SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસુખમની શબ્દાથ [૩રત = સ્તુતિ. પુર = એકાગ્ર. વદુર = ફરી વાર. આવા નાગુ = આવાગમન; જન્મ-મરણના ફેરા. લટિ = કમાઈ જાય. ] હે સંત-મિત્રે, પ્રભુની સ્તુતિ સાવધાન થઈને, એકાગ્ર ચિત્ત કરે. (૧) આ “સુખમની સહજ સુખરૂપ એવા ગોવિંદના ગુણ અને નામરૂપ છે; એ જેના મનમાં વસે, તે (ગુણ તથા સુખને) ભંડાર બની રહે. (૨) " તેની બધી ઈચ્છાઓ પૂરી થાય, અને સકલ લોકમાં તે સખિયે થઈને જાણીતે થાય; (૩) સૌથી ઊંચું એવું સ્થાન તે પામે; અને ફરી પાછું તેને (જન્મ-મરણના ફેરામાં) આવવા-જવાનું ન રહે. (૪) નાનક કહે છે કે, એ “સુખમની જેને પ્રાપ્ત થાય, તે માણસ હરિધન કમાઈને જ વિદાય થાય. (૫) આ બધું ગાન ગુએ એ જ ગોવિંદના ગુણગાન કરવાને માટે ગાયું છેઃ સુખમનીને એ જ ઉદ્દેશ છે – સુખમની સહજ ગોવિંદ ગુણ નામ.” ૨૪ – ૬ નવેમ નાંતિ શિધ નવ નિધિ ! ' बुधि गिआनु सरब तह सिधि ॥१॥ ૧. “સુખમની” શબ્દના જુદા જુદા અર્થ લઈને આ કડીના આવા અર્થ પણ થઈ શકે – ગેવિંદના ગુણ અને નામ મનને સહજ સુખ આપનાર છે.” અથવા, ગેવિંદના ગુણ અને નામ સહેજે સુખના મણિરૂપ છે.” (પારસમણિની જેમ સુખ-મણિ.)-સંપા
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy