SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટપદી - ૭ ૧૨૭ શબ્દાથ [ સરપુર = અવશ્ય; ખચિત. નિસરે =નિસ્તાર-ઉદ્ધાર થાય. સંગો = પૂર્વજન્મના – પૂર્વ કર્મના સંજોગ.] ૭ – ૭ સપુરુષના સંગમાં હરિનું નામ સાંભળે, અને હરિના ગુણ ગાઓ! (1) (કારણ કે) સપુરુષના સંગમાં (હરિ) મનમાંથી વીસરાય નહિ; અને અચૂક ઉદ્ધાર થઈ જાય. (૨) સપુરુષના સંગમાં પ્રભુ મીઠા લાગે છે અને ઘટ ઘટમાં તેમનું દર્શન થાય છે. (૩) સપુરુષના સંગમાં (જીવ) આજ્ઞાકારી થાય છે. – સપુરુષના સંગમાં જ આપણી સદ્ગતિ થાય. (૪) સપુરુષના સંગમાં સૌ રેગ મટી જાય; નાનક કહે છે કે, (પૂર્વ જન્મનાં કર્મ) સંજોગ હોય, તે પુરુષને ભેટે થાય. (૫) * ૭ – ૮ साधकी महिमा वेद न जानहि । जेता सुनहि तेता बखिआनहि ॥१॥ साधकी उपमा तिहु गुणते दूरि । साधकी उपमा रही भरपूरि ॥२॥ साधकी सोभाका नाही अन्त । साधकी सोभा सदा बेअन्त ॥३॥ ૧. જીવ પ્રભુની આજ્ઞા પ્રમાણે વર્તે છે – શ્રમ અનુસાર ચાલે છે, એવો અર્થ છે.
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy