SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસુખમની संतके दोखी कउ डानु लागे । संतके दोखी कउ सभ तिआग ॥२॥ संतका दोखी महा अहंकारी । संतका दोग्नी बिकारी ॥३॥ संतका दोखी जनमै मरै । संतकी दूखना सुखते टरै ॥४॥ संतके दोखी कउ नाही ठाउ । नानक संत भावै ता लए मिलाइ ॥५॥ શબ્દાથ [ મિતુ = નત્ર. કનુ = દંડ; સજા. તૂર્વના = દેખી -- દુઃખ દેનાર. ટS = (આશ્રયનું) સ્થાન શરણું.]. ૧૩ – ૪ - સંતને દુખ આપનાર સદા અપવિત્ર રહે – તે કેઈને મિત્ર રહી શકે નહિ. (૧) સંતને દુઃખ આપનારને સજા થાય – તેને સૌ કોઈ ત્યાગી દે. (૨) સંતને દુઃખ આપનાર મહા અહંકારી હેય; – તે સદા વિકારયુક્ત રહે. (૩) સંતને દુઃખ આપનાર જમ્યા કરે અને મર્યા કરે, - સુખથી તે વેગળા જ રહે. (૪) સંતને દુઃખ આપનારને બચવાનું કેઈ સ્થળ રહે નહીં; નાનક કહે છે કે, સંતને ગમે તે તેવાને પણ તે (પરમાત્મા સાથે) મિલાવી લે. (૫) ૧. યમદંડ પ્રાપ્ત થાય. સર૦ અષ્ટ ૩, પદ ૪ –સંપા.
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy