________________
શ્રીસુખમની
અને એમાં અતિશયાક્તિ છે ? ખરેખર, જેના મનમાં શીખ ધર્મના આ પ્રપત્તિમત્ર ઠરે, તે નિહાલ જ થાય.
२४
जिसु मनि बसे सुनै लाइ प्रीति ।
तिसु जन आवै हरि प्रभु चीति ॥१॥
जनम मरन ताका दूखु निवारें । दुलभ देह ततकाल उधारै ॥२॥ निरमल सोभा अमृत ताकी बानी ।
૩૩૪
[ મ
-
एकु नामु मन माही समानी ॥३॥ दूख रोग बिनसै भै भरम ।
साध नाम निरमल ताके करम ||४|| सभते ऊच ताकी सोभा बनी ।
"
८
नानक इह गुणि नामु सुखमनी ॥५॥
= ભય. મમ =
/
શયદા
ભ્રમ. મ = ક – કૃત્ય. ]
૨૪ - ૨
(આ ‘સુખમની’ને) જે પ્રીતિપૂર્વક સાંભળે, અને જેના મનમાં તે વસે – સ્થિર થાય,
(૧)
તેનાં જન્મ-મરણનાં દુઃખનુ નિવારણ થઈ જાય; અને તેના આ દુર્લભ મનુષ્ય-દેહના તત્કાળ ઉદ્ધાર થાય. (૨)
તેની શાલા – કીતિ નિર્માંળ ખની રહે, અને તેની વાણી અમૃતમય ખની જાય; (કારણ) તેના મનમાં એક પ્રભુના નામની ધૂન જ સમાઈ રહે. (૩)