________________
શ્રીસુખસની
કાયાને ગૂઢવાદનું રહસ્ય કવિશુરુ હવે આ અષ્ટપદીથી ગાવાનું
શરૂ કરે છે.
२२९
અવિનાશી પ્રભુથી પર બીજું કાઈ નથી. ગહીર ગભીર પારબ્રહ્મ પરમેશ્વર છવા માટે ક્ષમાવાન, દયાળુ છે -
१६ - १
अबिनासी प्रभु मन महि राखु । मानुखकी तू प्रीति तिआगु ॥ १ ॥
तिसते परै नाही किछु कोइ । सरब निरंतरि एको सोइ ॥ २ ॥
आपे बीना आपे दाना ।
गहिर - गंभीरु गहीरु सुजाना ॥ ३ ॥
पारब्रहम परमेसुर गोबिंद ।
कृपानिधान दइआ बखसंद ॥ ४ ॥
साध तेरेकी चरनी पाउ ।
नानककै मनि इहु अनराउ ||५||
શબ્દા
1
[ बीना = लगा२. दाना = सभन्नहार; ज्ञानी. गहिर-गंभीरु : अगाध. सुजाना = सर्वज्ञ. बखसंद = क्षभावान अनराउ = याङना; प्रेभ.]
૧૬ - ૧
અવિનાશી એવા પ્રભુને તુ મનમાં રાખ, અને માણસની प्रीति त्यागी हे. (१)