SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ અણુપદી - ૧૧ ભ્રમમાં ભૂલેલા તે દશે દિશામાં દોડયા કરે છે; અરે, એક ક્ષણમાં તા ચારે ખૂણા ફરી આવે છે. (૪) નાનક કહે છે કે, કૃપા કરીને (પરમાત્મા) જેને પાતાની ભક્તિ આપે, તે માણસ જ નાંમમાં લીન થઈ જાય. (૫) જીવા અનજાનત ખિખિ મહિ રૌ’, ભરમે ભૂલા હ દિસિ ધાવૈ’; તેથી તે ક્રોધપાત્ર નથી, પણ ધ્યાપાત્ર છે. કેમકે, ઈશ્વર તે આગળ ૧૫મી અષ્ટપદી પ૬ ૧ માં જણાવશે તે પ્રમાણે ફ્રૂટી ગાઢનહાર ગેાપાલ, સરખ જીગ્મ આપે પ્રતિપાલ; સગલકી ચંતા જિસુ મન માહિ, વિસતે બિા કાઈ નાહિ. એવા રહીમ છે. - ११ खिन महि नीच कीट कउ राज । पारब्रहम गरीब निवाज ॥१॥ ― ४ जाका दृसटि कछू न आवै । तिसु ततकाल दहदिस प्रगटावै ॥२॥ जाकर अपनी करै बखसीस । ताका लेखा न गर्ने जगदीस ॥३॥ जीउ पिंडु सभ तिसकी रासि । घटि घटि पूरन हम प्रगास || ४ || अपनी बणत आपि बनाई । नानक जीवै देखि बडाई ॥५॥ ――― શબ્દાથ [લિન = ક્ષણ. નીટ = તુચ્છ જંતુ; કીડે. રાન રાજગાદી ઢેલા = હિસાબ–કિતાબ (પાપ–પુણ્યની ગણતરી). સિઁડુ = શરીર. रासि મિલકત; મૂડી. વળત = સૃષ્ટિ; રચના. ] =
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy