________________
પ૨
સુખમની બ્રહ્મજ્ઞાની (ખરી રીતે) સૌ ઉચ્ચોમાં ઉચ્ચ હોય છે, છતાં પિતાના મનમાં પિતાને સૌથી નીચો ગણે છે. (૪)
નાનક કહે છે કે, બ્રહ્મજ્ઞાની છે તે જ થઈ શકે જેને પ્રભુ પિતે તે કરે. (૫)
ब्रह्मगिआनी सगलकी रीना । आतम रसु ब्रहमगिआनी चीना ॥१॥ ब्रहमगिआनीकी सभ ऊपरि मइआ। ब्रहमगिआनीते कछु बुरा न भइआ ॥२॥ ब्रहमगिआनी सदा समदरसी । ब्रहमगिआनीकी इसटि अमृतु बरसी ॥३॥ ब्रहमगिआनी बंधनते मुकता । ब्रहमगिआनी कीनिरमल जुगता ॥४॥ ब्रहमगिआनीका भोजनु गिआन । नानक ब्रह्मगिआनीका ब्रम धिआनु ॥५॥
| શબ્દાથ [ફીના = રેણુ – ચરણરજ. રીના =ચી – ઓળખે. મ= માયા – પ્રીતિ. મફT = થયું – બન્યું. દસટિ = નજરમાં–આંખમાં. guતા = વ્યવહાર, રીતરસમ (૨) યુક્તિ; સાધન; ઉપાય.]
૮ – ૩ બ્રહ્મજ્ઞાની પિતાને સૌની ચરણ રજ બરાબર ગણે છે; - આત્માને રસ તે બરાબર ચીને છે. (૧)
બ્રહ્મજ્ઞાનીને સૌ ઉપર પ્રીતિ હોય છે – તેના વડે કેઈનું કશું બૂરું થતું નથી. (૨)