SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસુગામી –જેણે ગર્ભવાસના અગ્નિમાં તને સુરક્ષિત રાખ્યું હતું, તે પ્રભુને જ શા માટે વીસરી જાય છે? ગુરુની કૃપા હોય તે કઈ વિરલા જ એનાં દર્શન કરી શકે. (૩) જે પ્રભુ તને આ સંસાર-સાગરના હળાહળ વિષમાંથી કાઢનાર છે, તથા જન્મજન્મથી વિખૂટા પડેલાને પાછો પોતાની સાથે જોડી દેનાર છે તેને જ તું વીસરી જાય છે ! (૪) નાનક કહે છે કે, પૂરા ગુરુ આ તત્વ જેને સમજાવી દે તે મનુષ્ય પછી પોતાના પ્રભુના ધ્યાનમાં જ હીન થઈ જાય છે. (૫) નામસ્મરણ કરીએ એટલે પ્રભુ સર્વ દુઃખ નાશ કરી આપે છે, એ વાત હવે પાંચમા પદમાં કહે છે – ૨૦ – ૬ साजन संत करहु इहु कामु । आन तिभागि जपहु हरि नामु ॥१॥ सिमरि सिमरि सिमरि सुख पावहु । आपि जपहु अवरह नामु जपावहु ॥२॥ भगति भाइ तरीऐ संसारु । बिनु भगती तनु होसी छारु ॥३॥ सरब कलिआण सूखनिधि नामु । बूडत जात पाए बिस्रामु ॥४॥ सगल दूखका होवत नासु । नानक नामु जपहु गुन तासु ॥५॥
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy