार जंत ॥२॥ कई कोटि कीए चिर जीवे । कई कोटि गिरी मेर सुवरन थीवे ॥३॥ कई कोटि जख्य किन्नर पिसाच । कई कोटि भूत प्रेत सूकर मृगाच ॥४॥ सभते नेरै सभइते दूरि । नानक आपि अलिपतु रहिआ भरपूरि ॥५॥ | શબ્દાર્થ [ સતિ = સાત્વિક. સાત = શાસ્ત્ર. નર્ચ = યક્ષ. સૂવર ડુક્કર મૃ = મૃગલાં વગેરેને ખાનારાં વાઘ-વરુ વગેરે હિંસક પશુઓ. તેરે = નજીક. ] ૧૦ – ૪ કેટલા કરેડ રાજસિક, તામસિક અને સાત્વિક જીવેર ૧. મણિઓની માળા જેમ વચ્ચે પરોવેલા દોરાને આધારે પરોવાઈ રહે છે, તેમ આ બધા પદાર્થોમાં સૂત્રધાર રૂપે પરમાત્મા રહેલા છે.-સંપા ૨. ગીતામાં, અ૦ ૧૭ – શ્લોર ૨ થી ૨૨ સુધી, તથા અ. ૧૮- શ્લ૦ ૨૦થી ૩૯ સુધી, સત્વ, રજસ તમસ એ ત્રણે ગુણોવાળાનાં લક્ષણે બતાવ્યાં Page #179 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપદી – ૧૦ ૧૫૯ એ; કેટલા કરોડ વેદો, પુરાણા, સ્મૃતિએ અને શાસ્ત્રો છે;–(૧) કેટલા કરાડ રત્ના અને સમુદ્રો, તથા કેટલા કરેાડ વિવિધ પ્રકારનાં જંતુઓ છેઃ- (૨ કેટલા કરોડ બહુ લાંષેા સમય જીવનારા ( જીવા ) છે; કેટલા કરોડ સુવર્ણ ના મેરુ વગેરે પર્વતા થયા છે;– (૩) કેટલા કરોડ યક્ષો, ૧ કિન્ના, પિશાચા; અને કેટલા કરોડ ભૂત, પ્રેત, ડુકકર, અને હિં ́સ્ર પ્રાણીએ છે;-(૪) પરમાત્મા એ બધાની નજીક છે, તેમ જ બધાથી દૂર પણ છે; નાનક કહે છે કે, પાતે (બધા પદાર્થોમાં) ભરપૂર (વ્યાપી) રહ્યા હોવા છતાં તે બધાથી અલિપ્ત છે. (૫) १० - ५ - कई कोटि पातालके वासी । कई कोटि नरक सुरंग निवासी ॥१॥ कई कोटि जनमहि जीवहि मरहि । कई कोटि बहु जोनी फिरहिं ॥ २ ॥ कई कोटि बैठत ही खाहि । कई कोटि घालहि थकिं पाहि ॥ ३ ॥ છે. તેમાં ત્રણ ગુણવાળી બુદ્ધિનાં લક્ષણ આ પ્રમાણે આપ્યાં છે-પ્રવૃત્તિનિવૃત્તિ, કાય–અકાય, ભય–અભય, તથા બંધ-મેાક્ષને ભેટ્ટ જે બુદ્ધિ ચેાગ્ય રીતે જાણે છે, તે સાત્ત્વિક બુદ્ધિ છે; જે બુદ્ધિ ધમ-અધર્મ, અને કાય – અકાયના વિવેક અશુદ્ધ રીતે કરે છે, તે બુદ્ધિ રાજસી છે; અને જે બુદ્ધિ અંધકારથી ઘેરાયેલી હેાવાથી અધમ ને જ ધમ માને છે, ને બધી વસ્તુને ઊલટી રીતે જ જુએ છે, તે તામસી છે. ’’ [અ॰ ૧૮, શ્ર્લા૦ ૩૦-૩૨ ] સપા ૧. ચક્ષ-કિન્નર વગેરે દેવયેાનિ છે; ભૂત - પ્રેત વગેરે અવગતિ પામેલા જીવે છે સપા૦ Page #180 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખમની कई कोटि कीए धनवंत । कई कोटि माइआ महि चिंत ॥४॥ जह जह भाणा तह तह राखे । नानक सभु किछु प्रभकै हाथे ॥५॥ શબ્દાર્થ [ સુરજ = સ્વર્ગ. નોની= યાનિ. ધાદિ = પરિશ્રમ કરે છે; મથ્યા કરે છે. માળT = ભાવ – મરજી.] ૧૦ – ૫ કેટલા કરોડ (જી) પાતાળમાં વસે છે; અને કેટલા કરેડ નરકમાં તથા સ્વર્ગમાં (૧) કેટલા કરોડ જન્મે છે, જીવે છે અને મરે છે તથા કેટલા કરેડ અનેક નિઓમાં ભટક્યા કરે છે; (૨) કેટલા કરોડ (પરિશ્રમ કર્યા વિના) બેઠાબેઠ ખાધા કરે છે ત્યારે કેટલા કરેડ મહેનત-મજૂરી કરી કરીને થાકે છે; (૩) - કેટલા કરોડ ધનવંત (જ) સર્યા છે (ત્યારે) કેટલા. કરોડ ધન મેળવવાની જ ચિંતા કર્યા કરે છે. (૪) ' જેવી જેવી પ્રભુની) મરજી હેય તેમ તેમ (જીને) તે રાખે છે, નાનક કહે છે કે, બધું જ પ્રભુના હાથમાં છે. (૫) ૨૦ – ૬ कई कोटि भए बैरागी । राम नाम संगि तिनि लिव लागी ॥१॥ ૧. મૂળ માફ. ભગપદાર્થો-એવો અર્થ પણ કરી શકાય.--સપા Page #181 -------------------------------------------------------------------------- ________________ આવી कई कोटि प्रभ कउ खोजते । आतम महि पारब्रहम लहंते ॥२॥ कई कोटि दरसन प्रभ पिआस । तिन कउ मिलिओ प्रभु अबिनास ॥ ३ ॥ कई कोटि मागहि सतसंगु । पारब्रहम तिन्ह लागा रंगु ॥४॥ जिन कउ होए आपि सुप्रसंन । नानक ते जन सदा धनि धनि ||५|| 134 શબ્દાથ [વિ = લગની; લીનતા. જૈનંતે = શેાધે છે. તે = સમજે છે, જાણે છે. ] ૧૦-૬ કેટલા કરોડ વૈરાગી થયા છે, અને રામના નામ સાથે તેમણે લગન લગાવી છે; (૧) કેટલા કરાડ પ્રભુને શેાધે છે, અને આત્મામાં જ પરમાત્માને મેળવે છે; (૨) કેટલા કરોડને પ્રભુ-દર્શનની પ્યાસ લાગી છે; અને તેમને અવિનાશી પ્રભુ પ્રાપ્ત થયા છે; (૩) કેટલા કરોડ સત્સંગ માગે છે; પરપ્રા-પરમાત્માના તેમને રંગ લાગ્યા છે; (૪) નાનક કહે છે કે, જેમના ઉપર પ્રભુ પાતે સુપ્રસન્ન થયા છે, તે સંત જનાને સદા ધન્ય છે, ધન્ય છે. (૫) ૧૧ Page #182 -------------------------------------------------------------------------- ________________ ગીતા oots कई कोटि खाणी अरु खड़े । कई कोटि आकास ब्रहमंड ॥ १॥ कई कोटि होए अवतार । कई जुगति कीनो बिसथार || २ || कई बार पसरिओ पासार । सदा सदा इकु एकंकार ||३|| कई कोटि कीने बहु भाति 1 प्रभते होए प्रभ माहि समाति ॥ ४ ॥ तोको अंतु न जानै कोइ । आपे आपि नानक प्रभु सोइ ||५|| શબ્દાથ [ લાળી = જાતિ; મેનિ.ન્રુતિ = રીતે; પ્રકારે. વાર = બદલાયા વિનાના – એકરૂપ. માપ્તિ = પ્રકારે, સમાત્તિ = સમાય છે. ] ૧૦–૭ કેટલા કરોડ (જીવ) ચેાનિએ છે અને ધરતીના ખડો છે; કેટલા કરોડ આકાશા અને બ્રહ્માંડો છે. (૧) કેટલા કરોડ અવતાર થયા છે; કેટલીય રીતે (પ્રલય પછી) બધા વિસ્તાર ( પ્રભુએ) પાથર્યાં છે (૨) કેટલાય વખત ( આ બધા ) પસારા પસાર્યા છે, છતાં (પ્રભુ પોતે) સદા એક અને એકાકાર જ રહ્યા છે. (૩) કેટલા કરોડ ( પદાર્થા ) ખડું હું પ્રકારે રચ્યા છે; પ્રભુમાંથી ઉત્પન્ન થઈ તે પ્રભુમાં જ (અંતે) સમાય છે. (૪) Page #183 -------------------------------------------------------------------------- ________________ પ્રભુને અંત (કયાં છે એ) કોઈ જાણતું નથી, હું 414 अ सले थे मयं. (५) १० - ८ कई कोटि पारब्रहमके दास । तिन होवत आतम परगास ॥१॥ कई कोटि ततके बेते । सदा निहारहि एको नेत्रे ॥२॥ कई कोटि नामरसु पीवहि । अमर भए सद सद ही जीवहिं ॥३॥ कई कोटि नाम गुन गावहि । आतम रसि सुखि सहजि समावहि ॥४॥ अपुने जन कउ सासि सासि समारे । नानक ओइ परमेसुरके पिआरे ॥५॥ शा ---- [ तत = तत्व; ५२भार्थ. बेते = ज्ञानी; न २. निहारहि = निखाणे. सहजि सुखि = सामसुमभी, ५२म सानहमां. सासि सासि = हरे श्वासे; ७२५ी; निरंत२.] १०-८ કેટલા કરેડ પરબ્રહ્મના દાસ છે, જેમને આત્મામાં (પર. भात्मानी) श साधे छे. (१) કેટલા કરડ પરમતત્વના જાણકાર છે, જે સદા मे (५२ )ने नारे निहाणे छे. (२) . કેટલા કરડ નામ-રસ પીએ છે, જેઓ પછી અમર થઈને Page #184 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખમની સદા જીવ્યા કરે છે. (૩) કેટલા કરોડ પ્રભુનું નામ અને પ્રભુના ગુણ ગાયા કરે છે, તેઓ આત્માના રસમાં, એટલે કે, સહજ સુખમાં સમાઈ જાય છે. (૮) નાનક કહે છે કે, ભકતે પરમેશ્વરને એટલા પ્યારા છે કે, તે પિતે તેમને હર ઘડી સાંભળે છે. (૫) ૧. પરમાત્માના નામ-જપથી પરમાત્મામાં લીન થઈ જઈ, જન્મ-મરણના ફેરાની બહાર નીકળી જાય છે.–સપાટ ૨. “પ્રભુના નામના ગુણ –એ અર્થ પણ થાય.સંપા Page #185 -------------------------------------------------------------------------- ________________ असटपदी ११ सलोकु करण कारण प्रभु एकु है दूसर नाही कोइ । नानक तिसु बलिहारण जलि थलि महीअलि सोइ ॥११॥ શબ્દાર્થ [[ વાર = મૂળ કારણ; કારણોનું કારણું. દૂર = બીજે. ઠ્ઠિા = વારી જવું - ઓવારી જવું. થ૪િ = જમીનમાં. મજિક આંતર આકાશમાં.] અષ્ટપદી ૧૧ કલેક પ્રભુ એક જ સૌ કારણેનું કારણ છે, બીજું કઈ નહિ. જળસ્થળ-અંતરાકાશમાં (સર્વત્ર) વ્યાપેલા એ પરમાત્માને નાનક ઓવારી જાય છે. [૧૧] [ પરમાત્માના પર ભાવને જાણ્યા વિના અજ્ઞાત ભક્તિ કરનાર ( ગીતા-અ. ૧૨ માં જણાવ્યા પ્રમાણે ) મોર મોષવા છે. એટલે હવે ૧૧ મી અષ્ટપદીમાં પ્રભુના પર ભાવ વિષે કહેવાનું શરૂ કરે છે ? ગુરુઓએ જોયું કે અનેક દેવદેવીઓનું કાવ્ય નાશ પામી તેમાંથી વહેમ જ પોષાવા લાગ્યા છે ને શુદ્ધ સનાતન ધર્મ તેમાં Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શ્રીસુખમની ઘટાઈ ગયા છે. તેથી એક ઈશ્વરનું શુદ્ધ સત્ય શીખવી, તે વિધિનિષેધના ખાદ્યાચારમાં દબાયેલ સત્ય શાશ્વત ધર્મને ઉગારી લેવા, આવા. વિચ રથી શીખ ગુરુઓએ ઈશ્વર એક, અનન્ય, અદ્વિતીય, દીનદયાળ, ભક્તવત્સલ છે, એમ શીખ્યુ. એની અને જીવની વચ્ચે ક્રાઈ આ નથી : એક ગુરુ જ છે, જે દ્વારા જીવ આ અનંત ઈશને આળખી શકે છે. એ ગુસ્સે પણ, કાર્દ શરીરી જ હાય એમ નથી ( જુએ પરિશિષ્ટ ૧ ). ११ – १ - ॥१॥ करन करावन करनै जोगु । जो तिसु भावै सोई हो रिक्त महि थापि उथापनहारा । अंतु नही किछु पारावारा ॥२॥ हुकमे धारि अधर रहावै । हुकमे उपजै हुकमि समावै ॥ ३ ॥ हुकमे ऊच नीच बिउहार । हुकमे अनिक रंग परकार ||४|| करि करि देखे अपनी बडिआई । नानक सभ महि रहिआ समाई ||५|| શબ્દાથ [જન = કરનાર. જાવન = કરાવનાર. મૈં ગોળુ = કરવાને સમર્થ હોવુ થાય; અને પારાવારા = હદ; સીમા. ધાર્િ = પકડી. अधर = આકા શ. વિનહાર = કર્યાં; પ્રવ્રુત્તિ. સમાર્ં = વ્યાપીને. ] = ૧૧ - ૧ (સૃષ્ટિને ) કરતા-કારવતા એવા પરમાત્મા બધુ કરવાને સમર્થ છે; તેને જે ગમે છે, તે જ થાય છે. (૧) Page #187 -------------------------------------------------------------------------- ________________ એક ક્ષણમાં તે થાપે છે અને પાછું તેને ઉથાપે છે. તેની સીમાને કશેય અંત નથી. (૨) • પિતાના હુકમથી તે આકાશને અધર ધરી રાખે છે, તેના હુકમથી બધું નીપજે છે; અને હુકમથી તેને તે પાછું પણ સમાવી લે છે. (૩) તેના હુકમથી જ ઊંચાને કે નીચાને વ્યવહાર ચાલે છે, તેના હુકમથી જ (કુદરતના) વિવિધ રંગ અને પ્રકાર નીપજે છે (૪) (એ બધી વિવિધતા) સરજી સરજીને પિતાને મહિમા તે નિહાળે છે. નાનક કહે છે કે, સર્વ પદાર્થોમાં તે (પરમાત્મા) જ વ્યાપીને રહેલા છે. (૫) - શીખ ગુરુઓએ જે ઈશ્વર-નિરૂપણ કર્યું છે એમાં તેઓએ આવશ્યક સુધારા કરી લઈને શીખવ્યું કે, તે ઈશ્વર) “એક હૈ, દસર નાહી કેઈ” એના હુકમથી આખા વિશ્વનાં ધારણ-પોષણ, સર્જન અને સંહાર થાય છે. હુકમ અંધરિ સભુ બારિ હુકમ ન કાઈ (જપજી”. આમ તે સર્વાતિશાયી હેઈને પણ ગુરુ કહે છે કે સર્વાનુશાયી પણ છે : “નાનક સભ મહિ રહિઆ સમાઈ (૧૧ઃ ૧), “સભતે નેરે સભતે દરિ, નાનક આપિ અલિપતુ રહિઆ ભરપૂરિ (૧૦ : ૪). प्रभ भावै मानुख मति पावै । प्रभ भाव ता पाथर तरावै ॥१॥ प्रभ भावै बिनु सासते राखै । प्रझ. भावै वा हरिगुण भाखै ॥२॥ Page #188 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખમની प्रभ भावै ता पतित उधारै । आपि क आपन बीचारै ॥३॥ दुहा सिरिआका आपि सुआमी । खेलै बिगसै अंतरजामी ॥४॥ जो भावै सो कार करावै । नानक दृसटी अवरु न आवै ॥५॥ શબ્દાર્થ [ mત = મોક્ષ. કુ સિક્કિ = આ લેક તેમ જ પરલોક બેઉ. પર = કર્મ અવર = બીજે. ] ૧૧ – ૨ પ્રભુને ગમે તે માણસ મેક્ષ પામે; કારણ, તે ઇચ્છે તે પથ્થરને પણ તરાવે. (૧) પ્રભુને ગમે તે (માણસને શ્વાસ વિના પણ જીવતે) રાખે, તેમને ગમે તે (માણસ) હરિગુણ ગાય. (૨) પ્રભુને ગમે તે પતિતને પણ ઉદ્ધાર કરે તે બધું સરજે છે અને પિતે જ બધું જ છે. (૩) - આ લેક અને પરલેકને તે સ્વામી છે (સોને) અંતચંમી તે (સુષ્ટિને ખેલ) ખેલે છે અને ખુશી થાય છે. (૪) પિતાને ગમે તે કર્મ (તે જીવ પાસે) કરાવે છે, નાનક કહે છે કે, એના સિવાય (કરનાર કરાવનાર) બીજું કંઈ નજરે જ આવતું નથી. (૫) પરમાત્મા સર્વાનુશાયી તેમ જ સનિશાયી છે. પણ એ ભાવે તે તત્વજ્ઞાનીને ગમે. ભક્તને માટે તે “દુહા સિરિકા આપિ સુઆમી, ખેલે બિગસ અંતરજામી” આ ભાવ જ પ્રિય છે. પ્રભુ Page #189 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપદી - ૧૧ પુણ્યાત્મા તેમ જ પાપાત્માને બેઉને બેલી છે ? શીબેને બેલી અને અ-શીખોને ન્યાય કરનાર કડક કાછ તે નથી. [ કડી ૫ : પરમાત્મા જ છવ પાસે પિતાની મરજી મુજબ કર્મો કરાવે છે, એને અર્થ એવો નથી કે, તે કેટલાક છો પાસે પાપકર્મ કરાવી તેમને કાયમને માટે શાપિત – પાપી રાખે છે. પરમાત્મા બધા જીવોમાં સમાનપણે વ્યાપી રહેલ છે - તે જ છે; તેના સિવાય બીજું કાંઈ નથી. તેણે જ છો. સજર્યા છે – તે બીજા કેઈ હેતુથી નહિ– કારણ કે, તેના સિવાય બીજું કાંઈ હોય તે તેની સામે કોઈ હેતુ હોઈ શકે. પોતાની સામેને હેતુ તે પિતા સિવાય બીજો શો હોઈ શકે? એટલે વિવિધ જીવસૃષ્ટિ સર્જવાને હેતુ આપણે કપવાનું હોય નહિ; બહુ તો એટલું જ કહી શકીએ કે જીવો પરમાત્મા રૂપી સત્યની નજીક પહોંચે તે જ સૃષ્ટિ-સર્જનને હેતુ છે. અને તેથી જીવો પરમાત્માને ધારાને આધાર, કૃપાનિધિ,” પતિત-પાવન, ભક્ત–સલ' જ કહી શકે. ગમે તેવા પતિતને કે પથ્થરને પણ તે તારી લે છે. જીવે ની ઈદ્રિ બહિર્મુખ હોઈ તેઓ ર્મોનું કેટલું પનાની આસપાસ ઊભું કરીને તેમાં બંધાયા જ કરે છે પણ કોઈ જીવને સદગુરુને સંગ થતાં તે જીવ ઈશ્વરાભિમુખ બને છે, ત્યારે તેનું ગમે તેવું સખત કેટલું પણ તડ – તડ તૂટી જાય છે. કે કેવી રીતે ઈશ્વરાભિમુખ થાય છે, એને કશે કાયદે આપણે જાણી શકતા નથી. એ વસ્તુ સૃષ્ટિ શા માટે ઉત્પન્ન થઈ તે પ્રશ્રની પેઠે ગૂઢ જ રહે છે. સૃષ્ટિની ઉત્પત્તિ, તથા જીવની મુક્તિ – એ બંને વસ્તુઓ, તેથી, ઈશ્વરના હુકમથી જ થતી કહેવાય છે. એ વસ્તુને “ગુરુકૃપા” પણ કહે, “નામને મહિમા” પણ કહે, કે “ઈશ્વરની કૃપા' પણ કહે. એ સિવાય બીજું કશું એ અંગે કહી શકાય નહિ. ] Page #190 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખસની ११ - ३ कहु मानुखते किआ होइ आवै । जो तिसु भावै सोई करावै ॥१॥ इसकै हाथि होइ ता सभु किछु लेइ । जो तिसु भावै सोई करेइ ॥२॥ अनजानत बिखिआ महि रच । जे जानत आपन आप बचै ॥३॥ भरमे भूला दह दिसि धावै ।। निमख माहि चारि कुंट फिरि आवै ॥४॥ करि किरपा जिसु अपनी भगति देइ । नानक ते जन नामि मिलेइ ॥५॥ શબ્દાર્થ [ अनजानत = अजयभा - अज्ञानभां. बिखिमा = विषममागोमां. दह दिसि = शे दिशामा. निमख = निमिष - क्षण, चारि कुंट = यारे भूरो. ] ११ - 3 કહો, માણસથી શું થઈ શકે તેમ છે? ભગવાનને ગમે ते म (ते मेनी पासे) 3रावे छे. (१) માણસના હાથમાં હોય તે બધું જ લઈ લે; પણ ભગવાન તે પિતાને જે ગમે તે જ કરે છે. (૨) - અણજાણે દશામાં માણસ વિષયમાં રપ રહે छ ५ नये, तो पोते पोतानी भेणे (विषयमाथी) भयो २९. (3) Page #191 -------------------------------------------------------------------------- ________________ અણુપદી - ૧૧ ભ્રમમાં ભૂલેલા તે દશે દિશામાં દોડયા કરે છે; અરે, એક ક્ષણમાં તા ચારે ખૂણા ફરી આવે છે. (૪) નાનક કહે છે કે, કૃપા કરીને (પરમાત્મા) જેને પાતાની ભક્તિ આપે, તે માણસ જ નાંમમાં લીન થઈ જાય. (૫) જીવા અનજાનત ખિખિ મહિ રૌ’, ભરમે ભૂલા હ દિસિ ધાવૈ’; તેથી તે ક્રોધપાત્ર નથી, પણ ધ્યાપાત્ર છે. કેમકે, ઈશ્વર તે આગળ ૧૫મી અષ્ટપદી પ૬ ૧ માં જણાવશે તે પ્રમાણે ફ્રૂટી ગાઢનહાર ગેાપાલ, સરખ જીગ્મ આપે પ્રતિપાલ; સગલકી ચંતા જિસુ મન માહિ, વિસતે બિા કાઈ નાહિ. એવા રહીમ છે. - ११ खिन महि नीच कीट कउ राज । पारब्रहम गरीब निवाज ॥१॥ ― ४ जाका दृसटि कछू न आवै । तिसु ततकाल दहदिस प्रगटावै ॥२॥ जाकर अपनी करै बखसीस । ताका लेखा न गर्ने जगदीस ॥३॥ जीउ पिंडु सभ तिसकी रासि । घटि घटि पूरन हम प्रगास || ४ || अपनी बणत आपि बनाई । नानक जीवै देखि बडाई ॥५॥ ――― શબ્દાથ [લિન = ક્ષણ. નીટ = તુચ્છ જંતુ; કીડે. રાન રાજગાદી ઢેલા = હિસાબ–કિતાબ (પાપ–પુણ્યની ગણતરી). સિઁડુ = શરીર. रासि મિલકત; મૂડી. વળત = સૃષ્ટિ; રચના. ] = Page #192 -------------------------------------------------------------------------- ________________ શ્રીમુખમની ૧૧ – ૪ એક ક્ષણમાં તુચ્છ કડા જેવાને રાજગાદી (બલી ) ;પબ્રહ્મ પરમાત્મા એવા ગરીબનિવાજ છે. (1) જેની કશી વિશેષતા નજરે પડતી નથી, તેવાને તત્કાળ તે દશે દિશામાં જાતે કરી દે છે. (૨) - જેના ઉપર તે પિતાની મહેર કરે. તેનાં કર્મોને હિસાબ પછી જગદીશ (ધર્મરાજા) પણ ગણે નહિ. (૩) છે અને શરીરે બધાં તેની મિલક્ત છે - ઘટ ઘટમાં પૂર્ણ બ્રહ્મ જ પ્રકાશી રહ્યું છે. (૪) - પિતાની સૃષ્ટિ (બીજા કેઈની મદદ વિના) તેણે પોતે જ બનાવી છે, નાનક પ્રભુની એ મહના જોઈને જ જીવે છે. (૫) इसका बल नाही इसु हाथ । करन करावन सरबको नाथ ॥१॥ आगिआकारी बपुरा जीउ । जो तिसु भावै सोई फुनि थीउ ॥२॥ कबहू ऊच नीच महि बसे । कबहू सोग हरख रंगि हसै ॥३॥ कबहू निंद चिंद बिउहार । कबहू ऊभ अकास पइआल ॥४॥ कबहू बेता ब्रम बीचार । नानक आपि मिलावणहार ॥५॥ ૧. એ મહત્તા તો જોતો જ – જવા માટે જ જીવે છે, એવો ભાવ છે. –સંપા. Page #193 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખમની શબ્દાથ [ પુરા = બાપડે. નિ = પુન; વળી. થs = થાય; બને. નિંદ્ર = નિંદા. જિં= ચિંતા. વિરાર = વ્યવહાર–પ્રવૃત્તિ. મ = જઈને ઉભો, રહે. વેતા = જ્ઞાની; જાણકાર.] ૧૧ – ૫ આ (જીવ)નું બળ એ (જીવ)ના હાથમાં નથી; કારણ, બધાને નાથ – સ્વામી (પરમાત્મા) જ કરતા-કારવતા છે. (૧) જીવ બાપડો તે જેવા તેની) આજ્ઞા હોય તેટલું જ કરી શકે છે, તેને (પરમાત્માને) જે ગમે તે જ થાય છે. (૨) (પરમાત્માની આજ્ઞાથી) કોઈ વાર (જીવ) ઉચ્ચ (નિ)માં વસે છે, તે કઈ વાર નીચ (નિ)માં; કઈ વાર શેક કરે છે તે કેઈ વાર હર્ષના રંગમાં આવી જઈ હસે છે; (૩) કોઈ વાર નિંદામાં પ્રવૃત્ત થાય છે, તે કઈ વાર ચિંતામાં કઈ વાર આકાશમાં પહોંચે છે, તે કઈ વાર પાતાલમા (૪) તે કઈ વાર જ્ઞાની બની બ્રહનું ચિંતન કરવા લાગે છે! નાનક કહે છે કે, પ્રભુ જ (જીવને પિતાની સાથે મેળાપ કરાવે છે. (૫) પરમાત્મા આગળ “આગિઆકારી બપુરા છઉ', બીચારે જીવ આજ્ઞાકારી જ છે. કેમકે એનું (ધણીનું) ધાર્યું થાય છે. “ઈસકા બલુ નાહી સુ હાથ” – જીવનું કાંઈ નથી ચાલતું, ઈશ્વર કરે તે જ ખરું. પણ એને અર્થ એ નથી કે, જીવ પરવશ છે. શીખ કર્મને કાયદો બરાબર સ્વીકારે છે અને કહે છે, “દુવન ગાઉં વાં નાના જિલ્લિા ના૪િ–દરેકના કર્માનુસાર જે લખાયું છે, એ ઈશ્વરના હુકમ પ્રમાણે ચાલવું (એ જીવની ગતિ છે). ૧૧મી Page #194 -------------------------------------------------------------------------- ________________ me -m અષ્ટપદીનાં ૪-૫ પમાં ગુરુ આ જ વાતનું વિવરણ કરીને અંતે समाप्त अरे --जिउ प्रभु सबै तिव ही रहै । (११ : १). ११ - ६ कबहू निरति करै बहु भाति । कबहू सोइ रहै दिनु राति ॥१॥ कबहू महा क्रोध बिकराल । कबहूं सरबकी होत रवाल ॥२॥ कबहू होइ बहै बड राजा । कबहू भेखारी नीचका साजा ॥३॥ कबहू अपकीरति महि आवै । कबहू भला भला कहावै ॥४॥ जिउ प्रभु राखै तिव ही रहै । गुरप्रसादि नानक सचु कहै ॥५॥ शा । निरति = नृत्य; धमात. रवाल = रे; य२१२१. साजा = सार, पडरवेश. ] ११ -१ वार (94) मारने नाय-उधभात:४रे छ; तो કઈ વાર દિવસ-રાત સૂઈ રહે છે. (૧) કઈ વાર મહા વિકરાળ બનો ક્રોધ કરે છે, તે કઈ વાર सौनी २२१-२०१ मना रहे छे. (२) કઈ વાર વડે રાજા થઈને હસે છે; જે કોઈ વાર હીચ लिभारीन साल (वा२५ ४२ छ); (8) Page #195 -------------------------------------------------------------------------- ________________ श्रीशुभती . ध पार सहीत पामे छ; त वार wat' Ma' उपाय छे. (४) જેમ પ્રભુ રાખે છે તેમ જ તે રહે છે – એમ ગુરુકૃપાએ नान सायुं छे. (५) ११ - ७ कबहू होइ पंडित करे बख्यानु । कबहू मोनि धारि लावै धिआनु ॥१॥ कबहू तट तीरथ इसनान । कबहू सिध साधिक मुखि गिआन ॥२॥ कबहू कोटि हसति पतंग होइ जीआ । अनिक जोनि भरमै भरमीआ ॥३॥ नाना रूप जिउ स्वागी दिखावै । जिउ प्रभ भावै तिवै नचावै ॥४॥ जो तिसु भावै सोई होइ ।। नानक दूजा अवरु न कोइ ॥५॥ शमा [ मोनि = मौन. हसति = थी. भरमै = श्रमथी; अज्ञानने १२२. स्वागी = ३५ी. दूजा = मीने. ] 11 -७ કદીક (જીવ) પંડિત થઈને વ્યાખ્યાન કરે છે તે કદીક भौन घरी ध्यान छे. (१) કદીક તીર્થ–તટ ઉપર સ્નાન કર્યા કરે છે, તે કદીક सिद्ध-साथ यह भांय ज्ञान (340 छ). (२) Page #196 -------------------------------------------------------------------------- ________________ सही-११ ही , साथी , पतगियु मने छ-म ७१ भने योनिमामा अमे १८४या ४२ छ. (3) . ५३९पानी पेठे (त) विविध शरी२-३॥ धारण ४२ ; प्रभुनेभ गमे तम तने (त) नयावे छे. (४) (प्रभुने) र गमे ते ४ थाय छ; नान ४ छ , એમના સિવાય બીજું કઈ નથી. (૫) ११ - ८ कबहू साध संगति इहु भावै । उसु असथानते बहुरि न आवै ॥१॥ अंतरि होइ गिआन परगासु । उसु असथानका नही बिनासु ॥२॥ मन तन नामि रते इक रंगि । सदा बसहि पारब्रहमक संगि ॥३॥ जिउ जल महि जलु आइ खटाना । तिउ जोती संगि जोति समाना ॥४॥ मिटि गए गवन पाए बिस्राम । नानक प्रभकै सद कुरबान ॥५॥ शws [ असथान = २थान. बहुरि = थी. खटाना = मी 14; समा ५. जोती = ते; श. गवन = आवागमननन्मभराना ३१. ] ११ -८ કદીક સંતપુરુષની સોબત એને ગમે અને એ સ્થિતિમાંથી तशयलित न थाय; (१) Page #197 -------------------------------------------------------------------------- ________________ અશ- ૧૧ ૧૭ – તો તેના અંતરમાં જ્ઞાન-પ્રકાશ થાય; પછી એ સ્થિતિ કદી નાશ પામતી નથી. (૨) (પછી તે) તેનાં મન અને તન નામમાં એક રંગે રત થઈ જાય છે, અને સદા પરબ્રાના સંગમાં જ વસે છે. (૩) જેમ જળમાં જળ આવીને ભળી જાય, તેમ એક જ્યતિમાં બીજી જ્યતિ સમાઈ જાય છે. (૪) તેના જન્મ-મરણના ફેરા ટળી જાય છે, અને તે વિશ્રાંતિ પામે છે. નાનક (એ મેક્ષ આ પનાર) પ્રભુને સદા ઓવારી જાય છે. (૫) આ આઠમા પદમાં શ્રેષ્ઠ ભક્ત જ્ઞાનીનું વર્ણન કરે છે. કબહૂ સાધ સંગતિ ઈહુ ભાવૈ.” જીવ અનેક જન્મે ફરતે ફરતે એકાદમાં સાધુસંગ મેળવે છે, ને પછી “અંતરિ હેઈ ગિઆન પરગાસુ,” “મન તન નામિ રતે ઇક રંગ;” અને એમ સાધન કરતા કરતે તે જીવ, સદા બસહિ પારબ્રહમકે સંગિ.” શીખભક્તિમાં, આ રીતે જીવ શિવનું અંતે એકય થાય છે એમ માન્યું છે. એ એમની સાધનાનો માર્ગ ભક્તિ છે, તે હવેની ૧૨ મી અષ્ટપદીમાં કહે છે. ૧. જીવરૂપી જ્યોતિ પરબ્રહ્મરૂપી જાતિમાં સમાઈ જાય છે.–સપાટ २. भाउ भगति करि नीचु सदाए, तउ नानक मेखितरु पाए આસાકી વાર ૧૩: ૨ (પિતાને સદાય નીચ માને ને ભાવભકિત કરે, તે મોક્ષને પામે.) Page #198 -------------------------------------------------------------------------- ________________ असटपदी १२ सलोकु सुखी बसै मसकीनीआ आपु निवारि तले । बडे बडे अहंकारीआ नानक गरबि गले ॥१२॥ શબ્દાથ [ मसकीनीआ = स्वभावन गरी अभिभान; गर्भ निवारी = निवारी, २ गाडी पडया - नाश पाभ्या. ] અષ્ટપદી ૧૨ नम्र (भिस्टीन). आपु = . गले = गणी गया, શ્લોક અભિમાન નિવારીને (સૌની) હેઠ રહેનારા નમ્ર માણુસ સુખી રહે છે; - जाडी, भोटा भोटा अहंअर पुरनाराओ तो, हे नान४, એમના ગવ–ામડેથી જ નાશ પામી ગયા. [૧૨] १२ १ जिसक अंतरि राज अभिमानु । सो नरकपाती होवत सुआनु ॥१॥ ૧૭૮ Page #199 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપદી - ૧૨ जो जानै मै जोबनवंतु । सो होवत बिसटाका जंतु ॥२॥ आपस कउ करमवंतु कहावै । जनमि मरै बहु जोनि भ्रमावै ॥३ धन भूमिका जो करै गुमानु । सो मूरखु अंधा अगिआनु ॥४॥ करि किरपा जिसकै हिरदै गरीबी बसावै । नानक ईहा मुकतु आग सुखु पावै ॥५॥ શબ્દાર્થ [માનુ = શ્વાન; કૂતરો. વિસા = વિષ્ટા. રમવંતુ = પુણ્યશાળી. કોનિ = યોનિ જીવી = નમ્રતા. ફ = આ લેકમાં. સૌ = પરલોકમાં. ] ૧૨ – ૧ જેના મનમાં રાજ્યનું અભિમાન છે, તે નરકમાં પડે છે. અને (પછાને જન્મ) કૂતરે થાય છે, (૧) - જે પિતાને (અનુપમ) યૌવનવાળે માને છે, તે વિષ્ટાને કીડા થાય છે; (૨) જે પિતાને પુણ્યકમી કહેવરાવે છે, તે અનેક નિમાં જન્મતે મરતે ભટક્યા કરે છે, (૩) જે ધન અને ભૂમિનું ગુમાન કરે છે, તે મૂરખ અને અજ્ઞાની છે, (૪) નાનક કહે છે કે, (પરમાત્મા) કૃપા કરીને જેના હૃદયમાં નમ્રતા વસાવે છે, તે આ લોકમાં મુક્ત થઈ પરલોકમાં સુખ પામે છે. (૫) Page #200 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખમની જેનામાં રાજ્યનું, યૌવનનું, કંઈ કમનું અભિમાન છે, તે ભક્તિને અધિકારી ન થઈ શકે. પણ જેના હૃદયમાં ઈશ્વરકૃપાએ ગરીબી વસે, તે મુક્તિસુખ પામી શકે. ૨૨ – ૨ धनवंता होइ करि गरबावै । तृण समानि कछु संगि न जावै ॥१॥ बहु लसकर मानुख ऊपरि करे आस । पल भीतरि ताका होइ बिनास ॥२॥ सभते आप जान बलवंतु । खिन महि होइ जाइ भसमंतु ॥३॥ किसै न बदै आपि अहंकारी । धरमराइ तिसु करे खुआरी ॥४॥ गुरप्रसादि जाका मिट अभिमानु । सो जनु नानक दरगह परवानु ॥५॥ શબ્દાર્થ રિવાવૈ = ગર્વ કરે. વહૈ = બદવું, પત કરવી, ગાંઠવું. સુમારી = ખુવાર. ધરમ = જીવનાં પાપ-પુણ્યને ન્યાય મેળનાર ધર્મરાજા. રદ્દ = ઈશ્વરના દરબારમાં. પરવાનું = પરમાણ, સ્વીકૃત, માન્ય.] ૧૨- ૨ ધનવંત થઈને ગર્વ કરે છે, પણ તેની સાથે તણખલા જેટલુંય કશું જવાનું નથી; (૧) - મેટા લશ્કર અને માણસે ઉપર આશા રાખતો હોય, તેને પણ એક ક્ષણમાં વિનાશ થઈ જાય, (૨) Page #201 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપદી- ૨ પિતાને સૌ કરતાં બળવંત માનતે હોય, પણ એક ક્ષણમાં તે ભસમ થઈ જાય; (૩) અહંકારી બની (અહીં) કેઈને બદલે ન હોય, સોપાનું (પલેકમાં) ધર્મરાજા તેને ખુવાર કરી નાખે છે, (૪) નાનક કહે છે કે, ગુરુકૃપાએ જેનું અભિમાન મટે છે તે સંત જન જ પ્રભુના દરબારમાં માન્યતા પામે છે. (). કોઈ ધનના, કોઈ બળના, કાંઈને કાંઈ અભિમાની છે, તેમનું અભિમાન ન મટે ત્યાં સુધી એવાં હૃદયમાં ભક્તિ કેમ ઊગી શકે? ૨૨ – ૨ कोटि करम करै हउ धारे । समु पावै सगले बिरथारे ॥१॥ भनिक तपसिआ करे अहंकार । नरक सुरग फिरि फिरि अवतार ॥२॥ अनिक जतन करि आतम नही द्रवै । हरि दरगह कहु कैसे गवै ॥२॥ आपस कउ जो भला कहावै । तिसहि भलाई मिटि न आवै ॥४॥ सरबकी रेन जाका मनु होइ । कहु नानक ताकी निरमल सोइ ॥५॥ | શબ્દાથી [ફુડ = ગર્વ. = પામે; ઉઠાવે. તાસિ = તપસ્યા. = સ્વર્ગ. ગત = સાધનાઓ જ = જાય; પહોંચે. મા = ભલાપણું; શ્રેષ્ઠ પણું – તે તરીકેની પ્રશંસા. રેન = રેણુ; રજા મિત્ર = દોષરહિત; સાચી.] Page #202 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખમની * ૧૨ – ૩ કરડે (પુણ્ય) કર્મ કરે, પણ મનમાં ગર્વ ધરે, તેને એ બધા શ્રમ મિથ્યા છે. (૧) અનેક તપાસ્યાઓ કરીને પાછો અહંકાર કરે, તે વર્ગનરકમાં ફરી ફરી અવતર્યા કરે. (૨) - અનેક સાધનાઓ કરે, છતાં તેનું હૃદય જે ન , તે હરિને દરબારે તે કેમ કરીને પહોંચે? (૩) * પિતાને જે ભલે કહેવરાવવા જાય, તેની તે સરસી પણ ભલાઈ ન જાય, (૪) નાનક કહે છે કે, જેનું મન સૌની ચરણરજ બની રહે છે, તેની ભલા તરીકેની પ્રશંસા સાચી છે. (૫) અહંકારી ભલેને કોટિ કર્મ કરે, તપ કરે, શુંનું શું કરે; પરંતુ પ્રભુભક્તિથી જેનું હૃદય દ્રવતું નથી, તે કેમ પ્રભુધામ પહોંચી શકે ? જે સૌની ચરણરજ જેવો નમ્ર છે, તે શ્રેષ્ઠ છે, તે અધિકારી છે. ' ૧૨ – ૪ जब लगु जानै मुझते कछु होइ । तब इस कउ सुखु नाही कोइ ॥१॥ जब इहु जानै मै किछु करता । तब लगु गरभ जोनि महि फिरता ॥२॥ जब धारै कोऊ बैरी मीतु । तब लगु निहचल नाही चीतु ॥३॥ जब लगु मोह मगन संगि माइ । तब लगु धरमराइ देइ सजाइ ॥४॥ Page #203 -------------------------------------------------------------------------- ________________ અષદી – ૧૨ प्रभ किरपाते बंधन तूटै । गुर प्रसादि नानक हउ छूटै ॥५॥ શબ્દા [ મ ગોનિ = જુદી જુદી જાતની યાનિમાં જન્મ લેવા તે. મદ્ સંતિ = માયામાં. મોહ મન = માહમગ્ન; માહમાં સાયેલા. ૩ = અહં પણાનું અભિમાન, ] ૧૨ – ૪ જ્યાં સુધી (જીવ) એમ માને છે કે, મારાથી કંઈ થાય છે, ત્યાં સુધી એને કંઈ સુખ પ્રાપ્ત થતું નથી; (૧ જ્યાં સુધી (તે) એમ જાણે છે કે હુ કાંઈ કરું છું, ત્યાં સુધી તે ગણ-ચૈાનિમાં ફર્યાં કરે છે; (૨) જ્યાં સુધી (તે) કોઈ ને વેરી (અને કોઈને) મિત્ર ગણ્યા કરે છે, ત્યાં સુધી તેનુ ચિત્ત નિશ્ચળ થઈ શકતું નથી; (૩) જ્યાં સુધી માયાના સંગમાં મગ્ન થઈ ને રહે છે, ત્યાં સુધી ધર્મરાજા તેને સા દીધા કરે ઇં; (૪) નાનક કહે છે કે, પ્રભુની કૃપાથી જેનાં (મોહમાયાનાં) બંધન તૂટે, તેનું જ (જીવપણાનુ) અહં'પણું ગુરુની કૃપાએ ઢળે. (૫) અહંકાર, રાગદ્વેષ, કે મોહ જ્યાં સુધી છે, ત્યાં સુધી ભક્તિ કેવી ? ACE १२ सहस खटे लख कर उठि धावै । तृपति न आवै माइआ पाछै पावै ॥१॥ - ५ Page #204 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખગી अनिक भोग बिखिभके करै । नह तृपतावै खपि स्वपि मरे ॥२॥ बिना संतोख नहीं कोऊ राजै । સુપન મનોરથ યુથે સમ હ્રાન ॥૨॥ नाम रंगि सरब सुख होइ । बडभागी किसै परापति होई ॥४॥ करन करावन आपे आपि । सदा सदा नानक हरि जापि ॥५॥ શબ્દા [ GT = SHLY. ANGGIT = Àlgi. faferenès = વિષયાના. પિ સ્વતિ = ક્ષીણ થઈને. બૈ = શાભે; સાહે. ] Bake ૧૨ - ૫ હજાર કમાય, પણ લાખ મેળવવા દોડે; એમ તૃપ્તિ તે તા આવે નહિ, માત્ર લેાભ જ વળી વળીને વસતા જાય. (૧) વિષયાના અનેક ભાગ કરે, પણ તૃપ્ત થાય નહિ અને ક્ષીણુ થઈને માર્યો જાય. (૨) સંતાષ વિના કોઈ તૃપ્ત થાય નહિ,૧—સ્વપ્નના સન્નારથની જેમ તેના બધા પ્રયત્ન ફોગટ જાય. (૩) (પ્રભુના) નામના રંગ લાગે, તેા સ` સુખ પ્રાપ્ત થાય;– ફાઈ બડભાગીને જ (તે) પ્રાપ્ત થાય. (૪) પોતે પરમાત્મા જ) કરતા–કારવતા છે; હૈનાનક, સટ્ટા સદા એ હરિને જ જ૫ ! (૫) ૧. મૂળ : શાલે નહિ.~સ પા ૨. સતાષ વિના તેમાં સૌકામા, આખ જેમ, ફાગટ છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ MEvent અસંતોષ તે એ છે કે હજાર મળે તે લાખ લેવા ઊડે. ભોગવિલાસમાંથી જેને જીવ નથી ઊઠતે, તેવાને માટે શાંતિ સ્વપ્નવત્ છે. સંતેષ વગર નામરંગ ન જામે અને તે વિના ભક્તિ मांथी ? १२ -६ करन करावन करनेहारु । इसकै हाथ कहा बीचारु ॥१॥ जैसी इसटि करे तैसा होइ । आपे आपि आपि प्रभु सोइ ॥२॥ जो किछु कीनो सु अपनै रॅगि । सभते दूरि सभहूकै संगि ॥३॥ बूझै देखै करै बिबेक । आपहि एक आपहि अनेक ॥४॥ मरै न बिनसै आवै न जाइ । नानक सद ही रहिआ समाइ ॥५॥ [ कहा = ४य छ ? (-थी.) बीचारु = क्यिा२७२१ - योजना वानु- बाट वान. इसटि = न०१२; भ२०० रंगि = भ२०था; भुशीथी.] ___yal (प्रभु ) अधाना ४२ता-१२वता छ, (0)ना साथमा । घाट घडवानु ज्यां छ? (१) - પ્રભુ પાતે જ સ્વયં છે, તે જેવી મરજી કરે, તે એ (04) थाय छे. (२) .. ૧. આમ, આપ જ એક પ્રભુ છે, બીજી કોઈ નથી, Page #206 -------------------------------------------------------------------------- ________________ १८७ શ્રીસુખમની, (તેણે જે કંઈ કર્યું છે તે પોતાની રાજીખુશીથી કર્યું छ- ते सौथा २ छे, छतi सोनी साथे छे. (3) તે બધું સમજે છે, જુએ છે અને વિવેક કર છે, તે પિતે એક છે અને તે પોતે જ અનેક થયે છે. (૪). તે મરતે નથી, વિનાશ પામતે નથી, આવતું નથી, જતે નથી, નાનક કહે છે કે, તે તે સદા સૌમાં સમાઈ रह्यो छे.' (५) १२ - ७ आपि उपदेसै समझै आपि । आपे रचिआ सभक साथि ॥१॥ आपि कीनो आपन बिसथारु । सभु कछु उसका ओहु करनैहारु ॥२॥ उसते भिंन कहहु किछु होइ । थान थनंतरि एकै सोइ ॥३॥ अपुने चलित आपि करणैहार । कउतक करै रंग आपार ॥४॥ मन महि आपि मन अपुने माहि । नानक कीमति कहनु न जाइ ॥५॥ શબ્દાથ [रचिआ = २च्यो रहे थे - व्यापी रो। छ. चलित = यस्त्रि; ति. कीमति = [भत - महिमा - प्रशस.] १. सष्टम त सही समाधन - व्यापान रखेसो छ. . . Page #207 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપદી – ૧૨ – ૧૨ – ૭ - પેાતે જ ઉપદેશે છે, અને પોતે જ સમજે છે; (કારણ) બધામાં તે પોતે જ વ્યાપી રહ્યો છે. (૧) ૧૮૭ (તેથે) પાતે પાતાના જ વિસ્તાર કર્યાં છે; બધુ એનુ જ છે, અને એ જ (એ બધાનેા) કર્યાં છે. (૨) એનાથી અન્ય કશુ હાય તા કહો ! સ્થાન-સ્થાનાંતરમાં એ એક જ છે. (૩) પેાતાની લીલાઓ૧ પાતે જ કરે છે; અપાર રંગઢંગવાળાં કૌતુક તે કર્યા કરે છે. (૪) મનમાં તે પેાતે વસ્યા છે, અને એ મન તેના પેાતામાં વસેલુ છે. નાનક કહે છે કે, (તેના) મહિમા વળ્યે જાય એમ નથી. (૫) આમ ભક્તનાં લક્ષણ કેટલાંક ગણાવીને પાછા ગુરુ પ્રભુના મહિમા ગાવા લાગે છે; અને અંતના આઠમા પદ્મમાં ઉલ્લાસભરી સ્તુતિ ગાય છે, જેમાંથી ભક્તનું હૃદય વાચક સવિશેષ કળી જઈ શકશે १२ - ८ सति सति संति प्रभु सुआमी । गुरपरसादि कि वखिआनी ॥१॥ सचु सचु सचु सभु कीना । कोटि मधे किनै बिरलै चीना ॥२॥ भला भला भला तेरा रूप । अति सुंदर अपार अनूप ॥३॥ Xxx ૧, મૂળ ‘ચલિત.’ ૨. જીવમાં શિવ - જીવાત્મા રહેલ છે ઃ જીવ શિવના મૂળ રૂપે અભેદ છે. ― આત્મામાં પરમાત્મા, અને શિવમાં — પરમાત્મામાં Page #208 -------------------------------------------------------------------------- ________________ થી સુપારાની - निरमल निरमल निरमल तेरी बाणी । घटि घटि सुनी लवन बख्याणी ॥४॥ पवित्र पवित्र पवित्र पुनीत । नामु जपै नानक मनि प्रीति ॥५॥ શબ્દાર્થ |[ f = કોઈ વિરલાએ. રીના = ચી–સમજ ક્યાન = ટાય છે; જપાય છે.] ૧૨ – ૮ પ્રભુ સ્વામી જ સત્ય છે, સત્ય છે, સત્ય છે. ગુરુની કૃપાથી કઈક જ તેનું વર્ણન કરી શકે. (૧) તેણે જે કંઈ કરેલું છે તે બધું સાચું છે, સાચું છે, સાચું છે, કરેડમાં કેઈ વિરલે જ તે સમજી શકે. (૨) હે પ્રભુ! તારું રૂપ ભલું છે, ભલું છે, ભલું છે – અતિ સુંદર, અપાર, અનુપમ છે. (૩) તારું નામ નિર્મલ છે, નિર્મલ છે, નિર્મલ છે, ઘટ ઘટમાં તે વ્યાપેલું) છે. સૌના કાને તે સંભળાય છે અને (જીભ) રટી શકાય છે. (૪) - તારું પાવનકારી નામ પવિત્ર છે, પવિત્ર છે. પવિત્ર છે, નાનક મનમાં પ્રીત લાવીને તે જપે છે (૫) ૧. મૂળ : વ્યાખ્યાન. – સંપા ૨. મૂળ વાળી, અંતરાત્માના અવાજ રૂપે સંભળાતી – એ સ્વાભાવિક અર્થ બેસે છે. પરંતુ પરમાત્માની હસ્તી દરેક ઘટમાં શબ્દ રૂપે - નાદરૂપે – મોજૂદ છે. તેનું અનુસંધાન કરવું એ ઉપદેશ શીખભક્તિમાં પણ મુખ્ય છે. એ જોતાં અહીં “વાણી’ એ અનહદ નાદ – શબદ– એ અર્થમાં લઈ શકાય.—સંપા Page #209 -------------------------------------------------------------------------- ________________ असटपदी १३ सलोकु संत सरनि जो जनु परै सो जनु उधरनहार । संतकी निंदा नानका बहुरि बहुरि अवतार ॥१३॥ શબ્દાથ [સર = શરણે. ઉધરનાર = ઉદ્ધરે છે. વરિ વરિ = વારવાર; અનેક વખત. ] અષ્ટપદી ૧૩ શ્લોક સંતને શરણે જે માણસ જાય, તેને ઉદ્ધાર થશે. પણ હે નાનક, સંતની નિંદા કરનારે તે વારંવાર અવતર્યા જ કરશે. [૧૩ આમ ૧૦-૧૧-૧૨ એ અષ્ટપદીઓના ત્રિકમાં જીવ અને શિવને સંબંધ બતાવ્યા પછી, તેમાં મદયસ્થી ભગવનાર સંત અથવા સદ્દગુરુનું મહત્ત્વ બતાવવા, આ ૧૩મી અષ્ટપદીમાં, દરેક ભક્તમાં આવશ્યક એવું સાધુના પ્રેમનું મહત્ત્વ ગાય છે. જેઓ સંતશરણ લે છે, તેઓને ઉદ્ધાર થાય છે; પણ જેઓ સંત–નિંદા જ કરે છે, સાધુતાની અસૂયા જ કરનારા છે, તેઓને ભાગે ઉદ્ધાર નથી પણ અવતાર જ રહે છે. ૧. સરખા ગીતા અ૦ ૩. ૩૧–૨. Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ આમ ટૂંકમાં સાર કરેલી નિદા આવે છે—— શ્રીસુખસની કહી દીધા પછી સ ંત-દોષની પેટ ભરીને १३ - १ संतकै दूखनि आरजा घटै । संतकै दुखनि जमते नही छुटै ॥१॥ संतकै दुखनि सुखु सभु जाइ । संतकै दुखनि नरक महि पाई || २ || संतकै दुखनि मति होइ मलीन । संतकै दुखनि सोभाते हीन ||३|| संतकै हते कउ रख न कोइ । संतकै दुखनि थानभ्रसटु होइ ||४|| संत कृपाल कृपा जे करै । नानक संत संगि निंदक भी रै ||५|| શબ્દા હેણા [ दूखनि = हु: हैना र आरजा = आयुष्य. हते कउ = येसाने - शापितने. रखै = रक्षणु आये - मायावी शे. ] १३ - १ હાથમાંથી સતને દુઃખ દેનારનું આયુષ્ય ઘટે; જમના તેના છૂટકારા થાય નહીં. (૧) સતને દુઃખ દેનારનુ અધુ સુખ નાશ પામે;—તે नभां पडे. (२) સંતને દુઃખ દેનારની બુદ્ધિ માલિન થઈ જાય; અને તે शोभा विनानो ( निस्तेन) जने. (3) Page #211 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપદી-૧ ૧૯૧ સતે શાપેલાને કેઈ બચાવી શકતું નથી; સંતને દુઃખ દેનાર સ્થાનભ્રષ્ટ થઈ જાય છે. (૪) પરંતુ નાનક કહે છે કે, કૃપાળુ સંત જે કૃપા કરે, તે સંતની સાથે તેમનો નિર્દક પણું તરી જાય. (૫) શાસ્ત્રવચનમાં જેમ રોચકતા આણવા અતિપશંસા હોય છે, તેમ ભડકાવી મારવા અતિરૌદ્ર પણ જોવામાં આવે છે. તે રૌદ્રને આ નમૂન છે. એથી કેટલાક વાચકને એ અતિક્શન લાગશે એવો ભય છે. છતાં પદે પદે આ ભાવ તો તેમને પસંદ પડ્યા વગર નહિ રહેઃ સંત કૃપાળ કૃપા જે કરે, નાનક, સંત સંગ નિંદક પણ તરે. અથવા જુઓ આ પદીનાં બાકીનાં પદની અંત્ય બે કડીઓ. ૨૩ – ૨ संतकै दू खन ते मुखु भवै ।। संतनके दू खनि काग जिउ लव ॥१॥ संतनकै दूखनि सरप जोनि पाइ । संतकै दूखन तृगद जोनि किरमाइ ॥२॥ संतनक दूखनि तृसना महि जलै । સંત દૂનિ સમુક્યો છે. રા संतकै दूखनि तेजु सभु जाइ ।। संतकै दूखनि नीचु नीचाइ ॥४॥ संत दोखीका थाउ को नाहि । नानक संत भावै ता ओइ भी मति पाहिं ॥५॥ Page #212 -------------------------------------------------------------------------- ________________ સુખમતી શબ્દાથ [તે મુહુ = વાંકા મેવાળો. તૃપ નોન = તિ"ચ યોનિ – પશુઓની યોનિ (તેઓ માણસની પેઠે ઊભાં નહિ પણ આડાં રહીને ચાલે છે તેથી). મિા = કૃમિ- જંતુ. નવું નીચા નીચામાં નીચ. થાણ = સ્થાન–શરણું. ] ૧૩ – ૨ - સંતને દુઃખ આપનાર વાંકામુ બની જાય, તે કાગડાની તેમ લવ્યા કરે. (૧) સંતને દુઃખ આપનાર સાનિ પામે, કે પછી જાનવરની કે (તેથી પણ તુરછ એવા) કીડાની. (૨) - સંતને દુઃખ આપનાર તૃણાથી દાઝયા કરે. તે સૌને છેતરવાને જ પ્રયત્ન કરે. (૩) સંતને દુઃખ આપનારનું બધું તેજ જતું રહે - તે નીચેમાં નીચ બની રહે છે. (૪). સંતને દુખ આપનારને કેઈ શરણ-સ્થાન ન રહે. પરંતુ નાનક કહે છે કે સંતને ગમે, તે તે પણ (ઉત્તમ) ગતિ પામે. (૫). संतका निंदकु महा अतताई ।। संतका निंदकु खिनु टिकनु न पाई ॥१॥ संतका निंदकु महा हतिआरा । संतका निंदकु परमेसुरि मारा ॥२॥ . संतका निंदकु राजते हीनु । संतका निंदकु दुखीआ अरु दीनुः ॥३॥ છે. મૂળ મા - ભાવ કૃપા થાય.—સંપા Page #213 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપદી – ૧૩ संतके निंदक कउ सरब रोग । संतके निंदक कउ सदा बिजोग ||४॥ संतकी निंदा दोख महि दोखु । नानक संत भावै ता उसका भी होइ मोखु ||५|| શબ્દા ૧૩૩ [ મતતારૂ = આતતાયી; મહાપાપી. ટિનુ = ટકવા – સ્થિર થવા. દ્ઘતિમરા = હત્યારા. રાઞ = પ્રભુત્વ – સત્તા. વિઘ્નો = (સગાંસંબંધી કે ઇષ્ટથી) વિયેાગ. રોલ = દોષ; પાપ. ] ૧૩-૩ સંતની નિંદા કરનારો મહા આતતાયી છે; – તે એક ક્ષણ પણ સ્થિર રહી શકતા નથી. (૧) સંતની નિ’દા કરનારો મહા હત્યારો છે; – તેને પરમેશ્ર્વરે મારેલા જાણવા. (૨) સંતની નિંદા કરનારો તેજ વિનાના, દુઃખિયા અને દીન અની રહે. (૩) સતની નિંદા કરનારને બધા રાગ થાય, અને તેને (ઇષ્ટ વસ્તુને) સદા વિયેાગ રહે. (૪) (ટૂંકમાં) સંતની નિંદ્રા કરવી એ સૌ પાપામાં માટું પાપ છે; નાનક કહે છે કે, તેમ છતાં, સતની કૃપા જો થાય, તા એના પણ ઉદ્ધાર થઈ જાય. (૫) °° - ૪ संतका दोखी सदा अपवितु । संतका दोखी किसैका नही मितु ॥१॥ ૧૩ Page #214 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખમની संतके दोखी कउ डानु लागे । संतके दोखी कउ सभ तिआग ॥२॥ संतका दोखी महा अहंकारी । संतका दोग्नी बिकारी ॥३॥ संतका दोखी जनमै मरै । संतकी दूखना सुखते टरै ॥४॥ संतके दोखी कउ नाही ठाउ । नानक संत भावै ता लए मिलाइ ॥५॥ શબ્દાથ [ મિતુ = નત્ર. કનુ = દંડ; સજા. તૂર્વના = દેખી -- દુઃખ દેનાર. ટS = (આશ્રયનું) સ્થાન શરણું.]. ૧૩ – ૪ - સંતને દુખ આપનાર સદા અપવિત્ર રહે – તે કેઈને મિત્ર રહી શકે નહિ. (૧) સંતને દુઃખ આપનારને સજા થાય – તેને સૌ કોઈ ત્યાગી દે. (૨) સંતને દુઃખ આપનાર મહા અહંકારી હેય; – તે સદા વિકારયુક્ત રહે. (૩) સંતને દુઃખ આપનાર જમ્યા કરે અને મર્યા કરે, - સુખથી તે વેગળા જ રહે. (૪) સંતને દુઃખ આપનારને બચવાનું કેઈ સ્થળ રહે નહીં; નાનક કહે છે કે, સંતને ગમે તે તેવાને પણ તે (પરમાત્મા સાથે) મિલાવી લે. (૫) ૧. યમદંડ પ્રાપ્ત થાય. સર૦ અષ્ટ ૩, પદ ૪ –સંપા. Page #215 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપદી-૧૦ १३- ५ संतका दोखी अधबीचते टूटै । संतका दोखी कितै काजि न पहूचै ॥१॥ संत के दोखी कउ उदिआन भ्रमाईऐ । संतका दोखी उझड़ि पाईऐ ॥२॥ संतका दोखी अंतरते थोथा । जिउ सास बिना मिरतककी लोथा ॥३॥ संतके दोखीकी जड़ किछु नाहि । आपन बीजि आपे ही खाहि ॥४॥ संतके दोखी कउ अवरु न राखनहारु । नानक संत भावै ता लए उबारि ॥५॥ श [ काजि = आभमां; अमां. उदिआन = वन 43. उझड़ि = मांधीमां. थोथा = माली; पोएं. लोथा = श५ - मा. उबारि = जारी.] १३-५ સંતને દુઃખ આપનાર અધવચ જ તૂટી પડે – તેનું કોઈ आम सरे नही. (१) ___ सतनापना२ वनडे म४या ४२; - अांधी. मा १ सपाये। २. (२) - સંતને દુઃખ આપનાર અંદરખાને ખાલી – પલ હોય; -ond पास करनी भरेकी सोय ! (3) - સંતને દુઃખ આપનાર જડમૂળથી જાય; – પિતે વાવેલું तपात माय. (४) Page #216 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખમની સતને દુઃખ આપનારનું કોઈ રક્ષણ કરે નહીં; પણ नान आहे छे हैं, सांतने गभे तो तेने पशु उगारी बे. (५) ૧૯૪ १३ – ६ संतका दोखी इउ बिललाइ । जिउ जल बिहून मळुली तड़फड़ाइ ||१|| संतका दोखी भूखा नही राजै । जिउ पावकु ईधनि नही धापै ॥२॥ संतका दोखी छुटै इकेला । जिउ बूआडु तिलु खेत माहि दुहेला ||३|| संतका दोखी धरमते रहत । संतका 'दोखी सद मिथिआ कहत || ४ || किरतु निंदकका धुरि ही पइआ । नानक जो तिसु भावै सोई थिआ ॥५॥ શબ્દાથ [ बिललाइ = टटणे. बिहून = विना. राजै = शोभे पावकु = अग्नि ईधनि = धनथी. ध्रापै = धराय छुटै = भरे. बूआडु = ञ33; वगर वाव्ये गेलु -- नंगली. दुहेला =होह्यलु; दु:मी. रहत = रडित, विनाने। किरतु = अर्भ धुरि = पहेलेंथी, पूर्वथा (नसीश्रमां समायेलु). ] સંતને દુ:ખ प्रेम टटणे (१) १३ - १ આપનાર જળ વિનાની માછલીની સંતને દુઃખ આપનાર (હંમેશાં) ભૂખ્યા રહે. અગ્નિ Page #217 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપદી - ૧૩ ૧૭ બળતણથી ધરાય નહીં, તેમ (ખાઉં ખાઉં” કરત) તે શેલે નહીં. (૨) - સંતને દુઃખ આપનાર એકલે પડયો રહે-જેમ અડાઉ ' તલ ખેતરમાં દેહ્યો -વીલે મુકાય છે. (૩) સંતને દુઃખ આપનાર ધર્મ – પુણ્ય વિનાને હોય; - તે સદા મિથ્યા જ બેલ્યા કરે. (૪) સંતના નિંદકનું (હીન) કર્મ પહેલેથી નિયત થયેલું હોય છે; નાનક કહે છે કે, ભગવાન જેમ ઇચછે તેમ જ બહુ નાનક કહે છે હીન) કમ પર – ૭ संतका दोखी बिगड़ रूपु होइ जाइ । संतके दोखी कउ दरगह मिलै सजाइ ॥१॥ संतका दोखी सदा सहकाईऐ । संतका दोखी न मरै न जीवाईऐ ॥२॥ संतके दोखीकी पुजै न आसा । संतका दोखी उठि चलै निरासा ॥३॥ संतकै दोखी न तृसटै कोइ । जैसा भावै तैसा कोई होइ ॥४॥ पइआ किरतु न मेटै कोइ । नानक जानै सचा सोइ ॥५॥ ૧. ખેતરમાં બીજા પાક ભેગે અગાઉ તલને છોડ ઊગે, એને એકલો પડી રહેવા દઈ બીજે પાક લણાય છે. આ છોડ એકલો ખેતરમાં દુખી - નિપ્રયોજન રહે છે, એમ, Page #218 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખમની શબ્દાથ [ વિવાદ હજુ = બગડેલા રૂપવાળે – કદરૂપ. ર૬ = ભગવાનને ન્યાયદરબાર. સહુ = દુઃખથી તડપ્યા કરે. પુર્ન = પૂરી થવી – ફળીભૂત થવી. કટિ ચ = પરલેક પળે. તૃ2 = જન્મ-મરણમાંથી છૂટે. પ = પૈડું ચક્ર. રિતુ = ભાગ્ય – નસીબ – કરેલી કરણી. (Hફમા gિ = ભાગ્યનું ચક્ર – ભાગ્યચક્ર.) ] ૧૩- ૭ સંતને દુઃખ આપનાર કદરૂપ બની રહે - ભગવાનના દરબારમાં તેને સજા મળે. (૧) સંતને દુખ આપનાર સદા (દુખથી) તડપ્યા કરે; - તે ન મરે કે ન જીવે.૧ (૨) સંતને દુખ આપનારનો એક આશા પૂરી થતી નથી; – તે નિરાશ થઈને જ આ લેકમાંથી વિદાય થાય. (૩) - સંતને દુઃખ આપનાર કેઈ કાયમને સુખી ન થાય; – ભગવાને તેને માટે જેવું ધાર્યું હોય તેવું જ થાય. (૪) ભાગ્યચક્ર – કરણીનું ફળ કેઈથી મિટાવી શકાતું નથી. નાનક કહે છે કે, સાચા પ્રભુ જ એ વાત જાણે (૫) તેરમી અષ્ટપદીના અંત્ય પદમાં (૧૩-૮) ગુરુ પ્રભુભક્તિને મહિમા ગાવાનો પ્રારંભ કરે છે અને પછીની અષ્ટપદીમાં અનેક રીતે એ મહિમા ગાશે. - ૨૩ – ૮ सभ घट तिसके ओहु करनैहारु । सदा सदा तिस कर नमसकारु ॥१॥ ૧. તે હમેશાં નિષ્ફળતા, કે હતભાગ્યને અનુતાપી રહે છે. એટલે ' તેને નથી લેતી મરણની નિરાંત કે નથી જીવનનું સુખ : એવી અધવચ દશા તે ભગવે છે. ૨. જનમ મરણ તથા ચિંતા વગેરેથી તે દુઃખી જ રહે Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૩ અષ્ટપદી- ૧ प्रभकी उसतति करहु दिनुराति । तिसहि धिआवहु सासि गिरासि ॥२॥ सभु कछु वरत तिसका कीआ । जसा करे तैसा को थीआ ॥३॥ अपना खेलु आपि करनैहारु । दूसर कउनु कहै बीचारु ॥४॥ जिसनो कृपा करै तिसु आपन नामु देइ । बडभागी नानक जन सोइ ॥५॥ શબ્દાથ [ સરિજિfસ = દરેક શ્વાસે અને દરેક કાળિયે. વર્તે = પ્રવર્તેબને – થાય. ] ૧૩ – ૮ બધાં હદય કે શરીર તેનાં છે; એ જ બધાને કર્તા છે સદા સદા તેને નમસ્કાર હજો. (૧) પ્રભુની જ સ્તુતિ દિનરાત કર્યા કરે; શ્વાસે ને કેળિયે તેનું જ ધ્યાન ધરે. (૨) તેનું કરેલું જ બધું પ્રવર્તે છે; જેવું તે કરે તેવું જ થાય છે. (૩) પિતાનો ખેલ તે પિતે જ ખેલે છે - બીજે કઈ એ અંગે શું કહી કે વિચારી શકે ? (૪) જેના ઉપર તે પિતાની કૃપા કરે છે, તેને તે પિતાનું નામ જપાવે છે, નાનક કહે છે કે, તે માણસને બડભાગી જાણ. (૫) Page #220 -------------------------------------------------------------------------- ________________ असटपदी-१४ सलोकु तजहु सिआनप सुरजनहु सिमरहु हरि हरि राइ । एक आस हरि मनि रखहु नानक दूखु भरमु भउ जाइ ॥१४॥ શબ્દાર્થ [ સિમાન = શાણપણ – ડહાપણ – ચતુરાઈ. પુરઝન = વિદ્વાન, પંડિત, સૂરિ.] અષ્ટપદી ૧૪ શ્લોક હે પંડિત તારું બધું ડહાપણ છેડી દે, અને હરિ હરિ રાયનું સ્મરણ કર; એક હરિની આશા જ મનમાં રાખ; તેથી હે નાનક, (તારા) બધાં દુઃખ, ભ્રમ અને ભય દૂર થશે. [૧૪] આ પ્રસંગે શીખ ગુરુઓના શિક્ષણમાં સ્વર્ગ, નરક, મમત્રાસ વગેરે બાબતે કેવી રીતની છે તે તરફ નજર કરી લઈએ. હિંદુઓનાં સ્વર્ગ નરક કે ધર્મરાજ અથવા મુસલમાનનાં દેજખ, જહન્નમ કે ઈઝરાયલ વિષે ગુરુઓ ચાલુ શબ્દમાં વાત કરતા. પણ તેઓ એમાંનું કાંઈ માનતા ન હતા. (પ્રચલિત ભાષાપ્રયોગ તરીકે તેને જે સામાન્ય અર્થ થાય છે તે જ અર્થમાં તેઓ તે શબ્દ વાપરતા.) ઈશ્વરસાંનિમય એ એમનું સ્વર્ગ અને તેનાથી દૂરના એ નરક છે. ગુરુ નાનક તેમના જ પછીના અંત શ્લેકમાં કહે છે : चंगिआईआ बुरिआईआ वाचै धरमु हदूरि । करमी आपो आपणी के नेड़े के दूरि ॥ ૨૦૦ Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૧ અષ્ટપદી - ૧૪ [ ધરમરાજાની સામે જીવનાં શુભાશુભ કર્મો વંચાશે. અને તે પ્રમાણે તેઓ ઈશ્વરની પાસે કે ઈશ્વરથી દૂર સ્થાન પામશે.] પુનર્જન્મને સિદ્ધાંત ગુઓએ પૂરેપૂરો સ્વીકાર્યો લાગે છે, એની સાથે સાથે, અહીં નેંધ લેવી ઘટે છે. અને જન્મમરણમાંથી બચવું એટલે મોક્ષ, એ લૌકિક વ્યાખ્યા પણ બરાબર સ્વીકારીને ગુરુઓએ પિતાનું શિક્ષણ લોકો માટે સમજવું સુકર પણ કર્યું છે. પાપમાંથી મુક્તિ, દુબુદ્ધિમાંથી ઉગારે, અંધારામાંથી તેજમાં, અજ્ઞાનમાંથી જ્ઞાનમાં, અસત્યમાંથી સત્યમાં, અભક્તિમાંથી ભક્તિમાં – આ જાતનું એમનું મોક્ષનું શિક્ષણ જોવામાં આવે છે. તેરમી પછીની અષ્ટપદીઓમાં ભક્તિનો મહિમા ગાયો છે. પણ એમ તે અત્યાર સુધીની બધી અષ્ટપદી એ જ ગાતી હતી એમ કહેવામાં વાંધો નથી. હવે આવતી અષ્ટપદીઓમાં એક વસ્તુ સ્પષ્ટ કરવામાં આવે છે, એ એની વિશેષતા છે : પ્રભુભક્તિ કરવી જોઈએ એમ કહેવામાં આવે છે, પણ તે કરવી એટલે શું કરવું એ સ્પષ્ટ નથી સમજાતું; આ અષ્ટપદીઓમાં એ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરેલો છે. પ્રભુ એટલે શું એ જે સમજાય, તો આ ખ્યાલ કાંઈક સ્પષ્ટ થઈ શકે. આ ચૌદમી અષ્ટપદીમાં એ સમજાવવાથી શરૂઆત કરે છે– ૨૪ – ૨ मानुखकी टेक बृथी सभ जानु । देवन कउ एकै भगवानु ॥१॥ जिसक दीऐ रहै अघाइ । बहुरि न तृसना लागै आइ ॥२॥ मारै रा खै एको आपि । मानुखक किछु नाही हाथि ॥३॥ Page #222 -------------------------------------------------------------------------- ________________ २०२ શ્રીસુખની तिसका हुकमि बूझि सुखु होइ । तिसका नामु रखु कंठि परोइ ॥४॥ सिमारे सिमरि सिमरि प्रभु सोइ । नानक बिघनु न लागै कोइ ॥५॥ શબ્દાથ [ 2 = ટેકે; સહારે (૨) મનમાં નકકી કરેલી વાત – હઠ – જીદ - અડ. માફ = તપ્ત; ધરાયેલે. વર = ફરી વાર. ] ૧૪ – ૧ માણસની બધી ટેક મિથ્યા છે, (અર્થાત્ બીજા માણસે આશરો નકામે છે.) એમ જાણે; કારણ કે (બધું) આપનાર તે એકલા ભગવાન છે. (૧) એમણે આપેલાથી સંતોષ મળી રહે છે, અને પછી આગળ વધુ તૃષ્ણ વળગતી નથી. (૨) 'મારનારે કે રાખનારે એક એ પોતે જ છે – માણસના હાથમાં કશું નથી. (૩) તેને હુકમ સમજવાથી સુખ થાય છે, તેનું નામ કંઠે પરોવી રાખ. (૪) નાનક કહે છે કે, તે પ્રભુનું જ સ્મરણ કર, સ્મરણ કર, સમરણ કર, – જેથી કશું વિન ન લાગે. (૫) દરેકને અનુભવ છે કે, “માનુખકી ટેક બુથી સભ જાનું – જીવ પિતાના ધાર્યા પાસા નથી નાખી શક્તા. આ સર્વસામાન્ય અનુભવ પર ગુરુ ઈશ્વરભાવની સ્થાપના કરે છે : “માનુખકે કિછુ નાહી હાથિ’ – મનુષ્યના હાથમાં કાંઈ નથી. છતાં બધું સ્વચ્છેદે ચાલે છે એમ કયાં છે? કાંઈક વ્યવસ્થા દેખાય છે. ગુરુ એને તિલકા Page #223 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપદી ૨૦૭ હુકમ કહે છે. તે કહે છે : “ઈશ્વરના હુકમ અનુસાર બધું થાય છે.' આ હુકમની કલ્પના એ જગતના એક (cosmic force) અદ્વિતીય નિયંતાના જેવી શ્રદ્ધા છે. ભક્તહૃદય એને જ ઈશ્વર કહે છે, “હરિ કહે છે, પ્રભુ કહે છે, અને એમ કરીને જીવન-સ્વાથ્ય મેળવે છે. આના ઉપરથી જ ભક્તિનું રૂ૫ સપષ્ટ કરે છે અને કહે છે તિ નામુ રખુ કંઠિ પરેઈ.” ઉપનિષદકારના તત અને સઃ ની પેઠે ગુરુ આ પદમાં ‘તિસ' શબ્દથી જ એ નિયામક તત્વને સંબધે છે. મર્યાદિત મનુષ્ય એ તરવને કાંઈક વાચક દ્વારા જ સાકાર કરી શકે. તેથી ગુરુઓએ નામને જ પ્રભુ સમાન ગયું છે અને નામસ્મરણ એ પ્રભુભક્તિનું પ્રધાન અંગ છે એમ બતાવ્યું છે : બધી જ ઈદ્રિ દ્વારા એને અનુભવ, એમ હવે પછીના (૧૪૯ ૨ ) પદમાં કહે છે; જીભ, કાન, આંખ, હાથ, પગ બધાં દ્વારા એને જ તું ઉપાસ, એમ બોધ કરે છે– ૧૪ – ૨ उसतति मन महि करि निरंकार । करि मन मेरे सति बिउहार ॥१॥ निरमल रसना अमृतु पीउ । सदा सुहेला करि लेहि जीउ ॥२॥ नैनहु पेखु ठाकुरका रंगु । साध संगि बिनस सभ संगु ॥३॥ चरन चलउ मारगि गोबिंद । मिटहि पाप जपीऐ हरि बिंद ॥४॥ कर हरि करम स्रवनि हरि कथा । हरि दरगह नानक ऊजल मथा ॥५॥ Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪: શ્રીસુખમની શબ્દાથ [ વિહાર = વ્યવહાર પ્રવૃત્તિ. અા = સુખદ સુખભર્યો. શુ = લીલા. વિંદ્ર = ક્ષણભર; ઘડીભર. ] ૧૪ - ૨ - નિરંકાર પરમાત્માની સ્તુતિ મનમાં કર્યા કર. હે મન, એ જ સાચી પ્રવૃત્તિ તું આદર. (1) દેષરહિત જીભ વડે (પ્રભુના નામના રટણ રૂપી) અમૃત પીધા કર; અને એમ તારા અંતરને સદા સુખવિભોર બનાવી લે. (૨) આંખ વડે પ્રભુની લીલા નિહાળ્યા કરે અને સંતપુરુષના સંગથી બીજા બધા અંગેનો નાશ થવા દે. (૩) પગ વડે ગોવિંદના માર્ગે જ ચાલ; એક ક્ષણ પણ હરિ જપવાથી (કરોડ) પાપ દૂર થાય છે. (૪) હાથ વડે હરિનું જ કામ કર; અને કાન વડે હરિની કથા સાંભળ; નાનક કહે છે કે, એમ કરવાથી હરિના દરબારમાં તું ઊજળ મેં એર હાજર થઈ શકશે. (૫) હવે ત્રીજા પદમાં એમ હરિને ભજનારની સ્તુતિ કરે છે – बडभागी ते जन जग माहि । सदा सदा हरिके गुन गाहि ॥१॥ राम नाम जो करहि बीचार । से धनवंत गनी संसार ॥२॥ ૧ જીભ વડે નામ – અમૃત પીને તેને નિર્દોષ – નિર્મળ બનાવ, એ અર્થ પણ થાય. –સંપા. ૨. મૂળમ “નથ' છે. – સંપા. Page #225 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપદી – ૧૪ मनि तनि मुखि बोलहि हरि मुखी । सदा सदा जानहु ते सुखी ॥३॥ एको एक एकु पछानै । इत उतकी ओहु सोझी जानै ॥४॥ नाम संग जिसका मनु मानिआ । नानक तिनहि निरंजनु जानिआ ||५|| શબ્દાથ [ વીચાર = ચિંતન. ની = વૈભવશાળી. મુલ↑ = શ્રે; સર્વાંત્તમ (ર) આનંદ–ઉત્સાહથી. તરતી = આ લાકની અને પરલેાકની. સોન્ની = સાન; સમજ. ] ૧૪ - ૩ તે માણસ આ જગતમાં ખડભાગી છે, જે હરિના ગુણ ગાય છે. (૧) ૨૦૫ રામના નામનું જે ચિંતન કર્યા છે, તે ધનવાન અને વૈભવશાળી છે. (૨) સદા સા માણસ સ’સારમાં મનથી, તનથી અને મુખેથી જે સર્વોત્તમ એવા હરિના ગુણ ગાય છે, તેને સદા સદા સુખી જાણવા. (૩) એક પ્રભુને જ જે જાણે, તેના લાક અને પરલેાકનુ' રહેસ્ય સમજે છે. (૪) નાનક કહે છે કે, નામના સંગમાં જેતુ' મન માની ગયું, તેણે નિરંજન પ્રભુને ખરે જ જાણી લીધા. (૫) હવે પછીના ચોથા પદમાં પ્રભુભક્તિના વળી વધારે સ્પષ્ટ સ્થૂળ ખ્યાલ આપે છે કે, આ નામસ્મરણ સ્થાને માર્ગ ગુરુપ્રસાદ-પ્રાપ્તિ છે, સાધુ-સ`ગ છે. શીખધર્મમાં આદર્શ ગુરુ અથવા Page #226 -------------------------------------------------------------------------- ________________ શ્રીરામની સાધુને ઈશ્વર સમાન જ ગણાવ્યો છે, એ આપણે આગળ જોઈ આવ્યા છીએ. આમ પ્રભુ એટલે તેનું નામ, અને તેનું નામ એટલે ગુરુ-પ્રસાદ કે સત્સંગ, એમ સમજાવી ગુરુઓએ શીખને માર્ગ સરળ કરી આપ્યો છે. પરંતુ, નામજપન કે સાધુ શરણ કે કઈ પણ સાધના કેવળ બાહ્યાચાર થઈ શકે એમ હરેક દેશના ધર્મને ઈતિહાસ બતાવે છે. ગુરુ નાનકને જ આ દુઃખદ ભ્રષ્ટતા જેવી પડી હતી ને તેથી નવેસર ધર્મ-સંસ્થાપન કરવાનું તેમને સૂઝયું હતું. મનુષ્યહૃદયની આવી નિબળતા હોવાથી ગુરુ સ્પષ્ટ કહે છે કે, આ ભક્તિ એ વેવલાપણું નથી. એની સાચી કસોટી એ કહે છે (૧૪:૪) કે – પારદ્રાજી નિયું મને મૂલ” ૨૪ – ૪ गुर प्रसादि आपन आपु सुझै । तिसकी जानहु तृसना बुझै ॥१॥ साधसंगि हरि हरि जसु कहत । सरब रोगते ओहु हरिजनु रहत ॥२॥ अनदिनु कीरतनु केवल बख्यान । गृहसत महि सोई निरबानु ॥३॥ एक ऊपरि जिसु बनकी आसा । तिसकी कटीऐ जमकी फासा ॥४॥ पारब्रमकी जिसु मनि भूख । नानक तिसहि न लागहि दूख ॥५॥ શબ્દાથી [માપન બાપુ = આત્મા; સ્વ-સ્વરૂ૫. સંત = ગૃહસ્થાશ્રમ. માસા = આધાર, આશા. સા = ફસ – પાશ.] Page #227 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપદી -૧૪ રબ ૧૪ – ૪ ગુરુની કૃપાથી જેને) સ્વ સ્વરૂપનું જ્ઞાન થાય, તેની તૃષ્ણા ભૂઝી ગઈ જાણે. (૧) સંતપુરુષની સેબતમાં હરિના જશ ગાયા કરે, તે હરિને જન સર્વ (ભવ ) રોગથી મુકત થાય. (૨) રાતદિવસ કેવળ (ભગવાનનું) કીતન અને સ્તુતિ કર્યા કરવાં, એ જ ગૃહસ્થાશ્રમમાં રહીને પણ નિર્વાણ પદ (પામવાનો માર્ગ છે (૩) એક પરમાત્મા ઉપર જ જે માણસ આધાર રાખે છે, તેને યમ-પાશ કપાઈ જાય છે. (૪) નાનક કહે છે કે, જેના મનમાં પરબ્રહ્મ પરમાત્માની ભૂખ ઊભી થાય છે, તેને પછી (સંસારનું કશું) દુઃખ લાગતું નથી. (૫) ભક્તના મનમાં તીવ્ર જિજ્ઞાસા હોય છે; તેથી તે શોધો ને શોધો જ હોય કે સાચું શું છે, પ્રભુ કયાં છે. અને એમ કરતાં કરતાં એ જોશે કે, તે તે સૂક્ષ્મમાં છે ને ધૂળમાં પણ છે. એ વાત હવે પછીના પદમાં કહે છે – जिस कउ हरि प्रभु मनि चिति आवै । सो संतु सुहेला नही डुलावै ॥१॥ जिसु प्रभु अपुना किरपा करै । सो सेवकु कहु किसते डरै ॥२॥ जैसा सा तैसा दृसटाइआ । अपने कारज महि आपि समाइआ ॥३॥ Page #228 -------------------------------------------------------------------------- ________________ શ્રીમુખ મની सोधत सोधत सोधत सीझिआ । गुरप्रसादि ततु सभु बूझिआ ॥४॥ जब देखउ तब सभु किछु मूलु । नानक सो सूखमु सोई असथूलु ॥५॥ શબ્દાર્થ [દુ = સ્વસ્થ, સુખપૂર્ણ. સીબ્રિમા = પરિપકવ થયો – સફળ થય – સિદ્ધ થયો. મૂર્ણ = મૂળ, કારણ.] ૧૪ - ૫ જેના મનમાં અને ચિત્તમાં હરિ પ્રભુ આવીને વસે છે, તે સંત સુખિયે થાય છે, પછી (ભકિત અને ચિંતનમાંથી) તે ચળ નથી. (૧) જેના ઉપર પ્રભુ પિતાની કૃપા કરે, તે સેવક પછી કયાંય શાનાથી ડરે? (૨) જેવા પ્રભુ છે તેવા તે જોઈ લે છે. પિતાની કૃતિ (પિંડ તેમ જ બ્રહ્માંડ)માં તે સમાઈ રહેલા છે. (૩) (પ્રભુને) શોધતા શોધતે તે (ભક્ત) સિદ્ધ (સફળ) થાય છે; ગુરુની કૃપાથી સકળ તત્વ તે સમજી લે છે. (૪) જ્યાં દેખું છું ત્યાં બધાનું મૂળ (જે પરમાત્મા તે) જ દેખાય છે; નાનક કહે છે કે, તે પરમાત્મા જ સૂક્ષ્મ છે, અને તે જ સ્થૂલ પણ. (૫) ભક્તની દષ્ટિએ જે સત્ય છે તે છે જ; ને જે અવરજવરને વિકાર (એટલે કે, દશ્ય જગત) છે, તે એ સત્ય–પરમાત્માની આજ્ઞા પ્રમાણે છે; એ તે બધાને નિયામક છે, એમ હવે પછીના પદમાં (૧૪: ) કહે છે– Page #229 -------------------------------------------------------------------------- ________________ Miner १४-६ नह किछु जनमै नह किछु मरे । आपन चलितु आप ही करै ॥१॥ आवनु जावनु दृसटि अनदृसटि । आगिआकारी धारी सभ सृसटि ॥२॥ आपे आपि सगल महि आपि । अनिक जुगति रचि थापि उथापि ॥३॥ अबिनासी नाहि किछु खंड । ... धारण धारि रहिओ ब्रहमंड ॥४॥ अलख अमेव पुरख परताप । आपि जपाए त नानक जाप ॥५॥ शहाथ [चलितु = यरित्र, सीमा. इसटि = ६१५. अनदृसटि = अ६२५. धारण = धा२९, भ२७, ८५. अलख = अलक्ष्म- ९ न शकता. अमेव = अमेध - न.] १४ - ६ કશુ જનમતું નથી કે કશું મરતું નથી; – (દેખાતે) એ मधो पाताना स (प्र) पोत ०४ 3रे छे. (१) આવતી અને જતી – દશ્ય અને અદશ્ય,એ બધી સુષ્ટિ પિતાની આજ્ઞામાં તેમણે ધારણ કરી રાખી છે. (ર) તે પિતે જ સકળ (સષ્ટિ)માં વ્યાપી રહ્યા છે, અનેક પ્રકારે તે બધું રચીને પાછું ઉથાપે પણ છે. (૩) ૧૪ Page #230 -------------------------------------------------------------------------- ________________ શ્રી રામની તે અવિનાશી છે, અખંડ છે, પિતાની મરજી મુજબ આખું બ્રહ્માંડ તેમણે ધારણ કરી રાખ્યું છે. (૪) તે અલક્ષ્ય છે, ગહન છે, અને પ્રતાપી સત્તાધીશ છે, નાનક કહે છે કે, તે જેને જપાવડાવે તે જ તેનું નામ) જપી શકે છે. (૫) એમને આશરો એ જ સાચે છે. એ જે કરે એ જ સાચું છે ને તેમાં સંતોષ રાખવું જોઈએ. અને એમ પિતાને દીન ગણીને, પ્રભુને એકમાત્ર સમર્થ ગણુને, રાત દિવસ તેમનું કીર્તન કરતા (૧૪ : ૪) જે પ્રપન્ન જીવન ગાળે છે, તે અંતે નિત્તે ઉપને તિહુ મટ્ટ સમાણ (૧૪ઃ ૮) છે. અંતનાં, ૭ અને ૮ પદમાં એ જ વસ્તુ કહે છે – ૧૪ - ૭ जिन प्रभु जाता सु सोभावंत । सगल संसारु उधरै तिन मंत ॥१॥ प्रभके सेवक सगल उधारन । प्रभके सेवक दूख बिसारन ॥२॥ आपे मेलि लए किरपाल । गुरका सबदु जपि भए निहाल ॥३॥ उनकी सेवा सोई लागै । जिसनो कृपा करहि बडभागै ॥४॥ नामु जपत पावहि बिस्रामु । नानक तिन पुरख कउ ऊतम करि मानु ॥५॥ Page #231 -------------------------------------------------------------------------- ________________ અ૫હી-૧૪ [ગાતા =જાણ્યો. સંત = મંત્ર – ઉપદેશ. વિસારન = ભુલાવી દે દૂર કરે. મારે = પિતાની સાથે. વિલીનુ = વિશ્રામ; શાંતિ; કલ્યાણ.] ૧૪ – ૭ જેણે પ્રભુને જાણ્યા, તે જ (સા) શેલાવંત છે; આખો સંસાર તેના ઉપદેશથી ઉદ્ધરી જાય. (૧) પ્રભુને સેવક સૌને ઉદ્ધાર કરે છે, તથા તેમનાં (સકળ) દુઃખ દૂર કરે છે. (૨) કૃપાળુ પ્રભુ તેને પિતામાં મેળવી લે છે, ગુરુએ બતાવેલ શબ્દ જપીને તે ન્યાલ થઈ જાય છે. (૩) પ્રભુની સેવામાં એ જ લાગી શકે, કે જે બડભાગી ઉપર પરમાત્મા પિતે કૃપા કરે. (૪) પ્રભુનું નામ જપી તે શાંતિ પામે છે; નાનક કહે છે કે, એવા પુરુષને (જ) ઉત્તમ માન. (૫) - ૬૪ – ૮ जो किछु करै सु प्रभकै रंगि । सदा सदा बसै हरि संगि ॥१॥ सहज सुभाइ होवै सो होइ । करणहारु पछाणै सोइ ॥२॥ प्रभका किआ जन मीठ लगाना । जैसा सा तैसा दृसटाना ॥३॥ जिसते उपजे तिसु माहि समाए । ओइ सुखनिधान उनहू बनि आए ॥४॥ ૧. ભવસાગરમાં અટવાયા કરવા રૂપી. –સંપા. Page #232 -------------------------------------------------------------------------- ________________ ધીરુરાજ आपस कउ आपि दीनो मानु । - नानक प्रभ जनु एको जानु ॥५॥ શબ્દાર્થ છે. [તિ = પ્રીતિ અર્થે. સહગ કુમારું = સહજ ભાવે; સ્વાભાવિક રીતે. વન ગાઈ = મન મળી ગયું. આપર વ = પિતાની જાતને જ.] ૧૪- ૮ તે ઉત્તમ પુરુષઃ ભક્ત) જે કંઈ કરે છે, તે પ્રભુની પ્રીતિ અથે કરે છે; કારણ કે, તે સદા હરિના સંગમાં જ રહેતું હોય છે. (૧) સ્વાભાવિક રીતે જે બને તેને એ સ્વીકારી લે છે, કારણ કે, બધી ક્રિયાઓના કર્તા એવા પ્રભુને તેણે ઓળખ્યા છે. (૨) પ્રભુ જે કરે તે ભક્ત-જનને મીઠું લાગે છે અને પ્રભુ પણ પિતાનું સત્ય સ્વરૂપ તેને દર્શાવે છે. (૩) જ્યાંથી તે ઊપજે છે, તેમાં તે સમાઈ ગયા છે, પ્રભુ પિતે સકળ સુખને ભંડાર છે, અને તેમની સાથે તેનું મન મળી ગયું છે. (૪) પિતાના ભકતને એ માન આપવામાં) પ્રભુ પોતે પોતાને જ માન આપે છે. તે નાનક, પ્રભુને અને તેને ભકતને એક જ જાણ (૫) ૧. એટલે ઉપર કહ્યો તે નિજજન - ભકત. પ્રભુ અને તે એક જ જાણ: ભકત અને ભગવાનમાં ફરક નથી. Page #233 -------------------------------------------------------------------------- ________________ असटपदी १५ सलोकु सरब कला भरपूर प्रभ વિરથા નાનાર / जाकै सिमरनि उधरीऐ नानक तिसु बलिहार ॥१५॥ શબ્દાથ [વા = શક્તિ, આવડત. વિરથા = દુઃખ, પીડા. દ્દિાર = કુરબાન થવું; ઓવારી જવું. ] અષ્ટપદી ૧૫ ક સવ શક્તિઓથી ભરપૂર એવા પ્રભુ (જીવેનું બધું) દુઃખ જાણે છે - - જેમના સ્મરણથી (સકળ દુઃખમાંથી) ઉદ્ધાર થાય છે, તેવા પ્રભુને નાનક ઓવારી જાય છે. [૧૫] ૧૫મી અષ્ટપદીમાં એ જ ગુણ વર્ણવે છે? સર્વ કલા ભરપૂર પ્રભુ છે; સર્વ જેને પ્રતિપાળ છે. જાય છે. આ ઉદ્ધાર થાય છે જીમાં મળ્યું છે સ टूटी गाढनहार गोपाल । सरब जीना मापे प्रतिपाल ॥१॥ Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રીસુખભની सगलकी चिंता जिसु मन माहि । तिसते बिरथा कोई नाहि ॥२॥ रे मन मेर सदा हरि जापि । अबिनासी प्रभु आपे आपि ॥ ३ ॥ आपन की कछू न होइ । जे सउ प्रानी लोचै कोइ ||४|| तिसु बिनु नाही तेरै किछु काम | गति नानक जपि एक हरिनाम ॥ ५ ॥ શબ્દાથ = = [ શાનદાર =ગાંઠનાર, જોડનાર. તિાજ = રક્ષણહાર. વિદ્યા = રહિત; વિનાનું; ખાલી. આપે આપ = સવ સર્વાં. ને સત્તુ = જે બધાને. હોવૈ = ઇચ્છે. ગતિ = મેાક્ષ. ] 1 ૧૫-૧ તૂટેલુ` સાંધનાર ગેાપાલ–પરમાત્મા સૌ જીવાના આપા આપ જ રક્ષણુહાર છે. (૧) બધા જીવાની ચિંતા તેના ખ્યાલમાં છે; ત્યાંથી ખાલી કાઈ આવતું નથી. (૨) હું મન, તું સદા હરિનું જ સ્મરણ કર; તે અવિનાશી પ્રભુ સ ́સર્વાં છે. (૩) પ્રાણી ઘણું બધુ ઇચ્છે, પણ પેાતાનું કર્યું” કઈ થતુ નથી. (૪) પરમાત્મા સિવાય કશું તારે કામ આવવાનું નથી; નાનક કહે છે કે, એક હરિનામ જપવાથી જ મેાક્ષ થાય છે. (પ) Page #235 -------------------------------------------------------------------------- ________________ આપકી - ૧૫ રૂપવાનનું રૂપ, ધનવાનનું ધન, શરીરનું શૌર્ય, બધું જ એનાથી છે. એટલે એમ સમજી, "४२ असाह ना जय मरोग, नान, ते न सही नीरा." –જે ગલિતાભિમાન ભક્ત થાય, તે સાચે નિર્મળ ભક્ત છે, એમ હવે કહે છે – १५ -२ रूपवंतु होइ नाही मोहै। प्रभकी जोति सगल घट सोहै ॥१॥.. धनवंता होइ किआ को गरबै । जा सभु किछु तिसका दीआ दरबै ॥२॥ अति सूरा जे कोऊ कहावै । प्रभकी कला बिना कह धावै ॥३॥ जे को होइ बहै दातारु । तिसु देनहार जानै गावारु ॥४॥ जिसु गुरप्रसादि तूटै हउ-रोगु । नानक सो जनु सदा अरोगु ॥५॥ [दरबै = २०५; घन. कला = शस्ति; तसत. होइ बहै =मनी मेसे. देनहारु = हाता. गावारु = भार; मेवप. हउ-रोगु = १३पी रास.] કઈ રૂપવાન હોય તેથી તે પોતાના રૂપ મેહ શાને अरे १ अर है, प्रसुनी न्याति अधां शरीराभांशी २डी छे. (१) Page #236 -------------------------------------------------------------------------- ________________ શ્રીમની, પિોતે ધનવંત હોય તેથી વળી ગર્વ શી વાતને કારણ કે જે કંઈ બધું દ્રવ્ય છે, તે તેણે જ આપેલું છે. (ર) જે કઈ (પિતાને) અતિ શુર કહાવે છે, તે પણ પ્રભુની તાકાત વિના ધાઈ શકે શું?' (૩) કોઈ પોતાને માટે દાનેશરી કહેવરાવે, પણ એનેય આપનારે પ્રભુ તે તેને ગમાર જ લેખે ને ? (૪) નાનક કહે છે કે, જેને અહંપી રેગ ગુરુની કૃપાથી તૂટે, તે માણસ જ સદા નીરોગી રહી શકે. (૫) એ રોગ દૂર થવા માટે ગુરુને શબ્દ સ્તંભ સમાન છે, એ હવે પછીના ત્રીજા પદમાં જણાવે છે. એ શબ્દ પથ્થરને પણ તારે એવે છે; અંધારામાં દીપ છે, ઘર વનમાં ભોમિ છે. માટે સાચે ભકત તે એ પદમાં કહેશે “-- તેવા સંતની ચહું પગધૂળ, નાનકની હરિ વાંછા પૂર जिउ मंदर कउ थामै थंम्हनु । तिउ गुरका सबदु मनहिं असर्थमनु ॥१॥ जिउ पाखाणु नाव चड़ि तरै । प्राणी गुर-चरण लगतु निसतरै ॥२॥ जिउ अंधकार दीपक परमासु । गुर-दरसनु देखि मनि होइ बिगासु ॥३॥ ૧. બફાવી શકે શું –એ ભાવાર્થ છે.–સપા ૨. અહી રોગ વિનાને, અથવા તેનાથી નીપજતા સર્વે કલેશ વિનાને. –સપાટ Page #237 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપદી – ૧૫ g जिउ महा उदिआन महि मारगु पावै । तिउ साधू संगि मिलि जोति प्रगटावै ॥४॥ तिन संतनकी बाछउ धूरि । नानककी हरि लोचा पूरि ॥५॥ સહ શબ્દા [ યામૈ = ટેકે આપે. ચંનુ = થાંભલા. મત્તિ = મનને. પલાણુ = પાષાણુ, પથ્થર. નિસતÎ = નિસ્તાર થાય; મેાક્ષ પામે. રવિન = ગાઢ જંગલ. હોવા = ઈચ્છા. ] ૧૫-૩ જેમ મકાનને થાંભલા ટેકવીને સ્થિર છે, તેમ સુરુને શબ્દ મનને સ્થિર કરે છે. (૧) જેમ પથ્થર નાવમાં ચડીને (પાણી ઉપર) તરે છે, તેમ (પાપના ભારવાળા) પ્રાણી પણ ગુરુના ચરણને પકડીને તરી જાય છે. (૨) જેમ અંધારામાં દીવા પ્રકાશ કરે, તેમ ગુરુના દશનથી મન વિકસે છે. (૩) જેમ મહા ભયંકર જંગલમાં (અટવાયેલા) સ્તા પાર્મે, તેમ સાધુ પુરુષની સામતથી (અજ્ઞાનાંધકારમાં અટવાયેલ માણુસ) પ્રકાશ પામી શકે છે. (૪) તેવા સંતની ચરણ રજ હું ઈચ્છું છું; નાનક કહે છે કે, હૈ રિ, તમે મારી એ ઇચ્છા પૂરી કરે ! (૫) રિ પર વિશ્વાસ રાખીને ચાલવું, સંતોષને જીવનસૂત્ર બનાવવું અને એમ પ્રપન્ન થઈ રહેવુ, એ પછીના ચેાથા પદના સાર છે પા ૧. ઉપદેશ અથવા ગુએ આપેલ પ્રભુનામ રૂપી માત્ર ૨. જેથી સાથેા માગ બરાબર દેખાય. સા - Page #238 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રીસુખમની १५ मन मूरख का बिललाईऐ । पुरब लिखेका लिखिआ पाईऐ ॥ १ ॥ - ४ दूख सूख प्रभ देवनहारु । भवर तिआगि तू तिसहि चितारु ॥२॥ जो कछु करै सोई सुखु मानु । भूला काहे फिरहि अजान ॥ ३॥ कउन बसतु आई तेरै संग | लपटि रहिओ रसि लोभी पतंग ॥४॥ राम नाम जपि हिरदे माहि । नानक पति सेती घरि जाहि ॥५॥ શબ્દા [ famorft = qÀlula s7. gra foda fofeen = deílqui aug. fars = (yaнi a19; 418 32. qfa àraî = माष३ साथै - Jward२. घरि = नि धामभां. ] १५-४ હે મૂરખ મન, શા માટે લેાપાત કર્યાં કરે છે? કારણ हैं, नसीममां सभ्यु होय ते भजे छे. (१) દુખ અને સુખના પ્રભુ જ દાતા છે; માટે ખીજું બધુ छोडी, तु तेने वित्तभां राम (२) પ્રભુ જે કંઈ કરે તેને તુ' સુખ માની લે. હું અજ્ઞાની, तु प्रेम लूट्यो लटट्ठे छे ? (3) Page #239 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપલી - ૧૫ ૨૧૯ તારી સાથે કઈ વસ્તુ આવવાની છે,–જેથી તેમાં રસભી પતંગિયાની જેમ લપટાઈ રહે છે? (૪) નાનક કહે છે કે, તું હદયમાં રામનું નામ જ જગ્યા કર; તેથી ઈજજતભેર તું પોતાના ધામમાં પાછા જઈ શકે. (૫) વખાર–વેપારની ઉપમા આપીને એ જ વસ્તુ પાંચમા પદમાં સરળ કરે છે: અભિમાનરહિત મનને કિંમત તરીકે આપી રામનામ ખરીદ; તે ખેપ સાથે સંતે જોડે ચાલી સદાચારી જીવન ગાળ; તે તારી બલિહારી છે, તે તું સાચે ભક્ત છે – - ૬૫– ૧ जिसु वखर कउ लैनि तू आइआ। राम नामु संतन घरि पाइआ ॥१॥ तजि अभिमानु लेहु मन मोलि । राम नामु हिरदे महि तोलि ॥२॥ लादि खेप संतह संगि चालु । अवर तिआगि बिखिआ जंजाल ॥३॥ धंनि धंनि कहै सभु कोइ । मुख ऊजल हरि दरगह सोइ ॥४॥ इहु वापारु विरला वापारै । नानक ताकै सद बलिहारै ॥५॥ ૧. મૂળ મારું –તારી સાથે કઈ વસ્તુ આવી છે, જે તારી સાથે કાયમ રહેશે.' એવો ભાવ છે. –સપાટ ૨. પત એટલે આબરૂ સાથે ઈશ્વરને ત્યાં – સ્વધામ જશે, એ અર્થ. Page #240 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખી સિદ્ધાર્થ [ = વેપારની ચીજ-વસ્તુમાલ. મોન્ટિક મૂલ્ય વડે; કિંમત તરીકે આપીને લેપ = ખરીદેલા માલની એપ. વિવિસા = વિષયભેગ. રાધ = દરબારમાં.] ૧૫ - ૫ જે માલ ખરીદવા તું આવ્યું છે, તે રામનામ સંતેને ઘેર જ મળે તેમ છે. (૧) તે અભિમાન તજી, મનને કિંમત તરીકે આપી, હદય (રૂપી ત્રાજવા)માં રામનામ તળી લે. (૨) પછી એ ખેપ લાદીને, તથા બીજી વિષયેની જંજાળ છોડીને, સંતની સાથે જ ચાલવા માંડ. (૩) (એ એપ ભરી લાવનાર) તને સૌ કેઈ ધન્ય, ધન્ય કહેશે, એટલું જ નહિ પણ, હરિના દરબારમાંય તારું મુખ ઊજળું રહેશે. (૪). આ વેપાર તે કઈ વિરલા જ ખેડે નાનક તેવાઓને સદા ઓવારી જાય છે. (૫) હવેના પદમાં સાધુશરણ પર ખાસ ભાર મૂકે છે. એ ભાર સાધુજીવન ઉપર જ છે, એમ સમજતાં આપણને મુશ્કેલી નથી આવતી. चरण साधके धोइ धोइ पीउ । अरपि साध कउ अपना जीउ ॥१॥ साधकी धूरि करहु इसनानु । साध उपरि जाईऐ कुरबानु ॥२॥ Page #241 -------------------------------------------------------------------------- ________________ साध सेवा वडभागी पाईरे । साध संगि हरि कीरतमु माईऐ ॥३॥ अनिक बिघनते साधू राखै । हरिगुन गाइ अंमृत रसु चाखै ॥४॥ ओट गही संतह दरि आइआ । सरब सूख नानक तिह पाइआ ॥५॥ | શબ્દાથ [ોટ = એથ; શરણું. નદી = ગ્રહી – સ્વીકારી. રરિ = દારૂ વાજો; ધામ.]. ૧૫ - ૬ સપુરુષના ચરણ ધઈ બેઈ ને (તે ચરણામૃત) પી જા ! અરે, પુરુષને તારા પ્રાણ અર્પણ કરી દે! (૧) સપુરુષની (ચરણ)રજમાં આળોટ! સપુરુષ ઉપર (જાત) કુરબાન કરી દે ! (૨) સપુરુષની સેવા બડભાગી હેઈએ તે જ મળે; પુરુષના સંગમાં (જ) હરિનું કીર્તન ગાવા તરફ વળી શકીએ. (૩) સપુરુષ અનેક વિદનેમાંથી આપણું રક્ષણ કરે છે; (તેમના સંગમાં) હરિના ગુણ ગાઈ અમૃત-રસ ચાખી શકાય છે. (૪) નાનક કહે છે કે, જે માણસ સપુરુષનું શરણુ લઈ તેમને ઉમરે આવી પડે છે, તે સર્વ સુખ પામે છે. (૫). - ૧૬ – ૭ मिरतक कउ जीवालनहार । भूखे कउ देवत अधार ॥१॥ ૧. મૂળ “દરવાજે. –સંપા Page #242 -------------------------------------------------------------------------- ________________ રરર શ્રીરામની सरब निधान जाकी इसटी माहि ।। पुरब लिखेका लहणा पाहि ॥२॥ सभु किछु तिसका ओहु करनै जोगु । तिसु बिनु दूसर होआ न होगु ॥३॥ जपि जन सदा सदा दिनु रैणी । सभते ऊच निरमल इह करणी ॥४॥ करि किरपा जिस कउ नामु दीआ । नानक सो जनु निरमल थीआ ॥५॥ | શબ્દાર્થ [ મિરત = મૃત; મરેલું. નિપાન = નિધિ; ભંડાર. ગોળુ = ; -નાર અર્થમાં ( નો = કરનાર). હોનુ = થશે. જૈન = રાત. શીમા = થયો. ]. ૧૫ – ૭ મરેલાને (પ્રભુ) જિવાડે છે (અને ભૂખ્યાને આધાર આપે છે. (૧) તેમની (કૃપા-દષ્ટિમાં બધા ભંડારે રહેલા છે (પરંતુ) પૂર્વજન્મના હિસાબમાં લહેણું નીકળતું હોય, તે (એ) મળે ! (૨) આ બધું જ તેમનું છે અને તે જ બધાને કરનાર છે, તેના વિના (એ. બધાને કર્તા) બીજે કઈ થયું નથી કે થશે પણ નહિ. (૩) ૧, પૂર્ણ સુખ-મોક્ષરૂપી. -સંપા ૨. સર્વ સુખ આપનાર ઈશ્વરની કૃપાદ્રષ્ટિ – આપણું ભાગ્ય પાધરું હોય – આપણે સંતજનની સેવા જેવાં સત્કર્મ કર્યા હોય, તો જ તે મળે. – સંપા. Page #243 -------------------------------------------------------------------------- ________________ અણહી- ૧૫ ૨૨૭ માટે હે પ્રાણી, સદા સદા દિવસ-રાત તેમનું જ રટણ કર; બધી કરણમાં એ સૌથી ઉચ્ચ અને નિર્મળ કરણી છે. (૪). આ નાનક કહે છે કે, કૃપા કરીને જેને (પ્રભુ પિતાનું નામ બક્ષે છે, તે માણસ નિમળર થઈ ગયે જાણે. (૫) સાધુ – સત્યપરાયણ – જીવન હોય તે જ તે પ્રભુજીવન બની શકે, એ અંતના – આઠમા પદમાં કહે છે. અને ખરા ભકતનાં જે લક્ષણ અહીં બતાવ્યાં છે, તેમાંથી નીતરતી સાચી ભક્તિનું એના જેવું નિરૂપણ વિરલ છે. जाकै मनि गुरकी परतीति । तिसु जन आवै हरि प्रभु चीति ॥१॥ भगतु भगतु सुनीऐ तिहु लोइ। जाकै हिरदै एको होइ ॥२॥ सचु करणी सचु ताकी रहत। સવુ હિરૈ સતિ મુવિ હૃતિ છે ? साची दृसटि साचा आकारु। सचु वरतै साचा पासारु ॥ ४ ॥ पारब्रहमु जिनि सचु करि जाता। नानक सो जनु सचि समाता ॥ ५॥ ૧. તેમને જ જપ – અર્થાત તેમનું નામ-સ્મ કર. -સપાટ ૨. બધા દેથી રહિત એટલે કે મુક્ત. ૧૦ Page #244 -------------------------------------------------------------------------- ________________ શ્રીમુબાની શાથ = [ પક્ષીતિ = શ્રદ્ધા; પ્રતીતિ. તિટ્ટુ એક્ = ત્રણે લેાકમાં. રહસ રહેણી. વરતે = વર્તન કરે. વાસાર = પ્રચાર (૨) પડ્યા); વિસ્તાર. ] ૧૫-૮ જેને મન ગુરુની પ્રતીતિ પડી જાય, તે માણુસના ચિત્તમાં હરિ પ્રભુ વસે. (૧) જેના હૃદયમાં એક પરમાત્મા વસે, તે માણસ પછી ત્રણે લાકમાં ‘ભક્ત’ તરીકે જાણીતા થાય (ર) તે માણુસની કરણી સત્યયુક્ત ખને; તેની રહેણી પણ સત્યયુક્ત જ હાય. તેના હૃદયમાં સત્ય હોય અને મુખમાં પણ. (૩) ૨ તેની દૃષ્ટિ સાચી હાય છે, અને તેની આકૃતિ પણ. તેનુ' વન સાચુ' હાય છે અને સત્યને જ પ્રચાર તે કરે છે. (૪) નાનક કહે છે કે, પરબ્રહ્મ-પરમાત્માને જેણે સાચા કરીને જાણ્યા છે, તે જન સત્યમાં જ સમાઈ જાય છે.૩ (૫) ૧. શ્રદ્ધા, ઓળખ કે સમજ. અર્થાત્ જેણે ગુરુની સાચી વાત સમજી લીધી હાય. ૨. આ ચેાથી કડી પરમાત્માને લગતી ગણી, તેનેા, એવા અથ પણ કરાય છે કે, પરમાત્માની દૃષ્ટિ સાચી (સફળ) છે, અને (તેણે રચેલ) આ સૃષ્ટિ પણ સાચી છે; તેનેા વ્યવહાર પણ સાચા છે, અને તેનેા આ બધે પથારી પણ'. —સપા॰ ૩. છેલ્લી છયે કડીઆના આવે! અથ પણ લઈ શકાય— જેણે પરબ્રહ્મ-પરમાત્માને સાચા તરીકે પિછાન્યા છે, તેની કરણી પણ સાચી અને છે; તેના હૃદયમાં સત્ય હોય છે અને મુખથી પણ તે સત્ય જ ખેલે છે. તેની આંખ સાચી હેાય છે અને તેનું શરીર પણ; તેનું વન સાચું હાય છે અને તેની માલમિલકત પણ. નાનક, એવા માણસ જ સત્ય–પરમાત્મામાં સમાઈ જાય.’ સ’પા Page #245 -------------------------------------------------------------------------- ________________ असटपदी १६ सलोकु रूप न रेख न रंगु किछु त्रिहु गुणते प्रभ भिंन । तिसहि बुझाए नानका નિયુ હોવૈ સુપ્રસંન રહા શબ્દાથ [હિ = રેખા; ચિન. તિf = તેને જ. પુલા = સમજ પડવા દે – જ્ઞાન મળવા દે.] અષ્ટપદી ૧૬ શ્લોક પ્રભુને રૂપ નથી, રેખા નથી, કશે રંગ પણ નથી; તે ત્રણે ગુણેથી ભિન્ન છે. નાનક કહે છે કે, જેના ઉપર પતે) પ્રસન્ન થાય, તેને જ પિતાના સ્વરૂપનું જ્ઞાન તે થવા દે છે. [૧૬] આ અષ્ટપદીથી ગુરુ પ્રભુનું રૂપરંગથી ભિન્ન એવું ત્રિગુણતીત સ્વરૂ૫ વર્ણવે છે. વેદાન્તના પરબ્રહ્મને મળતું આ છે, એ વાચકને તરત જણાશે. ઈશ્વર સર્વાતિશાયી અને સર્વાનુશાયી છે, એમ આપણે સૃષ્ટિની સાપેક્ષ દૃષ્ટિએ કહીએ છીએ; પણ જ્યારે એ સાપેક્ષતા નજરમાં ન હોય, ત્યારે પણ પ્રભુ તે છે જ. ત્યારે પ્રભુનું સ્વરૂપ કેવું હોય એ કોણ કહી શકે? એ જ આખા તરવજ્ઞાનને ૧૫ રર૫ Page #246 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખસની કાયાને ગૂઢવાદનું રહસ્ય કવિશુરુ હવે આ અષ્ટપદીથી ગાવાનું શરૂ કરે છે. २२९ અવિનાશી પ્રભુથી પર બીજું કાઈ નથી. ગહીર ગભીર પારબ્રહ્મ પરમેશ્વર છવા માટે ક્ષમાવાન, દયાળુ છે - १६ - १ अबिनासी प्रभु मन महि राखु । मानुखकी तू प्रीति तिआगु ॥ १ ॥ तिसते परै नाही किछु कोइ । सरब निरंतरि एको सोइ ॥ २ ॥ आपे बीना आपे दाना । गहिर - गंभीरु गहीरु सुजाना ॥ ३ ॥ पारब्रहम परमेसुर गोबिंद । कृपानिधान दइआ बखसंद ॥ ४ ॥ साध तेरेकी चरनी पाउ । नानककै मनि इहु अनराउ ||५|| શબ્દા 1 [ बीना = लगा२. दाना = सभन्नहार; ज्ञानी. गहिर-गंभीरु : अगाध. सुजाना = सर्वज्ञ. बखसंद = क्षभावान अनराउ = याङना; प्रेभ.] ૧૬ - ૧ અવિનાશી એવા પ્રભુને તુ મનમાં રાખ, અને માણસની प्रीति त्यागी हे. (१) Page #247 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપદી - ૧૬ ૨૨૭ તેનાથી પરે કઈ જ નથી; સર્વત્ર કંઈ પણ અંતર વિના તે જ વ્યાપેલે છે. (૨) તે પોતે જ જાણકાર છે, તે પોતે જ બધું સમજે છે. તે અગાધ અય અને સર્વજ્ઞ છે. (૩) તે પરબ્રહ્મ છે. પરમેશ્વર છે, ગેવિંદર છે, કૃપાનિધાન છે, દયાળુ છે, અને ક્ષમાવાન છે. (૪) નાનકના મનમાં તે એક જ ચાહના છે કે, એવા તમે પરમાત્માના સંતના ચરણે જઈને પડું. (૫) તે શરમ્ય છે, “મનસા પૂરન છે. તેનો ભેદ કોણ જાણી શકે ? તે આનંદરૂપ છે, શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ છે. ભક્તોની શાનમૂર્તિ છે – એમ બીજા પદમાં હવે કહે છે:-- ૬ - ૨ मनसा पूरन सरना जोग । जो करि पाइआ सोई होगु ॥१॥ ટ્રેન મરન નવા નેત્ર-જોરા तिसका मंत्रु न जानै होरु ॥२॥ अनद रूप मंगल सद जाकै। सरब थोक सुनीअहि घरी ताकै ॥३॥ राज महि राजु जोग महि जोगी। तप महि तपीसरु गृहसत महि भोगी ॥४॥ ૧. વચ્ચે કાંઈ અંતર વિના સર્વમાં વ્યાપ્ત એ જ એક છે. તેથી પર અન્ય કશું નથી, ૨. પૃથ્વીનો ધારક, ઈદ્રિયોને પ્રેરક ઇ. અર્થો થાય. --સપાટ Page #248 -------------------------------------------------------------------------- ________________ २२८ શ્રીસુખમની धिआइ धिआइ भगतह सुखु पाइआ । नानक तिसु पुरखका किनै अंतु न पाइआ ॥५॥ | શબ્દાર્થ ( [ મનસT = (મનની) ઊંડી ઇચ્છા. વરિ પફT = નકકી કરી રાખ્યું હોય તે. નેત્ર-ર = આંખને પલકારે. ફુરજ મરન = ભરવું અને ખાલી કરવું તે. થોઝ = થોકલે, ઢગ; તમામ વસ્તુઓ. મંત્ર = ગુપ્ત વાત, યોજના. ઘર તા= તેના મહેલમાં. ] ૧૬ - ૨ ભગવાન આપણી બંધી મંછાઓ પૂરી કરે છે, તે શરણું લેવા જોગ છે. (નસીબમાં) તેણે જે નકકી કરી રાખ્યું હોય, તે જ થાય છે. (૧) તે નેત્રના પલકારામાં ભરી કાઢે છે ને પાછું ઠાલવી કાઢે છે તેની ગુપ્ત એજના કેઈ બીજે જાણી ન શકે. (૨) તે આનંદરૂપ છે; તેને સદા મંગળ જ વતે છે. (ગુરુ પાસેથી) જાયું છે કે, બધા ભંડાર તેના મહેલમાં છે. (૩) રાજાઓમાં તે (શ્રેષ્ઠ) રાજા છે, યોગીઓમાં તે યોગી છે; તપસ્વીઓમાં તપસ્વી છે, અને ગૃહસ્થામાં ( ઉત્તમ ભેગ ભોગવનાર) ભેગી છે. (૪) તેનું ધ્યાન ધરી ધરીને ભક્તી (પરમ) સુખ પામ્યા છે. નાનક કહે છે કે, એ પરમ પુરુષને કઈ પાર પામી શકે નહિ. (૫) તે પરમ પુરુષનું મૂળ રૂપ કેમ જાણી શકાય ? “પિતાકા જનમુકિ જાનૈ પૂતુ?” અને એ સર્વ સુષ્ટિને પિતા નથી શું ? તેને આખીને પરેવીને રહેલો સૂત્રરૂપ તે નથી શું ? ૧. સરજે છે ને સંહારે છે, એવો પણ ભાવ છે. –સંપા Page #249 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપદી-૧૬ ૧૬ – ૨ जाकी लीलाकी मिति नाहि । सगल देव हारे अवगाहि ॥१॥ पिताका जनमु कि जानै पूतु । सगल परोई अपुनै सूति ॥२॥ सुमति गिआनु धिआनु जिन देइ । जन दास नामु धिआवहि सेइ ॥ ३ ॥ तिहु गुण महि जाकउ भरमाए। - जनमि मरै फिरि आवै जाए ॥ ४ ॥ ऊच नीच तिसकै असथान । जैसा जनावै तैसा नानक जान ॥ ५ ॥ શબ્દાથ [ fમતિ = માપ; હદ. એવાદ = ઊંડા ઊતરીને, શોધીને. } ૧૬ - ૩ તેની લીલાની કશી હદ કે કશું માપ નથી; બધા દેવે તે શોધીને હારી ગયા છે. (૧) પિતાને જન્મ પુત્ર શી રીતે જાણી શકે ? પિતાનું રચેલું બધું) તેમણે પિતાના સૂત્રે જ પરેવી રાખ્યું છે. (૨) જેને તે પિતે સન્મતિ, જ્ઞાન અને ધ્યાન આપે, તે ભક્ત અને દાસ જ તેમના નામનું ધ્યાન ધરી શકે. (૩) (પરંતુ, ત્રણ ગુણેમાં તેમણે જેમને ભરમાવ્યા છે, તેઓ જન્મે છે અને મરે છે; – આ સંસારમાં તેઓ ફરી ફરીને આવે છે ને જાય છે. (૪) Page #250 -------------------------------------------------------------------------- ________________ શ્રીમુખમની ઊંચાં કે નીચાં સૌ સ્થાને તેનાં જ છે. નાનક, જીવ તે જેવું તે જણાવે છે તેવું જાણે છે. (૫) એની રીતિમિતિ તે એ જ જાણે. આપણે તે એટલું જાણીએ કે- “સમ ઘટ રિસ સમ તિજે ટારપ્રભુ સર્વવ્યાપક છે – તેના નામથી બધું ચાલે છે, એવું હવે ચોથા અને પાંચમા પદ સુધી કહેશે – नाना रूप नाना जाके रंग। . . नाना भेख करहि इक रंग ॥१॥ नाना बिधि कीनो बिसथारु । प्रभु अबिनासी एकंकारु ॥ २ ॥ नाना चलित करे खिन माहि । पूरि रहओि पूरनु सभ ठाइ ॥३॥ नाना बिधि करि बनत बनाई। अपनी कीमति आपे पाई ।। ४ ॥ सभ घट तिसके सभ तिसके ठाउ । जपि जपि जीवै नानक हरि नाउ ॥ ५ ॥ ૧. ત્રીજી કડીમાં જણાવેલા ભક્તો તથા ચોથીમાં જણાવેલા સાંસારિક જીવો – એ સૌ સ્થાને પરમાત્માનાં જ છે; - સારું બેટું સૌ તેનું જ છે, તેની ઇચ્છા પ્રમાણે જ તેવું થાય છે. –સંપા ૨. પ્રભુ જેમ જણાવે તેમ જ જીવને જાણ થાય છે. જુઓ ગીતા (૧૫ઃ પ) મત્તઃ તિજ્ઞનમવો ૨ (મારા વડે સ્મૃતિ, જ્ઞાન અને તેને અભાવ પણ થાય છે.) Page #251 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપદી – ૧૬ શબ્દા = = [ lT = એકાકાર જ રહેનાર – અવ્યય. પૂરનુ એવેા. ફૈ = જાણી; સમજી. ) ૧૬ - ૪ (પ્રભુ–પરમાત્માનાં) વિવિધ રૂપ છે, અને વિવિધ તેમના ર`ગ છે. જાતે એક સ્વરૂપે૧ કાયમ રહીને અનેક વેશ તે ધારણ કરે છે. (૧) એ અવિનાશી એકાકાર પ્રભુએ આ અનેક પ્રકારના વિસ્તાર કર્યાં છે. (ર) ૩૧ સર્વ સ્થળે વ્યાપી રહેલા પૂર્ણ સ્વરૂપ એ પરમાત્મા ક્ષણવારમાં વિવિધ ચરિત્ર – લીલા કરી દે છે. (૩) પૂર્ણ સ્વરૂપ અનેક પ્રકારની રચના તેમણે રચી છે; પેાતાની કિમતર તે પાતે જ જાણે છે. (૪) १६ नामके धारे सगळे जंत । नामके धारे खंड ब्रहमंड ॥१॥ બધાં હૃદય તેમનાં છે, બધાં સ્થળ તેમનાં છે. નાનક તે એ હરિ પ્રભુનુ નામ જપી જપીને જ જીવે છે. (૫) - ५ नाम धारे समृति बेद पुरान । नामके धारे सुनन गिआन घिआन ॥ २ ॥ ૧. મૂળઃ રંગ । ૨. તેમની શક્તિ તથા તેમણે સરજેલી સૃષ્ટિને વિસ્તાર આદિ ખીજું કાઈ જાણી શકે નહિ. —સપા Page #252 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખસની. नामके धारे आगास पाताल । नामके धारे सगल आकार ॥३॥ नामके धारे पुरीआ सभ भवन । नामकै संगि उधरे सुनि स्रवन ॥ ४ ॥ करि किरपा जिसु आपनै नामि लाए । नानक चउथे पद महि सो जनु गति पाए ॥५॥ શબ્દાથ [વંત = પ્રાણી. પુનર = શ્રવણ; ગુરુમુખે જે સાંભળવામાં આવે તે. પુર = શહેર. મવન = મકાન.] ૧૬ - ૫ નામને આધારે બધાં પ્રાણીઓ છે; ખંડ અને બ્રહ્માંડે પણ. (૧) નામને આધારે જ સ્મૃતિઓ, વેદો અને પુરાણે છે - શ્રવણ, જ્ઞાન, અને ધ્યાન પણ. (૨) આકાશ અને પાતાળ, અરે સકલ સૃષ્ટિ પણ, નામને આધારે જ છે; (૩) - નામને આધારે જ બધાં શહેરે અને ભવને છે. એવા એ નામને (ગુરુમુખે) કાનથી સાંભળીને સૌ ઉદ્ધરી જાય. (૪) નાનક કહે છે કે, કૃપા કરીને પરમાત્મા જેને પોતાના નામને આશરે લેવરાવે છે, તે ચેથા પદ રૂપી પરમગતિ પામે છે. (૫) ૧. પરમાત્માના નામને મહિમા પરમાત્મા જેટલો જ બતાવે છે. વસ્તુતાએ પણ નામ અને પરમાત્મા એક જ છે. મનુષ્ય નામથી જ પરમાભાનું મનન-ચિંતન-સ્મરણ કરી શકે –સંપા ૨. સ્વમ, સુષુપ્તિને જાગ્રત – એ ત્રણથી પર તુરીય–ચોથી પરમજ્ઞાનની ગતિ; અર્થાત મોક્ષ. Page #253 -------------------------------------------------------------------------- ________________ અનુપદી -૧૬ ૩૩ એટલે, પરમાત્માનું નામ ‘સત્ય સુખદાઈ’ છે. અને તે શીખવનાર ગુરુ કે સત્પુરુષ પણ સત્ય છે, એમ હવે છઠ્ઠા પટ્ટમાં કહે છે – १६ ―― ६ रूपु सति जाका सति असथानु । पुरख सति केवल परधानु ॥ १ ॥ करतूति सति सति जाकी बाणी । सति पुरख संभ माहि समाणी ॥ २ ॥ सति करमु जाकी रचना सति । मूल सति सति उतपति ॥ ३ ॥ सति करणी निरमल निरमली । जिसहि बुझाए तिसहि सभ भली ॥ ४ ॥ सति नामु प्रभका सुखदाई | बिस्वासु सति नानक गुरते पाई ॥ ५ ॥ શબ્દા [ પુ = સ્વરૂપ. પર્ધાનું = પ્રધાન - મુખ્ય. તૂત્તિ = કૃત્ય. મુ = ક્રિયા. ] ૧૬ જેનું સ્વરૂપ સત્ય છે, અને જેનુ સ્થાન સત્ય છે, તેવા સત્ય પુરુષ એકલેા જ (સૌમાં) મુખ્ય છે. (૧) તેનાં કૃત્ય સત્ય છે; અને પુરુષ સવમાં વ્યાપી રહ્યો છે. તેની વાણી સત્ય છે. તે સત્ય (2) - ૧. નિરંજન નિરાકાર પુરુષની વાણી એટલે ‘શબ્દ’ – અનાહત નાદ, એવા અર્થ પણ થાય. ભક્તને પરમાત્મામાં લીન થતાં જ તે સ`ભળાવા લાગે છે, અને તે તેને તેમના તરફ આગળ ખે`ચી જાય છે. —સપા૰ Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ શ્રીસુખમની તેની ક્રિયા સત્ય છે, અને તેની રચના પણ સત્ય છે. મૂળ સત્ય હઈ તેમાંથી નીપજતી વસ્તુ પણ સત્ય છે. (૩) તેની કરણી સત્ય છે – નિર્મળમાં નિર્મળ છે, જેને પ્રભુ એ સમજવા દે છે, તેને (એ જે કંઈ કરે) તે ભલું જ લાગે છે. () તે પ્રભુનું સત્ય નામ સુખદાયક છે; નાનકને એ સાચે વિશ્વાસ ગુરુ પાસેથી મળે છે. (૫) તે કર્તાની મિતિ કોણ જાણી શકે ? એટલું જ કહેવું પડે કે, જો તિહુ માવૈ નો વરતીમા? ૨૬– ૭ - सति बचन साधू उपदेस । सति ते जन जाकै रिदै प्रवेस ॥१॥ सति निरति बूझै जे कोइ। नामु जपत ताकी गति होइ ॥२॥ आपि सति कीआ सभु सति । आपे जाने अपनी मिति गति ॥३॥ जिसकी सृसटि सु करणैहारु । अवर न बूझि करत बीचारु ॥४॥ करतेकी मिति न जाने कीआ। नानक जो तिसु भावै सो वरतीआ ॥५॥ ૧. નિર્મળમાં નિર્મળ એટલે કે, તે કરણીથી તેમને પોતાને કશો લેપ લાગતું નથી. એવો અર્થ પણ લેવાય છે, તે બધું જીવના હિતમાં – તેને માટે કલ્યાણકર છે. –સંપા ૨. અથવા સાત શબ્દ અને લગાડીએ તો એ અર્થ થાય કે, “એ વિશ્વાસ નાનકને સદ્દગુરુ પાસેથી મળે છે.” Page #255 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપદી-૧૬ ર૭૫ શબ્દાથ [ નિરતિ = ભક્તિ; રતિ. નિતિ = પરિમાણ, સીમા, હદ. જીત = અવસ્થા, દશા (૨) શક્તિની હદ પહોંચ (૩) ઢંગ, રીત. વીમા = કરેલે – રચેલે – કાર્યરૂપ (જીવ). વરતી = પ્રવર્તે; થાય; બને. ] ૧૬ – ૭ સંતપુરુષે સત્ય નામનો ઉપદેશ આપે છે; જેના હૃદયમાં એ પ્રવેશે છે તે સત્ય (રૂપ) બની જાય છે. (૧) જેને સત્ય (પરમાત્મા) પ્રત્યેની ભક્તિ સમજાય, તે (તેમનું) નામ જપીને મોક્ષપદ પામે. (૨) પ્રભુ પિતે સત્ય છે, અને તેમણે જે કંઈ રચ્યું છે તે પણ સત્ય છે. પિતાની શક્તિ અને પહોંચની હદ તે જ જાણે જેની આ બધી સૃષ્ટિ છે, તેના એ કર્યા સિવાય, બીજે ગમે તેટલી માથાકૂટ કરે તે પણ ન જાણી શકે. (૪) કાર્ય (એ જીવ) પોતાના કર્તાની હદ–સીમા શી રીતે જાણી શકે ? નાનક તે એટલું જ જાણે કે, તેને જે ગમે છે, તે જ થાય છે. (૫) જીવ તે “માવત પરત નં...આપણે જીવ તેનાં ! ! કીર્તન કરી સફળ થઈ શકીએ, એ વાત છેલ્લા પદમાં કહી દે છે – - ૮ बिसमन बिसम भए बिसमाद । जिनि बूझिआ तिसु आइआ स्वाद ॥१॥ ૧. મૂળ ના સત્ય એવા પરમાત્માનું વચન – સંબંધન – નામ– સંપા.. ૨. મૂળ ગતિ, પરમગતિ અર્થાત મોક્ષ. –સપા ૩. મૂળ વાત વીચા વિચાર કરે – તપાસ કરે. – સંપા. Page #256 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખમની બY | प्रभकै रंगि राचि जन रहे। गुरकै बचनि पदारथ लहे ॥२॥ ओइ दाते दुख काटनहार। जाक संगि तरै संसार ॥ ३ ॥ जनका सेवकु सो वडभागी। जनकै संगि एक लिवलागी ॥ ४ ॥ गुन गोबिदु कीरतनु जनु गावै। गुर प्रसादि नानक फल पावै ॥ ५॥ | શબ્દાર્થ [વિમન વિસમ = આશ્ચર્યોમાં આશ્ચર્ય. વિરમ=ચકિત. પવાર = ચાર પુરુષાર્થ : ધર્મ – અર્થ - કામ – મોક્ષ. તે = દયાળુ પુરુષો. નન = સંતજન – ભક્તજન.] ૧૬ - ૮ આશ્ચર્યોમાં આશ્ચર્ય (આ સૃષ્ટિ) જોઈને આભા થઈ જવાય છે. જે પ્રભુને જાણે તેને જ સ્વાદ આવે. (૧) સપુરુષે પ્રભુના રંગમાં રાચી રહે છે એમ ગુરુના ઉપદેશ પ્રમાણે ચાલીને તેઓ (પરમ) પુરુષાર્થના ભાગી બને છે. (૨) ૧. આ સૃષ્ટિ જોઈને વિસ્મય, ને તેમાંથી ઉકેલ ન જોઈ વિહવળતા થાય છે. તેમાં જે પ્રભુને જાણે, તે તેને ભાવથી ભજે છે; આમ અર્થ સમજવો. | (બીજો અર્થ એમ પણ થાય કે, પ્રભુને જાણનારે જ ગભર બન્યા વિના પ્રભુની લીલાને પરમ સ્વાદ અનુભવી શકે. –સંપા.) ૨. મૂળ પવારથ : ચાર પુરુષાર્થ (ધર્મ–અર્થ-કામ-મોક્ષ). અહીં મોક્ષ- પરમ પુરુષાર્થ. “પરમ તત્ત્વ” એવો અર્થ પણ થાય. –સંપા. Page #257 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપદી- ૧૬ ર૭૭ એ દયાવાન પુરુષે બીજાનાં (ભવ-) દુઃખ પણ કાપી આપે છે; અરે આ સંસાર તેમની સોબતમાં તરી જાય. (૩) એવા સંતજનને જે સેવક થાય છે, તેને વડભાગી જાણ; કારણ કે તેને પણ એમની સેબતમાં એક પરમાત્માની લગની લાગે છે. (૪) નાનક કહે છે કે, જે માણસ ગુરુની કૃપાથી ગેવિંદનું ગુણકીર્તન કરે છે, તે (પરમ) ફળ પામે છે. (૫) ૧. મુકિતરૂપી અથવા પરમાત્માના સાક્ષાત્કારરૂપી –સપાટ Page #258 -------------------------------------------------------------------------- ________________ असटपदी १७ सलोकु आदि सचु | ગુદ્ધિ સ૩. है भि सचु नानक होसी भि सचु ॥१७॥ અષ્ટપદી ૧૭ શ્લોક આદિથી તે સત્ય છે, યુગના આદિથી તે સત્ય છે, અત્યારે પણ જે સત્ય છે, અને નાનક કહે છે કે, ભવિષ્યમાં પણ જે સત્ય રહેવાના છે (–એવા પ્રભુને નમસ્કાર)! [૧૭] શ્રી “જપજી” (પ્રથમ ગુરુ નાનક કૃત)ના આદિ શ્લેકની અંત્ય કડી અહીં કરૂપે લીધી છે. બીજા ગ્લૅકેની પેઠે તે રાગબદ્ધ નથી. ગુરુ નાનકના આદિ મંત્રથી આમ ગ્લૅમાં શરૂઆત કરીને આ ૧૭ મી અષ્ટપદીમાં પ્રભુનું ‘નિરંકાર” સ્વરૂપે વળી વર્ણવે છે અને એ સ્વરૂપને પામવું એ ભક્તિનું અંતિમ ફળ છે – મોક્ષની સાચી વ્યાખ્યા છે, એમ પહેલા અને બીજા પદમાં જણાવશે – ૨૭ – ૨ चरन सति सति परसनहार । पूजा सति सति सेवदार ॥१॥ ૧, સૃષ્ટિ ન હતી ત્યારે આદિમાં. સંપા. '૨. સૃષ્ટિ ઉત્પન્ન થઈ અને યુગો વગેરે કાળ શરૂ થયો ત્યારે પણુ–સપાટ જવું Page #259 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપદી - ૧૭ दरसनु सति सति पेखनहार । नामु सति सति धिआवनहार ॥ २ ॥ आपि सति सति सभ धारी । आपे गुण आपे गुणकारी ॥ ३ ॥ सबदु सति सति प्रभु बकता । सुरति सति सति जसु सुनता ॥ ४ ॥ बुझनहार कउ सति सभ होइ । नानक सति सति प्रभु सोइ ।। ५ ।। ૧૯ શબ્દાથ [ પૂના = સેવા. સેવવા = સેવક; પૂજક. ધારી = ધારણ કરેલું– રચેલું તે -- સૃષ્ટિ. મુળારી= બીજામાં ગુણ ઉત્પન્ન કરનાર – ખીજાને ગુણુ અપનાર. સવવું = નામ (પ્રભુનું). વતા = જપના મુરતિ શ્રુતિ – કાન. નમુ યશ; ગુણ. ] - = = ૧૭ – ૧ પ્રભુના ચરણુ સત્ય છે; અને તેમને સ્પનાર પૂજક પણ સત્ય છે. પ્રભુની સેવા સત્ય છે; અને (તે કરનાર) સેવક પણ સત્ય છે. (૧) પ્રભુનું દર્શન સત્ય છે; અને તે પ્રાપ્ત કરનાર પણ સત્ય છે. પ્રભુનું સ્વરૂ૫૧ સત્ય છે, અને તેનુ ધ્યાન ધરનાર પણ સત્ય છે. (૨) પ્રભુ પાતે સત્ય છે, તેમ તેમણે રચેલી સૌ સૃષ્ટિ પણ સત્ય છે. તે પોતે ગુણુભડાર છે; અને ખીજાને ગુણ આપનાર તે જ છે. (૩) પણ ૧. મૂળ નામ । -સપા૦ ૨. મૂળ ‘ધારી’ । ધારણ કરેલી એટલે કે રચેલી. —સ'પા॰ ૩. શ્રી–વિભૂતિ વગેરે ખીજાઓમાં માલૂમ પડતા ગુણાનુ` મૂળ પરમાત્મા જ છે —સપા Page #260 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખમની (પ્રભુનું) નામ સત્ય છે, અને હે પ્રભુ, તે જ૫નાર પણ સત્ય છે. તે કનારે પણ સત્ય છે, જે પ્રભુના ગુણ સાંભળે છે. (૪) સમજનારને તે બધું સત્ય જ દેખાય છે, નાનક કહે છે કે, એ પ્રભુ જ સત્ય છે, સત્ય છે. (૫) ૨૭ – ૨ सति सरूपु रिदै जिनि मानिआ । करन करावन तिनि मूलु पछानिआ ॥१॥ जाकै रिदै बिस्वास प्रभ आइआ । ततु गिआनु तिसु मनि प्रगटाइआ ॥२॥ भैते निरभउ होइ बसाना । जिसते उपजिआ तिसु माहि समाना ॥ ३ ॥ बसतु माहि ले बसत गडाई । ताकउ भिंन न कहना जाई ॥ ४ ॥ बूझै बूझनहारु बिबेक । નારફન મિટે નાના . ૧ / ૧. મૂળ “શબ્દ'. એનો અનાહત નાદ, એવો અર્થ પણ થાય. અને ત્યારે એ અનાહત નાદ ગજવનાર પ્રભુ પણ સત્ય છે એવો એ આખી લીંટીને અર્થ થાય. –સંપા. ૨. મૂળ સુરતા તેને અર્થ સુરતા-લવલીનતા પણ થાય. અને ગુરુએનાં ભજનામાં નામ, હુકમ, નાદ, શબ્દ, જશ, વાણી, કીર્તન – એ બધા શબ્દ “અનાહત નાદ’ એવા અર્થમાં પણ લેવાય છે. તે અર્થ લઈએ તો આખી લીંટીને આવો અર્થ થાય – અનાહત નાદમાં સુરત સાચી છે, અને એ સુરતા લગાવનારે પણ સાચી છે. -સપાટ Page #261 -------------------------------------------------------------------------- ________________ २४ અષ્ટપદી - ૧૭ શબ્દાથ [ રન ર વન = બધાંનું મૂળ કારણ વસા = (માટી, સોનું વગેરે) ઉપાદાન કારણ (જેમાંથી ઘડો, ઘરેણુ વગેરે જૂજવા ઘાટ ઘડાય છે). TGT = મિલાવી, ભેળવી. ] ૧૭ – ૨ જેણે સત્ય સ્વરૂપ (પ્રભુને) હૃદયમાં જાણ્યા, તેણે આખા જગતનું મૂળ તથા મૂળ કારણ પિછાન્યું જાણો. (૧) જેના હૃદયમાં સત્ય પ્રભુને નિશ્ચય થઈ ગયો. તેના મનમાં (પરમ) તત્ત્વનું જ્ઞાન પ્રગટી ચૂક્યું જાણે. (૨) ભયના (સામ્રાજ્યમાંથી નીકળી જઈ તે નિર્ભય થઈને વસે છે, કારણ કે, જેમાંથી તે ઊપજ્ય હતું તેમાં તે સમાઈ જાય છે. (૩) | (સેનું કે માટી જેવી) મૂળ વસ્તુમાં તે જ જાતની વસ્તુ મિલાવીએ, તે તેને જુદી – નવી જ - વસ્તુ કેવી રીતે કહી શકાય ? (૪) સમજદાર જ્ઞાની જ આ વિવેક સમજે છે, નાનક કહે છે કે, નારાયણમાં ભળી જતાં બધું એક જ થઈ રહે છે. (૫) ત્રીજા અને ચોથા પદમાં હવે પ્રભુના સેવકનાં લક્ષણ કહે છે. કાકુર સેવકી નિરમલ રીતિ – તેનું ચારિત્ર્ય નિર્મળ હોય, એ ખાસ યાદ રાખવા જેવું છે. ૧. જ્યાં સુધી દેહનું ભાન છે, ત્યાં સુધી ભયનું સામ્રાજ્ય છે. એક વખત તત્ત્વ પિછાન્યું એટલે પછી ભય રહેતો નથી, એવો ભાવ છે. –સંપ૦ Page #262 -------------------------------------------------------------------------- ________________ २४२ શ્રીસુખમની १७ - ३ ठाकुरका सेवकु आगिआकारी । ठाकुरका सेवकु सदा पूजारी ॥ १ ॥ ठाकुरके सेवककै भनि परतीति । ठाकुरके सेवककी निरमल रीति ॥ २ ॥ ठाकुर कउ सेवकु जानै संगि । प्रभका सेवकु नामकै रंगि ॥ ३ ॥ सेवक कउ प्रभ पालनहारा । सेवककी राख निरंकारा ॥ ४ ॥ सो सेवकु जिसु दइआ प्रभु धारै । नानक सो सेवकु सासि सासि समारै ॥ ५ ॥ શબ્દા [ ठाकुर स्वाभी; परमात्मा. परतीति = विश्वास; मातरी; श्रद्धा, रंगि = लगनीभां. समारै = बाहरे; सलारे. ] - १७ - 3 પ્રભુના સેવક સદા તેમની આજ્ઞામાં રહે છે; અને સદા તેમની પૂજામાં રત હોય છે. (૧) પ્રભુના સેવકને મનમાં દેઢ વિશ્વાસ હોય છે; અને ( तेथी) तेनुं वर्तन निर्माण होय छे. (२) પ્રભુના સેવક પ્રભુને નિરંતર પેાતાની સાથે જ રહેલા જાણે છે; અને તેથી તેને નામ-સ્મરણની લગની રહે છે. (3) अलु (पशु) पोताना सेवस्तु भेश (योगक्षेम सभाजी) પાલન કરે છે; નિરાકાર એવા પ્રભુ પેાતાના સેવકની પત (हमेश) राजे छे. (४) Page #263 -------------------------------------------------------------------------- ________________ આપદી- ૧૭ રા નાનક કહે છે કે જેના ઉપર પ્રભુ દયા કરે, તે જ તેમનો સેવક થઈ શકે એ સેવક પછી પ્રભુને શ્વાસે શ્વાસે (નિર. તર) યાદ કરે. (૫) - ૨૭ – ૪ अपुने जनका परदा ढाकै। अपने सेवककी सरपर राखै ॥ १ ॥ अपने दास कउ देइ वडाई । अपने सेवक कउ नामु जपाई ॥२॥ अपने सेवककी आपि पति राखे । --- ताकी गति मिति कोई न लाख ॥ ३॥ प्रभके सेवक कउ को न पहूचै । प्रभके सेवक ऊचते ऊचे ॥ ४ ॥ जो प्रभि अपनी सेवा लाइआ । नानक सो सेवकु दह दिसि प्रगटाइआ ॥ ५॥ શબ્દાથ [પરા ઢ = પડદે પાડી દે છે. ચાહૈ = જાણે. દૂજે = સમાન થાય; બરાબરી કરે. ] ૧૭ – ૪ પ્રભુ પિતાના દાસની ઊણપ ઉપર પડદો પાડી દે છે; પિતાના સેવકની ઈજ્જત તે અવશ્ય જાણુ છે. (૧) પ્રભુ પિતાના દાસને વડાઈ આપે છે. તેને પિતાનું નામ જપતે કરી મૂકે છે. (૨). ૧. પ્રભુનું નામ જપવામાં રસ પડવો એથી વધુ કૃતાર્થતા બીજી કેઈ નથી.–સંપા. Page #264 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખસની પિતાના સેવકની પત તે પિતે રાખે છે; પ્રભુની શક્તિ અને હદ કઈ જાણું શકતું નથી. (૩) પ્રભુના સેવકને કઈ પહોંચે નહીં તે ઊંચામાં ઊંચો (બિરાજે છે. (૪) નાનક કહે છે કે, જેને પ્રભુ પિતાની સેવામાં લાવે છે, તે સેવકને પછી દશે દિશામાં જયજયકાર થાય છે. (૫) ભકતનાં યોગક્ષેમ સંભાળનાર પ્રભુ છે તે વિધ્વંભર છે, સર્વને રાખનાર છે. તે પછી પ્રાણી શું કામ તેને નિરાંતે ન ભજે, ને બીજી ચિંતા કરી તને ભૂલે ? – એમ હવે પછીના પદમાં જણાવે છે. नीकी कीरी महि कल राखे । भसम करै लसकर कोटि लाखै ॥ १॥ जिसका सासु न काढत आपि । . ... . ता कड़, राखत द्वे करि हाथ ॥ २॥ . मानस जतन करत बहु भाति । તિ તવ વિરથે જ્ઞાતિ રે ! : मारै न राखै अवरु न कोइ। । सरब जीआका राखा सोइ ॥ ४ ॥ काहे सोच करहि रे प्राणी। जपि नानक प्रभु अलख विडाणी ॥ ५॥ શબ્દાર્થ . . . . 1 [ નીશી = ઉત્તમ (નાનામાં નાનું મોટામાં મેટું એવા . અર્થમાં). ૪ = શકિત; પ્રભાવ. સાદુ = શ્વાસ, પ્રાણ. ભરત = Page #265 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપદી -૧૭ રાક કાર્ય; કરણી. વિર = વૃથા; ફેગટ; નિષ્ફળ. રા = રક્ષણુહાર. = અગમ્ય; ગૂઢ. વિહાળી = અભુત આશ્ચર્ય. ] ૧૭ – ૫ (પ્રભુ) નાની સરખી કીડીમાં પણ તાકાત પૂરે, તે તે કીડી લાખો કરોડોનું લશ્કર જેર કરી નાખે. (૧) ' જેને પ્રાણ પ્રભુ પોતે કાઢવા ન ઇચ્છે, તેનું તે (પતે) હાથ દઈને રક્ષણ કરે છે. (૨) માણસ અનેક પ્રકારના પ્રયત્ન કરે, પણ તેની બધી પિરવી નકામી જાય છે. (૩) (કારણ કે.) સર્વ ને મારનાર જિવાડનાર બીજે કોઈ નથી. બધા જીને તે રક્ષણહાર છે. (૪) હે પ્રાણી, શા માટે ચિંતા કરે છે? નાનક કહે છે કે, તું તે અદ્દભુત અને ગૂઢ એવા પ્રભુ–પરમાત્માનું નામ જ જ૫. (૫) જેને આ પ્રતીતિ પડી ગઈ છે, તે તે પિતાનાં બધાં કાર્યો કરતે - ઊઠતા બેસતાં સૂતાં નામ, કહે નાનક, એ તેનું કામ. - એને જ આરાધશે. ૨૭ – ૬ बारंबार बार प्रभु जपीऐ । पी अंमृतु इहु मनु तनु ध्रपीऐ ॥१॥ नाम रतनु जिनि गुरमुखि पाइआ । तिसु किछु अवरु नाही दृसटाइआ ॥२॥ Page #266 -------------------------------------------------------------------------- ________________ શ્રીમુખમની नामु धनु नामो रूपु रंगु । नामो सुखु हरि नामका संगु ॥३॥ नाम रसि जो जन तृपताने । मन तन नामहि नामि समाने ॥४॥ ऊठत बैठत सोवत नाम । कहु नानक जनकै सद काम ॥५॥ શબ્દાથ [ ઘર=ધરાઈએ; તૃપ્ત થઈએ. = બીજુ દ્વિત. સર = સદા; નિરંતર. ] વારંવાર નિરંતર પ્રભુનું નામ જપે; એ અમૃત પીને મનમાં અને તનમાં તૃપ્ત થાઓ. (૧) નામરૂપી રત્ન જેને ગુરુને મુખે મળ્યું છે, તેને પછી બીજું કશું તથ્ય) નજરમાં આવતું નથી. (૨) (તેને મન) હરિનું નામ જ ધન, રૂપ, રંગ, સુખ અને સેબતરૂપ બની જાય છે. (૩) નામ-રસ વડે જે માણસ તૃપ્ત થાય તે પછી તનમનથી નામમાં જ સમાઈ જાય. (૪) - નાનક કહે છે કે, ઊઠતાં બેસતાં સૂતાં સદા નામ ને જ૫) જે તે માણસનું કામ બની રહે છે. (૫) તેવા માણસને આઠે પહેર ઈશ્વર હજૂર છે. તેથી તે તેની બીક રાખી ચાલે છે, એને એમ તે પૂરે જન' બને છે – Page #267 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપટ્ટી-૧૦ १७ ७ बोलहु जसु जिहबा दिनु राति । प्रभि अपनै जन कीनी दाति ॥ १॥ करहि भगति आतमकै चाइ । प्रभ अपने सिउ रहहि समाइ ॥ २ जो होआ होवत सो जानै । प्रभ अपनेका हुकमु पछानै ॥३॥ तिसकी महिमा कउन बखानउ । तिसका गुनु कहि एक न जानउ ॥४॥ आठ पहर प्रभ बसहि हजूरे । कहु नानक सेई जन पूरै ॥५॥ २४७ શબ્દા [ जसु = मश; गुएणु. दाति = लेट; मक्षिस. चाइ छ; अभिलाषा; प्रेम; प्रीति अनुरागं सिउ = साथे - भां. होआ थयेषु (भूताण). होवत = थतु' (वर्तमानमण ). ] = = १७-७ દિવસ અને રાત જીભે પ્રભુનું નામ જપ્યા કરવું, એ અક્ષિસ પ્રભુએ પેાતાના ભક્તને આપી હાય છે. (૧) પાતાની આંતરિક પ્રીતિથી જે (પ્રભુની) ભક્તિ કરે છે ते घताना (परम प्रिय) अनुमां समाई लय छे. (२) १. भूज जसु = यश, गुगु पशु प्रभुना गुगु गावा भेटले प्रभुनु नाम જયવું, એવા અથ ગુરુઓની વાણીમાં સદા અભિપ્રેત હોય છે. —સપા Page #268 -------------------------------------------------------------------------- ________________ ર૪૮' શ્રીસુખમની - જે કંઈ થયું છે અને થાય છે, તે પિતાના પ્રભુથી થતું) તે જાણે છે, અને તેમાં પિતાના પ્રભુને હુકમ જ તે પિછાને છે. (૩) તે પ્રભુને કે મહિમા હું વર્ણવું? (કારણ) હું તે તેમને એકાદ ગુણ પણ જાણતું નથી. (૪) નાનક કહે છે કે, જેને આઠે પહોર પ્રભુ સાન્નિધ્યમાં રહે છે, તે સંત પુરુષ જ પૂર્ણ કહેવાય. (૫) અંતના પદમાં ગુરુ પિતાના મનને અનુરોધે છે, “હે મન, તે (સતપુરુષ)ની ઓથ તું લે. તેને તું વેચાઈ જા. બીજું બધું શાણું પણ છોડને તેની સેવામાં લાગ” ૨૭ - ૮ मन मेरे तिनकी ओट लेहि । मनु तनु अपना तिन जन देहि ॥१॥ जिनि जनि अपना प्रभू पछाता । सो जनु सरब थोकका दाता ॥२॥ तिसकी सरनि सरब सुख पावहि । तिसकै दरसि सभ पाप मिटावहि ॥३॥ अवर सिआनप सगली छाडु । तिसु जनकी तू सेवा लागु ॥४॥ आवनु जानु न होवी तेरा । नानक तिसु जनके पूजहु सद पैरा ॥५॥ શબ્દાથ ( [ સોટ = થ; શરણું. પછાતા = પિછા. થો = થેલે; ઢગલે. પૈર = પગ. ] Page #269 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપદી – ૧૭ ૧૭ - ૪ સંત-જનનું શરણું લે; (હું ભાઈ,) હું મન, તુ એવા તું તારું તન-મન તે સંતપુરુષને અપી દે — (૧) -જેમણે પોતાના પ્રભુને પિછાન્યા છે. તેવા પુરુષ સ (પ્રકારની) ઇચ્છિત વસ્તુઓના ઢગ વાળી દે. (૨) ૨૪૯ તેમના શરણમાં સ પ્રકારનું સુખ મળે; તેમના દશનથી સર્વ પાપ ટળી જાય. (૩) ખીજું ખધુ શાણપણ છેડી દે; અને તે સંત-જનની સેવામાં લાગી જા. (૪) તેનાથી તારું આ (ભવસાગરમાં) આવવું અને જવુ ટળી જશે. નાનક હું છે કે, એવા સંત-જનના ચરણ હુંમેશ સેવવા જોઈ એ. (૫) આટલે આવ્યા પછી ગુરુને સદ્દગુરુ અને તેનું શરણુ, આગળ જેમ થતું આવ્યું છે તેમ, અહીં સાંભરે જ. એટલે પછીની ૧૮મી અષ્ટપદી તે સદ્ગુરુ અને શીખ’નું વર્ણન કરવામાં રેકે છે ―― Page #270 -------------------------------------------------------------------------- ________________ असटपदी १८ सलोकु सति पुरखु जिनि जानिआ सतिगुरु तिसका नाउ । तिसकै संगि सिखु उधरै नानक हरिगुन गाउ ॥१८॥... શબ્દાર્થ [ સતિ પુરતું = સત્ એવા પરમાત્મા. નE = નામ. સિહુ = શિખ; સેવક. ] સતુ એવા પરમાત્મા જેમણે જાણ્યા છે, તેમનું નામ સદ્દગુરુ છે નાનક કહે છે કે, તેમની સેબતમાં શિષ્યને ઉદ્ધાર થઈ જાય અને તે હરિના ગુણ ગાવા માંડે. [૧૮] સદ્દગુરુ એટલે જેણે સત્યરૂપ એવા પરમાત્મા જાય છે તે. તેવાને જ સંગ વિહિત છે, ને તે જ શિષ્યના સાચા નાયક છે. તે તેનું પાપમાં પડતાં રક્ષણ કરે છે, તેની દુર્મતિ દૂર કરાવે છે, તેના વિકારે કઢાવે છે, તેને નામધન દે છે, અને એમ કરીને તેને બંધનમુક્ત કરે છે. ગુરુ-શિષ્ય-પ્રેમ એ પિતા-પુત્ર-પ્રેમ જેવું અનુભવગમ્ય એક કાવ્ય છે. “હાલતાં ચાલતાં શીખને સદ્દગુરુની સંભાળ છે; તે શીખને જીવની જેમ સંભાળે છે – વગેરે તત્વ પહેલા પદમાં કહે છે – ૨પ૦ Page #271 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપદી - ૧૯ १८ - १ सतिगुरु सिख करै प्रतिपाल । सेवक कउ गुरु सदा दइआ ॥१॥ सिखकी गुरु दुरमति मल्ल हिरै । गुर बचनी हरि नाम उचरै ॥२॥ सतिगुरु सिख बंधन काटै । गुरका सिखु बिकारते हाटै ||३|| सतिगुरु सिख कउ नाम धनु देइ । गुरका सिखु वडभागी हे ॥४॥ सतगुरु सिखका हलतु पलतु सवारै । नानक सतिगुरु सिख कउ जीअ नालि समारै ॥५॥ શબ્દાથ [ प्रतिपाल = सासन पालन. दइआल = हयालु हुर्मति ३५ी भग - होष हाटै = परसो3. सवारै = सुधारे. नालि संभाज राजे. ] ૫૦ दुरमति मलु = टे. हलतु पलतु = आलोङ अने - नी नेम; - नी साथ. समारै = - १८-१ सद्गुरु शिष्यनुं (जरामर ) सासनघासन उरे छे; (पोताना) શિષ્ય ઉપર ગુરુ સઢા દયા રાખે છે. (१) સદ્ગુરુ શિષ્યના દુ་તિરૂપી મળ દૂર કરે છે; ( સાચા શિષ્ય પણ) ગુરુના કહ્યા પ્રમાણે હરિનું નામ ઊચરે છે. (૨) Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શ્રીમુખમની સદગુરુ શિષ્યનાં બધાં બંધન કાપી નાખે છે. તેવા ગુરુને શિષ્ય (પછી) બધા વિકારેથી દૂર રહે છે. (૩) સદ્ગુરુ શિષ્યને નામ રૂપી ધન આપે છે તેવા) સગુરુના શિષ્યને બડભાગી જાણ. (૪) સદ્ગુરુ શિષ્યને આ લોક અને પરલેક બંને સુધારે છે. નાનક કહે છે કે, સદ્ગુરુ તે શિષ્યનું જીવની જેમ જતન કરે છે. (૫) આ ગુભાવ ગુરુને નામે ઓળખાતા સામાન્ય શરીરમાં કલ્પી કેટલાય સાધકે ઉન્માર્ગે જાય છે. એ સાધનાને લગતે રોગ છે, સાધનાને ભાગ નથી, એ અહીં રહેવાની જરૂર નથી. શિષ્ય ગુસ્સેવાથી શું મેળવે છે, તે હવે બીજા પદમાં કહે છે – આજ્ઞાકારી બની અહંભાવ ભૂલે ને હરિયાન કરવા શક્તિ મેળવે. એમ કરતે તે નષ્કર્મ દશાને પહોંચે, તે તેને પ્રભુપ્રાપ્તિ થાય – ૧૮ – ૨ गुरकै गृहि सेवकु जो रहै । गुरकी आगिआ मन महि सहै ॥ १ ॥ आपस कउ करि कछु न जनावै । हरि हरि नामु रिदै सद धिआवै ॥ २ ॥ मनु बेचै सतिगुरकै पासि । તિ, સેવવા જાગ રાતિ / ૧. ઊલટે કાર્ય-કારણભાવ કપીને આ શ્લોકને એ અર્થ પણ કરાય છે કે, શિષ્ય બધા વિકારોથી દૂર રહે છે, તે કારણે પછીથી સદુગુરુ શિષ્યનાં બધાં બંધન કાપી નાખે છે. પણ શીખ- ભક્તિમાં પ્રભુની કૃપાની જેમ જ ગુરુની કૃપા પણ અહેતુક જ માની છે. –સંપા. Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૩ અષ્ટપદી - ૧૮ सेवा करत होइ निहकामी । तिस कउ होत परापति सुआमी ॥ ४ ॥ अपनी कृपा जिसु आपि करेइ । नानक सो सेवकु गुरकी मति लेइ ॥ ५॥ | શબ્દાર્થ [[રાતિ = સૂતરું; સફળ. નિદ્રામી= કામના – ફળની ઈચ્છા – વિના નો.] ૧૮ – ૨ ગુરુને ઘેર જે શિષ્ય રહે, તે ગુરુની (તમામ પ્રકારની) આજ્ઞા (સાચા) મનથી ઉઠાવે; (૧) (બધા) કામકાજ કરતાં તે પિતાની જાતને જરા પણ આગળ ન કરે, અને હૃદયમાં હરિ હરિ એવું પરમાત્માનું નામ સ્મર્યા કરે; (૨) (એમ) પિતાના મનને સદ્ગુરુ પાસે વેચી નાખે, તે સેવકનું કામ થઈ જાય. (૩) (કારણ કે,) નિષ્કામભાવે સેવા કરતાં તેને સ્વામી-પરમામાની પ્રાપ્તિ થાય છે. (૪). નાનક કહે છે કે, પ્રભુ આપમેળે પિતાની કૃપા જેના ઉપર કરે છે, તે સેવક જ ગુરુની સલાહ સ્વીકારે છે. (૫) સાચા ગુરુના હૃદયમાં પ્રભુનામ હોય, આઠે પ્રહર પ્રભુરત તે હેય; એવા ગુરુ કોઈ મહાભાગ્યવાન જ પામે, એમ હવે પછીના પદમાં જણાવે છે – ૧. મૂળ મન મારું સદા તનથી મનથી બરાબર ઉઠાવે, એ ભાવ છે. –સંપા ૨. જાતને શુન્યવત કરી નાખે, એવો ભાવ છે. –સંપા. ૩. ગુરુના ઉપદેશ પ્રમાણે ચાલીને બેડો પાર કરે છે. – રસપાસ Page #274 -------------------------------------------------------------------------- ________________ २५४ શ્રીસુખમની - १८-३ बीस बिसवे गुरका मनु मानै । सो सेवकु परमेसुरकी गति जानै ॥ १॥ सो सतिगुरु जिसु रिदै हरि नाउ । अनिक बार गुर कउ बलि जाउ ॥ २॥ सरब निधान जीअका दाता । आठ पहर पारब्रह्म रंगि राता ॥३॥ ब्रहम महि जनु जन महि पारब्रहमु । एकहि आपि नही कछु भरमु ॥ ४ ॥ सहस सिआनप लइआ न जाईऐ । नानक ऐसा गुरु बडभागी पाईऐ ॥ ५ ॥ શદાથ बीस बिसवे = पीसे वसा; पूरेपू. मनु मान = भुश - संतुएअरे. भरमु = ogereg-दैतनो श्रम.] १८ -3 ગુરુને વીસે વસા – પૂરેપૂરા સંતુષ્ટ કરે, તે સેવક પરમેશ્વરને સાક્ષાત્કાર કરી શકે. (૧) સદ્ગુરુ તે કહેવાય, જેના હૃદયમાં હરિનું નામ (જ), વસેલું હેય. એવા ગુરુને અનેક વાર વારી જાઉં છું. (૨) આઠે પહોર પરબ્રહ્મના રંગમાં રત રહેનારા (તેવા સદशु३) ने सब २ पक्षी छ. (3) ૧. વીઘાને વીસમે ભાગ તે “વસે કહેવાય. વીસે વસા એટલે ५२५ वाधु-स० Page #275 -------------------------------------------------------------------------- ________________ राष्टपही - १८ ર૫૫ તેવા સંત બ્રહ્મમાં, અને પરબ્રહ્મ (પણ) એવા સંતમાં સમાઈ રહે છે. બંને એક રૂપ જ બની રહે છે – કશે ભેદ रखता नथी. (४) હજાર ઉપાય કર્યો તેવા ગુરુ મળતા નથી; નાનક કહે छ , मोटु माय डाय तो ते भणे. (५) એવા ગુરુને મળવાથી જીવન પવિત્ર થઈ રામનામ ત્યાં વસી શકે છે ને અંતે પારબ્રહ્મને પામે છે, એમ ચેથા પદમાં કહે છે – १८-४ सफल दरसनु पेखत पुनीत । परसत चरन गति निरमल रीति ॥१॥ भेटत संगि राम गुन रवे । पारब्रहमकी दरगह गवे ॥ २ ॥ सुनि करि बचन करन आघाने । मनि संतोखु आतम पतीआने ॥ ३ ॥ पूरा गुरु अख्यउ जाका मंत्र । अंमृत दृसटि पेखै होइ संत ॥४॥ गुण बिअंत कीमति नही पाइ । नानक जिसु भावै तिसु'लए मिलाइ ॥५॥ શબ્દાથ [रवे = २२. दरगह = ६२५५१२. गवे = गमन याम. करन = अन. आघाने = तत थाय. आतम = सतरमी. पतीआने = विश्वास मेसे. अख्यउ = अक्षय. बिअंत = असत; अपा२.] १. भूणभरमु- भ्रम. मी देत-लुहाना अभिप्रेत छ. -४० Page #276 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખમની -- ૧૮ - ૪ સદ્દગુરુનાં દર્શન સફળ છે; (આપણું ઉપર) તે નજર કરે કે પુનિત થઈ જવાય તેમના ચરણને સ્પર્શ કરતાં આપણી ગતિ-રીતિ નિર્મળ થઈ જાય. (૧) તેમની સાથે ભેટો થતાં (જીવ) રામના ગુણ રટવા માંડે છે, અને (યમરાજાના પાશમાંથી મુક્ત થઈ) પરબ્રહ્મના દરબારમાં જઈ પહોંચે છે. (૨) તેમનાં વચન સાંભળી કાન તૃપ્ત થાય છે, મન સંતુષ્ટ થાય છે. અને અંતરમાં ઈશ્વરની) પ્રતીતિ થાય છે. (૩) પૂરા ગુરુને (આપેલ) મંત્ર અક્ષય હોય છે, તેમની અમૃતમય દષ્ટિથી તે જેના ઉપર નજર કરે, તે સંત બની જાય છે. (૪) તેમના ગુણને પાર નથી; તેમના મૂલ્યની આંકણી થઈ શકે નહિ. નાનક કહે છે કે, જેના ઉપર તેમને ભાવ થાય, તેને પ્રભુ સાથે ને મેળવી આપે. (૫) પારબ્રહ્મ પ્રભુની દેણ સ્તુતિ કરી શકે ? તે અગમ અગોચર તત્વને કેમ પહોંચી શકાય ? સદ્દગુરુકૃપાએ તેની ભક્તિ કરી શકાય ને એમ જ એને પાર પમાય તે પમાય, એમ પાંચમા પદમાં હવે કહે છે – ૧૮ – ૧ जिहबा एक उसतति अनेक । सति पुरख पूरन बिबेक ॥१॥ काहु बोल न पहुचत प्रानी ।। अगम अगोचर प्रभ निरबानी ॥२॥ ૧. ચારિત્ર અને વર્તન. –સંપા Page #277 -------------------------------------------------------------------------- ________________ આપી निराहार निरवैर सुखदाई । ताकी कीमति किनै न पाई ॥ ३ ॥ अनिक भगत बंदन नित करहि । चरन कमल हिरदै सिमरहि ॥ ४ ॥ सद बलिहारी सतिगुर अपने । नानक जिसु प्रसादि ऐसा प्रभु जपने ॥५॥ | શબ્દાર્થ [fજ = જ્ઞાન. નિરવાની = અક્ષય સુખવાળા.] ૧૮ - ૫ પૂર્ણ જ્ઞાનમય, સત્ય સ્વરૂપ પરમાત્માની સ્તુતિ અનેક છે, પણ આપણને જીભ તે એક છે! (૧) અગમ્ય, અગોચર, અને અક્ષય સુખવાળા પ્રભુને પ્રાણી કેઈ પણ સ્તુતિ-બોલ વડે ન પહોંચી શકે. (૨). બીજી કઈ ભગવસ્તુની અપેક્ષા વિનાના, (અને તેથી) કઈ પ્રત્યે વેરભાવ વિનાના તથા સોને સુખદાયક એવા પરમાત્માની કિંમત કોણ પામી શકે? (૩) અનેક ભકતે હંમેશ તેમને વંદન કરે છે તથા તેમનાં ચરણકમળ હૃદયમાં મરે છે. (૪) નાનક કહે છે કે, મારા સદ્દગુરુ ઉપર હું સદા વારી જાઉં છું, જેમની કૃપાથી એવા પ્રભુનું રટણ હું કરી શકું છું. (૫) : - ૧. મૂળ નિBERા બહારના ભાગ કે ભોજનની અપેક્ષા વિનાના પૂર્ણકામ, સ્વયંપૂર્ણ સં૫૨ - ૧૭. Page #278 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખમની એમ પાર પામેલ કોક જ હોય. તે અમર થયા છે. આઠે પહેર મેહ-માયા - રહિત થઈ તે હરિમાં રમે છે – ૨૮ – ૬ इहु हरि रसु पावै जनु कोइ । अंमृतु पीवै अमरु सो होइ ॥१॥ उसु पुरखका नाहि कदे बिनास । जाकै मनि प्रगटे गुन तास ॥२॥ आठ पहर हरिका नाम लेइ । .. सचु उपदेसु सेवक कउ देइ ॥३॥ मोह माइआकै . संगि न लेपु । मन महि राखै हरि हरि एकु ॥ ४ ॥ अंधकार दीपक परगासे । नानक भरम मोह दुःख तहते नासे ॥ ५॥ , , , શબ્દાથ [ગુન તાલ = ગુણભંડાર – પરમાત્મા. તદૂતે = તેની પાસેથી.] ૧૮-૬ " આ હરિરસ કેઈક જ માણસ પામે તે અમૃત પીને એ અમર થઈ જાય. (૧) જેના મનમાં ગુણના ભંડાર એવા પરમાત્મા પ્રગટે છે, એ પુરુષને પછી કદી વિનાશ થાય નહીં. (૨) આઠે પહેર તે હરિનું નામ જપે છે, અને (પ્રભુના બીજા) સેવકને પણ સાચે ઉપદેશ આપે છે. (૩) ૧. પિતાના સેવકને એ ગુરુ જ સાચો ઉપદેશ આપી શકે, સત્ય માર્ગે દોરી શકે, એ અર્થ પણ લેવાય છે. –સંપા Page #279 -------------------------------------------------------------------------- ________________ . सटही-१८ २५ મોહ-માયા સાથે તેને કશો સંગ કે લેપ હેતે નથી, તે પિતાના મનમાં એક હરિને જ રાખે છે. (૪) (अज्ञान) अधिभा (परमात्मा ३ची) दीव (तना अंतરમાં પ્રકાશિત થાય છે. નાનક કહે છે કે, (પછી) બ્રામ, મેહ भने तनाथी २ नासे छे. (५) તેવાને સંગ એ તષ્ણતાપથી હેરાન થયેલા જીવન માટે ટાઢક સમાન છે. તેના સંગમાં જીવ કલ્યાણને પામી શકે – तपति मांहि ठाढि वरताई । अनदु भइआ दुःख नाठे भाई ॥१॥ जनम मरनके मिटे अंदेसे । साधूके पूरन उपदेसे ॥२॥ भउ चूका निरभउ होइ बसे । सगल बिआधि मनते खै नसे ॥३॥ जिसका सा तिनि किरपा धारी। साध संगि जपि. नामु मुरारी ॥४॥ थिति पाई चूके भ्रम गवन । सुनि नानक हरि हरि जसु स्रवन ॥५॥ शहाय [ तपति = ता५; संता५. ठाढि = 833; ति. भइआ = थयो. अंदेसे = 14, 3२. खै = क्षम. थिति = स्थिति - स्थिरता - aa. सवन = अन.] Page #280 -------------------------------------------------------------------------- ________________ શ્રીખમની ૧૮ - ૭ હે ભાઈ (સંતનો સંગ થતાં) તપતી હતી ત્યાં ઠંડક થઈ ગઈ આનંદ પ્રવર્યો, અને દુઃખ ભાગી ગયાં. (૧) - પૂર્ણ સંતના ઉપદેશથી જન્મ-મરણને અંદેશે ટળી ગયે – (૨) ભય દૂર થયે અને નિર્ભય બની ગયા; મનમાંથી બધા વ્યાધિઓ ક્ષય પામી નષ્ટ થઈ ગયા. (૩) જેના અમે હતા તેણે કૃપા કરી; એટલે સંતપુરુષની સેબતમાં મુરારી પ્રભુનું નામ અમે જપવા લાગી ગયા. (૪) નાનક કહે છે કે, હરિના યશ કાને સાંભળતાં વેંત સ્થિરતા પ્રાપ્ત થઈ અને ભ્રમને આવરે જાવ દૂર થઈ ગયે. (૫) અંતે, પાછા પ્રભુના સ્વરૂપનાં ગુણગાન કરી અષ્ટપદી પૂરી કરે છે; પ્રભુ સગુણ – નિર્ગુણ બેઉ છે. તે જ એક સત્ય, નિરંતર વ્યાપેલું, સર્વમાં ઓતપ્રોત રહેલ તત્વ છે. સાધુના સંગથી એ જીવને દેખાઈ શકે – ૧૮ - ૮ निरगुनु आपि सरगुनु भी ओही । कला धारि जिनि सगली मोही ॥१॥ अपने चरित प्रभि आपि बनाए । अपुनी कीमति आपे पाए ॥२॥ हरि बिनु दूजा नाही कोइ । सरब निरंतरि एको सोइ ॥३॥ मोतिपोति रविआ रूप रंग । भए प्रगास साधकै संग ॥४॥ Page #281 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપદી -૧૮ रचि रचना अपनी कल धारी । अनिक बार नानक बलिहारी ॥५॥ શબ્દાથ [સપુનુ = સગુણ. વસ્ત્ર = શક્તિ. વિમા = રચીપચી રહ્યા છે, વ્યાપી રહ્યો છે. વ = કલા – માયાશક્તિ.] ૧૮-૮ નિર્ગુણ નિરાકાર) પણ પિતે જ છે, અને સગુણ (સાકાર) પણ તે જ છે. તેણે એવી માયા-શક્તિ ધારણ કરી છે કે, જેથી સકળ સૃષ્ટિ મેહિત થઈ ગઈ છે. (૧) પિતાની બધી લીલા પોતે જ રચી છે પિતાની શક્તિની હદ તે પોતે જ જાણે. (૨) તેમના વિના બીજું કાંઈ છે જ નહિ; બધામાં જરા પણ ખાલી જગા રાખ્યા વિના તે જ વ્યાપી રહ્યા છે. (૩) બધાં રૂપમાં અને બધા રંગમાં તે ઓતપ્રેત થઈ રહ્યા છે. (છતાં) સંતપુરુષની સોબતથી જ તે પ્રગટ થાય છે. () પિતાની માયા-શકિત ધારણ કરીને તેમણે આ બધી રચના (રમત માત્રમાં) ઊભી કરી છે. નાનક તેમને અનેક વાર વાર જાય છે. (૫) ૧. મૂળ વાળા શક્તિ. – સપાટ. ૨. જેથી પોતાના મૂળ કારણને - મૂળ તત્વને પિછાની શકતી નથી. -સંપા. ૩. મૂળ નરિતા સૃષ્ટિ રચના રૂપી ખેલ.-રપાટ ૪. મૂળ ક્રીમતિ કિંમત-મૂલ્ય. -સપ૦ ૫. મૂળ નિરંતર Page #282 -------------------------------------------------------------------------- ________________ “असटपदी १९ सलोकु साथि न चालै बिनु भजन बिखिआ सगली छारु । हरि हरि नामु कमावना ... नानक इहु धनु सारु ॥१९॥ શબ્દાર્થ [વિચિત્ર = વિષયભેગ. છ = રાખેડી. સાર = બધામાં ઉત્તમ એવું.] અષ્ટપદી ૧૯ કલાક ભજન વિના સાથે કશું આવવાનું નથી, તમામ વિષયલૉગ તે રાખ થઈ જવાના છે; નાનક કહે છે કે, “હરિનું નામ જ કમાઈ લેવું જોઈએ, એ ધન જ મોટામાં મોટું છે. [૧૯] ૧૯મી અષ્ટપદીમાં ગુરુ પાછી પિતાના મનને અનુરોધ કરે છે : “સૌ વિષયો છે, તે ક્ષણિક છે. સનાતન સાથી તે પ્રભુ છે. માટે સાચી કમાણી તેનું નામ છે તે કરી લે. ૧. મૂળ તથા પરલોકમાં – મૃત્યુ બાદ – સાથે. –સંપા. ૨. મૂળ સારા પરલોકમાં પણ સાથે આવનારું; અથવા મુક્તિ અપાવનારું. –સંપા રકર Page #283 -------------------------------------------------------------------------- ________________ તે માટે સંતજને મળ, ને બીજો બધા ઉપાય વિસાર. પ્રભુનાં જ ચરણકમળ હૃદયમાં રાખીને ચાલ, તે તારે આવે છે, એમ પહેલા પદમાં જણાવે છે – - १९ - १ संत जना मिलि करहु बीचारु । एकु सिमरि नाम आधार ॥१॥ अवरि उपाव सभि मीत बिसारहु । चरन कमल रिद महि उरि धारहु ॥२॥ करन कारन सो प्रभु समरथु । - दृड करि गहहु नामु हरि वथु ॥३॥ इहु धनु संचहु होवहु भगवंत । संत जनाका निरमल मंत ॥४॥ एक आस राखहु मन माहि । सरब रोग नानक मिटि जाहि ॥५॥ . साथ ... [मीत = है मित्र. रिद = ६४५. उरि = @श्मा, अतरमा. वथु = वस्तु. संचहु = सय ४२. भगवंत = मायवत-नसीसतो. मंत = मंत्र-84.] * સંત જનોને મળીને વિચાર કર, તથા એક પરમાત્માનું જે સ્મરણ કરીને તેના નામને જ આધાર રાખ. (૧) હે મિત્ર, બીજા ઉપાયો ભૂલી જા; પ્રભુના ચરણકમળને જ હૃદયમાં ધારણ કરી રાખ. (૨) Page #284 -------------------------------------------------------------------------- ________________ શ્રીરામની (સકળ સૃષ્ટિને) કરતા-કરવતા તે પ્રભુ સમર્થ છે. તેના નામરૂપી (ઉત્તમ) વસ્તુને દઢ રીતે પકડી રાખ. (૩) એ નામરૂપી ધનને જ સંચય કરીને ભાગ્યવાન બન. સંતજનોને એ જ નિર્મળ ઉપદેશ છે. (૪) નાનક કહે છે કે, એક પ્રભુની જ આશા મનમાં રાખ, તે તારા સર્વ રોગ ટળી જશે. (૫) તું ખરેખર જે શોધે છે, તે તે હરિસેવાથી જ મળનાર છે, એ સમજ. બીજાં સાધનોના કામમાં પડીને ગોથાય છે શું કામ ?-એમ હવે બીજા પદમાં કહે છે – जिसु धन कउ चारि कुंट उठि धावहि । . सो धनु हरि सेवाते पावहि ॥१॥ जिसु सुख कउ नित बाहि मीत । सो सुखु साधू संगि परीति ॥२॥ जिसु सोभा कउ करहि भली करनी । सा सोभा भजु हरिकी सरनी ॥३॥ अनिक उपावी रोगु न जाइ । - रोगु मिटै हरि अवखधु लाइ ॥४॥ ૧. મૂળ રન ના રચનાર (નિમિત્ત કારણુ) અને મૂળ કારણ (ઉપાદાન કારણ ) – એ બંને પ્રભુ જ છે. કુંભાર એ ઘડાનું નિમિત્ત કારણ છે; અને માટી એ ઘડાનું ઉપાદાન કારણ છે. તે બે કારણે જુદાં જ હોય. પણું પ્રભુની બાબતમાં તે તે સમથ હેઈ, બંને કારણ પોતે જ છે.–સપાટ 1. ૨. મૂળ વધુ વસ્તુ - શ્રેષ્ઠ વસ્તુ- સત્ય. સપાટી ૩. ભવ-સંસારમાં ભટકવા રૂપી રોગ સુધ્ધાં. –સંપા. Page #285 -------------------------------------------------------------------------- ________________ આવી - ૧૯ सरब निधान महि हरिनामु निधानु । .. जपि नानक दरगहि परवानु ॥५॥ | શબ્દાર્થ [ ક = ને માટે. ચાર ઝુંટ = ચારે ખૂણે. પાછદ = વાંછે છે. પરીતિ = પ્રીતિ. મા = મા – કીર્તિ. અલવું = ઔષધ. નિધાન = નિધિ; ભંડાર. ટ્રાદિ = દરબારમાં. પરવાનુ = સ્વીકારાયેલું - માન્ય એવું. ] જે ધન માટે તું ચારે ખૂણે દેડી મરે છે, તે ધન હરિની સેવાથી જ મળે તેમ છે. (૧) જે સુખ માટે તું નિરંતર વાંછા કર્યા કરે છે, તે સુખ સંતજનની પ્રીતિપૂર્વક સેબત કરવાથી જ પ્રાપ્ત થાય છે. (૨) જે યશકીર્તિ માટે તું પુણ્યકર્મો કર્યે જાય છે, તે માટેય હરિનું શરણુ લઈ તેને ભજ. (૩) બીજા બીજા અનેક ઉપાય કરવાથી (સંસાર-દુખ રૂપી) રેગ જીતે નથી; તે રંગ હરિરૂપી ઔષધ મેળવવાથી ટળી જાય છે. (૪) બધા ભંડામાં હરિના નામરૂપી ભંડાર શ્રેષ્ઠ છે. નાનક કહે છે કે, તે નામ જપવાથી પ્રભુના દરબારમાં તારે સ્વીકાર થશે. (૫) એટલે દશ દિશામાં રખડવાનું છોડી, તું પ્રભુનિષ્ઠા સેવ. કળિયુગમાં નામસ્મરણ એ તરણપાય છે – मनु परबोधहु हरिक नाइ । दह दिसि धांवत आवै ठाइ ॥१॥ ૧. મૂળ મી વરની સત્કૃત્યો; પુણ્યનાં કાર્યો. -સપ૦ Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨ શ્રીસુખમની. ताकउ बिधनु न लागै कोइ । जाकै रिदै बसै हरि सोइ ॥२॥ कलि ताती ठाढा हरि नाउ । सिमरि सिमरि सदा सुख पाउ ॥३॥ भउ बिनसै पूरन होइ आस । भगति भाइ आतम परगास ॥४॥ तित घरि जाइ बसै अबिनासी । कहु नानक काटी नमफासी ॥५॥ શબ્દાર્થ [ પરવો દુ= જગાડવું, પ્રબોધ પમાડ્યું. ટારૂ = ઠેકાણે. તાતી = તાતે – દઝાડત. ટાટા = ઠંડું; શીતળ. માફ = ભાવ; પ્રેમ.] ૧૯ - ૩ - હરિના નામ વડે મનને જગાડ, જેથી દશે દિશામાં દેડતું તે ઠેકાણે આવે. (૧) જેના હૃદયમાં હરિ વસે છે, તેને કઈ વિદ્ધ નહતું નથી. (૨) કળિયુગ (ને સમય) તાતે છે, તેમાં હરિનું નામ જ શીતળતા અપે છે. માટે તેનું સ્મરણ કરી કરીને સદા સુખી થા. (૩) - તેથી (સંસારનો) ભય ટળશે; બધી) આશાઓ પૂર્ણ થશે; અને ભક્તિમાં ભાવ ઊભે થઈ આત્મપ્રકાશ લાધશે. (૪) નાનક કહે છે કે, પછી અવિનાશી પ્રભુના ધામમાં જઈને તું વસશે; અને તારે યમપાશ કપાઈ જશે. (૫) જે તું કાચે માણસ હોય તે જ આ નહિ સમજે. સાચા સમજુ લેક તે છેવટનું તત્વ જ વિચારી ચાલનાર છે. શાસ્ત્રોના Page #287 -------------------------------------------------------------------------- ________________ भटपही-१५ સારરૂપ આ વાત છે કે, હરિની ભક્તિમાં મન લગાડે, તે હૃદયની જે સાચી વાંછા- મુમુક્ષા – છે તે ભાગશે, એમ હવે પછીના પદમાં ॐ छे १९ -४ ततु बीचारु कहै जनु साचा । जनमि मरै सो काचो काचा ॥१॥ आवागवनु मिटै प्रभ सेव ।। आपु तिआगि सरनि गुरदेव ॥२॥ इउ रतन जनमका होइ उधारु । हरि हरि सिमरि प्रान आधारु ॥३॥ अनिक उपाव न छूटनहारे । सिंमृति सासत बेद बीचारे ॥४॥ हरिकी भगति करहु मनु लाइ । मनि बंछत नानक फल पाइ ॥५॥ શબ્દાથ [ ततु बीचारु = तत्त्वविया२. आवागवनु = आयु; नम:भखु. सेव = सेवा; पूज. बंछत = वांछे-छेतु.] १८-४ સાચા સંત એવો તત્ત્વવિચાર ઉપદેશ છે કે, જન્મ-મરણના ફેરામાં અટવાયા કરે તેમને કાચા માણસે જાણવા. (૧) પ્રભુની ભક્તિ કરવાથી (સંસારમાં) આવાગમન ફિટે છે; भाटे असा त्यागी, गुरुहेवन शर मो. (२) Page #288 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખમની આ આ રત્ન જેવા મનુષ્ય જન્મનેા ઉદ્ધાર થાય તે માટે પ્રાણુ - આધાર એવા હિરને જ સ્મરેા. (૩) સ્મૃતિએ, શાસ્ત્રા અને વેદે ક઼ ફાસી જુએ, પણ બીજા કોઈ ઉપાયથી છુટકારો થવાના નથી. (૪) નાનક કહે છે કે, મન લાવીને હરિની ભક્તિ કરે, તા મનવાંછિત ફળ જરૂર મળે. (૫) મામાની જ જાળમાં શું કામ સાવુ! તે કંઈ મરણાત્તર સાથી બનનાર છે ? બધુ દેનાર તે પ્રભુ એક સત્ય છે – એમ હવે પાંચમા પદમાં કહે છે— ૨૪ १९ – ५ संगि न चालसि तेरै धना । तूं किआ लपटावहि मूरख मना ॥१॥ सुमीत कुटंब अरु बनिता । इन कहहु तुम कवन सनाथा ॥२॥ राजरंग माइआ बिसथार । इन कहहु कवन छुटकार ॥३॥ असु हसती रथ असवारी । झूठा डंफु झूठु पासारी ॥ ४ ॥ जिनि दीए तिसु बुझे न बिगाना । नामु बिसारि नानक पछुताना ॥ ५॥ શબ્દાથ [ વનિતા = સ્રી; પત્ની. રાઞરંગ = રાજસત્તા. માર્ચી વિસયાર = માર્મિક – સાંસારિક પદાર્થાના વિસ્તાર. મનુ = અશ્વ; ધાડા. ર = - દેખાડ. નવસારી = આભાસના પસારા. વિધાન = અણુજાણ; એસમજ. ] Page #289 -------------------------------------------------------------------------- ________________ આપણી-૧૯ ૧૯ - ૫ આ તારું ધન સાથે આવવાનું નથી; હે મૂરખ જીવ તું, એમાં શું લપટાઈ રહ્યો છે? (૧) પુત્ર, મિત્ર, કુટુંબ અને સ્ત્રી, એ બધાથી તું સનાથ -દઢ આધારવાળે – કેવી રીતે બની શકવાને છે? (૨) આ તારા રાજ વૈભવ, તેમ જ માયિક પદાર્થોને વિસ્તાર, એ બધામાંથી કેણુ તને મુક્તિ અપાવે તેમ છે ? (૩) ઘડા, હાથી, રથની સવારી, એ બધે જૂઠો દેખાડે છે, જુઠા આભાસને પસારો છે. (૪) જેણે એ બધા પદાર્થો આપ્યા છે, તેમને તે છે બેસમજ માણસ, તે પિછાન્યા નહિ ! નાનક કહે છે કે, (પરમાત્મા અને તેમનું નામ વિસારીને તું ખરે પસ્તાવાને છે. (૫) આ સદગુરુઓની સનાતન શીખ છે, તે તું સમજ ને તેમ ચાલ -એમ હવે છઠ્ઠા પદમાં ઉ ધે છે – ૨૧ – गुरकी मति तूं लेहि इआने । भगति बिना बहु डूबे सिआने ॥१॥ हरिकी भगति करहु मन मीत । निरमल होइ तुमारो चीत ॥२॥ चरनकमल राखहु मन माहि । जनम जनमके किलबिख जाहि ॥३॥ आपि जपहु अवरा नामु जपावहु । सुनत कहत रहत गति पावहु ॥४॥ Page #290 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખમની सारभूत सति हरिको नाउ । सहजि सुभाइ नानक गुन गाउ ॥५॥ શબ્દાથ [મતિ = બુદ્ધિ, સમજ (અહીં શીખ). શુ = નાદાન. સિમને = શાણા (પોતાને ડાહ્યા માનનારા). વિશ્વ = પાપ, ષ. સહન સુમારૂ = સાહજિક – સ્વાભાવિક રીતે.] ૧૯-૬ હે નાદાન, તું ગુરુની શીખ સ્વીકાર; પિતાને ડાહ્યા માનનાર ઘણુઓ ભક્તિ વિના (સંસારસાગરમાં ડૂબી ગયા.(૧) હે મિત્ર, મનમાં હરિની ભક્તિ કર્યા કર; જેથી તારું ચિત્ત નિર્મળ થાય. (૨) ભગવાનના ચરણકમળ મનમાં રાખ, જેથી જન્મજન્મનાં તારાં પાપ દૂર થાય. (૩) , પિતે પણ નામ જ; અને બીજાઓને પણ જપાવરાવ. ભગવાનનું નામ સાંભળીને, જપીને અને જીવીને (મોક્ષ) ગતિ પામ. (૪) હરિનું નામ જ (આ સંસારમાં) સારભૂત છે અને સત્ય છે. નાનક કહે છે કે, સહજપણે અને સ્વાભાવિક રીતે ભગવાનના ગુણ ગા. (૫) ૧. મૂળ વિમા અથત ભગવાનને પોતાને. –સંપા. ૨. “જીવીને અથત સમગ્ર જીવનને પ્રભુમય કરીને. ભગવાનનું નામ જપવું એટલે જ સમગ્ર જીવન પ્રભુમય કરવું. –સંપા ૩. મૂળ સનિ સુમાડા અર્થાત્ બીજું કઈ ડર કે લાલચથી પ્રેરાઈને નહિ; પણ હાર્દિકે ભાવ– પ્રેમથી.–સંપા. Page #291 -------------------------------------------------------------------------- ________________ ४५ -५ બીજું બધું ડહાપણ છોડ ને સદ્દગુરુની શીખ માની પ્રતિશ્વાસ હરિને યાદ રાખ. તે ઈહ ને અમુત્ર સુખી થઈશ, એમ હવે गुन गावत तेरी उतरसि मैलु । बिनसि जाइ हउमै बिखु फैलु ॥१॥ होहि अचिंतु बसै सुख नालि । सासि ग्रासि हरि नामु समालि ॥२॥ छाडि सिआनप सगली मना । साध संगि पावहि सचु धना ॥३॥ हरि पूंजी संचि करहु बिउहारु । ईहा सुखु दरगह जकारु ॥४॥ सरब निरंतरि एको देखु । कहु नानक जाकै मसतकि लेखु ॥५॥ .. ...... शहाय [ हउमै = अहे; अ॥२. बिखु = विष. फैल = 4धे ईसाई नतु. नालि = साथे. प्रासि = (हरे) जिये. समालि = संभा२. संचि = संग्रहीन. बिउहारु = वेपा२. ईहा = मसाभा. दरगह = ५२मात्माना धाममा. मसतकि = साटम, मायमi.] १८-७ હરિના ગુણ ગાતાં, તારે (અંતરને) બધે મેલ ઊતરી नये; अन (तन) व्यापी गये ३पी ३२ ६२ थरी (१) Page #292 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખમની પછી નિશ્ચિત થઈને તું સુખે વસી શકશે. માટે દરેક શ્વાસે અને દરેક કેળિયે હરિનું નામ સંભાર. (૨) બધું શાણપણ તજીને, હે મન, સાધુની સંગતમાં (હરિ રૂપી) સાચું ધન મેળવ. (૩) હરિરૂપી મૂડી સંચય કરીને (સાચા) વેપાર માંડ, જેથી આ લોકમાં સુખ મળે અને (હરિના) ધામમાં પણ તારે જેજેકાર થાય. (૪) નાનક કહે છે કે, જેના લલાટમાં લેખ લખ્યા હોય, તે જ સર્વમાં સર્વત્ર એક પરમાત્મા જોઈ શકે. (૫) માટે અનંત વિસ્તારના કારણરૂપ એકને તું અંતરમાં રાખી ને એને જ જાણ – એમ છેલ્લા પદમાં કહે છે – ૨૧ – ૮ एको जपि एको सालाहि । एकु सिमरि एको मन आहि ॥१॥ एकसके गुन गाउ अनंत । मनि तनि जापि एक भगवंत ॥२॥ एको एक एकु हरि आपि । पूरन पूर्षि रहिओ प्रभु बिआपि ॥३॥ अनिक बिसथार एकते भएं । एकु अराधि पराछत गए ॥४॥ मन तन अंतरि एकु प्रभु राता । गुर प्रसादि नानक इंकु जाता ॥५॥ Page #293 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપદી – ૧૯ શબ્દા [ સાહિ = સ્તુતિ કર. મન આફ્રિ = મનમાં લાવ; ઈચ્છા કરે. વરાછત = પાપ. રાતા = રન થાય - લવલીન થાય. ગાતા = જાશે. ] २७३ ૧૯ - ૨ હે મન, એક પ્રભુ)ને જ જપ; એક (પ્રભુ)ની જ સ્તુતિ કર; એક (પ્રભુ)ને જ સ્મર અને એક(પ્રભુ)ની જ મનમાં ઈચ્છા રાખ. (૧) એક જ એવા પ્રભુના અનંત ગુણ ગાયા કર; મનથી અને તનથી એક ભગવાનને જ જપ્ત. (ર) એક હરિ જ પાતે છે; તે પૂર્ણ પ્રભુ બધે સભર વ્યાપી રહ્યો છે. (૩) એ એકમાંથી જ અનેક વિસ્તાર થયા છે; એ એકને આરાધતાં પાપ ટળી જાય છે. (૪) હું નાનક, જેના તનમાં અને મનમાં એક પ્રભુ જ રમી રહે છે, તે ગુરુની કૃપાથી, એક પ્રભુને જાણી શકે છે, (૫) હવે પછીની વીસમી અષ્ટપદીમાં ગુરુ આ અનુરેથી ભાવભીના થાઈ સ્તુતિ કરવા લાગે છે : હે પ્રભુ, રખડી રખડીને લોન ટે તારા શરણમાં પડું છું; તારી ભક્તિનુ દાન દેજે.' ૧૮ Page #294 -------------------------------------------------------------------------- ________________ असटपदी २० सलोकु फिरत फिरत प्रभ आइआ પરિ તય કરનારું नानककी प्रभ बेनती પની મપતિ શ્રી રા . શબ્દાર્થ = પડશો. સરના$ = શરણે. વેનતી = વિનંતી. ] [if અષ્ટપદી ૨૦ ફરતે રખડત હે પ્રભુ, તમારે શરણે આવી પડ્યો છું, "નાનકની વિનંતી છે કે, હે પ્રભુ, મને તમારી ભક્તિમાં લગાડો. [૨] . • તારું નામ આપ; સાધુઓની ચરણરજ આ૫; હંમેશ પ્રતિ: શ્વાસ તારું નામ રટું એમ કર, તારાં ચરણમાં મારા મનને પરોવ; તું મારી એકમાત્ર ઓથ છે, સાચો આધાર છે. હું તારા નામરૂપ સાચે સાર જ માગું છું – એવી યાચના પ્રથમ પદમાં ગુરુ કરે છે – ૨૦ - ૨ जाचक जनु जाचे प्रभ दानु । करि किरपा देवहु हरि नामु ॥१॥ ૧. અનેક યોનિઓમાં રખડીને અથવા અનેક સ્થળોએ અનેક જણ. પાસે રખડીને, એ ભાવ. –સંપા. ર૭૪ Page #295 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપદી - ૨૦ સાધનની માસ પૂરિ ! पारब्रहम मेरी सरधा पूरि ॥२॥ सदा सदा प्रभके गुन गावउ । सासि सासि प्रभ तुमहि धिआवउ ॥३॥ चरनकमल सिउ लागै प्रीति । भगति करउ प्रभकी नित नीति ॥४॥ एक ओट एको आधारु । नानकु मागै नामु प्रभ सारु ।।५॥ ..... | શબ્દાર્થ [ નાવેદ = યાચક. ગાર્ચ = યાચે. પૂરિ= ચરણરજ. સયા = ઈચ્છા; પ્રાર્થના. સિક = સાથે; સંગાથે. = એથ. સાદ = ઉત્તમ.] ૨૦ – ૧ હે પ્રભુ, હું યાચક જન તમારી પાસે એટલું દાન યાચું છું કે, કૃપા કરીને મને હરિનું નામ બક્ષે. (૧) (તે અર્થે) સંતજનોની ચરણરજ હું માગું છું; હે પરબ્રહ્મ પરમાત્મા, તમે મારી યાચના પૂરી કરે – (૨) જેથી સદા સદા હું તમારા ગુણ ગાયા કરું; શ્વાસે શ્વાસે હે પ્રભુ, તમારું જ ધ્યાન ધરું- (૩) તમારાં ચરણકમળમાં મારી પ્રીતિ થાય; અને નિરંતર હું તમારી ભક્તિ કરું. (૪) હે પ્રભુ, તમે એક જ મારી ઓથ છે, આધાર છે. સૌ પદાર્થમાં સારરૂપ એનું તમારું નામ (જ) નાનક માગે છે. (૫) ૧. હરિનું નામ ભજવાની લગની – શ્રદ્ધા – શક્તિ –સપાટ ૨. સંતજનોની સેવા-સેબત. –સંપા Page #296 -------------------------------------------------------------------------- ________________ શ્રીમતી આમ સ્તુતિ કરનારને અંતે પ્રભુ નિરાશ ન જ કરે તેવો બડભાગી અંતે નામરસ પામે જ - २० - २ . प्रभकी दृसटि महा सुखु होइ । हरिरसु पावै बिरला कोइ ॥१॥ जिन चाखिआ से जन तृपताने । पूरन पुरख नहीं डोलाने ॥२॥ सुभर भरे प्रेमरस रंगि । उपजै चाउ साधकै संगि ॥३॥ . परे सरनि आन सभ लिभागि । अंतरि प्रगास अनदिनु लिव- लागि ॥४॥ बडभागी जपिआ प्रभु सोइ । नानक नामि रते सुखु होइ ॥५॥ શબ્દાર્થ [सटि = पारि. पूरन पुरख = पूरी पुरुष; भुत. सुभर-भरे = समर भरेवा; ७३. चाउ = या; प्रीति; मस्ति. आन = 4-4; मी : लिव = बानी] २० - २ પ્રભુની કૃપાદૃષ્ટિથી મહા સુખ પ્રાપ્ત થાય. એ હરિરસ अविरसा पामे. (१) જે માણસે તે રસ ચાખે, તે તૃપ્ત થયે જાણે તે પૂર્ણ પુરુષ બની રહે, અને પછી એ સ્થાનમાંથી) તે ચલિત થાય नहि.१ (२) १. तनु भन विशथी तुं. नथी. -४० - Page #297 -------------------------------------------------------------------------- ________________ અટકીપ્રભુ પ્રત્યે પ્રેમરસના રંગથી તે છોછલ ઊભરાઈ જાય. સંત પુરુષના સંગમાં (પ્રભુને પામવાની એવી) ચહિલા તેને પ્રાપ્ત થાય. (૩) બીજું બધું છોડીને તે (પ્રભુને) શરણે જઈને પડે છે; તેનું અંતર પ્રકાશિત થાય છે અને તેને નિરંતર પ્રભુની જ લગની લાગે છે. (૪) નાનક કહે છે કે, જેણે પ્રભુને જયા, તેને બહભાગી જાણ; નામમાં રત થતાં તે પરમ સુખનો ભાગી થાય છે. (૫) તેની વાંછા પૂરી થાય. પ્રભુ દયાળુ છે, તેને નિહાલ કર્યા વગર ન જ રહે. પ્રભુને સેવક પ્રભુમાં અંતે મળી જ જવાનો, એમ હવે ૨૦ – ૩ सेवककी मनसा पूरी भई । सतिगुरते निरमल मति लई ॥१॥ जन कर प्रभु होइओ दइआलु । सेवकु कीनो सदा निहाल ॥२॥ बंधन काटि मुकति जनु भइआ । जनम मरन दूखु भ्रमु गइआ ॥३॥ इछ पुंनी सरधा सभ पूरी । रवि रहिआ सद संगि हजूरी ॥४॥ जिसका सा तिनि लीआ मिलाइ । नानक भगती नामि समाइ ॥५॥ Page #298 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખમની શબ્દા = [ મતિ = બુદ્ધિ; સમજ; ઉપદેશ. મનસા = મછા; ઈચ્છા. ફ્ક : ચ્છા. હુંની= પૂર્ણ થઈ. વિરા =માપી રહ્યા (૨) ગરજી રહ્યા.] २० સદ્ગુરુ પાસેથી નિળ ઉપદેશ પ્રાપ્ત થતાં સેવકના મનની ઇચ્છા પૂર્ણ થઈ ગઈ : (૧) ક 1 ૩ પ્રભુ દાસ ઉપર યાવત થયા, અને સેવકને હુંમેશને માટે ન્યાલ કરી દીધા. (૨) તેનાં બંધન કાપી નાખતાં તે મુક્ત થઈ ગયા ! તેનાં જન્મ-મરણનાં દુઃખ ટળ્યાં અને તેને અજ્ઞાન-ભ્રમ દૂર થયા. (૩) તેની બધી ઈચ્છાઓ અને યાચનાઓ પૂર્ણ થઈ : પ્રભુ તેના અંતરમાં, હાજરાહજૂર નિર'તર ગાજ્યા જ કરે છે. (૪) જેના તે હતા તેણે તેને પોતાની સાથે મિલાવી લીધા; નાનક કહે છે કે, ભક્તિ વડે તે પરમાત્મામાં જ સમાઈ ગયા. (૫) એવા પ્રભુને હે જીવ, તું કેમ વીસરે છે? – એમ હવે ચોથા પ૬માં ૪પ આપે છે - ૧. મૂળ સ્મૃત્તિ । સાથે; નિકટ —સપા ૨. અનાહત નાદ રૂપે ગાયા કરે છે. સાધકને અંતરમાં તે શબ્દરૂપે પ્રભુની હાજરી વર્તાય છે. જોકે, રવિ રદ્દેિ શબ્દના અર્થ વ્યાપી રહ્યા’ એવા પણ થાય છે. —સપા ૩. મૂળ જ્ઞામિ । નામ શબ્દ પરમાત્માવાચક છે. જોકે મળતી નાનિ એ શબ્દોના એવા અર્થ પણ લેવાય કે, ભુક્તિથી અને નામથી તે (પરમામામાં) સમાઈ ગયા.’ અથવા નામ – ભક્તિ’ વડે તે (પરમાત્મામાં) સમાઈ ગયા. —સપા Page #299 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપદી २० २० ४ सो किउ बिसरै जि घाल न भानै । सो उ बिसरै जि कीआ जानै ॥१॥ — सो किउ बिसरै जिनि सभु किछु दीआ । सो किउ बिसरै जि जीवन जीआ ॥२॥ सो किउ बिसरै जि अगनि महि राखे । गुर प्रसादि को बिरला लाखै ॥३॥ सो किउ बिसरै जि बि का । जनम जनमका टूटा गाढै ॥४॥ गुरि पूरै ततु इहै बुझाइआ । प्रभु अपना नानक जन घिआइआ ॥५॥ २७५ શબ્દાથ [ किउ = डेभ ? शा भाटे ? जि = . घाल = प्रयत्न; द्यभ. न भानै = નાશ થવા દૈતા નથી; અથ જવા દેતા नथी, जीवन जीआ = वनुं भवन अगनि = गर्भवास वपतन। अग्नि लाख साक्षात्र अरे; मुखे. बिखु = विष, ससार ३पी बजाज गाठै ! लेडी याये. ] = २० - ४ જે તારા ઉદ્યમ નિષ્ફળ જવા દેતા નથી, અને જે તારા કરેલાની કદર ખૂજે છે, તેવા પ્રભુને જ શા માટે વીસરે छे ? (१) જેણે તેને અધું આપ્યું છે, અને જે જીવાનુ જીવન छे, - तथा (२) Page #300 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુગામી –જેણે ગર્ભવાસના અગ્નિમાં તને સુરક્ષિત રાખ્યું હતું, તે પ્રભુને જ શા માટે વીસરી જાય છે? ગુરુની કૃપા હોય તે કઈ વિરલા જ એનાં દર્શન કરી શકે. (૩) જે પ્રભુ તને આ સંસાર-સાગરના હળાહળ વિષમાંથી કાઢનાર છે, તથા જન્મજન્મથી વિખૂટા પડેલાને પાછો પોતાની સાથે જોડી દેનાર છે તેને જ તું વીસરી જાય છે ! (૪) નાનક કહે છે કે, પૂરા ગુરુ આ તત્વ જેને સમજાવી દે તે મનુષ્ય પછી પોતાના પ્રભુના ધ્યાનમાં જ હીન થઈ જાય છે. (૫) નામસ્મરણ કરીએ એટલે પ્રભુ સર્વ દુઃખ નાશ કરી આપે છે, એ વાત હવે પાંચમા પદમાં કહે છે – ૨૦ – ૬ साजन संत करहु इहु कामु । आन तिभागि जपहु हरि नामु ॥१॥ सिमरि सिमरि सिमरि सुख पावहु । आपि जपहु अवरह नामु जपावहु ॥२॥ भगति भाइ तरीऐ संसारु । बिनु भगती तनु होसी छारु ॥३॥ सरब कलिआण सूखनिधि नामु । बूडत जात पाए बिस्रामु ॥४॥ सगल दूखका होवत नासु । नानक नामु जपहु गुन तासु ॥५॥ Page #301 -------------------------------------------------------------------------- ________________ આજી * [ સાગન = સુજન. યદુ = ભીજાને મારા પ્રેમ ચાહના. = રાખ. ગુન તારુ= ગુણભંડાર.]. સુજન સંતે ! (એક) આ કામ કરે – બીજું બધું તજીને હરિનું નામ જ જપો. (૧) નામ-મરણ કરી કરીને સુખ પામે – પિતે જ અને બીજાઓને પણ જપાવરા ! (૨) ભક્તિની પ્રીતિ વડે જ સ સાર તરી જશે -એ વિના તે શરીર રાખોડી જ થવાનું છે ! (૩) નામ (સ્મરણ) સર્વ કલ્યાણે અને સર્વ સુખને ભંડાર છે. બૂડતો માણસ પણ તેને આધાર લઈ) વિશ્રાંતિ પામે! (૪) નાનક કહે છે કે, ગુણભંડાર પ્રભુનું નામ જપ, જેથી સકળ દુખેને નાશ થાય. (૫) ૨૦ – उपजी प्रीति प्रेमरसु चाउ । मन तन अंतर इही सुआउ ॥१॥ नेत्रहु पेखि दरसु सुखु होइ । मनु बिगसै साध चरन धोइ ॥२॥ भगत जनाकै मनि तनि रंगु । बिरला कोऊ पावै संगु ॥३॥ एक बसतु दीजै करि मइआ । गुर प्रसादि नामु जपि लइआ ॥४॥ Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨ શ્રીસુખમની ताकी उपमा कही न जाइ । नानक रहिआ सरब समाइ ॥ ५ ॥ શબ્દા [ચાલુ = ચાહના; પ્યાસ. ઘુમવુ = લક્ષ્ય; હેતુ. મા = કૃપા. ૩૫મા = સ્તુતિ; પ્રશ’સા. २० - ६ મારા તનનું–મનનું–અંતરનુ એક જ ધ્યેય છે બેંકે (હિર માટે) મારામાં પ્રીતિ, પ્રેમરસ અને ચાહના ઊપજે ! (૧) —નેત્ર વડે (તેમને) જોઈ ને દર્શીન-સુખ પ્રાપ્ત થાય; અને સંત પુરુષના ચરણુ ાઈ ને (મારું) મન વિકસે ! (૨) સંત-જનાનાં મન અને તન (હિરના) રંગમાં લીન ડાય છે; કોઈ વિરલા જ તેમના સંગ પામી શકે. (૩) હે પ્રભુ, દયા કરીને એક વસ્તુ આપજો : તેવા સંત-ગુરુની કૃપાથી હું... તમારું' નામ જપું. (૪) નાનક કહે છે કે, જે પ્રભુ સમાં વ્યાપી રહ્યો છે, તેની સ્તુતિ શી રીતે થઈ શકે ? (૫) ગુરુ આતનાદ કરીને કહે છે હે પ્રભુ, એક જ વાત માગુ તે કૃપા કરીને આપ : ગુરુપ્રસાદ તે તારું નામ, તું દીનદયાળ હું નિર્ગુÇણી અજાણ આદમી g, છે, ભકતવત્સલ છે, અનાથના નાથ છે તારે શરણે આવ્યેા હ્યુ - २० प्रभ बखसंद दीन दइआल । भगति बछल सदा किरपाल ॥१॥ - ७ Page #303 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપદી-૨૦ अनाथ नाथ गोबिंद गुपाल । सरब घटा करत प्रतिपाल ॥२॥ आदि पुरख कारण करतार | भगत जनाके प्रान अधार ॥३॥ जो जो जपै सु होइ पुनीत । भगति भाइ लावै मन हीत ॥४॥ हम निरगुनीआर नीच अजान । नानक तुमरी सरन पुरख भगवान ॥५॥ ૨૯૩ શબ્દા [ વલસંર્ = ક્ષમાવત. મતિ વછ = ભક્તવત્સલ; ભકતા ઉપર મમતા રાખનાર. ઘટ = : દેહ, શરીર (અહીં દેહધારી જીવ). દીત = હેત; પ્રીતિ. નિષ્ણુનીભાર = ગુણુરહિત. ] ૨૦ - ७ પ્રભુ ક્ષમાવંત છે. દીનદયાળુ છે, ભક્ત ઉપર વાત્સલ્ય રાખનારા સદા કૃપાળુ છે. (૧) ગોવિદ્ય ગેાપાળ (એવા એ) પ્રભુ અનાથના નાથ છે, અને સર્વાં જીવેાના પ્રતિપાલક છે. (૨) તે કરતાર આદિ પુરુષ છે, કારણ છે, અને ભક્તજનાના પ્રાણાધાર છે. (૩) જે જે તેમને જપે, તે પાવન થાય; ભાવભક્તિમાં તેના મનને પ્રીતિ થાય. (૪) નાનક કહે છે કે, હે પરમ પુરુષ ભગવાન, નિર્ગુણુ, નીચ અને અજ્ઞાની એવા હું, તમારે શરણે આવ્યા છું. (૫) Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ સીસુખમણી છેલ્લા પદમાં ગુરુ કહે છે કે, તારી ભક્તિ જ શ્રેષ્ઠ છે. હૃદયમાં એ ગુરુમંત્ર વસે એમ કર ને સાધુ સંગે નિવાસનું ભાગ્ય મને આપ– ૨૦ – ૮ सरब बैकुंठ मुकति मोख पाए । एक निमख हरिके गुन गाए ॥१॥ अनिक राज भोग बडिआई। हरिके नामकी कथा मनि भाई ॥२॥ बहु भोजन कापर संगीत । रसना जपती हरि हरि नीत ॥३॥ भली सुकरनी सोभा धनवंत । हिरदै बसे पूरन गुर मंत ॥४॥ साध संगि प्रभ देहु निवास । सरब सूख नानक परगास ॥५॥ | શબ્દાર્થ [ નિમલ = નિમિષ ક્ષણ. યુવરની = શુભ કાર્ય પુણ્યકાર્ય. મત =મંત્ર; ઉપદેશ. પરમાર = પ્રકાશ.] ૨૦ - ૮ એક ક્ષણ પણ હરિના ગુણ ગાય, તે સર્વ વૈકુંઠસુખ અને મેક્ષ-મુક્તિ પામે. (૧) હરિના નામને જપ જે મનમાં ભાવે, તે રાજાના અનેક ભેગ અને વડાઈ પ્રાપ્ત થાય. (૨) , ૧. રાજાના ભાગ અને વિભૂતિ કરતાંય વધુ સુખ – પૂર્ણ સુખનામજપ કરનારને મળે, એવો ભાવ છે. પછીની કડીઓમાં પણ એ જ ભાવ સમજવો. – સંપા. Page #305 -------------------------------------------------------------------------- ________________ પર અષ્ટપદી- ૨૦ - જીભ જે નિરંતર હરિ હરિ જગ્યા કરે, તે બહુ ભજન, વસ્ત્ર, અને સંગીતનું સુખ પ્રાપ્ત થાય. (૩) હદયમાં પૂર્ણ ગુરુને ઉપદેશ ઠસી જાય (અને હરિના સ્મરણમાં લાગી જાય), એ જ સૌથી ઉત્તમ પુણ્યકાર્ય છે, શેભા છે અને ધનદોલત છે. (૪) નાનક કહે છે, હે પ્રભુ, મને સંત પુરુષના સંગમાં રહેવાનું આપે, જેથી સર્વ સુખ અને આમપ્રકાશ પ્રાપ્ત થાય. (૫) હવે પછીની છેલ્લી ચાર અષ્ટપદીઓ આખા ગ્રંથના ઉપસંહાર રૂપ છે. ૨૧ મી અષ્ટપદીમાં સૃષ્ટિરચના અને એક અદ્વિતીય જે બ્રહ્મતત્ત્વ તેનું નિરૂપણ કરવાથી શરૂઆત કરે છે. શાંકર વેદાંતના શુદ્ધ અઢતનું એમાં સમર્થન વાચક જોશે. Page #306 -------------------------------------------------------------------------- ________________ असटपदी २१ सलोकु सरगुन निरगुन निरंकार सुंन समाधी आपि । आपन कीआ नानका आपे ही फिरि जापि ॥२१॥ શબ્દાથ [ સરજુન = સગુણ; આકારયુકત. નિરગુન = નિર્ગુણ નિરાકાર. સુન સમાવી = શૂન્ય-સમાધિની અવસ્થા.]. અષ્ટપદી ૨૧ કલેક આપ જ સગુણ છે, અને નિર્ગુણ નિરાકાર અર્થાત શૂન્ય સમાધિ રૂપ પણ આપે જ છે. નાનક કહે છે કે, આપે જ આ બધી સૃષ્ટિ રચી છે; અને આપ જ પાછા આપને જપો છો ! [૨૧] ૧. સૃષ્ટિરૂપે સાકાર થયેલા.–સપાટ ૨. સ્વરૂપમાં સ્થિત હોય ત્યારે એક–અદ્વૈત તત્વ રૂપે જ વિદ્યમાન હોવાથી, થાતા-દયેચની જુદાઈ ન હતાં નિવિકલ્પ-સમાધિ જેવી સ્થિતિમાં હોય છે. સુષ્ટિકાળે પણ સૃષ્ટિને નિમિત્તે તેમને કશે લેપ લાગતો નથી – કશે વિક્ષેપ નડતો નથી. –સંપા. ૩. વિવિધ જીવોની સૃષ્ટિ રચીને, તેમને પોતાને જપ કરાવી પાછી તેમને પિતાના અદ્વૈત સ્વરૂપમાં લીન કરી દે છે. સૃષ્ટિની રચના પરમાત્માના તરવસ્વરૂપનું જ્ઞાન કરાવવા માટે જ છે, એ ભાવ. સંપા ૨૮૬ Page #307 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપદી - ૨૧ ૨૮૭ આ આદિશ્લોકમાં અદ્વૈતનું પરમજ્ઞાન ટૂંકમાં કહી દે છે. તે તત્ત્વ સગુણ તેમ જ નિર્ગુણ છે, છતાં શન્યસમાધિમાં જ રહે છે. સુષ્ટિને કર્તા એ જ છે ને તેને પાલક પણ એ જ છે, (અને છતાં પોતે તે નિલે પપણે – અલિપ્ત પણે – શૂન્ય સમાધિમાં જ સ્થિત છે.) ગૂઢવાદને અથવા (વેદાંતને) એક અદિનીયને કેયડો ગુરુ સાવ સાદા થોડાક પ્રશ્ન પૂછવા દ્વારા આપણને સરળ રીતે સમજાવે છે. જયારે કશું જ નામ-રૂપ-રંગ નહિ હોય, ત્યારે આ કંઠને પસાર ક્યાં હશે ? ત્યારે પાપ-પુણ્ય, વેર-અવેર, હર્ષ–શેક, મેહ-શ્રમ, બંધ મોક્ષ, નરક-સ્વર્ગ કે શિવ ને શક્તિ એ કશાય દૈતભાવ હોઈ શકે? ત્યારે આપ આપે હશે. ત્યાં કોણ કોનાથી બીએ બિવડાવે ?” जब अकारु इहु कछु न दृसटेता । T૫ પુન તવ હોતા ? जंब धारी आपन सुंन समाधि । तब बैर बिरोध किसु संगि कमाति ॥२॥ जब इसका बरनु चिहनु न जापत । तब हरख सोग कहु किसहि बिआपत ॥३॥ जब आपन आप आपि पारब्रहम । तब मोह कहा किसु होवत भरम ॥४॥ .आपन खेलु आपि वरतीजा । नानक करनैहारु न दूजा ॥५॥ શબ્દાર્થ [અ = સ્કૂલ સષ્ટિ. વરતીના = વતર્યો છે, ખેલ્યો છે. જૂન = બીજે, અન્ય.] Page #308 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખસની ૨૧ -૧ ૧ જ્યારે આ (સ્થૂલ) આકાર કશેય ન હેાય, ત્યારે પાપ અને પુણ્ય (પણ) કેના વડે થત હોય ? (૧) ૨૮: જ્યારે (પ્રભુ) પાતે શુન્ય-સમાધિ ધારી રહ્યા હોય, ત્યારે વેર અને વિરાધ કોની સાથે દાખવે ૩૨ (૨) જ્યારે આને વણુ કે ચિહ્ન કશુ (જુદું) જણાતું ન હોય, ત્યારે હર્ષ અને શાક કેાને વ્યાપે ? (૩) જ્યારે એક પેતે પરબ્રહ્મ સ્વરૂપે સ્થિર હોય, ત્યારે મેહુ કાંથી હાય અને ભ્રમ કાને થાય ? (૪) પેાતાના ખેલ તે પાતે જ ખેલે છે; નાનક કહે છે કે, બીજો કેાઈ કર્તા નથી. (૫) આ સાદો સવાલ અનેક રીતે જુદા જુદા ભાવા વી વણીને પછીનાં પદ્યમાં મૂકવામાં આવ્યા છે. આપણું આખું જ્ઞાન, વિજ્ઞાન શાસ્ત્ર વગેરે બધું જ દ્વૈતની કલ્પનાને મૂળમાં રાખીને જ ઉદ્ભવી શકે છે. જિજ્ઞાસામાત્રના મૂળમાં એ રહેલુ છે. આમ છતાં મનુષ્યબુદ્ધિ તે હૃદયે એનીય પાર જઈને જેવાની પેતાની સનાતન ભૂખ કદી ખાઈ નથી. ભાષા કે વાચાનાય મૂળની પાછળ જઈને કરવાની આ શેાધ છે. તેથી કરીને બુદ્ધિવાદ એની અશક્યતા પણ બતાવે છે, કે એવી જાતની શેાધ મિથ્યા પ્રયત્ન છે, વહેમ છે. છતાં મનુષ્ય કદી એ કબૂલ્યુ નથી : દ્વૈતભાવ તેને સાલે જ છે. તેથી કરીને, બુદ્ધિથીય પર રહેલી આ શેાધને અનિર્વાંચનીય, તર્કથી અતીત, નાચનાત્મા પ્રવચનેન જમ્યો, ન મેધા, ન વદુના શ્રુતેન-કહીને પણ, તે શકય છે ૧. મૂળ – દૈòતા । દૃષ્ટિગેાચર થતા ન હોય. —સ’પા॰ -- ૨. મૂળ – જ્ઞાતિ । કમાય – પ્રાપ્ત કરે. —સપા॰ ૩ મૂળ – સજા । એ પરમતત્ત્વના, કે જીવનેા. —સપા॰ Page #309 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપદી - ૨૧ ૨૯૯ એમ જ માનવ હૃદયે માન્યું છે. આ અગમ્ય ગૂઢતાને ભક્તો પરમકૃપા ગુરુકૃપા” વગેરે કહે છે. “સુખમની'માં કવિગુરુ પણ એમ १ नथी हेत? पनिष२ ५९५ मा से ४ छ : “यमेवैष वृणुते तेन लभ्यस्तस्यैष आत्मा विवृणुते तनुं स्वाम्"। २१ - २ जब होवत प्रभ केवल धनी । तब बंध मुकति कहु किस कउ गनी ॥१॥ जब एकहि हरि अगम अपार । तब नरक सुरग कहु कउन अउतार ॥२॥ जब निरगुन प्रभ सहज सुभाइ । तब सिव सकति कहहु कितु ठाइ ॥३॥ जब आपहि आपि अपनी जोति धरै । तब कवन निडरु कवन कत डरै ॥४॥ आपन चलित आपि करनैहार । नानक ठाकुर अगम अपार ॥५॥ - શબ્દાર્થ [सुरग = वर्ग. सहज सुभाइ = सखा स्वभावे- व३५मा स्थित. कितु ठाइ = ४थे स्थणे ? -४यां ? चलित = यरित्र; मेस.] २१-२ જ્યારે માલિક પ્રભુ એકલા જ વિરાજતા હોય, ત્યારે બંધ सने भाक्ष ने गणीस, ४ ! (१) १. साने गीता सतीद्रय' डीनेय भुद्धिया' हे छ, तर्जुमा અ૦ ૬-૨૧. તે બુદ્ધિ એટલે સૂક્ષ્મ અને અગ્ર એવી પ્રજ્ઞા શક્તિ માનવાની. –સપાટ ૧૯ Page #310 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખમની જ્યારે અગમ્ય અને અપાર એવા એક હરિ હેય, ત્યારે નરકમાં અને સ્વર્ગમાં અવતરનાર કેણુ હાય (૨) જ્યારે નિર્ગુણ નિરાકાર) પ્રભુ સહજ સ્વભાવે વર્તતા હેય, ત્યારે શિવ અને શક્તિ કયે ઠેકાણે હેય, કહે! (૩) જ્યારે પોતે પિતાના પ્રકાશમાં સ્થિત હોય, ત્યારે કેણુ નીડર અને કેણ કેનાથી ડરતે કહેવાય ? (૪) નાનક કહે છે કે, અગમ્ય અને અપાર એવા ઠાકુર આ બધો ખેલ પોતે જ ખેલે છે. (૫) अबिनासी सुख आपन आसन । . तह जन्म मरन कहु कहा बिनासन ॥१॥ जब पूरन करता प्रभु सोइ । तब जमकी त्रास कहहु किसु होइ ॥२॥ जब अबिगत अगोचर प्रभ एका । तब चित्रगुपत किसु पूछत लेखा ॥३॥ जब नाथ निरंजन अगोचर अगाधे । तब कउनु छुटे कउन बंधन बाधे ॥४॥ आपन आप आप ही अचरजा । नानक आपन रूप आपही उपरजा ॥५॥ ૧. શિવ એટલે નિલેપ – નિષ્ક્રિય તત્વ; અને શક્તિ એટલે તેમાં પ્રવૃત્તિનો સંચાર કરનાર સંકલ્પ કે તાકાત. ટૂંકમાં એ બેની કિચા - પ્રક્રિયાથી સૃષ્ટિ રચાય છે. –સંપા. ૨. મૂળ આપના પિતાને- પોતે ઊભો કરેલો – પોતે સંકલે. -સંપા. Page #311 -------------------------------------------------------------------------- ________________ • અષ્ટપદી- ૨૧ શબ્દાથ [વિનાશન = વિનાશ; સંહાર, પ્રલય. અવિવાર = અવ્યક્ત. છેલ્લા =હિસાબ; ગણતરી. ઉ૫ર = ઊપો – ઊપજે. ] જ્યારે પિતાના અવિનાશી સુખ-આસને તે બેઠા હોય, ત્યારે જન્મ-મરણ અને વિનાશ ક્યાંથી હોય? (૧). જ્યારે પૂર્ણ અને કર્તા એવા પ્રભુ પિતે જ હોય, ત્યારે યમને ત્રાસ કહે કેને થાય ? (૨) જ્યારે અવ્યક્ત અને અગોચર એવા એક પ્રભુ જ હાય, ત્યારે ચિત્રગુપ્ત કેને કમેને હિસાબ પૂછે વારુ? (૩) - જ્યારે અગોચર અને અગાધ એવા નિરંજન નાથ જ હોય, ત્યારે કેણુ મુક્ત અને કણ બંધનમાં બંધાયેલે? (૪) નાનક કહે છે કે, પ્રભુ પિતે અચરજ-સ્વરૂપ જ છે; પિતાનું તે રૂપ તેમણે પોતે જ ઉપજાવ્યું છે. (૫) આવી માત્ર સ્વાનુભવગમ્ય સ્થિતિનું વર્ણન ગુરુ શી રીતે કરી શકનાર હતા ? છતાં તે આવા પ્રશ્નો પૂછીને સૂચવે છે – ઈશારે માત્ર કરીને વિરમે છે (જુઓ પદ ૪ તથા ૬). ૨૬ – ૪ जह निरमल पुरखु पुरख पति होता । तह बिनु मैलु कहहु किआ धोता ॥१॥ ૧. મૂળ સોફા નિર્ગુણ નિરાકાર એવા પોતે જ. –સંપા, * ૨. બધા જીવોનાં કર્મોને હિસાબ રાખનાર દેવ. ધર્મરાજાના દરબારમાં તે જીવોને હિસાબ વાંચી બતાવે છે. શીખે ચિત્ર અને ગુપ્ત એમ. બે વ્યક્તિઓ માને છે. –સ પાઠ ૩. અર્થાત તે અવયંભૂ છે; તેમને કર્તા બીજો કોઈ નથી. –સપાટ Page #312 -------------------------------------------------------------------------- ________________ २५२ શ્રીસુખમની जह निरंजन निरंकार निरबान । तह कउन कउ मान कउन अभिमान ॥२॥ जह सरूप केवल जगदीस । तह छल छिद्र लगत कहु कीस ॥३॥ जह जोति सरूपी जोति संगि समावै । तह किसहि भूख कवनु तृपतावै ॥४॥ करन करावन करनैहारु । नानक करतेका नाहि सुमारु ॥५॥ શબ્દાથ [ પુરવું = પુરુષ – પરમાત્મા. પુરા પતિ = મનુષ્યને સ્વામી (૨) પરમ પુરુષ. અભિમાન = અપમાન. ૪૪ છિદ્ર = માયા મેહ. ગુમાર = ગણતરી; સીમા. - ૨૧ -- ૪ જ્યારે પરમ પુરુષ એવા નિર્મળ પરમાત્મા પોતે જ હતા, ત્યારે પાપને મેલ જ ન હોવાથી તે કહે શાને ધુએ ? (૧). જ્યારે નિરંજન, નિરાકાર, નિર્વાણ સ્વરૂપ જ (વિદ્યમાન) હાય, ત્યારે કેને માન અને કેને અપમાન હોય ? (૨) જ્યારે કેવળ જગદીશ સ્વરૂપ જ હોય, ત્યારે માયા-મોહ કેને લાગે ? (૩) - જ્યારે તિ સ્વરૂપ પિતે સ્વ-તિમાં સમાઈ રહ્યા હોય, ત્યારે કેને ભૂખ હોય અને કેણ તૃપ્ત કહેવાય ? (૪) છે. મૂળ છfછર, મોહ અને પાપ, એવો અર્થ પણ લેવાય.—સંપા Page #313 -------------------------------------------------------------------------- ________________ मटी -२१ નાનક કહે છે કે, એ કર્તા જ કારણેનું કારણ છે, તેમને या सुमार नथी. (५) २१ - ५ जब अपनी सोभा आपन संगि बनाई । तब कवन माइ बाप मित्र सुत भाई ॥१॥ बह सरब कला आपहि परबीन ।। तह बेद कतेब कहा कोऊ चीन्ह ॥२॥ जब आपन आपु आपि उरि धारै । तउ सगन अपसगन कहा बीचारै ॥३॥ जह आपन ऊच आपन आपि नेरा । तह कउन ठाकुरु कउनु कहीऐ चेरा ॥४॥ बिसमन बिसम रहे बिसमाद । नानक अपनी गति जानहु आपि ॥५॥ શબ્દાથ [चीन्ह = यान; गए. उरि धारै = यित. नेरा = नीय. चेरा = हास. बिसमाद = विस्मित - २५.] २१ -५ જ્યારે (સુષ્ટિરૂપી પોતાની શેભા તેમની અંદર જ સમાઈ २सी ती, त्यारे ॥५-मा-भत्र-3-ATY तो ? (१) १. भूण करन करावन । तुम। ५० २९४ ९५२ ५८नोट १. ____२. भूण करतेका। मनी पीना है तभनी शस्तिनी, थे। भाव छ. -सा . Page #314 -------------------------------------------------------------------------- ________________ જ શ્રીસુખમની ન જ્યારે સર્વ કળામાં પ્રવીણ એવા પિતે (એકલા) જ હતા, ત્યારે વેદ, કિતાબ વગેરે બીજે કે જાણનારે કે કહેનારે હતે? (૨) જ્યારે એકલા પિતે જ પિતાને ચિંતવતા હોય, ત્યારે શુકન-અપશુકનું વિચારનાર કોણ હોય? (૩) જ્યારે ઊંચ કહેવા કે નીચ કહેવા પોતે જ એકલા હોય, ત્યારે કેણ માલિક કે કણ દાસ હોય ? (૪) નાનક તે આ બધું પરમ આશ્ચર્ય જોઈને સ્તબ્ધ થઈ જાય છે, અને એટલું જ કહે છે કે, આપની ગતિ આપ (પરમાત્મા) પિતે જ જાણે ! (૫) , ૨૨ – ૬ जह अछल अछेद अभेद समाइआ । ऊहा किसहि बिआपत माइआ ॥१॥ आपस कउ आपहि आदेसु । तिहु गुणका नाही परवेसु ॥२॥ जह एकहि एक एक भगवंता । तह कउनु अचिंतु किसु लागै चिंता ॥३॥ : નહિ માપન માપુ આપ તમારી : तह कउनु कथै कउनु सुननैहारा ॥४॥ बहु बेअंत ऊचते ऊचा । नानक आपस कउ आपहि पहूचा ॥५॥ શબ્દાથ [ અછર = મોહિત ન થયેલે; શુદ્ધ-બુધ-મુક્ત. છેઃ અમે = ખંડિત ન થયેલું અખંડ. આદુ = નમસ્કાર-અભિનંદન–અભિવાદન; જયજય” કરવા તે. તિન્દુ = ત્રણ ] - ના * Page #315 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપદી- ૨૧ ર૧ – ૬ જ્યારે (પરમાત્મા) પિતાના શુદ્ધ-બુદ્ધ અને અખંડ સ્વરૂપે સમાઈ રહ્યા હોય, ત્યારે કેને માયા આવીને વ્યાપે? (૧) જ્યારે પિતે જ પિતાને અભિવાદન કરનાર (એકલા) હોય, ત્યારે (દ્વૈતભાવ ઊભું કરનાર) ત્રણ ગુણને પ્રવેશ થાય નહીં. (૨) જ્યારે એક જ એવા ભગવાન એકલા હોય, ત્યારે કાણું અચિંત હોય કે કોને ચિંતા લાગે ? (૩) જ્યારે પોતે જ આત્મપ્રતીતિવાળા (સ્વનિષ્ઠ) હોય, ત્યારે ઉપદેશના કણ અને સાંભળનાર વળી કેણ ? (૪) નાનક કહે છે કે, પરમાત્મા અનંત અપાર તથા ઊંચાથી ઊંચા છે, પિતાને તે પોતે જ પહોંચી શકે, બીજે કેઈનહિ! (૫) આમ એ પરમતત્વ તે અનિર્વચનીય, અગમ્ય છે. ત્યારે આ સૃષ્ટિનું શું ? ૭ મા પદમાં ગુરુ એક જ શકય જવાબ આપી __आपन खेलु आपि करि देखे, खेलु संकोचै तउ नानक एकै॥ ભક્ત મહેતાએ પણ પિતાના જ્ઞાનની મસ્તીમાં આમ જ નથી ગાયું ? – જાગીને જોઉં તે જગત દીસે નહિ, ઊંધમાં અટપટ ભેગ ભાસે, ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્ર૫ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે. ૨૬ – ૭ जह आपि रचिओ परपंचु अकार । तिहु गुण महि कीनो बिसथारु ॥१॥ Page #316 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખમની पापु पुंनु तह भई कहावत । कोऊ नरक कोऊ सुरग बंछावत ॥ २॥ आल जाल माइआ जंजाल । उमै मोह भर भै भार || ३ || दूख सूख मान अपमान । अनिक प्रकार कीओ बख्यान ॥४॥ आपन खेल आपि करि देखे । खेल संकोचै तउ नानक एकै ॥ ५ ॥ શબ્દાથ - - [ riઘુ = પ્રપંચરૂપ – માયાજાળ રૂપ – દેખવામાત્ર. વિત કહેવાનું; કહેણી. આજ્ઞા = ઇંદ્રિયાની મેાહજાળ. વયાન = (લાગ ણીઓની) અભિવ્યક્તિ – વિસ્તાર.] = ૨૧ – ૭ જ્યારે પરમાત્માએ પેાતે જ આ સૃષ્ટિ–પ્રપંચ રચ્યા, અને તેમાં ત્રણ ગુણાના વિસ્તાર કર્યાં, (૧) ત્યારે પાપ અને પુણ્ય એવી કહેણી શરૂ થઈ; તથા કાઈ સ્વર્ગ અને કાઈ નરક માટે વાંછા કરવા લાગ્યા. (૨) પછી ઇન્દ્રિયની માહજાળ અને માયાની જંજાળ સાથે અહ’–મમ, માહ–ભ્રમ અને ભયના ભાર — (૩) - તથા ‘દુ:ખ’, ‘સુખ', ‘માન', અપમાન’– એવા અનેક ૧. જગત સત્ત્વ-રજ-તમ એ ત્રણ ગુણો – તત્ત્વાના વિસ્તારરૂપ છે, એવા સાંખ્વપ્રસિદ્ધ સિદ્ધાંત છે. —સપા ૨. સ્વર્ગ કે નરક પ્રાપ્ત થાય તેવી કરણી કરવા લાગ્યા. —સપા Page #317 -------------------------------------------------------------------------- ________________ અષ્ટુપદી – ૨૧ પ્રકારના વિસ્તાર° થયા. (૪) પેાતાના એ બધા ખેલ પ્રભુ પાતે જ નિહાળે છે; નાનક કહે છે કે, એ બધા ખેલ લે છે, ત્યારે પાતે એક જ બાકી રહે છે ! (૫) તે પછી આ બધા ખેલ આ બધી સૃષ્ટિ શા આવે છે કે આવી છે ? એ પ્રશ્નના જવાબંમાં ગુરુ २१ ૮ जह अबिगतु भगतु तह आपि । - जह पसरै पासारु संत परतापि ॥ १ ॥ दुइ पाखका आपहि धनी । उनकी सोभा उनहू बनी ॥२॥ आपहि कउतक करै अनद चोज । आपहि रस भोगन निरजोग ॥ ३ ॥ जिसु भावै तिसु आपन नाइ लावै । जिसु भावै तिसु खेल खिलावै ॥४॥ बेसुमार अथाह अगनत अतोलै । जिउ बुलावहु तिउ नानक दास बोलै ॥५॥ ૨૯૦ રચે છે અને પાછા સોચી માટે રચવામાં કહે છે - શબ્દા - [ અવિત્તુ = અવ્યક્ત · મૂળ શુદ્ધ સ્વરૂપ. ૐદૂ પાલ = બંને પક્ષ સૃષ્ટિ અને મૂળ સ્વરૂપ – એમ બંને સ્થિતિ, વી= છાજે છે; ધટે છે. તજ = ચમત્કાર–અદ્દભુત ઘટના. નરનોય = નિલે૫. ] ૧. મૂળ વહ્વાન । અને જીદા જુદા તત્ત્વસિદ્ધાંતાનું ટૂંપણું શરૂ થયું,' એવા અર્થ પણ લેવાય છે. —સપા Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ - શ્રીસુખમની ર૧-૮ જ્યાં શુદ્ધ ભક્ત હોય છે, ત્યાં તે પિતે શુદ્ધ સ્વરૂપે પ્રગટે છે, અને જ્યારે આ બધે પસાર કરે છે, ત્યારે પણ સંતનો પ્રતાપ સ્થાપવા માટે જ કરે છે. (૧) | (સુષ્ટિરૂપે) વ્યક્ત સ્વરૂપ તેમ જ મૂળ શુદ્ધ સ્વરૂપ – એ બંને સ્થિતિને માલિક તે પોતે જ છે, એની શેભા-પ્રશંસા એને જ છાજે છે. (૨) પોતે જ આ બધે ચમત્કાર, આનંદ અને ખેલ કરે છે, પિતે જ એને રસ ભેગવે છે અને છતાં પાછો નિલેપ જ રહે છે. (૩) પિતે ઈચ્છે તેને જ પિતાનું નામ જપવામાં ખેંચી લાવે છે; અને પિતે ઇચ્છે તેને સૃષ્ટિના ખેલમાં રમાડ્યા કરે છે. (૪) પરમાત્મા પિતે અનંત, અથાગ, અગણ્ય, અતલ છે; દાસ નાનક તે પ્રભુ પ્રેરે છે તેમ (આ બધું) બેલે છે. (૫) આમ નિરાકાર સ્વરૂપના અંતિમ એકત્વને ઇશારે કર્યા પછી જગતની સાપેક્ષતાએ – જીવની દષ્ટિએ – એ રૂપ તે પરમેશ્વર છે – પરમાત્મા છે, એ કહેવા તરફ હવે ગુરુ જાય છે - ૧. ભક્તિ વડે પોતે પ્રાપ્ત થઈ શકે છે, એ ભક્તનો પ્રતાપ સ્થાપિત કરવા. બીજા શબ્દોમાં કહીએ તો, ભક્તિ વડે જીવ પરમાત્માને પ્રાપ્ત કરી શકે તે માટે આ બધે વૈત-વિસ્તાર છે. –સંપા. ૨. કોઈ બીજાના હુકમથી કે કશાની બળજબરીથી તે એમ કરતે નથી.–સંપા. ૩. એમાં કશી આશા – આકાંક્ષા - કામના તેને નથી.–સપાટ ૪. આ બધા ભાવ માટે જુઓ નરસિંહ મહેતાનું ભજન - વિવિધ રચના કરી અનેક રસ લેવાને શિવ થકી જીવ થયો એ જ આશે. વેદ તે એમ વદે, શ્રતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડલ વિષે ભેદ ન હોય. Page #319 -------------------------------------------------------------------------- ________________ असटपदी २२ सलोकु जीअ जंतके ठाकुरा મારે વરતાર | नानक एको पसरिआ दूजा कह दृसटार ॥२२॥ શબ્દાર્થ ત્રિપુરા = નાથ, સ્વામી, વરત[ફાર = રહેલો - વસેલ. દુટિર = જોવા મળે છે.] * અષ્ટપદી ૨૨ - પ્લેક - સઘળા જીવ અને જંતુને સ્વામી એ જ બધે (ઘટઘટમાં) વતે છે. નાનક કહે છે કે, એ એક જ બધે પ્રસરે છે; બીજે વળી ક્યાં નજરે જ પડે છે ? [૨૨] એક પ્રસરી રહેલે, જયાં બીજો દખ્યા જ નથી, એ જીવજંતુને સ્વામી ને તેમને પાલક પ્રભુ છે,” એમ આ અષ્ટપદીને ગ્લૅક કહીને, એ વસ્તુનો વિસ્તાર પછીનાં પદોમાં કરે છે. એ જ મનુષ્યના હૃદયમાં બિરાજેલો પ્રભુ, સર્વને દષ્ટા, અનુમંતા, કર્તા, ભર્તા તથા ભક્તા છે, એ ભાવ હવે પછી વિસ્તારે છે – --- ૨૯ Page #320 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખમની २२-१ आपि कथै आपि सुननैहारु । आपहि एकु आपि बिसथारु ॥१॥ जा तिसु भावै ता सृसटि उपाए । आपनै भाणे लए समाए ॥२॥ तुमते भिंन नही किछु होइ। . आपन सूति सभु जगतु परोइ ॥३॥ जाकउ प्रभ जीउ आपि बुझाए। सचु नामु सोई जनु पाए ॥४॥ सो समदरसी ततका बेता । । नानक सगल सृसटिका जेता ॥५॥ શબ્દાર્થ [भानु = ४२छायी, भ२०थी. सूति = सूत्रे - तातो. ततका = तत्वनी. जेता = वित.] પિતે જ કહેનાર છે, અને પિતે સાંભળનાર છે ! પિતે ४ मे छ, भने पाते ८ (अने ३२) विस्ता छ. (१) પિતાની મરજી થાય તે તે સૃષ્ટિ ઉપજાવે છે, અને પિતાની • भ२७ थाय तो तेने पाछी (पोतानामi) समावी छे. (२) (हे प्रभु!) तमाराथी मिन्न-गु मे ir नथी; तमा। सूत्रे ४ सघणु त पशवाई २यु छ. (3) * જે જીવને પ્રભુ પિતે સમજણ પાડે છે, તે જણ જ પરमात्मानुसायु नाम पामे छे. (४) Page #321 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપદી- ૨૨ તે જણ પછી (બધે પરમાત્માને જેનાર) સમદશી એ તત્વવેત્તા બની રહે છે; નાનક કહે છે કે તેને આખી સૃષ્ટિને વિજેતા જાણ. (૫) અદ્વૈતના સિદ્ધાંતનું જ્યારે સ્થાપન કરવામાં આવે છે, ત્યારે ત્યાં આગળ એક પ્રશ્ન હંમેશ રજૂ કરવામાં આવે છે, અને તે જીવના ધર્માધર્મને: “જે બધું એક જ છે ને ઈશ્વરે બધે ખેલ રચ્યો છે, તે જીવની જવાબદારી કશી ન રહી' – આમ દલીલ કરવામાં આવે છે. ભકતહૃદયને જેને આ અદ્વૈતની પ્રતીતિ છે, તેને આવો પ્રશ્ન નથી થતું,-એ દરેક ભકતનું જીવન જોતાં તરત દેખાય, છે. તેમને ઊલટું એના ઉપરથી જ દેખાય છે કે – ત્યજી તેને બીજે કણ જાય ? સૌને શિર એ નિરંજન રાય.” જેને મનથી હજી વિષયસેવનામાં કાંઈક તથ્ય દેખાય છે, એટલે કે લાલચ રહેલી છે, તેઓ જ કહે કે, તે પછી અમે કશાય આચાર-વિચારની શા સારુ જવાબદારી માનીએ !” જરી પણ વિચારતાં જણાશે કે, આની પાછળ “વિષય સત્ય છે, જગત સત્ય છે અથવા દૃશ્ય સત્ય છે,” એવો જ કોઈ ભાવ રહેલો છે. ઓછામાં છે એક અદ્વિતીય આત્મભાવ તો નથી જ. ૨૨ - ૨ जीअ जंत्र सभ ताकै हाथ । दीन दइआल अनाथको नाथु ॥१॥ जिसु राखै तिसु कोइ न मारै । सो मुआ जिसु मनहु बिसारै ॥२॥ तिसु तजि अवर कहाको जाइ । सभ सिरि एकु निरंजन राइ ॥३॥ Page #322 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ શ્રીસુખમની जीअकी जुगति जाके सभ हाथि । अंतरि बाहरि जानहु साथि ||४|| निधान बेअंत अपार । नानक दास सदा बलिहार ||५|| [નીય મંત્ર = (૧) સમ સિરિ = સૌને માથે. શબ્દા જીવ-જંતુ વ્રુત્તિ = રહસ્ય; તાકાતનું મૂળ. ] (૨) જીવેાની પ્રવૃત્તિનું સૂત્ર. ૨૨ – ૨ ~ જીવ-જંતુ (નું સૂત્ર) બધુ તેને હાથ છે; એ દીનદયાળ અનાથના નાથ છે. (૧) એ જેને રાખે તેને કોઈ ન મારી શકે; પણ જે તેને વિસારી મૂકે, તેને મુએ જાણવા. (૨) તેને તજીને ખીજા કાને (શરણે) જઈ એ ? કારણ એ એક નિરંજન રાય જ સૌને માથે છે. (૩) જીવાનુ બધુ રહસ્ય – તેમની સૌ તાકાતનું મૂળ – જેના હાથમાં છે, તેને અંદર અને બહાર તારી સાથે રહેલા જ જાણ. (૪) સવ ગુણાના ભંડાર, અનંત, અપાર એવા પરમાત્માને દાસ નાનક સદા વારી જાય છે. (૫) ૧. મીરાંબાઈએ ગાયું છે તેમ, દૂર ૐ હૈં જ્ઞાના, – એ ભાવ. સરખાવે। નરસિંહ મહેતાનું પદ પણ - “ પિંડમાં પ્રભુ પણ પ્રગટ પેખે નહીં, ફોગટ ભ્રમે તે દૂર ભાળે; જો નિરાકારમાં જેહનુ” મન ગળે, ભિન્ન સૌંસારની ભ્રાંતિ ભાગે.” Page #323 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપદી- ૨૨ ૨૨ – ૩ पूरन पूरि रहे दइआल। सभ ऊपरि होवत किरपाल ॥१॥ अपने करतब जानै आपि । अंतरजामी रहिओ बिआपि ॥२॥ प्रतिपालै जीअन बहु भाति । जो जो रचिओ सु तिसहि धिआति ॥३॥ जिसु भावै तिसु लए मिलाइ । भगति करहि हरिके गुण गाइ ॥४॥ मन अंतरि बिस्वासु करि मानिआ । करनहारु नानक इकु जानिआ ॥५॥ શયદાથ [ તવ = કર્તવ્ય–કર્મ. પ્રતિપાદૈ = પ્રતિપાલન કરે – પાળે. વહું મતિ = બહુ પ્રકારે. ધિમતિ = ધ્યાન ધરે – ચિંતવે; યાદ રાખે. ] દયાળુ પ્રભુ સર્વ જગાએ સભર ભરેલા છે; તથા સૌ ઉપર કૃપા દાખવે છે. (૧) પિતાને જ્યારે જે કરવાનું છે તે પોતાની મેળે એ જાણી લે છે, કારણ કે, એ અંતર્યામી (સર્વત્ર) વ્યાપી રહ્યો છે. (૨) અનેક પ્રકારે તે જીવનું પ્રતિપાલન કરે છે જે જે (જીવ) તેણે રચે છે, તે તેના ધ્યાનમાં જ છે. (૩) જેના ઉપર મરજી થાય તેને તે પિતાની સાથે મેળાપ કરાવે છે, તે જીવ પછી ભક્તિ કરતે હરિના ગુણ ગાય છે. (૪). Page #324 -------------------------------------------------------------------------- ________________ ૦૪ - શ્રીસુખમની નાનક કહે છે કે, મન-અંતરમાં વિશ્વાસ લાવી તેના ઉપર શ્રદ્ધા રાખનારો તે જીવ પછી આ બધાના કરતા-કરવતા એક એવા એ પરમાત્માને જાણી લે છે. (૫) જેણે આત્માની અનન્યતા જોઈ હોય, તેને તે સહેજે સુરે કે, “મારે માટે સેવા સિવાય કશું રહે છે જ કયાં? જીવનનું બીજું સાર્થક જ શું છે કે જેને માટે હું વિચાર કરું ?' જેને મન નિરંકાર' પ્રભુ વસ્યા, એને માટે બીજો વિચાર જ નથી રહેતે – जनु लागा हरि एकै नाइ । तिसकी आस न बिरथी जाइ ॥१॥ सेवक कउ सेवा बनि आई। हुकमु बूझि परम पदु पाई ॥२॥ तिसते ऊपरि नहीं बीचारु । जाकै मनि बसिआ निरंकार ॥३॥ बंधन तोरि भए निरवैर । अनदिनु पूजहि गुरके पैर ॥४॥ इह लोक सुखीए परलोक सुहेले । नानक हरि प्रभि आपहि मेले ॥५॥ શબ્દાર્થ [ નિરંજાર = નિરાકાર. કુ = સુખી. મે = મેળવે છે – મિલન કરાવે છે. ] - રર :- ૪ એ એ ભક્ત હરિના નામને જ વળગે છે, તેની કઈ આશા ફેગટ જતી નથી. (૧) Page #325 -------------------------------------------------------------------------- ________________ ઉ૦૫ - અષ્ટપદી - ૨૨ એવા સેવકને સેવા જ પરમધર્મ બની રહે છે. (પરમાત્માને) હુકમ સમજી લઈ તે પરમપદ પામે છે. (૨) જેને મન નિરાકાર હરિ વસ્યા છે, તેને (એમની સેવાથી બહાર) બીજો વિચાર જ રહેતો નથી. (૩) બધાં બંધન તેડી, તે નિ૨૧ બની રહે છે, અને નિરંતર ગુરુ (પરમાત્મા)-ના ચરણ પૂજ્યા કરે છે. (૪) આ લેકમાં તે સુખિયે થાય છે અને પરલોકમાં પણ તેને સુખ જ રહે છે; નાનક કહે છે કે, હરિ પ્રભુ પોતે પિતાની સાથે તેને મેળવી લે છે. (૫) એવા લોક સહજ ભાવે સેવક બને છે; પ્રતિનિમઃ માત્મનામ્' એ એમની સ્થિતિ છે. આઠે પહોર તે પ્રભુને સમક્ષ જુએ છે અને તેને અજ્ઞાનાંધકાર દૂર થઈ જાય છે – ૨૨ - ૧ - साधि संगि मिलि करहु अनंद । गुन गावहु प्रभ परमानंद ॥१॥ रामनाम ततु करहु बीचारु । दुलभ देहका करहु उधारु ॥२॥ अंमृतबचन हरिके गुन गाउ । प्रान तरनका इहै सुआउ ॥३॥ आठ पहर प्रभ पेखहु नेरा । मिटै अगिआनु बिनसै अंधेरा ॥४॥ ૧. એક પરમાત્માને અને તેમના હુકમને જ સર્વત્ર જોનારે એ કોના ઉપર વેર કરે? –સંપા. ૨૦ Page #326 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ શ્રીસુખ મની सुनि उपदेसु हिरद बसावहु । मन इछे नानक फल पावहु ॥५॥ શબ્દાથ [ તા = તત્વ – સાર – રહસ્ય. તનશ = અવતરવાને. કુમાર = ધ્યેય હેતુ.] ૨૨ – ૫ સપુરુષની સંગત મેળવીને આનંદ કરે, અને પરમાનંદપ્રભુના ગુણ ગાઓ ! (૧) રામ-નામરૂપી તત્વને વિચાર કરશે અને આ દુર્લભ મનુષ્ય-દેહને ઉદ્ધાર કરે ! (૨) - જીવને જન્મવાને એ જ હેતુ છે કે, હરિના ગુણરૂપી અમૃતવાણી રટવી. (૩) આઠે પહર પ્રભુને હાજરાહજૂર જુએ, જેથી અજ્ઞાન મટે અને મેહાંધકાર દૂર થાય. (૪) નાનક કહે છે કે, (ગુરુના) આ ઉપદેશને હૃદયમાં વસાવે અને મન-ઈચ્છયાં ફળ પામે ! (૫) એટલે નૈતિક જવાબદારીને જે પ્રશ્ન ઉઠાવવામાં આવે છે, એ સાચું જોતાં, તાર્કિક માત્ર છે. ભક્તને તે આમ જ સૂઝે – સત્ય વેપાર કરે વેપારી, પ્રભુઘર પહોંચે ખેપ તમારી. એક ટેક રાખે મન માંય, નાનક, ફરીફરી આવે ન જાય.” ગુરુ છઠ્ઠા પદમાં એ જ વાત કહે છે – Page #327 -------------------------------------------------------------------------- ________________ पटपही - २२ ३०७ -- २२ -६ हलतु पलतु दुइ लेहु सवारि । राम-नामु अंतरि उरि धारि ॥१॥ पूरे गुरकी पूरी दीखिआ। जिसु मनि बसै तिसु साचु परीखिआ ॥२॥ मनि तनि नामु जपहु लिव लाइ । दूखु दरदु मनते भउ जाइ ॥३॥ सचु वापारु करहु वापारी । दरगह निबहै खेप तुमारी ॥४॥ एका टेक रखहु मन माहि । नानक बहुरि न आवहि जाहि ॥५॥ શબ્દાથ [ हलतु पलतु = मा सो भने ५२२॥४. सवारि लेहु = सुधारी तो - सार्थ ४ ४२१. दीखिआ = दीक्षा-भत्र-पशि. निबहै = नमेंपहाये.] २२-६ રામ-નામને અંતરમાં ઊંડે ધારણ કરીને, આ લોક તેમ ४ ५सो सुधारी ai! (१) पूरा शुरुना (मा) ५२। - साया दीक्षाभत छ. रेना મનમાં એ દીક્ષા-મંત્ર સ્થિર થાય, તે સત્યને સાક્ષાત્કાર કરી शह छ.१ (२) १. तो श ५२५- सा ज्ञान भगव्युं, सेभ सेवाय; - मेवा અથ પણ લઈ શકાય. સપાટ Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શ્રીસુખમની એકાગ્ર થઈ મનથી અને તનથી નામને જપ કરે, જેથી મનમાંથી (સર્વ દુઃખ, દરદ અને ભય નાશ પામે. (૩) આ સાચે સોદો જ, હે વેપારી, તમે કરે; જેથી તમારી ખેપ પ્રભુના ધામ સુધી પહોંચે. (૪) ' મનમાં એ એક જ ટેક રાખે, જેથી તે નાનક, ફરી ફરીને (જન્મ-મરણની ઘટમાળમાં) આવવું-જવું ન પડે. (૫) આવી સમજવાળા ભક્તોની છેલ્લાં બે પદ માં પ્રશંસા હવે ૨૨ - ૭ तिसते दूरि कहाको जाइ । उबरै राखनहारु धिआइ ॥१॥ निरभउ जपै सगल भउ मिटै । प्रभ किरपाते प्राणी छुटै ॥२॥ जिसु प्रभु राखै तिसु नाही दूख । नामु जपत मनि होवत सूख ॥३॥ चिंता जाइ मिटै अहंकारु । तिसु जन कउ कोइ न पहुचनहारु ॥४॥ सिर ऊपरि ठाढा गुरु सूरा । नानक ताकै कारज पूरा ॥५॥ ૧. સાચે વેપાર કરવાની જ એક ટેક રાખો. તેને અર્થ ટેકો લઈએ, તો આ અર્થ થાય – “એક પ્રભુ જ ટેકે કે આધાર છે એમ મનમાં નિશ્ચય કરો. Page #329 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપદી- ૨૨ શબ્દાથ [ રાઉનહર = રક્ષણહાર. પદુનિહાદ = પહોંચી શકે; સરસાઈ કરી શકે. ઢ = ઊભા. ] ૨૨ – ૭ (જીવ) તેનાથી દૂર બીજે ક્યાં જવાનું હતું? (સૌના) એ રક્ષણહારનું ધ્યાન ધરવાથી જ તે ઊગરી શકે. (૧) એ નિર્ભય પરમાત્માને જપવાથી બધા (સંસાર) ભય દૂર થાય. પ્રભુની કૃપા હોય તે જ પ્રાણી છૂટી શકે. (૨) જેને પ્રભુ રાખે તેને દુખ શાનું રહે? તેનું નામ જપવાથી મનમાં સુખ થઈ રહે છે. (૩) - તેની બધી ચિંતા દૂર થઈ જાય અને (પરમાત્માથી અલગ રાખનાર તેના) અહંકાર ટળે. તેવા (મુક્ત) પુરુષને પછી કઈ પહોંચી શકતું નથી. (૪) નાનક કહે છે કે, જેને માથે શૂરા ગુરુ ઊભા છે, તેનાં બધાં કાર્યો પૂરાં થયાં જાણવાં. (૫) ૨૨ – ૮ मति पूरी अमृतु जाकी दृसटि । दरसनु पेखत उधरत सृसटि ॥१॥ चरन कमल जाके अनूप । सफल दरसनु सुंदर हरि रूप ॥२॥ ૧. તેની કઈ બરાબરી કરી શકતું નથી, એ અર્થ પણ લેવાય. તેને કેાઈ ભચ-દુઃખ-મોહ પહોંચી શકે નહિ, એવો અર્થ પણ લેવાય. – સંપા. ૨. તે કૃતાર્થ – મુક્ત – થયો જાણ.-સંપા Page #330 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખમની धंनु सेवा सेवकु परवानु। अंतरजामी पुरखु प्रधानु ॥३॥ जिसु मनि बसै सु होत निहालु । ताकै निकटि न आवत कालु ॥४॥ अमर भए अमरापदु पाइआ । साध संगि नानक हरि धिआइआ ॥५॥ | શબ્દાથ મતિ = ઉપદેશ. અનૂપ = અનુપમ. પરવાનુ = માન્ય (પ્રભુએ સ્વીકારેલું). નિહાર = ન્યાલ; ધન્ય; કૃતાર્થ, કામરાજ = જન્મ-મરણની ઘટમાળથી મુક્ત સ્થિતિ – મોક્ષ.] એમને ૧ ઉપદેશ પૂર્ણ છે, એમની દષ્ટિમાંથી અમૃત વરસે છે. એમનાં દર્શન કરીને આખી સૃષ્ટિનો ઉદ્ધાર થઈ જય ! (૧) એમનાં ચરણ-કમળ અનુપમ (સામર્થ્યવાળાં) છે; એમના સુંદર હરિરૂપનું દર્શન સફળ નીવડે છે. (૨) એમની સેવા ધન્ય છે, એમનો સેવક પરમાણુ છે. – અંતર્યામી એવા પ્રધાન પુરુષ પરમાત્મા - (૩) જેના મનમાં વસે, તે ન્યાલ થઈ જાય. તેની નજીક કાળ (પણ) આવી શકે નહિ. (૪) ૧. પરમાત્માને તથા પરમાત્મારૂપ બનેલા સંતને – એમ બંને અર્થ લઈ શકાય. – સંપા. ૨. દૃષિ એટલે મને હર રૂ૫; તેમ જ હરિ એટલે કે પ્રભુ, –તેમનું રૂપ. –રસંપા ૩. પ્રભુએ માન્ય રાખેલો – સ્વીકારેલ - સાચો. – સંપા Page #331 -------------------------------------------------------------------------- ________________ - અષ્ટપદી - ૨૨ નાનક કહે છે કે, સંત પુરુષની સેબતમાં જેણે હરિનું ધ્યાન ધર્યું, એ જન અમર થઈ ગયો અને તેણે અમરાપદ (મેક્ષ-પદ) પ્રાપ્ત કર્યું જાણવું. (૫) શીખ ભક્તિ કે સદાચારના મૂળમાં રહેલી ત્રિપુટી પ્રભુ, તેનું નામ, અને તે શીખવનાર સદૃગુરુ કે સત્સંગ.. આ ત્રણમાંથી પ્રભુ અથવા તેનું નામ એટલું આપણે (મુખ્યત્વે) જેઈ આવ્યા. હવે ગુરુ વિષે ૨૩ મી અષ્ટપદીમાં વિશેષે) કહે છે – Page #332 -------------------------------------------------------------------------- ________________ असटपदी २३ सलोकु છે નનુ પુરિ વીમા अगिआन अंधेर बिनासु। हरि किरपाते संत मेटिआ नानक मनि परगासु ॥२३॥ શબ્દાથ [ રજા અંગનુ= જ્ઞાન રૂપી આંજણુ. ભાન અંધેર =અજ્ઞાન રૂપી અંધાપ.] અષ્ટપદી ૨૩ ક જ્ઞાનરૂપી આંજણ ગુરુએ આપ્યું, તેથી (મારે) અજ્ઞાનરૂપી અંધાપે દૂર થઈ ગયા ! હરિની કૃપાથી મને સંત મળ્યા (એટલે નાનક કહે છે કે, મારા મનમાં પ્રકાશ થઈ ગયો ! [૨૩]. ગુરુની ઓળખાણ જ આમ આપે છેઃ જ્ઞાનભંજન દેનાર તે ગુરુ, તેની પ્રાપ્તિ ઈશ્વરકૃપાએ થાય. અને સંતસંગ હોય તે અંતરમાં પ્રભુ દેખાય, અને પ્રભુનું નામ મીઠું લાગે. આ અન્યાશ્રયભાવ પ્રભુ, તેનું નામ, અને ગુરુમાં રહેલું છે. અને આમ એ ત્રિપુટી છે છતાં એક છે. અને આપણે જોયું કે, સુખમનીમાં આ ત્રણને ગુરુએ એક ૧૨ Page #333 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપદી – ૨૩ શ્વાસે સાથે જ ગાયાં છે. કેમકે શીખભક્તિના એ સાર છે. આ અષ્ટપટ્ટીમાં પણ એમ જ વાચક જોશે. પ્રભુ પર તે તેના નામ પર પ્રેમ કરાવનાર ગુરુની ઓળખ આપવાથી શરૂ કરીને પછીનાં પદામાં તે પ્રેમપાત્ર પ્રભુને જ પાછા ગાય છે. તેના વિષ્ણુ ડ્રાય નહિ કા ડામ’ (૨૩–૨), સૌ જ્યેાતિમાં તે મૂળ ન્યાત’ (૨૩–૩), અંતર બહાર પ્રભુ એક સાહે’ (૨૩-૪), વગેરે અનુપમ શબ્દો વાર વાર રટતાં ભક્તહૃદય થાકતુ જ નથી. અને બધાંમાં ધ્રુવભાવ તે પાછા એ જ છે કે, ‘ગુરુ પ્રસાદ એમ, નાનક, જાણુ' (૨૩-૭); કારણકે, ગુરુ તે પાતે મુક્ત કરે મુક્ત સંસાર' એવા છે (૨૩-૮). १ २३ संत संग अंतरि प्रभु डीठा । नाम प्रभुका लागा मीठा ॥१॥ सगल समिग्री एकसु घट माहि । अनिक रंग नाना हसटाहि ॥२॥ नउ निधि अमृतु प्रभका नाम । देही महि इसका बिस्रामु ॥३॥ सुन समाधि अनहत तह नाद । कहनु न जाई अचरज बिसमा ||४|| तिनि देखिआ जिसु आपि दिखाए । नानक तिसु जन सोझी पाए ॥ ५ ॥ શબ્દા 343 [ નર નિધિ = કુબેરના નવ ભંડાર; સ પ્રકારની સમૃદ્ધિ. વિન્નામુ = સ્થાન; નિવાસ. સુંન = શૂન્ય – નિવિકલ્પ. અનદ્ભુત નાવ નાદ. સેશી = સૂઝ – જ્ઞાન – સાક્ષાત્કાર.] = અનાહત Page #334 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખમની ર૩– ૧ સંતની સેબતમાં પ્રભુને અંતરમાં દીઠા અને પ્રભુનું નામ મીઠું લાગવા માંડ્યું. (૧) - બધી સામગ્રી એક આ દેહમાં જ છે, અને (નામસમરણમાં આગળ વધતાં) વિવિધ પ્રકારના અનેક રંગ દેખવા મળે છે. (૨) પ્રભુનું નામ અમૃતરૂપ તથા નેવે નિધિરૂપ છે, દેહમાં જ તેનું સ્થાન છે. (૩) શૂન્ય સમાધિ અને અનાહત નાદ પણ ત્યાં જ છે એ બધાં અદ્ભુત આશ્ચર્યોનું વર્ણન થઈ શકે તેમ નથી. (૪) એ બધાં આશ્ચર્યો તે માણસ જ જોઈ શકે, જેને પ્રભુ પિતે એ બધું દેખાડે. નાનક કહે છે કે, તે માણસને પછી પરમ જ્ઞાન પ્રાપ્ત થાય છે. (૫) ૨૩ – ૨ सो अंतरि सो बाहरि अनंत । घटि घटि बिआपि रहिआ भगवंत ॥१॥ धरनि माहि आकास पइआल । सरब लोक पूरन प्रतिपाल ॥२॥ ૧. એક પિંડમાં આખું બ્રહ્માંડ છે; અને સાધનામાં આગળ વધતાં અનેક પ્રકારના ચમત્કારિક રંગઢંગ જોવા મળે છે, એ ભાવ છે. એક પ્રભુમાં બધું છે, અને તેમાંથી આ બધી વિવિધતા પ્રગટ થાય -એ અર્થ પણ લેવાય છે. –સંપા. ૨. દેહમાં જ તે પ્રાપ્ત થાય છે, એવો ભાવ.–સપાટ Page #335 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપદી – ૨૩ बनि तिनि परबति है पारब्रहमु । जैसी आगिआ तैसा करमु ॥ ३॥ पण पाणी बैसंतर माहि । चारि कुंट दह दिसे समाहि ॥४॥ तिसते भिंन नहीं को ठाउ । गुर प्रसादि नानक सुख पाउ || ५ || ૧૫ શબ્દાથ = [ પડ્યાજ = પાતાળ. પત્તુળ = પવન, વૈશંતર = અગ્નિ. ચારિ ટ ચારે ખૂણામાં. ઙ = સ્થાન. ] ૨૩ – ૨ અનંત એવા ભગવંત અ ંદર અને બહાર, તેમ જ સર્વે ઘટમાં વ્યાપી રહ્યા છે. (૧) ધરણીમાં, આકાશમાં, પાતાળમાં, સવ લેાકમાં એ પ્રતિપાલક પ્રભુ પૂર્ણ – સભર – ભરેલા છે. (ર) વનમાં તેમ જ પર્વતમાં એ પરબ્રહ્મ જ છે. તે જેવી આજ્ઞા કરે છે, તેવાં જ કમ' સૌ કરે છે. (૩) પવનમાં, પાણીમાં, અગ્નિમાં, ચારે ખૂણામાં અને દશે દિશામાં એ સમાયેલા છે. (૪) એમના સિવાયનું કોઈ સ્થાન નથી. નાનક કહે છે કે, ગુરુની કૃપાથી (એમને ભજીને કાયમનુ) સુખ પામ ! (૫) २३ - ३ बेद पुरान सिंमृति महि देखु । ससीअर सूर नख्यत्र महि एकु ॥ १॥ Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ શ્રીસુખમની बाणी प्रभकी सभुको बोलै । आपि अडोलु न कबहू डोलै ॥२॥ सरब कला करि खेलै खेल। मोलि न पाईऐ गुणह अमोल ॥३॥ सरब जोति महि जाकी जोति । धारि रहिओ सुआमी ओति पोति ॥४॥ गुर परसादि भरमका नासु । नानक तिन महि एहु बिसासु ॥५॥ શબ્દાથ [ સલીમર = શશી, ચંદ્ર. મતિ પતિ = ઓતપ્રેત.] ર૩- ૩ વેદ, પુરાણ કે સ્મૃતિમાં જે; તે ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર બધાંમાં તે એક જ છે (એવું વર્ણન કરેલું જણાશે). (૧) સૌ (શા ) પ્રભુની વાત જ કહે છે. એ અડોલ પરમાત્મા કદી ડગતા નથી – સર્વદા સત્ય જ રહે છે. (૨) આ બધી (ષ્ટિરૂપી) કળા વિસ્તારીને તે ખેલ ખેલી રહ્યા છે. તેમના અમૂલ્ય ગુણોનું મૂલ્ય આંકી શકાય તેમ નથી. (૩) ૧. “સૌ છે પ્રભુએ આપેલી વાણું જ વદે છે,”-એ અર્થ પણ થાય. સંપા ૨. આ બધી સૃષ્ટિને પસાર કરવા છતાં તે ક્ષીણ થતા નથી – ઘસાતા નથી – એવો અર્થ પણ થાય. – સંપા. ૩. “કલા” એટલે શક્તિ – સાધન, એવો અર્થ લઈએ તો પોતાની સર્વ સાધનસામગ્રી કે અભુત શક્તિ કામે લગાડીને તે આ સૃષ્ટિ રૂપી ખેલ ખેલી રહ્યા છે', એવો અર્થ થાય. -સપાટ Page #337 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપદી – ૨૩ ૩૧૭ સર્વ (રૂપી) જ્યોતિઓમાં એમની તિ જ પ્રકાશી રહી છે. એ સ્વામી એતપ્રેત રહી બધાને ધારણ કરી રહ્યા છે. (૪) નાનક કહે છે કે, ગુરુની કૃપાથી જેના ભ્રમને નાશ થાય, તેને જ એ વિશ્વાસ બેસે. (૫) ૨૩ - ૪ संत जनाका पेखनु सभु ब्रहम । સંત બનાવે હિરૈ સમ ધરમુ કા संत जना सुनहि सुभ बचन । सरब बिआपी राम संगि रचन ॥२॥ जिनि जाता तिसकी इह रहत । सतिबचन साधू सभि कहत ॥३॥ जो जो होइ सोई सुखु मानै । करनकरावनहारु प्रभु जानै ॥४॥ अंतरि बसे बाहरि भी ओही। नानक दरसनु देखि सभ मोही ॥५॥ ૨૩ – ૪ સંતજને બધે બ્રા જ જુએ છે. બધા ધર્મ તેમના હૃદયમાં સ્થિર થાય છે. (૧) સંતજને (હંમેશ પ્રભુના ગુણકીર્તનરૂપ) શુભ વચન જ સાંભળે છે, સર્વવ્યાપી એવા રામમાં જ તેઓ રચ્યાપચ્યા રહે છે. (૨) Page #338 -------------------------------------------------------------------------- ________________ ૧૦. શ્રીસુખમની જેણે પ્રભુને જયા તેની એ જ રીત હોય છે. બધા સંતે એ સત્ય વાત જ કહે છે. (૩) જે જે કંઈ ગુજરે તેને તેઓ સુખરૂપ જ માને છે, કારણ કે, બધાને કરતા-કારવતા પ્રભુ છે, એમ તે જાણે છે. (૪) અંતરમાં તેમ જ બહાર પણ એ જ વસેલે છે; નાનક કહે છે કે, એના દર્શનથી સૌ કઈ મેહ પામી જાય. (૫) ૨૩ – ૧ आपि सति कीआ सभु सति । तिसु प्रभते सगली उतपति ॥१॥ . तिसु भावै ता करे बिसथारु । तिसु भावै ता एकंकार ॥२॥ अनिक कला लखी नह जाइ । जिसु भावै तिसु लए मिलाइ ॥३॥ कवन निकटि कवन कहीऐ दूरि । आपे आपि आप भरपूरि ॥४॥ अंतरगति जिसु आपि जनाए । नानक तिसु जन आपि बुझाए ॥५॥ શયદાથ [pવાર = એકાકાર એકમાં જ સમાવી દીધું હોય તેમ. = જાણું – સમજી. મંત્તરતિ = અંતરમાં.] - ૨૩ - ૫ પ્રભુ પિતે સત્ય છે અને એમની બધી કૃતિ પણ સત્ય છે, (સત્ય એવા) પ્રભુમાંથી બધી (સત્ય) ઉત્પત્તિ થઈ છે. (૧) Page #339 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપદો- ૨૩ તેને ગમે તે બધા વિસ્તાર કરે છે, અને તેને ગમે તે (બધું પિતાની અંદર સમાવી લઈ) એકાકાર કરી લે છે.(૨) તેની અનેક કળાઓ જાણી શકાય તેવી નથી, જે તેને ગમે તેને તે પિતાની સાથે મિલાવી દે છે. (૩) તે પિોતે જ્યાં સર્વત્ર સભર ભરેલા છે, ત્યાં કેને નિકટ કહીએ અને કેને દૂર કહીએ ? (૪) નાનક કહે છે કે, તે પ્રભુ પિતે જેને અંતરમાં જ્ઞાન કરાવે છે, તે જ તેને જાણી શકે છે. (૫) ૨૩ – ૬ सरब भूत आपि वरतारा । સર્વ જૈન ગાપિ પેરવનારા શો. सगल समग्री जाका तना । आपन जसु आप ही सुना ॥२॥ आवन जानु इकु खेलु बनाइआ । आगिआकारी कीनी माइआ ॥३॥ सभकै मधि अलिपतो रहै। . जो किछु कहणा सु आपे कहै ॥४॥ आगिआ आवै आगिआ जाइ। नानक जा भावै ता लए समाइ ॥५॥ ૧. “એકરૂપ એવા પિતે એકલા જ બાકી રહે છે' –એવો અર્થ પણ થાય. – સંપા. ૨. “જેને તે અંતરમાં વસેલા છે, એવું પોતે સમજાવે છે, તે માણસ જ તેને જાણી શકે છે.'—એ અર્થ પણ થાય. -સપાટ Page #340 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શ્રીસુખમની ---"શબ્દાર્થ [મૃત = ભૂત-પ્રાણુઓ. વરતારા = વસેલે – રહેનારે. ] સર્વ ભૂતેમાં તે જ રહે છે; બધી આંખે વડે તે જ જુએ છે. (૧) આ બધી સામગ્રી તેના શરીર રૂપ જ છે. પિતાની સ્તુતિ તે પિતે જ સાંભળે છે. (૨) પિતાની આજ્ઞાધારક માયાએ કરીને જીવેનું) આવવુંજવું (જન્મ-મરણ) રૂપી એક ખેલ તેણે બનાવે છે. (૩) બધાની મથે રહેવા છતાં તે સૌથી અલિપ્ત રહે છે. જે કંઈ હુકમ કરવાના હોય છે, તે એ પોતે જ કરે છે. (૪) (બધા છો) તેના હુકમથી આવે છે અને તેના હુકમથી જાય છે; નાનક કહે છે કે, પોતાને ગમે તેને તે પિતામાં (પાછે) સમાવી લે છે. (૫) ૨૩ – ૭ इसते होइ सु नाहि बुरा । ओरै कहहु किनै कछु करा ॥१॥ आपि भला करतूति अति नीकी । મારે નાને અપને બીજી પારા आपि साचु धारी सभ साचु । ओतिपोति आपन संगि राचु ।।३॥ ताकी गति मिति कही न जाइ । दूसर होइ त सोझी पाइ ॥४॥ ૧. અર્થાત સકળ સૃષ્ટિ. Page #341 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપદી - ૩ - ૨૧ तिसका कीआ सभु परवानु। गुर प्रसादि नानक इहु जानु ॥५॥ શબ્દાથ [નીજી = નેક – ભલું. બીજી = અંતરમાં હોય તે. સોશી ૬ = જાણે – સમજે. પરવાનુ = પરમાણ; પ્રમાણ. ] - ર૩ – ૭ એનાથી જે કંઈ થાય, તે કદી બૂરું ન હોય; એના સિવાય બીજાએ કાંઈ કર્યું હોય, તે બતાવે ! (૧) પિતે ભલા છે, તેમ તેમની કરણું પણ ભલી છે. (બાકી) . પિતાના અંતરની વાત તે પિતે જ જાણે.૧ (૨) પિતે સાચા છે, તેમ જ જે કંઈ તેમણે ધારણ કર્યું છે – સજર્યું છે, તે પણ સાચું છે. બધું તેમણે પિતામાં ઓતપ્રેત – પિતાની અંદર રચ્યું-પગ્યું રાખ્યું છે. (૩) તેમની ગતિ-મિતિ કંઈ કહી ન શકે; (તેમના સમાન) બીજે કઈ હોય તે તે જાણી શકે. (૪) , તેમણે જે કંઈ કર્યું છે તે પરમાણુ છે; ગુરુની કૃપાથી નાનક એમ જાણે છે. (૫) ૨૩ – ૮ जो जानै तिसु सदा सुखु होइ । आपि मिलाइ लए प्रभु सोइ ॥१॥ ૧. તેમના અતરને ઇરાદે કણ જાણી શકે? જીવ તો એટલું જ કહી શકે કે, તે કલ્યાણમય છે અને સૌનું કલ્યાણ જ કરે છે. -સપ૦ ૨. પુરવાર એટલે માન્ય – સ્વીકાર્ય – એવો અર્થ પણ થાય. અર્થાત ઈશ્વરે કરેલું બધું માન્ય – સ્વીકાર્યું જ છે. – સંપા.. ૨૧ Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩રર શ્રીસુખમની ओहु धनवंतु कुलवंतु पतिवंतु । जीवनमुकति जिसु रिद भगवंतु ॥२॥ धंनु धंनु धंनु जनु आइआ । जिसु प्रसादि सभु जगतु तराइआ ॥३॥ जन आवनका इहै सुआउ । जनक संगि चिति आवै नाउ ॥४॥ आपि मुकतु मुकतु करै संसारु । नानक तिसु जन कउ सदा नमसकारु ॥५॥ શબ્દાર્થ [ તવંતુ= પત – આબરૂવાળો. સુમાર = હેતુ ન નિ = સંતની સેબતમાં. ] ર૩ – ૮ પ્રભુને જે જાણે તેને સદા સુખ થાય છે. પ્રભુ પિતે જ તેને પિતાનામાં મિલાવી લે છે. (૧) જેના હૃદયમાં ભગવાન હાજરાહજૂર છે, તેને ધનવંત જાણુ, કુલવંત જાણ અને આબરૂદાર જાણ. (૨) એ સંત જગતમાં આવ્યું તેને ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે! કારણ, એની કૃપાથી આખું જગત તેણે તરાવી દીધું. (૩) માણસને જન્મવાને એક જ હેત છે કે, સંતજનની સેબતમાં તેના ચિત્તમાં નામ વસે. (૪) નાનક કહે છે કે, જે પિતે મુક્ત થઈ સંસારને મુક્ત કરે છે, તેવા જનને સદા નમસ્કાર હ! (૫) ૧. મૂળ ભાવના. –આ સંસારમાં આવવાને. ૨. સંતન જગતમાં અવતર્યાને એક જ હેતુ છે કે, તેની શીખથી લોકેના ચિત્તમાં નામ વસે– એ અર્થ પણ થાય. સપાટ Page #343 -------------------------------------------------------------------------- ________________ . असटपदी २४. सलोकु पूरा प्रभु आराधिआ पूरा जाका नाउ । नानक पूरा पाइआ | શબ્દાર્થ – [પૂરા = પૂર્ણ; પૂર્ણ ગુણ-શક્તિવાળા. મfધ = આરાધ્યાસેવ્યા-પૂજયા. નાર = નામ. પહ્મા = પામ્યા.] અષ્ટપદી ૨૪ ક . જેમનું નામ પૂર્ણ છે, તેવા પૂર્ણ પ્રભુને મેં આરાધ્યા; નાનક કહે છે કે, (એમ કરીને) હું પૂર્ણ પ્રભુને પાયે છું, અને તેમના ગુણ ગાઉં છું. [૨૪] અંત્ય અષ્ટપદી આનંદના લલકારથી ભરેલી, કૃતકૃત્યતાના ધન્યવાદથી ગાજતી, અને ભક્તની પ્રસન્નતાથી પરિમલતી છે; અને એ પ્રસન્નતાને શીખ-ત્રિપુટીના નામ સાથે જોડી દીધી છે – પૂરણ પ્રભુ આરાધિયો, * પૂરું જેનું નામ; પૂરણના ગુણ ગાઈયા, નાનક; પૂરણ પામ. . ૩ર૩ Page #344 -------------------------------------------------------------------------- ________________ ३२४ શ્રીસુખમની અને પ્રથમ પદના પ્રારંભમાં જ એની પાદપૂર્તિ ઉમેરે છે. પૂરા, ગુરુને સુણી ઉપદેશ, - પારબ્રહ્મ તારી નિફ્ટ હિ શેખ. આમ પ્રભુ, તેનું નામ અને ગુરુ – એ પૂર્ણ-ત્રિપુટી ગણાવે છે; અને તેની પ્રતીતિ પામેલ હૃદય પછી એમ જ ગાય કે – वास श्वास समरे। गाविद, (२४-१) સમર સમર નામ વારંવાર, नान, अपनी ये माधार. ( २४-२) જય જય શબ્દ અનાહત વાગે, सुरी सुए मान, प्रभु लपे. ( २४-3 ) २४ -१ पूरे गुरका सुनि उपदेसु । पारब्रहमु निकटि करि पेखु ॥१॥ सासि सासि सिमरहु गोबिंद । मन अंतरकी उतरै चिंद ॥२॥ आस अनित तिआगहु तरंग । संत अनाकी धूरि मन मंग ॥३॥ आपु छोडि बेनती करहु । साध संगि अगनि सागर तरहु ॥४॥ हरि धनके भरि लेहु भंडार । । नानक गुर पूरे नमसकार ॥५॥ Page #345 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપદી- ૨૪ શબ્દાથ [ f૬ = ચિંતા. આ છોre = અહંતાનું અભિમાન તજીને.] ર૪ – ૧ હે મન, પૂરા ગુરુને ઉપદેશ સાંભળીને, પરબ્રહ્મને તારી નિકટ (અંતરમાં જ) જે. (૧) શ્વાસે શ્વાસે ગેવિંદનું સ્મરણ કર; જેથી તારા મનેઅંતરની ચિંતા દૂર થાય. (૨) અનિત્ય આશાઓના તર તજી દે, અને સંતજનેની ચરણરજ માગ. (૩) અહંકાર છેડીને પ્રભુને પ્રાર્થના કર, જેથી સાધુની સંગતમાં તું આ (ભવ-સંસાર રૂપી) અગ્નિ-સાગરને તરી જાય. (8) હરિ-ધનને ભંડાર તું ભરી લે! જેમની કૃપાથી એમ થઈ શકે છે તે) પૂરા ગુરુને નાનક નમસ્કાર કરે છે. (૫) ૨૪ - ૨ खेम कुसल सहज आनंद । साध संगि भजु परमानंद ॥१॥ नरक निवारि उधारहु जीउ । गुन गोबिंद अंमृत रसु पीउ ॥२॥ चिति चितवहु नाराइण एक । एक रूप जाके रंग अनेक ॥३॥ गोपाल दामोदर दीन दइआल । दुःख भंजन पूरन किरपाल ॥४॥ Page #346 -------------------------------------------------------------------------- ________________ VF 2 ધર. ] શ્રીસુખમની सिमरि सिमरि नामु बारंबार । नानक जीका है अधार ||५|| શબ્દાથ [ ક્લેમ સજ – ક્ષેમ અને કુશાળતા. ચિતવદુ = ચિંતવ; માન = ૨૪ – ૨ સાધુના સંગમાં પરમાનંદુ એવા પરમાત્માને ભજ; જેથી બધા પ્રકારનું ક્ષેમ-કુશળ અને સહેજ॰ આનંદ પ્રાપ્ત થાય. (૧) ગોવિંદના ગુણ ગાવારૂપી અમૃત-રસ તું પી; અને એમ નરક નિવારીને જીવના ઉદ્ધાર કર. (૨) એકરૂપ હાઈ, જેણે અનેક રંગ સર્જ્યો છે, તેવા એકલા નારાયણને ચિત્તમાં ચિંતવ. (૩) થતા. એ ગેાપાલ–દામાદર, દીનદયાળ છે, સકળ-દુઃખ-ભજન છે; અને પૂર્ણ કૃપાળુ છે. (૪) હું નાનક, તું એમનું નામ વારંવાર મર્યો કર; જીવના એ જ એક આધાર છે. (૫) २४ - ३ उतम सलोक साधके बचन । अमुलीक लाल एहि रतन ॥ १ ॥ सुन कमावत होत उधार । आपि तरै लोकह निसतार ॥२॥ ઇંદ્રિયાથી થતા અનિત્ય નહિ, પણ આત્માથી આત્મામાં પ્રાપ્ત સપા Page #347 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપદી – ૨૪ सफल जीवनु सफलु ताका : संगु । जाकै मनि लागा हरि रंगु ॥ ३ ॥ जै जै सबदु अनाहदु वाजै । સુનિ મુનિ અનવ રે પ્રભુ ગાને શા प्रगटे गुपाल महांतके माथे । नानक उधरे तिनकै साथे ॥ ५ ॥ શબ્દાથ [ જો = વેદમંત્ર. ાહ = માણેક. નિતર = મેાક્ષ; ઉદ્ધાર. વૈ = જય જય ! મહાંત = મહાત્મા. ] ૩૨૭ ૨૪ - ૩ સાધુનાં ઉપદેશ-વચન ઉત્તમ વેદ-મંત્ર જેવાં જાણવાં; ખરેખર, તે અમૂલ્ય એવાં હીરા-માણેક જ છે! (૧) એમને સાંભળીને અને એ અનુસાર કમાણી કરીને (જીવના) ઉદ્ધાર થાય છે;—પેાતે તરે છે અને બીજા લોકોને પણ તારે છે. (૨) જેના મનમાં હિરના રંગ લાગ્યા, તેનું જીવન સફળ થયું જાણવું; તેના સંગ પણ સફળ જાણવા.૧ (૩) (તેના અંતરમાં) જયજયકારના અનાહત નાદ મજ્યા કરે છે. તે સાંભળી સાંભળીને તે આનંદ પામે છે; કારણ કે, એ અનાહત નાદ રૂપે પ્રભુ જ (હાજરાહજૂર) ગાજતા હોય છે. (૪ એ મહાત્માના માથા ઉપરર ગેાપાળ પાતે પ્રગટ થાય છે. નાનક જેવા પશુ તેવા સદ્ગુરુની સાથે ઊધરી જાય !® (૫) ૧, તેનું ને તેને સંગ કરનાર બધાનું જીવન સફળ થાય છે. ૨. મસ્તકની ટોચે આવેલા દશમા દ્વાર આગળ. ૩. જે નાનક, તેની સાથે કેટલાય જણઊધરી નય’ એવા અ યણુ લેવાય. —સપા - Page #348 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી સુખમની ૨૪ – ૪ सरनि जोगु सुनि सरनी आए। करि किरपा प्रभ आपि मिलाए ॥१॥ मिटि गए बैर भए सभ रेन । अमृत नामु साध संगि लैन ॥२॥ सुप्रसंन भए गुरदेव । . पूरन होई सेवककी सेव ॥३॥ आल जंजाल बिकारते रहते । रामनाम सुनि रसना कहते ॥४॥ करि प्रसादु दइआ प्रभि धारी । नानक निबही खेप हमारी ॥५॥ શબ્દાથ [ સનિ ગોનુ = શરણ લેવા જોગ. વૈર=ઈષ્યાં. રેન = બધાના પગની ધૂળ - તેવો નમ્ર. આ બંના=બંધનમાં બાંધતી ઈકિયે. ના = જીભ. શેપ નિવદી = (વેપારીની) વણજારને ફેરે ફળે.] ૪ - ૪ શરણું લેવા જોગ સાંભળીને (સદ્ગુરુને) શરણે આવ્યા; તમો પ્રભુએ પિતે જ કૃપા કરીને તેમની સાથે મિલાપ કરાવ્યું. (૧) સાધુની સંગતમાં તમારું અમૃત-નામ જપતાં જ બધાં વેર-વિધિ અને ઈષ્ય–અદેખાઈ ટળી ગયાં, તથા હું સૌની ચરણ રજ જેવો (નમ્ર બની રહ્યો. (૨) ૧. પહેલી કડી પ્રભુને જ લાગુ પાડીને આવો અર્થ પણ લેવાય – હે પ્રભુ, તમને શરણું લેવા જોગ જાણીને તમારે શરણે આવ્યો; કૃપા કરીને તમે તમારી સાથે મને મેળવી લીધે.’ –સંપા Page #349 -------------------------------------------------------------------------- ________________ ર૯ અષ્ટપદી - ર૪ ગુરુદેવ સુપ્રસન્ન થતાં, દાસની સેવા પૂર્ણ – સફળ થઈI(૩) રામનામ (ગુરુને મુખે) સાંભળીને જીભે રટ્યા કરતાં જ, ઇંદ્રિયની બધી આળ-જાળ તેમ જ વિકારો દૂર થઈ ગયાં. (૪) પ્રભુએ કૃપા કરીને મારા પ્રત્યે દયા ધારણ કરી; નાનક કહે છે કે મારે બેડો પાર પડી ગયો ! (૫) અને આમ સદગુરુને શરણે આવેલાને શી બીક, શી ફિકર ? મટયું વેર, ચરણની ધૂળ, સાધુસંગ ગાયા અમૃત–ગુણ.” જે બધાની ચરણરજ જેવો નમ્ર બને, તેને વેરી કોણ?પછી સાધુસંગ સેવી અમૃતનામ લેવા માંડયું. હવે નિર્ભય થઈને તે ગાય છે – પ્રસન્ન થયા મુજ પર ગુરુદેવ, પૂરણ થઈ સેવકની સેવ.” ૨૪ – ૧ प्रभकी उसतति करहु संत मीत । सावधान एकागर चीत ॥१॥ “પુમિની” સંગ ગોવિંદ્ર પુન નામ ' जिसु मनि बसै सु होत निधान ॥२॥ सरब इछा ताकी पूरन होइ । प्रधान पुरखु प्रगटु सभ लोइ ॥३॥ सभते ऊच पाए असथानु । बहुरि न होवै आवन जानु ॥४॥ हरि धनु खाटि चलै जनु सोइ । नानक जिसहि परापति होइ ॥५॥ Page #350 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખમની શબ્દાથ [૩રત = સ્તુતિ. પુર = એકાગ્ર. વદુર = ફરી વાર. આવા નાગુ = આવાગમન; જન્મ-મરણના ફેરા. લટિ = કમાઈ જાય. ] હે સંત-મિત્રે, પ્રભુની સ્તુતિ સાવધાન થઈને, એકાગ્ર ચિત્ત કરે. (૧) આ “સુખમની સહજ સુખરૂપ એવા ગોવિંદના ગુણ અને નામરૂપ છે; એ જેના મનમાં વસે, તે (ગુણ તથા સુખને) ભંડાર બની રહે. (૨) " તેની બધી ઈચ્છાઓ પૂરી થાય, અને સકલ લોકમાં તે સખિયે થઈને જાણીતે થાય; (૩) સૌથી ઊંચું એવું સ્થાન તે પામે; અને ફરી પાછું તેને (જન્મ-મરણના ફેરામાં) આવવા-જવાનું ન રહે. (૪) નાનક કહે છે કે, એ “સુખમની જેને પ્રાપ્ત થાય, તે માણસ હરિધન કમાઈને જ વિદાય થાય. (૫) આ બધું ગાન ગુએ એ જ ગોવિંદના ગુણગાન કરવાને માટે ગાયું છેઃ સુખમનીને એ જ ઉદ્દેશ છે – સુખમની સહજ ગોવિંદ ગુણ નામ.” ૨૪ – ૬ નવેમ નાંતિ શિધ નવ નિધિ ! ' बुधि गिआनु सरब तह सिधि ॥१॥ ૧. “સુખમની” શબ્દના જુદા જુદા અર્થ લઈને આ કડીના આવા અર્થ પણ થઈ શકે – ગેવિંદના ગુણ અને નામ મનને સહજ સુખ આપનાર છે.” અથવા, ગેવિંદના ગુણ અને નામ સહેજે સુખના મણિરૂપ છે.” (પારસમણિની જેમ સુખ-મણિ.)-સંપા Page #351 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપદી- ર૪ RE बिदिआ तपु जोगु प्रभ धिआनु । गिआनु नेसट ऊतम इसनानु ॥२॥ चारि पदारथ कमल प्रगास । सभकै मधि सगलते उदास ॥३॥ सुंदर चतुरु ततका बेता। समदरसी एक इसटेता ॥४॥ इह फल तिसु जनकै मुखि भने । गुर नानक नाम बचन मनि सुने ॥५॥ શબ્દાથ [ સેટ = શ્રેષ્ઠ. નાનું = સ્નાન. ચારિ પારથ = ચાર પુરુષાર્થ (ધર્મ-અર્થ-કામ-મોક્ષ). ૩ = નિલે પ. તર = તત્વ. વેતા = વેતા – જાણકાર. મુવિ મને = મુખે પાઠ કરે. ] ૨૪ – ૬, ક્ષેમકુશળ, શાંતિ, રિદ્ધિ-સમૃદ્ધિ, નવે ભંડાર, બુદ્ધિ, જ્ઞાન, સર્વ પ્રકારની સિદ્ધિઓ – (૧) વિદ્યા, તપ, યેગ, પ્રભુ-ધ્યાન, શ્રેષ્ઠ પ્રભુ-જ્ઞાન, ઉત્તમ તીર્થસ્નાન, – (૨) ચારે પુરુષાર્થ, કમળનું ખીલવું, બધાની વચ્ચે રહેવા છતાં નિલેપતા – (૩) સૌંદર્ય, ચતુરતા, તત્ત્વનું જ્ઞાન, સમદશીપણું, બધામાં એક પરમાત્માને જ જેવાપણું - (૪) ન ૧યોગવિદ્યામાં એમ માન્યું છે કે, સંસારી- બદ્ધ અવસ્થામાં હૃદયકમળ સંકેચાઈ નીચું નમી ગયું હોય છે; સાક્ષાત્કારની અવસ્થાએ તે કમળ ખીલેલું તથા ઊંચા મેંવાળું થયું હોય છે. –સંપા Page #352 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખમની નાનક કહે છે કે, સુખમનીને એ પાઠ કરનાર અને તેમાં ગુરુએ કહેલાં વચન અને પ્રભુનામ દિલથી સાંભળનારને એ ફળ પ્રાપ્ત થાય. (૫) ૨૪ – ૭ इहु निधानु जपै मनि कोइ। सभ जुग महि ताकी गति होइ ॥१॥ गुण गोबिंद नाम धुनि बाणी । सिमृति सासत्र बेद बखाणी ॥२॥ सगल मतांत केवल हरि नाम । गोबिंद भगतकै मनि बिस्राम ॥३॥ कोटि अप्राध साध संगि मिटै । संत कृपाते जमते छुटै ॥४॥ जाकै मसतकि करम प्रभि पाए । साध सरणि नानक ते आए ॥५॥ શબ્દાથ [ નિધાનુ = ભંડાર (પ્રભુની સ્તુતિને). મતાંત = મત-વાદને છેડે – રહસ્ય. માતદિ = લલાટે. ] " ર૪ – ૭ સુખમની”-રૂપ આ ભક્તિ-ભંડાર મનથી જે જપે, ૧. પાંચમા શ્લોકમાં “સુખમનીને સીધો ઉલ્લેખ નથી. પણ આનબાજુના સંદર્ભમાં એને જ ઉલ્લેખ સમજ ઉચિત છે. બાકી તે, મનથી જે નામ ને ગુરુનાં વચન સાંભળે ને મુખે જપે, તે આ ફળ પામે,' એવો સીધે અર્થ પણ લઈ શકાય. –સંપા Page #353 -------------------------------------------------------------------------- ________________ - અષ્ટપદી - ૨૪ આખા (આ કલિ)યુગમાં તેને ઉદ્ધાર (જરૂર) થવાને. (૧) મૃતિઓ, શાો અને વેદએ વખાણેલી અને પ્રમાણેલી એવી ગોવિંદના ગુણ અને નામ-ધૂન રૂપી વાણું જ આ ગ્રંથમાં છે. (૨) બધા મત-મતાંતર છેડે કેવળ હરિનામ છે. ગોવિંદ પ્રભુનું નામ ભક્ત-જનેના મનમાં વસેલું છે. (૩) સાધુની સંગતમાં કેટી અપરાધ દેવાઈ જાય; સંતની કૃપાથી જમના હાથમાંથી પણ છૂટે. (૪) જેના લલાટે પ્રભુએ એવું નસીબ લખ્યું હોય, તે માણસ જ સાધુ પુરુષને શરણે આવે. (૫) આ બધું ગાન ગુરુએ એ જ ગોવિંદનાં ગુણગાન કરવાને માટે ગાયું છેઃ આ સુખમનીને એ જ ઉદેશ છે. હવે અંતે ગુરુ એની ફલશ્રુતિ કહેવા લાગ્યા છે – તેને જપ કરનારને આખા કલિયુગમાં પણ જરૂર ઉદ્ધાર થાય. (૨૪-૭) ઇ. અને છેલ્લા આઠમા પદમાં તે કહી જ દે છે – સૌમાં ઊંચ તેની શોભા બની, નાનક, એ ગુણ નામ સુખમની.” ૧. દિવસે દિવસે કલિયુગ પણ વધુ જામતે જવાને તે સ્થિતિમાં પણ – એવો ભાવ છે. અથવા સીધે શબ્દાર્થ લઈએ કે, બધા યુગોમાં તેનો ઉદ્ધાર થાય, તો પછી “સુખમની” ગ્રંથનો અધ્યાહાર ન લેતાં પ્રભુના નામને માટે જ આ ઉલ્લેખ સમજવો. - ૨. અથવા ગોવિંદ પ્રભુ ભક્તજનોના મનને વિશ્રામ છે' – એ અથ પણ થાય. સપ૦ Page #354 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખમની અને એમાં અતિશયાક્તિ છે ? ખરેખર, જેના મનમાં શીખ ધર્મના આ પ્રપત્તિમત્ર ઠરે, તે નિહાલ જ થાય. २४ जिसु मनि बसे सुनै लाइ प्रीति । तिसु जन आवै हरि प्रभु चीति ॥१॥ जनम मरन ताका दूखु निवारें । दुलभ देह ततकाल उधारै ॥२॥ निरमल सोभा अमृत ताकी बानी । ૩૩૪ [ મ - एकु नामु मन माही समानी ॥३॥ दूख रोग बिनसै भै भरम । साध नाम निरमल ताके करम ||४|| सभते ऊच ताकी सोभा बनी । " ८ नानक इह गुणि नामु सुखमनी ॥५॥ = ભય. મમ = / શયદા ભ્રમ. મ = ક – કૃત્ય. ] ૨૪ - ૨ (આ ‘સુખમની’ને) જે પ્રીતિપૂર્વક સાંભળે, અને જેના મનમાં તે વસે – સ્થિર થાય, (૧) તેનાં જન્મ-મરણનાં દુઃખનુ નિવારણ થઈ જાય; અને તેના આ દુર્લભ મનુષ્ય-દેહના તત્કાળ ઉદ્ધાર થાય. (૨) તેની શાલા – કીતિ નિર્માંળ ખની રહે, અને તેની વાણી અમૃતમય ખની જાય; (કારણ) તેના મનમાં એક પ્રભુના નામની ધૂન જ સમાઈ રહે. (૩) Page #355 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપલી- ૨૪ - ૩૫ તેનાં દુઃખ, ગ, ભય, ભ્રમ બધું વિનાશ પામે, “સાધુ સંત તરીકે તેનું નામ થાય; અને તેનાં કર્મ પણ તેને અનુરૂપ) નિર્મળ જ બને. (૪) તેનાં યશ-પ્રતિષ્ઠા સૌથી ઉચ્ચ બની રહે. નાનક કહે છે કે, આ ગુણ હોવાથી જ આ ભક્તિ-પનું નામ “સુખમની છે. (૫) ૧. “સુખની" નામની રચનાના આ ગુણ છે. એનો અર્થ પણ થાય. – સપાટ Page #356 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ – ૧ શીખ ઉદ્દબોધનની વિશિષ્ટતા આપણે જોયું કે, શીખભક્તિમાં ત્યાગ પર નહિ પણ પ્રપન્ન જીવન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આથી શીખધર્મ સંન્યાસને, અથવા જોઈએ તે કઈ પણ આચારપ્રધાન ધર્મવસ્તુને, હિંદના મૂળધર્મમાં જે સ્થાન અપાયું છે તે નથી આપતા. એ રીતે જ એ હિંદુધર્મમાં ન સુધારે છે, જેમ બૌદ્ધ કે જૈન ધર્મ હતા. છતાં મૂળમાં એ હિંદુધર્મની જ એક આવૃત્તિ છે એમ આ “સુખમની’ વાંચીને પણ વાચક જોઈ શકશે. આપણે જાણીએ છીએ કે, ગુરુ નાનકની આગળ ઈસ્લામી અને હિંદુ એ બે સંસ્કૃતિઓને સમન્વય કરવાનું કામ હતું. તેમણે જોયું કે સાચો મુસલમાન કે સાચા હિંદુ કોઈ જ દેખાતો નથી – બધા બાહ્ય આચારમાં સાચા ધર્મને ગૂંગળાવી રહ્યા છે. એટલે એમણે બેઉને ઉદ્દેશીને પિતાને ઉપદેશ આપવા માંડયો. એક ઈશ્વર છે, એ જ સમર્થ, સર્વને દાતા, કર્તાહર્તા છે; અને એની આગળ, “નાન કતમું નીચું જ છું (ગષની રૂ૩) નાતજાતની ઊંચનીચતા, બ્રાહ્મણનું અભિમાન, એકાધર્મ – આ બધું સ્વાભાવિક રીતે જ વખોડી કઢાયું. એટલે સુધી કે, ગુરુ નાનકના જીવનમાં માંસાહાર વિષે એક પ્રસંગ છે, જેની દલીલ આપણને જરા વિચિત્ર લાગે એવી છે, છતાં પ્રસ્તુત બાબતમાં જોવા જેવી છે. એક વાર એમને બ્રાહ્મણે પૂછે છે, “તમે માંસ ખાઓ છો !” ગુરુ નાનક એને ઉત્તર દે છે, “માંસમાંથી ઊપજયા છીએ, ને માંસમાં * સરખા સ્વામી વિવેકાનંદને વિલાયતથી કેટલાક મિત્રોને જવાબ --પોતાના ત્યાંના માંસાહાર વિષે. Page #357 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ – ૧ ૩૩૭ રહીએ છીએ એ નથી જોતા ? ભક્ષ્યાલક્ષ્મના ઝઘડા કરે પણ ઈશ્વરને ન જાણે તે મૂર્ખ છે. અને તમારાં (યજ્ઞનાં) બલિદાન તે જુએ ! પુરાણ તથા કુરાનમાં માંસ વિહિત છે. ચારે બ્રુગમાં તે ખવાતું !” તે વખતની ચેાકાધની જડતા તથા ઇસ્લામની માંસાહારની છૂટ જોતાં જ આપણને આ બચાવ ક્ષમ્ય લાગશે. શીખધના આ બધા ફેરફારા ઇસ્લામ-માન્ય થાય એવા હતાઃ એકેશ્વરવાદ, સૌની સમાનતા, આભડછેટના ત્યાગ. એ જ વસ્તુ શીખગુરુઓની નવી હતી જે ઇસ્લામને ન માન્ય થાય : (૧) બધા જ ધર્માંત્રથાની જેમ કુરાન પણ મનુષ્યકૃતિ છે; (૨) પેગમ્બરની અદ્રિતીયતા નથી. અને ગુરુ અર્જુને નવા ગ્રંથ ઊભા કર્યાં એ વિરેાધની નવી વસ્તુ થઈ. પણ હિંદુઓના આચારધર્મના તે તેમાં જ્યાં ત્યાં વિરાધ હતા. જો કે, શીખ ધર્મસિદ્ધાંતા તેમની માન્યતાને આધાતક નહેાતા, કેમકે તે બધાને હિંદુધર્માંમાં સ્થાન હતું તે છે. આમ છતાં, એ એક વિચારવા જેવી વસ્તુ છે કે, શીખધમ ને ઇસ્લામધમી ઓને જ ખૂબ વિરોધ સહેવા પડયો અને ઇસ્લામીઆએ એને તોડી પાડવા બનતુ કર્યુ.. પણ એ ઐતિહાસિક વાત આપણે અહી છેાડવી જોઈ એ. અને સંન્યાસ તથા ત્યાગનું શીખવધાન તપાસવા તરફ વળવું જોઈ એ. ઊંચનીચના ભાવ તજવાની સાથે માણસ માણસ વચ્ચે સમાનદષ્ટિ આવી. સાથે જ ગરુઓએ સ્ત્રીનું પણ ગૌરવ કર્યું. કાઈ એ ગુરુ નાનક આગળ સ્ક્રીનિંદા કરી. તેને એધ આપતાં ગુરુ કહે છે : -- ૨૨ "सो किड. मंदा आखीए जिउ जन्महि राजानु ? भंड ही भंडु उपजे, भंडै वाझु न कोई. "" Page #358 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખમની જેને પેટે રાજાઓ અને તેને કેમ મંદ કહીએ ? દેહમાંથી દેહ ઊપજે છે; દેહ વિને ઊપજેલું કોઈ છે ?” આ બધમાંથી જ આગળ ત્રીજા ગુરુ અમરદાસે (૧૪૭૯–૧૫૭૪) સતીને કુચાલ બંધ કરાવ્યો. તેમણે કહ્યું – सतीआ एहि न आखीअनि जो मरिआ लगि जलंनि । नानक सतीआ जाणिअनि, f= વિર વોટ મનિ || भी सो सतीआ जाणिअनि, शील संतोखी रहंनि । सेवनि सांई आपणा नीत उठी संमालंनि ॥ कंता नालि महेलीआ सेती अगि जलाहि, जे जाणहि पिरु आपणा ता तनि दुख सहाहि; नानक कंत न जाणनि, से किउ अगि जलाहि. (પતિ સાથે બળી મરે તે સતી નથી. વિરહદુઃખની ચેટથી જ મરી જાય તે સતી. અથવા પતિ ગયા પછી જે શીલસંતોષથી તેને સ્મરતી પ્રભુસ્મરણમાં દિવસ કાઢે તે પણ સતી. સ્ત્રીને મૃત પતિ સાથે બાળવામાં આવે છે એ કેવી અબુદ્ધિની વાત છે! જે સ્ત્રીને મન એમ છે કે મારો પતિ ગયે છે, તે તે જનમ આખે તેનું દુઃખ ' કરશે જ. જેને મન એમ નથી તેને બાળવાથી શું વધારે છે ?) આ જ ગુરુ પડદાની પ્રથાનો પણ વિરોધી હતા અને એની સામે ઉપદેશ આપતા. Page #359 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ – ૧ કુલ સ્રીની સાથે કુટુંબજીવનનું પણ ગૌરવ વધે એ સ્વાભાવિક છે. બધા ગુરુએ કુટુંબી હતા. ગુરુ નાનક કરવેશે ક્રૂરતા, છતાં રૂઢિ અનુસાર એમણે કારે પણ સન્યાસ લીધેા નથી. પેાતાના ભ્રમણમાં એક વખત ગુરુ નાનકને કાઈ સંન્યાસીએ પૂછ્યું : ‘ઉદાસ એટલે શું ?” ગુરુએ જવાબ આપ્યા, “પેાતાની માલિકીની નહિ પણ ઈશ્વરી સમજી દુનિયાની બધી વસ્તુના ઉપયાગ કરવા અને ઈશ્વરને મેળવવાની સતત આકાંક્ષા રાખવી એટલે ઉદાસ.” પ્રા. તેજસિંગ કહે છે, “પેાતાના વિચારાના પદાર્થપાઠ આપવા માટે, ગુરુ નાનકે પેાતાના જીવનને જ દાખલા મેસાડવા, પેાતે દુનિયામાં રહી પવિત્ર જીવન ગાળ્યું. જુવાનીમાં એ સરકારી સ્ટેર-કપર હતા, અને એ કામ એમણે પૂરી પ્રામાણિક્તાથી કર્યું. સાથે જ એ પૂરા ગૃહસ્થ હતા... છેવટે, મુસાફરીમાં કેટલાંમ વર્ષોં ગાળ્યા પછી કરતારપુરમાં તે એક ખેડૂત બનીને રહ્યા.” સાદું, સંયમી તે સદાચરણી, મહેનતુ જીવન એ શીખ આ છે. ગુરુને ચરણે ભેટ ધરવી એ તેમને વિહિત દાનયજ્ઞ છે. ગુરુએ આ ભેટના ઉપયાગ ‘ગુરુકા લંગરખાના‘—એક મેઢું અન્નક્ષેત્ર— ચલાવવામાં કરતા, જેમાં નાતજાત કે ધર્માંના બાધ વિના બધા જ લેાકને રાંધેલુ અન્ન મળી શકે. આમ છતાં, શીખધ સંન્યાસ વિના નથી રહી શકયો. કદાચ હિંદની ભૂમિ પર જન્મેલા ધર્મને માટે એ અશય હાય. ગુરુ નાનકના પુત્ર શ્રીચંદે ગુરુપદ ન સ્વીકારતાં સંન્યાસ લીધા અને આજ આપણે જેને ઉદાસી પંથ તરીકે ઓળખીએ છીએ તેની સ્થાપના કરી. આ પંથીએ પણ ગુરુ ગ્રંથને પૂજ્ય માને છે તે પ્રેમથી તેનેા પાઠ કરે છે, અને શીખધર્માંની એક શાખા તરીકે એ લેખાય છે. Page #360 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૨ સુખમનીની શ્રેષ્ઠતા [અધ્યાપક ટી. એલ. વાસવાણી સુખમનીમાં ગુરુ અને પિતાને અંતરાત્મા ઠાલવ્યો છે. ગુરુ અજુનને મેં ચાર રૂપે ચિંતવ્યા છે. વ્યવસ્થાપક તરીકે, કવિ તરીકે, એક સમન્વયના દ્રષ્ટા તરીકે તથા ધર્મના શહીદ તરીકે. અને એમના એ રૂપની ભવ્ય મહત્તા જોઈ હું મંત્રમુગ્ધ થયો છું. તે ૧૬ મા સૈકામાં થઈ ગયા. વીસમી સદીના આપણે વિજ્ઞાન અને “સંસ્કૃતિનું ઉચ્ચાભિમાન ગમે તેટલું કરીએ; પણ ગુરુ અર્જુનની આગળ આપણે વામન માત્ર દેખાઈએ છીએ. તેમણે શીખોને એક જાતિ તરીકે સંગઠિત કર્યા; અમૃતસરનાં બાકી રહેલાં) સરોવર પૂરાં કર્યા; રામદાસપુર શહેરને વિસ્તીર્ણ કર્યું; હરમંદિરની આયોજન કરી અને તરણતારણ શહેર સ્થાપ્યું - બીજું એક શહેર સ્થાપવા માટે પણ તેમણે જમીન ખરીદી, જેનું નામ કરતારપુર પાડેલું. અને આવી આવી યોજનાઓ અમલમાં મૂકનારે આ પુરુષ કવિ-કછા પણ હતા. તેમને એ સત્યનું દર્શન થયું કે કુદરતની વિવિધ શક્તિઓમાં વાસ્તવિક રીતે જેમ એક જ શક્તિ રહેલી છે, (જેને હિંદુ ધર્મશાસ્ત્ર યોગ્ય નામ “શક્તિ' જ આપે છે,) તેમ જગતના વિવિધ ધર્મોમાં પણ એક જ ધર્મ રહેલે છે. એક ઉચ્ચ ભૂમિકાએથી ગુરુ અર્જુનને હિંદુ ભક્તિ અને મુસ્લિમ સાધનાને સુમેળ પ્રતીત થયો; અને તેથી, તે દિવસમાં વિરલ એવી હિંમત દાખવી, તેમણે હિંદુ સંતે અને મુસલમાન ફકીરની ૧. In the Sikh Sanctuary – એ પુસ્તકમાંથી. ૩૪૦ Page #361 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૨ ૨૪૧ વાણી “ગ્રંથસાહેબમાં એકત્રિત કરી. તેને માટે તેમને ઘણું સહન કરવું પડયું : તે વખતની રાજસત્તાએ તેમને રિબાવીને મારી નાખ્યા. પરંતુ એમની દર્શનશ્રદ્ધા એક ક્ષણ પણ વિચલિત થઈ નહિ. તેમણે બાદશાહને સંભળાવી દીધું કે તેઓ ગ્રંથસાહેબમાં જરાસરખે પણ ફેરફાર ન કરી શકે. જે કરે, તે પછી તે સમન્વયને – મનુમાત્રના બંધુત્વને – જેને વિપ્રે વિવિધ રીતે વર્ણવે છે એવા એક પરમાત્માને ગ્રંથ ન રહે. પિતાના અંતરાત્માને બેવફા નીવડવા કરતાં તેમણે મોત પસંદ કર્યું. હિંમતભેર તેમણે બાદશાહને સંભળાવી દીધું: “સત્યને અનુસરતાં આ ક્ષણભંગુર શરીરનો નાશ થાય, તે તેને હું મોટું અહેભાગ્ય માની ખુશી થઈશ.” આ સંતપુરુષમાં કવિને આત્મા હતું. તેમનાં પદો પરમ વિશ્વાત્માને—માનવસૃષ્ટિના પરમ ઐકયને – કવિહૃદયે આપેલી અંજલીરૂપ છે. સત્યને તારી ઉપાસના બનાવ, શ્રદ્ધાને તારું આસન બનાવ. તારું શરીર એ દેવસ્થાન છે, તારે આત્મા એ પૂજારી છે, અને પરમ પુરુષોત્તમ એ તારે પંથ છે. દરેકના હૃદયમાં તે રહેલે છે, દરેક વસ્તુ તેને “પસાર” છે. ગુરુનાં પદોમાં સુમધુર કાવ્યમય અને સાત્વિક રહસ્યપૂર્ણ આવી ઘણું લીટીઓ આપણને ઠેર ઠેર મળી આવે છે. ગુરુ કહે છે કે, સુખમની” સંતોના હૃદયમાં રહેલું છે. અને ગુરુના હૃદયમાં “સુખમની” હતું. તેમનું હૃદય પરમાત્માના સાનિધયથી નીપજતી શાંતિથી પરિપૂર્ણ હતું. સુખમની શબ્દનો અર્થ “મનની શાંતિ અથવા પ્રસન્નતા થાય છે. તેથી તેને હું “શાંતિ – પ્રસન્નતાની ગાથા” કહું છું. ગુના Page #362 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખમની - હૃદયની આ પ્રસન્નતા આ જગત પરના એમના અંતિમ છેડા દિવસોની વેદનાથી ડહોળાવાને બદલે ઊંડી બની હતી. રાજસત્તાએ તેમના શરીર ઉપર અવર્ણનીય અત્યાચાર કર્યા, ત્યારે ગુરુ જે ભાવનાથી તેની સામે ટકી રહ્યા, તે ભાવનાથી સહન કરનારાઓ જગતના ઇતિહાસમાં બહુ ઓછા છે. તેમને મતે એ ભાવના ગ્રંથસાહેબના સારરૂપ હતી; અને તે તેમણે ત્રણ સુંદર શબદોમાં વ્યક્ત કરી છેઃ સત્ય, સંતોષ અને વિચાર. ગુરુ સત્યને વફાદાર રહ્યા; દુઃખો વખતે સંતોષ રાખી રહ્યા; અને શરીર ઉપરના નિર્ઘણ અત્યાચારને વિચારશસ્ત્રથી તેમણે સામને કર્યો. એમ કહેવાય છે કે, રક્તકણે (Corpuscles) જે પ્રવાહીમાં તર્યા કરે છે, તેમાં લેહ હોય છે. એટલે કે આપણા લેહીમાં લેહ રહેલું છે. તેને લોહ વિના ન ચાલે – જીવન જ ન ટકી રહે. આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ એ વાત સાચી છેઃ ગુરુ અર્જુનના આત્મામાં લેહ હતું, તેથી તેમની જીવનજ્યોત જરાય ફરકી નહિ. ઈશ્વરની એવી મરજી દેખાય છે કે, હિંદુસ્તાનનું ભાવિ પાર પડે તે માટે તેના આત્મામાં આધ્યાત્મિક લેહ દાખલ થવું જોઈએ. હવે હું સુખમનીની કેટલીક વિશેષતાઓ ઉપર આવું. પ્રથમ તે તેમાં મૂઢાગ્રહ કે દાર્શનિક ચર્ચાઓ નથી. જીવનના પ્રશ્નો પરત્વે સુખમનીનું દષ્ટિબિંદુ તદ્દન વ્યવહારુ છે. દુનિયા કયારે ઘડવામાં આવી, સોયની અણી ઉપર કેટલા વાત્માઓ નાચી શકે ? – આવી જાતના અને વિજ્ઞાનયુગ પૂર્વેના ખ્રિસ્તી યુરેપના પંડિતોનું દયાન ખેંચી રહ્યા હતા. ગુરુ આવા પ્રશ્નને ધાર્મિક જીવન સાથે કશા સંબંધ વિનાના ગણીને તેમના તરફ દુર્લક્ષ્ય કરે છે. હું કહું કે, ધર્મની પ્રાણરૂપ બાબતે ઉપરના લક્ષને જેટલે અંશે આવા પ્રશ્નો. વિચલિત કરે છે, તેટલે અંશે તેઓ આધ્યાત્મિક જીવનના વિકાસને હાનિકર્તા છે. “સુખમની” તે જીવનકળાનું શાસ્ત્ર છે. Page #363 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૨ મારા પર અસર કરતી બીજી બાબત તે “સુખમનીમાંથી નીકતે પરમાત્મા પ્રત્યેની ભકિતને સૂર છે; અને ત્રીજી બાબત તે ગુરુના સાનિધ્યનું વાતાવરણું. દરેક પદ “નાનક કહે છે એ વાકયથી જ પૂરું થાય છે. ગુરુ અજુન પિતાની જાતને પ્રથમ ગુરુ નાનકમાં સમાવી દે છે. અને તેથી જેમ જેમ હું “સુખમની'નાં પદો વાંચતા જાઉં છું, તેમ તેમ મને વધુ ને વધુ લાગતું જાય છે કે “સુખમની એ ઊંડા આધ્યાત્મિક અર્થમાં ગુરુ નાનકની જ વાણી છે. ગુરુ નાનકનું એક ચિત્ર છે – હું માનું છું કે તે કોઈ ભક્તહૃદય શીખનું ચીતરેલું છે. તેમાં એમ છે કે, ગુરુ નાનક એક વિશાળ વૃક્ષ નીચે બેઠેલા છે; એક બાજુ મરદાના છે અને બીજી બાજુ બાલો છે; ગુરુ પિોતે ઊંડા ચિંતનમાં મગ્ન છે. આવા જ વૃક્ષ નીચે બેસીને ગુરુ અને “સુખમની” લખાવી હતી. અને “સુખમની”નાં પદો વાંચતાં વાંચતાં મને કેટલીય વાર લાગ્યું છે કે, જાણે અનંત જીવનદર્શ પ્રભુ, નાનકના શિષ્યોની પેઠે, જીવાત્માને જીવનવૃક્ષ નીચે બેસવા બોલાવી રહ્યા છે. ઉપર જણાવ્યું તેમ “સુખમનીને સંદેશો વ્યવહારુ છે. તે શાં અને શાંતિમાર્ગનું ગાન ગાય છે. તેને માર્ગ સંન્યાસી ઉદાસીનતાને નિષેધાત્મક નથી. આ જીવન મારફતે જ આપણે શાંતિ મેળવવાની છે. એક સુંદર પદમાં ગુએ “સુખમની”માં કહ્યું છે ? “આપણે અહીં “વખર” એકઠી કરવા આવ્યા છીએ.” વખર એટલે માલ, વેપારી માલ; અને એને સૂચિતાર્થ જીવનનું રહસ્ય એ છે. જીવનને ઘણી વાર મુસાફરી કે ભવસાગરમાં પર્યટન કહેવામાં આવે છે. પરંતુ ઉપરની કલ્પના અને તેના કરતાંય વધુ ભાવાવહ લાગે છે. આપણે આ જીવનમાં વેપાર કરવા, વનર ભેગી કરવા આવેલા સેદાગર છીએ; તેમાંથી ભાગી જવા કે ઉપરીતિપૂર્વક તેને તુચ્છકારવા નહિ, પણ દેશકાળની માયામાંથી આપણને પિત્ત તરફ બેલાવતા અનંત વિભુ સાથે અમુક સેદા કરી લેવા આવ્યા છીએ. આપણે Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ -- શ્રીસુખમની સોદાગર છીએ. આપણો ધંધે સમૃદ્ધ બનવાને છે. જીવન એટલે પુષ્ટિ, તુષ્ટિ – સમૃદ્ધિ. વિશ્વહૃદયમાંથી આપણે આ પાર્થિવ ક્ષેત્રમાં અનુભવ એકઠી કરવા – આપણી જાતને સમૃદ્ધ કરવા આવ્યા છીએ. વર્ષો અગાઉ જ્યારે હું મેટ્રિકની પરીક્ષામાં પાસ થયો, ત્યારે મેં કોલેજમાં જોડાવાનો વિચાર કર્યો. તે વખતે મારા જન્મસ્થળમાં લેજ ન હતી. એટલે મારે મારી માતાથી ટા પડી બીજે ઠેકાણે જવાનું હતું. મારી માતાની આંખમાં આંસુ ભરાઈ આવ્યાં. થોડો વખત તે તેણે મને જવા જ ન દીધો. પછી ધીરજ એકઠી કરીને મને કહ્યું: ‘જા, અને જ્ઞાનભંડારથી સમૃદ્ધ થઈને મારી પાસે પાછો આવજે.” જે વિશ્વમાતૃહૃદયમાંથી આપણે આવ્યા છીએ, તેણે પણ આપણને એમ જ અનુભવ એકઠી કરી, સમૃદ્ધ થઈ તેની પાસે પાછા જવા મોકલ્યા છે. જીવન એ કમાણી છે : આપણે અહી વખર એકઠી કરવા આવ્યા છીએ. આ વખર સાધના વિના નથી મળતી. જીવાત્મા જ્યારે જીવનનાં કર્તવ્ય અદા કરે છે, ત્યારે જ સમૃદ્ધ થાય છે. અહીં શ્રીકૃષ્ણને મહાન ઉપદેશ યાદ કરવા જેવો છે : કર્તવ્ય કર્મ કર ઉપનિષદના ઋષિઓની જેમ ગુરુઓ માનતા કે આ જગતને કાંઈક હેતુ છે. “ગ્રંથસાહેબમાં આપણે વારંવાર વાંચીએ છીએ કે, તેનું નામ સત્ છે, “તે છૂપે છતાં પ્રગટ છે ને પિતાનું ખેતર સાચવે છે. સાચે જ, તે પિતાનાં બાળકે ઉપર ખેતરમાં નજર રાખી રહ્યા છે. કોઈ પિતાની નિયત જગા ન છોડે એમ તે ઈચ્છે છે. બીજી જગાએ ગ્રંથસાહેબમાં કહ્યું છે : “જેણે આ જગત સર્યું છે, તેણે જ માણસનું આવવું-જવું પણ સર્જે છે;' – જેથી માણસે જીવનની શાળામાં કેળવાય અને દુઃખોથી નવાઈને તેના દરબારમાં જળહળે. જીવનની શાળામાં આપણને ત્રણ પાઠ શીખવા મળે છે. પહેલે પાઠ આત્મનિગ્રહને મળે છે. છોકરાએ નિશાળમાં જઈ જ્ઞાન મેળવવું Page #365 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ – ૨ હેય, તે તેણે આત્મનિગ્રહ શીખવું જ રહ્યું. એકાગ્રના એ એક પ્રકારનો આત્મનિગ્રહ જ છે. પછી છોકરો મોટે થઈ માણસ બને છે. હવે તેણે તેની પત્નીને વિચાર કરવો રહ્યો. ધીમે ધીમે તે શીખે છે કે લગ્ન એ મેજ માટે નથી, પણ તે તે સાધના છે. ત્યારે જે સ્વાથ વાસનાઓ જાગે છે તે બધી માણવાની નહિ પણ દબાવતા જવાની હોય છે. મોટામાં મોટે પાઠ તે એ શિખાય છે કે જીવન એટલે સેવા છે. પતિ હવે કુટુંબને પિતા થાય છે. બાળ માંદુ પડે છે; માતાપિતાએ રાત ઉપર રાત જાગીને તેની શુશ્રષા કરવી જોઈએ— પિતાના પ્રિય બાળકને કારણે તપવું જોઈએ. બાળકે પણ મેટા થયા બાદ, પિતાનાં વૃદ્ધ માતાપિતા માટે ઘણી વસ્તુઓ તજવી ઘટે છે. આમ જીવનનો એક મોટામાં મોટે પાઠ તે એ શિખાય છે કે, જીવનની બક્ષિસમાં બીજાને પણ ભાગ છે : આદર્શની વેદિ ઉપર તેમની આહુતિ અર્પવાની છે.... આમ સાધના એ મનુષ્યની કેળવણું અને વિકાસની પ્રથમ રીત છે. “સુખમનીમાં બીજી એક રીત પણ બતાવવામાં આવી છે : સાધુસંગ-સત્સંગ. સાધુ કોને કહે એ પ્રશ્નનો જવાબ સુખમનીએ કેટલાંક સુંદર પદોમાં આપ્યો છે...... આજના નવજુવાને દલીલ કરે છે, બુદ્ધિ અને ધર્મને મેળ ખાતે નથી. તેમને ગુરુ કહે છે વિચાર તો કરે જ; પણ તે સાધુ પુરુષની સેબતમાં. ધર્મ બુદ્ધિવિરેાધી નથી; અને “સુખમનીમાં તે ધાર્મિક જીવનમાં વિચાર-મનનના મહત્વ વિષે અપ્રતિમ સૌંદર્યથી ભરેલાં અનેક પદો છે. ચિંતન-મનન વિનાને ધર્મ વહેમ થઈ જાય. માટે વિચાર તે કરવું જ જોઈએ. પરંતુ ગુરુ કહે છે તેમ, તે આપમેળે નહિ પણ પરમતત્વ સાથે એકતાર બનેલા સાધુઓ – મહાપુરુષોની સોબતમાં. સત્યની શોધમાં મહાપુરુષોની પ્રેરણાની જરૂર છે. વાતાવરણની અસર વિચારને વિકસિત થવામાં બહુ મદદ કરે છે. સાધુપુરુષોની સેબતના વાતાવરણમાં ચિંતનક્રિયાને મદદ મળે છે. Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ---- સુખમની તેનાથી ચિત્તની વધુ મહત્વની, પણ જાગ્રત ભૂમિકાથી પર રહેતી એવી ઉચ્ચ ભૂમિકા ઉત્તેજિત થાય છે અને આપણે વધુ સારી રીતે વિચાર કરી શકીએ છીએ. “સુખમની'માં કહ્યા પ્રમાણે સાધુની સંગતમાં માણસના હૃદયમાં જ્ઞાન પ્રગટે છે. સુખમનીમાં કેળવણીની એક ત્રીજી પદ્ધતિને પણ ઉલ્લેખ છે. તેને હું ‘અંતરંગ સાધન એવું નામ આપું. “સુખમની દયાન-મહિમા વારંવાર ગાય છે. પરમાત્મા દૂર નથી, પણ અંદર છે,-હૃદયગૃહમાં તેની કળા વિલસી રહી છે. આપણે તેને જોઈ શકતા નથી તે એ કારણે કે, “પ્રિયતમ જાગે છે ત્યારે આપણે ઊંઘીએ છીએ. અને ડાઘણ જાગીએ છીએ ત્યારે પણ આપણે હંમેશ ઘરમાં રહેલી નિત્ય વસ્તુને શોધવા – આર્થર રાજાના પેલા વીરેની જેમ – બહાર ફાંફાં મારીએ છીએ. બાકી પ્રીતમ તે કથારને આપણા હૃદયમંદિરમાં વિના આમંત્રણે આવીને બેઠો છે, અને આપણને તેની ઉપાસના કરવાનું શીખવવા માટે તેણે ત્યાં અવાવરુ પડેલા જીવનદીપને કપારને પ્રગટાવી રાખે છે. પણ આપણે તે તેને શેધવા બહાર જ હવાતિયાં માર્યા કરીએ છીએ. દયાનમાર્ગની આ બાબતમાં “સુખમનીએ બે વસ્તુઓ ઉપર ભાર મૂક્યો છે. પહેલી તે ઈશ્વરનું નામસ્મરણ. નામનું સ્મરણ કરવું એટલે તેના વાચ્યર્થના ભાવનું ઉત્થાન કરી તેની સાથે જીવનજ્યને મેળ સાધવે. નામસ્મરણ ભાવપૂર્વક થવું જોઈએ. હૃદયમાં જો ભાવ ન હોય તે માત્ર નામેચ્ચાર આપણને જીવનાધારની નજીક નહિ લઈ જઈ શકે. ભાવ વગરનું સ્મરણ વૃથા છે. વધુ ઊંડા ઊતરીને જોઈએ તે ભાવ વિનાનું સ્મરણ એ આધ્યાત્મિક અશકયતા જ છે. એવો કોણ છે જે તેનું નામધન હૃદયમાં પ્રાપ્ત કરે છતાં પ્રેમથી દ્રવિત ન થાય ? – ઈશ્વરનાં ચરણકમળનાં દર્શન કરે અને છતાં ભક્તિપૂર્વક તેમને નમન ન કરે ? Page #367 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૨ - ૩૪૭ ગ્રંથ સાહેબનાં કેટલાંય પદોમાં પરમાત્મા પ્રત્યેના પ્રેમનું હૃદયદ્રાવક ગાન છે : જડેલે હાથે નાનક તારા દરબારમાં આવ્યો છે; હે પ્રીતમ ! તેને મુક્તિ આપ. પાણીવિહેણું માછલું તારા વિના કેમ જીવશે ? • હરણ પારધીનું ગાન સાંભળવામાં બાણની પણ પરવા નથી કરતું અને પ્રાણ પાથરી દે છે. આ મારી આંખો બંધ જ નથી થતી; પ્રીતમના પ્રેમમાં વિહવળ હું રાતદિન એનાં જ દર્શન ઝંખું છું. હે રાત્રી ! તું પ્રિયતમના મારા પ્રેમ જેટલી લાંબી થા ! અને તે નિદ્રા ! તું ટૂંકી થા, જેથી હું સતત તેના ચરણને સ્પર્શી શકું. મારાં તન મન પ્રીતમને ઝંખી રહ્યાં છે, તેને જોયા વિના મને કેમ કરીને કળ વળશે ? તેના વિના એક ક્ષણ પણ હું નથી રહી શકતી. ચાતકની જેમ હું તેને માટે તલસું છું. તે મનમોહનની શોધમાં રખડું છું. મારી આંખે તેના રંગે રંગાઈ ગઈ છે.--એ જ તેમાં વચ્ચે છે; પછી એક ક્ષણ પણ તે કયાંથી જંપે ? તેના વિના એક ક્ષણ દિવસ જેટલી લાંબી લાગે છે, અને રુદન કરતાં હું હાથે ઘસ્યા કરું છું.” પ્રીતમ માટે આ ઉક્ત પ્રેમ ગુરુઓમાં હતા. “સુખમનીમાં પદે પદે આવા પ્રેમનું ગાન ભરેલું છે. મારું હૃદય એ ગ્રંથમણિ સાથે બંધાયાને વર્ષો વીતી ગયાં છે. ઘૂંટણીએ ગબડતે બાળક હતું, ત્યારે મેં તેનું સાદું સંગીત સાંભળ્યું છે; જરા મોટે થતાં, પૂરું ન સમજવા છતાં, તેના ગાનથી હું વિચિત્ર રીતે હલમલ્યો છું ? અને પુખ્ત વયે પહોંચ્યા પછી, અનેક વાર મને લાગ્યું છે કે, ભગવદ્દગીતા અને “સુખમની” એ બે એવાં પુસ્તકે છે કે જેમને દરેક હિંદી નવયુવાને અવશ્ય ભણવાં જોઈએ. વ્યાપક રાષ્ટ્રભાવનાં પાઠ્યપુસ્તકો તરીકે એ બહુ સારું વાચન નીવડે. થોડાં વર્ષો અગાઉ સિંધના Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ -શ્રીસુખમની કોલેજ-વિદ્યાર્થીઓ માટે ધર્મવિષયક પાઠ્યપુસ્તક સૂચવવાનું મને કહેવામાં આવેલું, ત્યારે વસ્તુતઃ મેં હિંદી યુવાન માટેના મહાગ્રંથમાંના એક તરીકે “સુખમનીને ઉલ્લેખ કર્યો પણ હતો. આ ગ્રંથનો સંદેશ સર્વ પ્રજાઓ માટે છે એમ હું માનું છું. સામ્રાજયવાદ અને સંકુચિત રાષ્ટ્રવાદને આધુનિક જગતે ઉચ્ચ સ્થાને ચડાવી માર્યા છે. ઠેષ અને કલહની શ્રેયસ્કારિતાની શીખ વધવા લાગી છે. અને યુરોપમાં તે હિંસાને રાષ્ટ્રીય જીવનના કાયદા તરીકે ખુલ્લી રીતે જાહેર કરવામાં આવે છે; પરાર્થવૃત્તિ તે નબળા લકોએ ફેલાવેલી લાગણી છે, એમ બેશરમ કહેવાય છે. પ્રેમ, સ્વાર્પણ અને નમ્રતાને “ચાંડાળ (ગુલામ) વૃત્તિ' તરીકે નિંદવામાં આવે છે. આજના પિતાને સુધરેલું માનાર જગતને આધ્યાત્મિક સંદેશાની અત્યંત જરૂરી છે. એ સંદેશો “સુખમનીમાં છે. તેને સંદેશો શાંતિને છે, ગમે તેમ પણ કાર્યસિદ્ધિ અને ખુનામરકીને નથી; આધ્યાત્મિક આદર્શવાદનો છે, ઉદ્દામ સામ્રાજ્યવાદને નથી; સ્વાર્પણની ભાવનાને છે, વૈશ્વર્યને નથી; બીજા માટે ઘસાનાર પ્રેમને છે, બીજાનું પચાવી પાડનાર અને તેને ગુલામ બનાવવા તાકતી સત્તાને નથી. આજ ભારતમાતાની વેદના અસીમ છે. તે વખતે હું હિંદુસ્તાનના યુવાનોને વનવું છું કે, તેઓ તેની મુક્તિને માટે એવું આચરણ કરે અને સહન કરે કે જેથી “અવિશ્વાસી” પાશ્ચાત્યોને ખાતરી થાય છે, ભારતવર્ષ હજુ મરી નથી ગમે – તેનાં બાળકેની શિરાઓમાં હજુ નષિઓનું જ્ઞાન અને ગુરુઓનું ગાન વહેતું છે. Page #369 -------------------------------------------------------------------------- ________________ પ્રતિ [નોંધ: પુસ્તક છપાતું હતું તે દરમિયાન અર્થ અને વિવરણમાં જે ઉમેરા તથા ફેરફારો કરવા જરૂરી લાગ્યા, તે અહી અષ્ટપદીના કમવાર નોંધ્યા છે. ] અષ્ટપદી - ૧ પદ ૧ : લેક ૩ : (માણસોએ) વેદ, પુરાણ, સ્મૃતિ – સૌ શોધીને (તપાસીને) પરમાત્મા (રામ)ના નામમય, અમૃતરૂપી અક્ષરવાળો એકાક્ષર મંત્ર ૩ તારવ્યો છે.” અથવા : “શુદ્ધ કે અમૃર્તમય અક્ષરવાળાં વેદ, પુરાણું અને સ્મૃતિ એ શાસ્ત્રો પરમાત્માના એક નામમાંથી જ પેદા , થયેલાં છે,' એવો અર્થ પણ થઈ શકે. શ્લોક ૪: “એ નામને એક કણ પણ જે જીવ (હૃદયમાં) વસાવે, તેને મહિમા ગ ગણાય નહિ તેવો બની રહે, એ અર્થ પણ થઈ શકે. પદ ૨: રહાઉ : “આ “સુખમનીમાં સુખદાયી અમૃત એવું પ્રભુનું નામ છે; સંતોના હૃદયને તે વિશ્રાંતિ રૂપ છે, – એ અર્થ - પણ થઈ શકે. પદ ૫: શ્લોક ૨ : પરવાન ને અર્થ માન્ય, સ્વીકાર્ય એવો પણ થાય છે. એટલે આને બીજો અર્થ આ પ્રમાણે પણ થાય – પ્રભુને સ્મરે તે માણસ પ્રભુના દરબારમાં માન્ય સ્વી કાર્ય બને છે...” પદ ૮: ગ્લૅક જ હરિના સ્મરણ વડે જ જગતમાં ભક્તો પ્રગટાવ્યા છે (ભગત ઝટાપુ). – એવો અર્થ પણ થાય. ૩૯ Page #370 -------------------------------------------------------------------------- ________________ ૫૦ સુખમની - અષ્ટપદી - ૨ પદ ૧ઃ શ્લેક ૪ઃ પુનરન ને પ્રાયશ્ચિત્ત-પુરશ્ચરણ એ અર્થ લઈ આખાને બીજો અર્થ આ પ્રમાણે કરાય – “અનેક પ્રાયશ્ચિત્ત કે પુરશ્ચરણ કરવાથી પણ ન કરી શકાય એવાં કરોડે પાપ હરિનું નામ ધોઈ કાઢે છે.” પદ ૨ શ્લેક ૨૪ લાખ અને કરડે બંધન પડ્યાં હોય, તે પણ હરિનું નામ જપતાં જ નિસ્તાર પમાય.” –એ અર્થ પણ થઈ શકે. અથવા “લાખે અને કરેડ વડે પણ મન બંધાતું નથી – વિરમતું નથી (વંધુ )' –એ અર્થ પણ લઈ શકાય. પદ ૩: શ્લોક ૪ : રુક શબ્દને સામાન્ય અર્થ ગર્દભાવ એવો થાય છે. એટલે, (જીવ) અહંભાવથી મેલે બનેલું છે, એ મેલ કદી જોવાત નથી, પરંતુ હરિનું નામ કરોડો પાપ ધોઈ આપે,”—એ અર્થ આ કડીને થાય. અનુવાદમાં હુક એટલે જીવ-જંતરહૃદય એવો અર્થ લીધે છે. અષ્ટપદી - ૪ પદ ૧: લોક ૩: સુ સુખ એમાં સૂપને સુખનું વિશેષણ ગણી – શુદ્ધ-નિર્ભેળ સુખ એ અર્થ કર્યો છે, પરંતુ સૂપ એટલે સાન–સમજે એવો અર્થ લઈ શકાય. પછી આખા લકને આવા અર્થ વિકપે થઈ શકે – બાલ્ય અવસ્થામાં તને ભાવતું દૂધ પૂરું પાડયું છે અને યુવાસ્થામાં ભોજન, (મનગમતાં) સુખ અને જ્ઞાનસમજ પૂરાં પાડયાં છે.” અથવા બાલ્ય અવસ્થામાં તને ભાવતું દૂધ તેમ જ (ક્રમાનુસાર) જુવાની અને તેમાં ગમતાં) ભોજન તથા (દુઃખના) મિશ્રણ વિનાનાં સુખ પૂરાં પાડ્યાં છે.' Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૫૧ શ્લોક ૪ અપિસાર શબ્દનો અર્થ ભેજન થાય છે. એ શ્લેકને અર્થ આ પ્રમાણે વાંચો – | ‘જયારે વૃદ્ધ થયો ત્યારે (તારી દેખરેખ રાખનારાં) સગાંસંબંધી (તને મળ્યાં છે), જેઓ બેઠાબેઠ ભજન તને મોંમાં મૂકી આપે છે ! પદ ૪: લોક ૨ : “છોડી જનારાં તે વિષયભોગો અથવા ભૌતિક પદાર્થો, શરીર વગેરે; “અવશ્ય થનારું તે જેમ કે મૃત્યુ. તેને દૂર પરનૈ = દૂર સમજે છે. પદ ૫ : શ્લોક ૧૬ રોપારા- સંસ્કૃત ત્રીજોપચારા દેખાડ ખાતર બાહ્ય રીતે આચરાતે શિષ્ટાચાર અર્થાત્ છેતરામણી. પદ ૮: લોક ૨: ઈસ ને અર્થ મિલકત–મૂડી એવો થાય છે. એટલે “અમારા જીવ અને પિંડ તમારી જ મિલકત છે – એવો અર્થ સમજો. લોક ૪ઃ તુમસે હો તુ નિમાર-એ ચરણને એ અર્થ પણ લેવાય કે, “તમારી જે આજ્ઞા થાય, તે માથે ચડાવે છે.” ઍકલીફ એવું નેંધે છે કે, આ આઠમું પદ, શીખ જ્યારે ગ્રંથસાહેબને પ્રકાશ કરે (લે), ત્યારે હંમેશ બોલી જાય છે. અષ્ટપદી - ૫ પદ ૩ઃ લોક ૧ : સરઘર એટલે અવશ્યક ખચિત. અનેક પ્રકારનાં માયાનાં હેત જે થાય છે, તેમને અવશ્ય અનિત્ય જાણ – એવો અર્થ સમજવો. પદ ૪: આ તથા પછીના પદમાં મિથમ શબ્દનો ‘વૃથા-ગટ નિષ્ફળ” એવો અર્થ લેવો ઠીક છે. પાંચમા પદમાં પાંચમા શ્લોકમાં એ બધાં મિથિલાની સરખામણીમાં સરસ્ટ તરીકે Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૫ર શ્રીસુખમની . હરિનું નામ મૂક્યું છે; અને ૬ ઠ્ઠા પદમાં મિયિકને બદલે વિરથી-થા એ શબ્દ જ વાપર્યો છે. પદ ૮:લોક ૧ઃ બીજી લીટીને અર્થ આવો પણ થાય : પિતાનાં સરજેલાં પ્રાણીઓનું માન પોતે રાખે છે. અર્થાત તેમની પ્રાર્થના સ્વીકારે છે. લોક ૪: બીજી લીટીને અર્થ આ થાય – પિતાના કપડાને છેડે (દ્ર = લટ – છે) બાંધી લે છે.” છેડે બાંધી લેવું એટલે તદ્દન નજીક જોડી દેવું – સાથે રાખવું, એવો ભાવ છે. અષ્ટપદી - ૬, પદ ૧ : મૅકેલીફ એવું નોંધે છે કે, શી ભજન બાદ આ પદ બેસી જાય છે. અષ્ટપદી – ૭. પદ ૫: લોક ૩: સુરવા એટલે સુરેનો દેવ - અધિપતિ – ઈદ્ર, એવો અર્થ પણ લઈ શકાય. ‘ઇન્દ્રદેવ પણ તેની સ્તુતિ ગાય.” પદ ૮: શ્લોક ૪ મૂત્ર = મહાન; મોટું. &લોક ૫: “પુરુષની શોભા સપુરુષમાં જ જોવા મળે,'અથવા પુરુષની પ્રશંસા પુરુષ જ કરી શકે” – એવા અર્થ પણ પહેલી કડીના લેવાય છે. અષ્ટપદી – ૮ પદ 1લોક ૨: “સૂર્ય જેમ (ગંદી તેમ જ સાફ) સૌ વસ્તુઓ ઉપર તાપ નાખે છે, છતાં જાતે પવિત્ર રહે છે, તેમ બ્રહ્મજ્ઞાની સૌની સાથે સમાન ભાવે ભળવા છતાં જાતે નિર્દોષ રહે છે.' –એ અર્થ પણ લઈ શકાય. લોક : બ્રહ્મજ્ઞાનીને એ મુખ્ય ગુણ જ છે કે, તેને સહજ સ્વભાવ. અગ્નિ જેવો છે (અર્થત સૌને પવિત્ર Page #373 -------------------------------------------------------------------------- ________________ કરવાને). અગ્નિ જેમ બધી ગંદકીને બાળી નાખીને - પવિત્ર કરી નાખે, તેમ બ્રહ્મજ્ઞાની બધાના દેષ બાળી નાખીને તેમને પવિત્ર કરી દે છે. ૫૮ ૪ શ્લોક ૪: બ્રહ્મજ્ઞાની વડે જે કાંઈ (કા) થાય તે સારું (હિતકર) જ હોય. એવો પહેલી કડીને થઈ અર્થ શકે. શ્લોક ૫૦ (બીજી કડી) સકળ સંસાર બ્રહ્મજ્ઞાનીને સ્તવે છે, – એ ભાવ સમજ. કંઈ પાઠફેર લઈ એવો અર્થ પણ કરાય કે, – “આખો સંસાર બ્રહ્મજ્ઞાનીને આધારે જીવે છે.” પત ૮ઃ લોક ૨ ઃ બ્રહ્મજ્ઞાની છોને મુક્તિની યુક્તિ (માગ) બતાવે છે, એ પહેલી કરીને સીધો અર્થ પદ્યાનુવાદમાં લીધેલ છે. શ્લોક ૫૪ બ્રહ્મજ્ઞાનીની શોભા બ્રહ્મજ્ઞાનીની જ હેય. (તેને બીજા બીજા કોઈની શોભા સાથે સરખાવી શકાય તેમ નથી.) અથવા ઃ બ્રહ્મજ્ઞાનીને ઉપમા બ્રહ્મજ્ઞાનીની જ આપી શકાય, –એ ભાવ સમજો. અષ્ટપદી – ૯ શ્લોકઃ “અપરસ એટલે પહેલા પદના પાંચમા સ્લેકમાં જણાવ્યું છે તેમ – ઈદ્રિના પાંચ વિષયથી અથવા કામ-ક્રોધ-લોભ-મદ–મોહ,-એ પાંચ દષોથી અસ્પષ્ટ રહેનાર - સંયમી. સામાન્ય રીતે, કેઈને પણ ન અડનાર અથવા ધાતુનો કદી સ્પર્શ કરનાર એવો સાધુ “પરસ' તરીકે ઓળખાય છે. ગુરુનાનક સાચે “અપરસ” કોણ કહેવાય તે બતાવે છે. ૨૩ Page #374 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શ્રીમુખમની પદ ૪: શ્લોક ૧? મનને જાગૃત કરી, રામનું નામ અંતરમાં શધે – એટલે કે, અંતરમાં રામનું નામ કેમ સ્થિર થાય એની કુશળતા દાખવે, તે પંડિત -એ ભાવ છે. અથવા બધાં શાને સાર એવું જે રામનામ, તેને અંતરમાં શેધે, એ અર્થ સમજે. પદ ૫: લોક ૫ (પરમાત્માના નામ રૂપી) ધર્મ–માર્ગ કઈ પણ યુક્તિ કર્યો ન મળે, જેના નસીબમાં (પરમાત્માએ) લખ્યું હોય, તેને જ તે મળે. – એ અર્થ પણ થાય. પદ ૬: લોક ૩૪ પરવાનું એટલે માન્ય, સ્વીકાર્ય. - જેને અંદર પસવાને પરવાને મળ્યો છે તે. પદ ૭: શ્લોક ૨ઃ બીજી કડીને અર્થ એ પણ થાય – તેને સદા આનંદ જ રહે, કદી આનંદને વિગ – એટલે કે દુખશક તેને હેતાં નથી.” પરમાત્મા સાથે તેને કદી વિયોગ હેતે નથી – એવો અર્થ પણ કરાય છે. શ્લોક ૫ : ઈશ્વર જે પ્રવર્તાવે – જે કંઈ ગુજારે, તેમાં જ પિતાને સાધનામાર્ગ કે જીવનમાર્ગ જોઈ કાઢે; - એ. અર્થ સમજ. પદ ૮ લોકઃ સદા દયાળુ એવા પ્રભુને સ્મરીને નાનક ન્યાલ થઈ ગયે, – એવો અર્થ છે. અષ્ટપદી - ૧૦ પદ ૧: લેક ૫? કેટલા કોડે પ્રભુને નિત્ય-નૂતન નામે વડે ચિંતવે છે;- પ્રભુને ભકત દ્વારા નવાં નવાં નામ અપાયે જ જાય છે. પ્રભુના અનંત ગુણ છે; તેમાંથી જે ગુણ ભક્તને આકર્ષે તે અનુસાર ભક્ત તેને તેવા નવા નામે સંબોધે છે. Page #375 -------------------------------------------------------------------------- ________________ ૫૫ પદ ૨: લેક પર છેલ્લી કડીને એવો અર્થ પણ લેવાય કે, પિતાની સૃષ્ટિનું હાર્દ તેને સર્જનાર (પ્રભુ) જ જાણે.” પદ ૩ઃ લેક ૩ બીજી કડીને અર્થ આ પણ લે છે - કેટલા કરોડ દેશે, પૃથ્વીઓ અને (ગ્રહ) મંડળો છે.” પદ ૭: કલેક ૫: બીજી કડીને આવો અર્થ પણ લેવાય – હ નાનક, પ્રભુ પોતે જ સર્વસર્વા હેઈ, બધું જાણે.” અષ્ટપદી - ૧૧ પદ ૧: &લોક ૩: પહેલી કરીને આ અર્થ પણ થાય – હુકમથી સજે છે અને અધ્ધર ધારણ કરી રાખે છે.” લોક ૪: “હુકમથી જ માણસ પાસે તે સારાનરસાં કાર્યો કરાવે છે.” અથવાઃ “હુકમથી (સારા કર્મો કરનારા) સારા અને ખરાબ કર્મો કરનારા) ખરાબ એ (વ્યવહાર-) ભેદ અસ્તિત્વમાં આવે છે.” પદ ૨: શ્રલોક ૩: બીજી કડીને આવે અર્થ પણ થાય – પિતાના વિચાર મુજબ તે બધું પોતે જ કરે છે.” પદ ૩: લોક ૨ : “માણસના હાથમાં હોય તે બધું જ લઈ લે; પણ તે તે જે પ્રભુને ગમે તે જ કરી શકે છે.” – એ અર્થ સમજ. પદ પર લોક ૪ઃ પહેલી કરીને આ અર્થ પણ લે છે – કઈ વાર નિંદામાં પ્રવૃત્ત થાય છે, તે કઈ વાર પ્રશંસા કરવા લાગે છે.' પદ ૮:લોક ૧-૨ : આખાનો અર્થ આ પણ થાય – કદીક (ભાગ્યયોગે) તેને સંતપુરુષની સબત ગમતી થાયતે પછી એ (ભૂમિકા)માંથી તેને ફરી પાછા પડવાપણું Page #376 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ - શ્રીસુખમની નથી. (કારણ કે,) તેના અંતરમાં જ્ઞાન-પ્રકાશ થઈ જાય છે, અને એ સ્થિતિ કદી નાશ પામતી નથી.” અષ્ટપદી - ૧૨ પદ ૧: શ્લોક ૧: બીજી કડીને અર્થ આ પણ થઈ શકે – તે (અભિમાની) કૂતરે નરકમાં પડે છે.” પદ પરલોક ૧: બીજી કડીને શબ્દાર્થ આમ સમજે – “માયા (ધનદોલત)ની પાછળ પડશે તૃપ્તિ કદી ન થાય.” જૈ જૈ = પાછળ પડશે; પાછળ ઘૂમે. પદ ૬ લોક ૧ વિચાર કરવાનું એટલે કે સાધના માર્ગ શોધ વાનું – એવો અર્થ પણ લેવાય છે. પદ ૭ઃ &લોક ૩: “એના વિના કશું થઈ શકે? કહે!” – એવો અર્થ પણ લેવાય. અથવા તે કરે તે સિવાય બીજું કશું થઈ ન શકે – એવો અર્થ પણ લઈ શકાય. શ્લોક ૫: બધાં અથવા બધાંનાં મનમાં તે વચ્ચે છે - એ ભાવ. પદ ૮ઃ લોક ૪ વાળીને અનાહત નાદ અર્થ લઈએ, તે બીજી કડીને અર્થ આમ લેવું પડે – તે નાદ ઘટ ઘટમાં દરેક કાને સંભળાય છે, તથા રચાય છે.' શ્લોક ૫ શ્લેક ૩ અને ૪ માં ભગવાનનાં રૂપ અને નામની પ્રશંસા કરી છે એટલે છેલ્લા ૫ મા) બ્લેક અર્થ આમ કરવો ઠીક લાગે છે – “હે નાનક, એ પરમાત્માનું (નિર્મળ) નામ મનમાં પ્રીત લાવીને જપના પણ પવિત્ર થાય છે, પવિત્ર થાય થાય છે, પવિત્ર થાય છે; ખરે જ પુનિત થાય છે.” Page #377 -------------------------------------------------------------------------- ________________ પછ અષ્ટપદી - ૧૩ પદ ૫: લોક ૧? બીજી કડીને શબ્દાર્થ આવો થાય – તેનું કોઈ કામ પૂરું ન થાય.” પદ ૬: લોક ૫ઃ શિરતુ = કર્મ; નસીબ. = પામે છે; પામ્યો છે. પદ ૭: શ્લોક ૪: બીજી કડી સ્વતંત્ર ગણી તેને આવો અર્થ લેવો ઠીક છે – “ભગવાનને ગમે તેવો જ દરેક જણ થાય છે.” લોક ૫: પરમ વિદતુ આ અષ્ટપદીના પદ ૬ માં પાંચમા કમાં એ રાબ્દ આવે છે ત્યાં કરેલો અર્થ જ સ્વીકારીએ તે જે નસીબ (વિરતુ) પહેલેથી તે પામે છે તે રૂમ). એટલે આ કને અર્થ પછી આમ થાય - “નસીબમાં લખાયેલું કોઈ ભૂંસી શકતો નથી; સાચા પ્રભુ જ નસીબમાં શું લખાયેલું છે, તે જાણે.” પદ ૮: શ્લોક ૩: “માણસને પ્રભુ જેવો કરે તે તે થાય છે – એવો અર્થ પણ (જેને અર્થ સૌ કોઈ– દરેક જણ – એ કરીએ તો) બીજી કડીને થાય. શ્લોક ૪ બીજો કોણ તેને અંગે ટીકા કરી શકે, એ ભાવ બીજી કડી છે, અષ્ટપદી – ૧૪ શ્લોક : સુરગન એટલે સાગન “ભલા મિત્રો’ – “ભલા ભાઈ એ અર્થ પણ લઈ શકાય. પદ ૨ શ્લોક ૨: “જેના નેત્રને પલકારો સંહાર કરે છે અને સર્જન પણ કરે છે? – એ અર્થ નીકળે એવી મૂળની શબ્દરચના છે. Page #378 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શ્રીસુખની અષ્ટપદી - ૧૭ પદ ૧: શ્લોક ૨ અહીં “નામ શબ્દનો અર્થ “પ્રભુ પિતે જ લેવું જોઈએ. કારણ કે, તેનું ધ્યાન કરવાની વાત છે. ગુરુની વાણીમાં “નામ” અને પરમાત્મા બંને શબ્દો સમાનાથે જ વપરાય છે. શ્લોક ૪ અહીં સાદુ શબ્દ છે. તેને અર્થ નામ કરી લીધો છે. કારણ કે, તેને વક્તા એટલે રટનાર, જપનારની વાત પછી આવે છે. અષ્ટપદી - ૧૮ પદ ૭: શ્લોક ૫: “ભ્રમને કારણે જન્મ-મરણમાં આવવા-જવાનું ટળી ગયું– એવો અર્થ પણ જૂ અને જવન ને થઈ શકે. પદ ૮ શ્લોક ૫: “આ બધી સૃષ્ટિરચના કરીને તેમાં જેણે શક્તિ પૂરી છે, તેવા પ્રભુને નાનક અનેક વાર વારી જાય છે -એ અર્થ પણ થઈ શકે. અષ્ટપદી - ૧૯ પદ ૪ શ્લોક ૧ : “જે તત્ત્વવિચાર કહે (અને કરે) તે જ સાચે માણસ છે; જે જન્મ્યા કરે છે અને મર્યા કરે છે, તેને - કાચે જાણો – એ અર્થ પણ થાય. પદ ૫ શ્લોક ૨ઃ પુત્ર, મિત્ર, કુટુંબ અને સ્ત્રી, એ બધામાં ખરેખર તારું માલિક પણું શું છે ?” (એ બધાં તારાં નથી) એ અર્થ પણ કરાય છે. અથવા “સનાથને ચાલુ અર્થ પણ લેવાય? ““નાથ” તે તે કહેવાય કે જે કદી 2 - અસહાય ન છોડે. પણ આ બધાં તે મૃત્યુ બાદ તેને અસહાય - છૂટે છોડી દેવાનાં છે. એટલે તેમના વડે તું તારી જાતને “સનાથ' કેવી રીતે માની શકે? Page #379 -------------------------------------------------------------------------- ________________ પૂર્તિ ૩૫૯ અષ્ટપદી - ૨૧ પદ ૮ શ્લોક ૧ : વિનુ માનુ એટલે કે અવ્યક્ત એવા મૂળ સ્વરૂપને ભક્ત જ્યાં હોય છે, ત્યાં પ્રભુ પિતાને સ્વરૂપે પ્રગટ થાય છે, એવો અર્થ પણ લેવાય છે. પરંતુ અહીં સામાન્યપણે ભક્તની જ ચર્ચા હેઈ, પરમાત્માને ભક્ત - એ સીધે અર્થ જ લે ઠીક છે. અષ્ટપદી – ૨૨ પદ ૩: શ્લોક ૩ઃ બીજી કડીને આ અર્થ પણ લેવાય છે – “જે જે (જીવ) તેણે રચ્યો છે, તે તેનું જ ધ્યાન ધરે છે.' પદ ૪ શ્લોક ૨-૪ : આવો અર્થ પણ કરાય – સેવકને સેવા એ જ પરમ ધર્મ છે. પરમાત્માના હુકમને બૂઝનારો તે પદ પામે છે. એ સિવાય બીજું કશું વધુ ઊંચું કરી શકાતું નથી. “જેને મને નિરાકાર હરિ વસે છે, અને જે સિંનર ગુરુના ચરણ પૂજા કરે છે, તે બધાં બંધન તોડી નિર્વેર બની રહે છે.” પદ ૫: શ્લોક ૩ : આવો અર્થ સામાન્ય રીતે કરાય છે – જીવને આ ભવસાગર તરવાને એક જ ઉપાય છે કે, હરિના ગુણરૂપી અમૃતવાણી રટવી.” અષ્ટપદી – ૨૩ પદ ૩ : ગ્લેક ૩ : બીજી કડીને એવો અર્થ પણ થાય – કિંમત આપીને તે ખરીદી શકાય નહીં; તેમના ગુણે. અમૂલ્ય છે.” Page #380 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિ [લી'ઢીઓની સખ્યામાં મથાળાની લીટી પણ ગણેલી છે. ] शुद्ध પાન લીટી અજ્ ४७ ૫ प्रभक ૬૦ 3 ૬૧ ૬૧ ૬૨ }} ૭૨ ७८ ૨ ♥ ♥ છુ ૯૦ ૯૦ ૯૧ ૯૫ ८७ ૯૮ ટા • ટ × ૧૬ ૨૦ રૂઢ છ ૭-૨ ૧૧ ૧૩ ૨૩ ૨૪ ७ ૩ ૫ परा जड तेर (૨) બક્ષિસ; ભેટ બક્ષિસ છે . तिन प्रभकै गति पराही मुक्ति नमसरि અંતર્યુંમી છે; તથા साक सैन अपिआउ = આત્મીય—સંબંધી ચોથા ક્લાકના અનુવાદ માટે (જોવારા શબ્દના અર્થ માટે तेरे (૨) મિલકત; મૂડી મિલકત છે . - azo जह हरिका मुक समरि અંતર્યામી તથા (અર્થે રદ ગણવા) ભાજન = જુએ પૂતિ'માં.) જીએ પૂર્તિમાં ) तिनि દાલત; બક્ષિસ. દાલત. (ઉમેરા શબ્દાર્થ માં – સરપર = અવશ્ય; ખચિત.) તેમને અનિત્ય જાણ તેમને અવશ્ય અનિત્ય જાણ. Page #381 -------------------------------------------------------------------------- ________________ ૧ ૦૪ ૧૩૨ बूझै ૧૬૮ પાન લીટી અશુદ્ધ ૧૦૪ ૧૯ (ઉમેરે શબ્દાર્થમાં) = લટ, છેડો (કપડાનો) ૧૨૯ ૪ पेख पेखै ૧૩૨ ૧૪ ब्रहमगिआनी कीनिरमल ब्रहमगिआनीकी निरमल ૧૪૪ ૧૮ बूझ ૧૬૩ ૩ નાનક પ્રભુ નાનક, પ્રભુ ૧૬૫ बलिहारण बलिहारण करै ૧૭૦ ૧૭૧ व्रहम ब्रहम ૧૭૩૧૬ પાતાલમાં પાતાલમાં ૧૭૪ નાચ–ઉધમાતઃ કરે નાચ–ઉધમાત કરે ૧૭૬ ૧૪ पारब्रहमक पारब्रहमकै ૧૭૮ ૧૮ जिसक जिसके ૧૭૯ आग ૧૮૦ मिट मिटै ૧૮૪ ૧૪-૫ (પહેલા શ્લેકના સુધારેલા અર્થ માટે જુઓ પૂતિ પા. ૩પ૬.) ૧૮૬ ૪ વિવેક કરો વિવેક કરે ૧૮૬ ૧૧ સમા ૧૮૮ वख्याणी बख्याणी ૧૮૮ ૧૬–૧૮ (ચેથા શ્લોકના સુધારેલા અર્થ માટે જુઓ પૂતિ પા. ૩૫૬) ૧૯૦ ૧૧ રણ ૧૯૧ ૧૬ सभकै Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ પાન ૧૯૧ ૧૯૬ ૧૮૮ वरत ૧૯૯ ૨૦૦ ૨૦૧ ૨૦૩ ૨૧૪ ૨૧૭ ૨૨૪ ૨૨૪ ૨૨૪ ૨૨૪ ૨૨૪ ૨૨૭ ૨૨૮ ૨૩૬ શ્રીસુખમની લીટી અશુદ ૧૯ સંતને संतनकै ૧૯ જિરd = કર્મ = કર્મ, નસીબ. ૧૭-૧૮ (પાંચમા શ્લેકના અર્થ માટે જુઓ પૂર્તિ પા. ૩૫૭) ૪ વરત હે પંડિત તારું હે પંડિત, તારું मानुखक मानुखकै ૨૧ વિનસ - વિનર્સે ૪ મેર मेरे प्रगटाव प्रगटावै ૧૨ પણ. ૨ પણ. ૧૫ કરે છે. કરે છે.૨ ૨૦ ચેથી કક્કી ચોથે બ્લેક ૨૦ લગતી લગતે ૨૪ છેલ્લી છ કડીઓને છેલ્લા ત્રણે લેને ૧૯ घरी घरि ૮ ताकै ૫ ગાવા. आकै જાણુ हरिक हरिकै जकार २ हिरद ૩ રિવા ताके ૨૪૩ જાળવે ૨૬૫ जैकार ૨૭૧ ३०१ ૩૨૨ हिरदै ત્રેિ Page #383 -------------------------------------------------------------------------- ________________ શ્રીજપજી [ગુરુ નાનકદેવ કૃત] શીખ ધમ ના ગુરુ-ગ્રંથમાં ‘જજી'નું સ્થાન અદ્વિતીય ગણાય...ગ્રંથસાહેબમાં તે આદિમાં છે. એટલું જ નહિ, તેનું મૂળ ને સત્તાવાર રહસ્ય બતાવવામાં પણ ‘જપ’નું સ્થાન સર્વોત્તમ ને સ-પ્રથમ ગણાય છે. ગ્રંથસાહેબના સમ` સંપાદક શ્રીઅ નદેવે ગ્રંથની કરેલી અનુક્રમણિકામાં આ આદિ-વાણીને ‘જપુ નિસાનુ' કહી છે. એટલે કે, ‘જપછ’ કે જે આ ગ્રંથનું અથવા ગુરુ નાનકના ઘરનું નિશાન છે: તે આખા ગ્રંથની પ્રારૂપ છે. શીખશ્ર્ચમનાં મૂળતત્ત્વા આમાં આવી જાય એમ શ્રદ્ધાળુ શીખા સમજે છે. તેથી, એને તેએ ‘ગુરુમ’ત્ર’ પણ કહે છે, અને દરે. શીખ રાજ સવારે એને વિધિપૂર્વક પાઠ કરે છે... 66 ...ગુરુ નાનકના દર્શનનેા સાર જો ‘જપ’ છે, અને એ વિષે શંકા કરવાને કારણ નથી, કાઈ કરતું પણ નથી, તા...એમાં ઉપદેશેલા ખર્મ કાઈ ખાસ કામ કે યુગ માટે જ નથી; એમાં બાષાયેલું સત્ય આજ પણ હિંદુ મુસલમાન -મનુષ્યમાત્ર સ્વીકારે તા તેમાં નોંધા નથી. .’’ —શ્રી મગનભાઈ દેસાઈ Page #384 -------------------------------------------------------------------------- ________________ 5*00 લ* 0 0 *00 શ્રીમગનભાઈ દેસાઈ સન્માન ટ્રસ્ટ ગ્રંથમાળા 10 કળા એટલે શું ? (ટૌટય કૃત આર્ષ નિબંધ) 2. કળા વિષે ટૉલ્સ્ટૉય અને ગાંધીજી 3. કૃષ્ણાજુનસંવાદ અથવા બુદ્ધિગ-૧ (ગીતાવિવરણ અ. 1-2, મૂળપાઠ સાથે) 4. માર્ટિન લ્યુથર કિંગ (જીવનચરિત્ર અને વિચારો) 5. શ્રીકૃણાજુનસવાદ અથવા બુદ્ધિયોગ - 2 (ગીતાવિવરણ અ. 3-4--5, મૂળ પાઠ સાથે) 6. મહાત્મા ગાંધી (પ્રફુલ્લચંદ્ર ઘોષના બંગાળી ઉપરથી) (પ્રેસમાં) 7. હૃદયપલટો ( ટૅટૅય કૃત મહાનવલ રિઝરેકશન') (પ્રેસમાં) 8. શ્રીજપજી (ગુરુ નાનકદેવ) 4:00 9. શ્રીકૃષ્ણા નસવા અથવા બુદ્ધિાગ - 3 (પ્રેસમાં) (ગીતાવિવરણ અ. 6). 10. જ્ઞાની ભક્તની પ્રતિભા (શ્રીમદ્ રાજચંદ્ર ચરિત) (પ્રેસમાં) 11. શ્રીકૃ ણાજુ નસવાદ અથવા બુદ્ધિગ 4-5-6 (પ્રેસમાં) (ગીતાવિવરણ અ. 7 થી 13...) 12. શ્રીસુખ મની (પંચમ શીખગુરુ શ્રી અજી નદૈવ) પ-૦૦ પરિવાર પ્રકાશન સહકારી મંદિર લિટ અમદાવાદ-૬ આવરણ * દીપક પ્રિન્ટરી * અમદાવાદ-૧