SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૪ - શ્રીસુખમની નાનક કહે છે કે, મન-અંતરમાં વિશ્વાસ લાવી તેના ઉપર શ્રદ્ધા રાખનારો તે જીવ પછી આ બધાના કરતા-કરવતા એક એવા એ પરમાત્માને જાણી લે છે. (૫) જેણે આત્માની અનન્યતા જોઈ હોય, તેને તે સહેજે સુરે કે, “મારે માટે સેવા સિવાય કશું રહે છે જ કયાં? જીવનનું બીજું સાર્થક જ શું છે કે જેને માટે હું વિચાર કરું ?' જેને મન નિરંકાર' પ્રભુ વસ્યા, એને માટે બીજો વિચાર જ નથી રહેતે – जनु लागा हरि एकै नाइ । तिसकी आस न बिरथी जाइ ॥१॥ सेवक कउ सेवा बनि आई। हुकमु बूझि परम पदु पाई ॥२॥ तिसते ऊपरि नहीं बीचारु । जाकै मनि बसिआ निरंकार ॥३॥ बंधन तोरि भए निरवैर । अनदिनु पूजहि गुरके पैर ॥४॥ इह लोक सुखीए परलोक सुहेले । नानक हरि प्रभि आपहि मेले ॥५॥ શબ્દાર્થ [ નિરંજાર = નિરાકાર. કુ = સુખી. મે = મેળવે છે – મિલન કરાવે છે. ] - રર :- ૪ એ એ ભક્ત હરિના નામને જ વળગે છે, તેની કઈ આશા ફેગટ જતી નથી. (૧)
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy