________________
અષ્ટપદી – ૧
प्रभकउ सिमरहि से सुखवासी । प्रभकउ सिमर हि सदा अबिनासी ॥ ४ ॥ सिमरनते लागे जिन आप दइआला । नानक जनकी मंगै रवाला ||५||
૫૧
શબ્દાથ
[પત્તિવંત - પત - આબરૂવાળા. પાન = માપવાની ગજરૂપ; પ્રમાણભૂત. વેમુદતને = ગરીબ -- લાચાર નહી... એવા. રવાન = પદરજ. ]
૧-૫
પ્રભુને સ્મરે તે (જ) સાચો ધની છે; અને તે જ (સાચા) યશસ્વી (પણ) છે. (૧)
પ્રભુને સ્મરે તે માણુસ (સૌને) નમૂનારૂપ છે; તે માણસ (સૌમાં) શ્રેષ્ઠ – મુખ્ય છે. (૨)
પ્રભુને મરનારા કાઈ ના ગરજુ રહેતા નથી;—તે સૌના રાજવી અને છે. (૩)
પ્રભુને મરનારા સુખમાં વસે છે; (જન્મ-મરણમાંથી મુકત થઈ ) એ સદા અવિનાશી મને છે. (૪)
જેના ઉપર (પરમાત્મા) પાતેદયાળુ થાય છે, તે (માણુસ) જ સ્મરણમાં લાગે છે; નાનક તેવા જનની પદ્મરજ યાચે છે. (૫)
પ્રભુસ્મરણુરૂપી શ્રેષ્ઠ સાધના એક જ પૂર્વલક્ષ માગે છેઃ અપાર નમ્રતા. ગુરુ કહે છે કે, સાધુસંગમાંથી, પ્રભુની કૃપાથી આ ઉત્તમ સાધના માણસ મેળવી શકે છે.