SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસુખમની આ આ રત્ન જેવા મનુષ્ય જન્મનેા ઉદ્ધાર થાય તે માટે પ્રાણુ - આધાર એવા હિરને જ સ્મરેા. (૩) સ્મૃતિએ, શાસ્ત્રા અને વેદે ક઼ ફાસી જુએ, પણ બીજા કોઈ ઉપાયથી છુટકારો થવાના નથી. (૪) નાનક કહે છે કે, મન લાવીને હરિની ભક્તિ કરે, તા મનવાંછિત ફળ જરૂર મળે. (૫) મામાની જ જાળમાં શું કામ સાવુ! તે કંઈ મરણાત્તર સાથી બનનાર છે ? બધુ દેનાર તે પ્રભુ એક સત્ય છે – એમ હવે પાંચમા પદમાં કહે છે— ૨૪ १९ – ५ संगि न चालसि तेरै धना । तूं किआ लपटावहि मूरख मना ॥१॥ सुमीत कुटंब अरु बनिता । इन कहहु तुम कवन सनाथा ॥२॥ राजरंग माइआ बिसथार । इन कहहु कवन छुटकार ॥३॥ असु हसती रथ असवारी । झूठा डंफु झूठु पासारी ॥ ४ ॥ जिनि दीए तिसु बुझे न बिगाना । नामु बिसारि नानक पछुताना ॥ ५॥ શબ્દાથ [ વનિતા = સ્રી; પત્ની. રાઞરંગ = રાજસત્તા. માર્ચી વિસયાર = માર્મિક – સાંસારિક પદાર્થાના વિસ્તાર. મનુ = અશ્વ; ધાડા. ર = - દેખાડ. નવસારી = આભાસના પસારા. વિધાન = અણુજાણ; એસમજ. ]
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy