________________
૧૪૬
શ્રીસુખગતી, ગો નો નૌ તિલી જતિ હોરા साध संगि पावै जनु कोइ ॥२॥ करि किरपा अंतरि उर धारै । पसू प्रेत मुघद पाथर कउ तारै ॥३॥ सरब रोगका अउखदु नामु । कलिआण रूप मंगल गुण गाम ॥४॥ काहू जुगति कितै न पाईऐ धरमि । नानक तिसु मिलै जिसु लिखिआ धुरि करमि ॥५॥
શબ્દાર્થ - [વન મંચું = 0; પરમાત્માનું નામ. મિg=જ્ઞાન (૨) જાણીતું એવું. એક = કઈ પણ માણસ. મુદ્ર = મુગ્ધ-મઢમુખ. વાયર= પથ્થર. મહરવટુ = ઔષધ. [ મ = ગુણસમૂહ. વહૂ = કઈ પણ. ધરમ = ધર્મ-પંથ વડે. વિત્તે = કરવાથી. હુરિ = પહેલાંનું, પાછલા જન્મનું. રમિ = નસીબ વડે. ]
૯ - ૫ (પરમાત્માના નામરૂપી) બીજ-મંત્ર સૌને જ્ઞાનદાતા છે; ચારે વર્ણમાંથી કેઈ પણ પરમાત્માનું નામ જપી શકે છે. (૧)
જે જે (એ નામ) જપે, તેની સદ્ગતિ થાય; પરંતુ)
૧. સરજો મિન એટલે સર્વને જાણીતા છે અથવા સૌને ઉપદેશી શકાય એવો છે, એમ પણ અર્થ થાય. ગાયત્રી વગેરે મહામંત્ર’ તો ઉચ્ચ કહેવાતા વર્ણ માટે જ વિહિત છે. ત્યારે નામ રૂપી બીજ-મંત્ર તે સૌ વર્ગો માટે વિહિત છે.-સંપા