SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટપદી - ૧૩ ૧૭ બળતણથી ધરાય નહીં, તેમ (ખાઉં ખાઉં” કરત) તે શેલે નહીં. (૨) - સંતને દુઃખ આપનાર એકલે પડયો રહે-જેમ અડાઉ ' તલ ખેતરમાં દેહ્યો -વીલે મુકાય છે. (૩) સંતને દુઃખ આપનાર ધર્મ – પુણ્ય વિનાને હોય; - તે સદા મિથ્યા જ બેલ્યા કરે. (૪) સંતના નિંદકનું (હીન) કર્મ પહેલેથી નિયત થયેલું હોય છે; નાનક કહે છે કે, ભગવાન જેમ ઇચછે તેમ જ બહુ નાનક કહે છે હીન) કમ પર – ૭ संतका दोखी बिगड़ रूपु होइ जाइ । संतके दोखी कउ दरगह मिलै सजाइ ॥१॥ संतका दोखी सदा सहकाईऐ । संतका दोखी न मरै न जीवाईऐ ॥२॥ संतके दोखीकी पुजै न आसा । संतका दोखी उठि चलै निरासा ॥३॥ संतकै दोखी न तृसटै कोइ । जैसा भावै तैसा कोई होइ ॥४॥ पइआ किरतु न मेटै कोइ । नानक जानै सचा सोइ ॥५॥ ૧. ખેતરમાં બીજા પાક ભેગે અગાઉ તલને છોડ ઊગે, એને એકલો પડી રહેવા દઈ બીજે પાક લણાય છે. આ છોડ એકલો ખેતરમાં દુખી - નિપ્રયોજન રહે છે, એમ,
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy