________________
૧૯૦
આમ ટૂંકમાં સાર કરેલી નિદા આવે છે——
શ્રીસુખસની
કહી દીધા પછી સ ંત-દોષની પેટ ભરીને
१३ - १
संतकै दूखनि आरजा घटै । संतकै दुखनि जमते नही छुटै ॥१॥
संतकै दुखनि सुखु सभु जाइ । संतकै दुखनि नरक महि पाई || २ || संतकै दुखनि मति होइ मलीन । संतकै दुखनि सोभाते हीन ||३|| संतकै हते कउ रख न कोइ । संतकै दुखनि थानभ्रसटु होइ ||४|| संत कृपाल कृपा जे करै ।
नानक संत संगि निंदक भी रै ||५||
શબ્દા
હેણા
[ दूखनि = हु: हैना र आरजा = आयुष्य. हते कउ = येसाने - शापितने. रखै = रक्षणु आये - मायावी शे. ]
१३ - १
હાથમાંથી
સતને દુઃખ દેનારનું આયુષ્ય ઘટે; જમના તેના છૂટકારા થાય નહીં. (૧)
સતને દુઃખ દેનારનુ અધુ સુખ નાશ પામે;—તે नभां पडे. (२)
સંતને દુઃખ દેનારની બુદ્ધિ માલિન થઈ જાય; અને તે शोभा विनानो ( निस्तेन) जने. (3)