________________
શ્રીસુખની
નદ્ધિ પોતે વડુ વેદ અનીતિ ।
सुद्ध कहा होइ काची भीति || ४ || मन हरिके नामकी महिमा ऊच । नानक नामि उधरे पतित बहु मूच ||५|| શબ્દાથ
[ ુટે= હટે. ો 1 = દેહ; શરીર. નિલિયા
=
કરૈ = શૌચ કરે- શુદ્ધિ કરે – નવરાવે. = વિષયવાસના. મૂત્ર = સપૂત્યુ–પૂરેપૂરું ]
3-3
મનમાં કામનાઓ ભરેલી હાય અને દેહ તીથ સ્થાનમાં છૂટ; (તેથી) ગવ અને ગુમાન મનમાંથી કેવી રીતે ટે ?(૧) બહારથી દિવસરાત શૌચ–શુદ્ધિ કર્યા કરે; પણ તેથી મનના મેલ શરીરમાંથી કેવી રીતે દૂર થાય ? (૨)
દેહથી ગમે તેટલી (કોર) સાધનાએ કરે; પણ મનમાંથી વિષયે કેવી રીતે ટળે ? (૩)
અનિત્ય દેહને જળથી ગમે તેટલે એ પણ કાદવની કાચી ભીંત ક્યાંથી સાફ થાય ? (૪)
હે મન, રિના નામના મહિમા બહુ ઊંચો છે; હે નાનક, ગમે તેવા પતિત હાય તાપણુ નામ વડે ઊધરી જાય. (૫)
૨-૪
बहुतु सिप नमका भउ बिमापै । अनिक जतन करि त्रिसन ना धायै ॥ १ ॥ मेख अनेक अर्गानि नही बुझे ।
कोटि उपाव दरगह नही सिलै ॥२॥