________________
અષ્ટપદી – ૧૦
कई कोटि नवतन नामु धिआवहि । नानक करतेका अंतु न पावहि ||५||
શબ્દાથ
[ આચાર વિઽહારી = આચાર- વ્યવહાર, વિધિ-વિધાન અનુસરનારા; ક્રિયાકાંડીઓ; કર્માંકાંડીએ. ૩વાસી = ત્યાગી-વૈરાગી. સ્રોતે= શ્રોતા. તીપુર = ત પસ્વી; તપેશ્વર. વિ = કાવ્ય. નવતન = નવતર, અવનવું ; નૌતમ.]
1
૧૦-૧
કેટલા કરોડા પૂજારી થયા છે; કેટલા કરોડા કમ-ક્રિયાકાંડી થયા છે. (૧)
?
કેટલા કરાડા તીથવાસી થયા છે; કેટલા કરાડા ઉદાસીવૈરાગી થઈને વનમાં ભમે છે. (૨)
કેટલા કરાડો વેદ સાંભળ્યા કરે છે; કેટલા કરાડો તપેશરી થાય છે. (૩)
કેટલા કરોડો આત્માનું ધ્યાન ધરે છે; કેટલા કરોડો કવિઓ ( તમારી પ્રશંસાનાં) કાવ્યે વિચારે છે. (૪)
કેટલા કરાડો (પ્રભુને) નૌતમ નામ વડે ચિંતવે છે; નાનક કહે છે કે, તેા પણુ કર્તો-પ્રભુના અંતકઈ પામી શકતા નથી. (૫)
१०-२
कई कोटि भए अभिमानी ।
कई कोटि अंध अगिआनी ॥१॥
कई कोटि किरपन कठोर ।
कई कोटि अभिग आतम निकोर || २ ||