SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસુખમની “એના ઉપદેશ અને આચારથી કેટલા બધા ભોળા હિંદુએ, અરે મૂર્ખ મુસલમાના પણુ, આકર્ષાયા હતા. મહાન ધાર્મિક જગદ્ગુરુ તરીકે એની નામના ફેલાતી હતી. લાક તેને ગુરુ કહેતા, અને બધી દિશાઓમાંથી લાકનાં ટોળેટાળાં આવતાં અને એના પ્રત્યે ભારે ભક્તિ દર્શાવતાં. આ ધીકતો ધંધ। ત્રણચાર પેઢીથી ચાલતા હતા. ઘણાં વર્ષથી મને મનમાં થયાં કરતું હતું કે, મા તે મારે આ ધૃતિગને અત આણવા જોઈએ, અથવા તા એને મુસલમાન બનાવવા જોઈ એ.” ૪૯ આ બાદશાહની શક્તિ પણ અંત આવ્યેો કે ન ગુરુને પંજાબમાં શીખધર્મશક્તિ બલિદાનના શુદ્ધ પ્રભાવ આગળ " એના ઉદ્દેશમાં અફળ થઈ ઃ ન ધતિ ંગ ’ને વટલાવી શકાયા. ઊલટુ, આ શક્તિએ ઉપરાંત શીખસ ધશક્તિ અને લશ્કરી બળને ઉત્પન્ન કર્યાં. જહાંગીર બાદશાહ જોડે ગુરુ હરગેાવિને ઠીક સારાસારી રહી. એમના સમયમાં પણ ચ'દ શાહે તેમની સામે કાનભંભેરણી ચાલુ રાખેલી. પણ તે બધી બાદશાહ આગળ ઉઘાડી પડી ગઈ ને ચંદુ ગુરુને સોંપાયે।. પછી વેરતરસ્યા શીખા તથા ગુરુપ્રેમીઓએ એના એવા તે બેહાલ કર્યાં છે ! કૂતરાને માતે એ બિચારા મર્યાં. ગુરુ અર્જુનનું વેર વળ્યું એવા મૂઢ સ ંતોષ સામાન્ય જનતાએ લીધા હશે. ક્ષમા જ જો ગુરુધરની ઢાલ રહી હોત તો? મને લાગે છે કે, તે હિંદના અને ખાસ કરીને તે શીખધા આજે જુદો જ ઈતિહાસ હાત. જે સત્ય શાંત સાધતે વડે ગુરુ અર્જુને તેની આખી શિકલ ફેરવી નાંખી, એ સાધનાની અસર પંજાબની હદ ઓળંગીને આખા દેશમાં વ્યાપી હાત. પરંતુ શીખાની ધીરજ ધીમે ધીમે ખૂટતી ગઈ. ખીજી બાજુથી મુગલ બાદશાહેાની ધર્માંધતા પણ એવી જ ધૈ હર હતી ને તે પ્રતિપાદશાહ વધતી રહી. અકબરની ઉદાર
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy