Book Title: Ojas Ditha Aatmbalna
Author(s): Vijayvallabhsuri, Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust
Catalog link: https://jainqq.org/explore/032341/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જ્ય. ઓજસ દીઠો. નામનાનાં ચનકા૨ આચાર્ય વિજય વલ્લભસૂરિજી સંપાદક ડૉ.કુમા૨પાળ દેસાઈ Page #2 -------------------------------------------------------------------------- ________________ કરમણ પરિવાર તરફથી શ્રી સોમચંદ ડી. શાહ પ્રેરિત સદુવાચન ગ્રંથમાળા એજસ દીઠાં આત્મબળનાં : પ્રવચનકાર : યુગવીર આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજ : સંપાદક : ડો. કુમારપાળ દેસાઈ : પ્રકાશક : શ્રી જયભિખુ સાહિત્ય ટ્રસ્ટ ૧૩ બી, ચંદ્રનગર સોસાયટી, જ્યભિખુ માગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦ ૦૭ - Page #3 -------------------------------------------------------------------------- ________________ વીરનિર્વાણુ સંવત : ૨૫૧૬ દ્વિતીય આવૃત્તિ (ગુજરાતીમાં) કિંમત : રૂ. ૨૦ પ્રકાશક: શ્રી ભિખુ સાહિત્ય ટ્રસ્ટ ૧૩ બી, ચંદ્રનગર સોસાયટી, જ્યભિખુ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭ મુદ્રક : ભીખાભાઈ ડી પટેલ ત્રિપુરા ટાઇપ સેટિંગ ૨૭, અડવાણી માર્કેટ, દિલ્હી દરવાજા બહાર, અમદાવાદ-૩૮૦ ૦૦૪ ફેનઃ ૨૪૩૦૬ Page #4 -------------------------------------------------------------------------- ________________ કુટુંબજીવનની વિરલ સુવાસ પુરુષાર્થ અને પરમાર્થ બંનેને સોગ વિરલ હેય છે. બહુ ઓછી વ્યક્તિઓમાં જ્યારે આ ભાવના જોવા મળે છે ત્યારે કુટુંબોમાં તે ક્યાંથી એનાં દર્શન થાય? પરંતુ જૂની હરિપર (જામનગર)ના કરમણ નોંધાના પરિવારને જોતાં એમ લાગે કે આ પરિવારની પ્રત્યેક વ્યક્તિમાં પુરુષાર્થ અને પરમાર્થ એકસાથે વણાઈ ગયા છે. સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાના લાલપુર તાલુકાનું હરિપર ગામ એ આ પરિવારનું મૂળ વતન. એના વડીલ દાદા કરમણ નોંધા ખેતી કરતા, પણ કદી છાશ-દૂધ વેચતા નહીં. ગામમાંથી જે કઈ લેવા આવે, તેને ભાવથી આપતા. પિતે ભણ્યા નહોતા, પરંતુ માનવતાની કેળવણી ખૂબ પામ્યા હતા. કેઈને ખેતી માટે બળદની જરૂર હોય કે કેઈને ત્યાં વિવાહ-લગ્નને પ્રસંગ હોય તે તેઓ એને મદદ કરતા. પિતાની પાસે પૂરતી રકમ ન હોય તે તેઓ બીજેથી પિતાની જમીન પર પૈસા લેતા અને સહુનું કામ Page #5 -------------------------------------------------------------------------- ________________ પાર પાડી આપતા. પરોપકાર કર્યા પછી કદી એની પાસે ઉધરાણી ન કરે. પેલે માણસ સુખી થાય અને સ્વેચ્છાએ આપી જાય તે બરાબર. બાકી ક્યારેય પૈસા માંગવા જવાનું નહીં. પોતાની અંતિમ વેળાએ દીકરાઓ પાસે એવી પ્રતિજ્ઞા લેવડાવી હતી કે જેની રકમ બાકી હોય તેને ત્યાં કદી ઉઘરાણી કરશે નહીં, કદી કેઈના પર કેસ કરશે નહીં; સ્વેચ્છાએ આવે તે લેજે, બાકી ભયો ભયો ! કરમણ નોંધાની આ ભાવના એમના કુટુંબમાં પણું ઊતરી. એમના મેટા પુત્ર લખમણે ખેતી અને ઢોરઢાંખર સંભાળવાની સાથોસાથ પિતાનાં સત્કાર્યો એ જ રીતે ચાલુ રાખ્યાં. આ સમયે લખમણના ભાઈ રાયચંદભાઈ અગિયાર વર્ષની નાની વયે ૧૯૨૮માં નાયરોબી આવ્યા, પછી પિતાના બીજા ભાઈઓને પણ બેલાવ્યા અને સહુએ મળીને વ્યાપારમાં શૂન્યમાંથી સર્જન કર્યું. દેવચંદભાઈના પુત્રો સોમચંદભાઈ અને પ્રેમચંદભાઈ મેટ્રિકનો અભ્યાસ પૂરો કરી વ્યવસાયમાં જોડાયા. પરિશ્રમ અને પ્રેમાળ સ્વભાવથી વ્યવસાયમાં સુંદર વિકાસ સાથે. કેનિયા, યુગાન્ડા, ટાન્ઝાનિયા, ઝામ્બિયા, લંડન અને ઇન્દોરમાં પોતાના ધંધાને ખૂબ વિકાસ કર્યો. સેમચંદભાઈની સેવાભાવના, પ્રેમચંદભાઈ, વેલજી લખમણ, સ્વ. જયંતિલાલ લખમણ, ગુલાબચંદ લખમણ, મનસુખલાલ રાયચંદ, કપુરચંદ દેવચંદ, રતિલાલ દેવચંદ, અરુણ દેવચંદ જેવા એમના પરિવારજનોમાં પણ પ્રગટ થઈ. નાયબીમાં સોમચંદભાઈનું નિવાસસ્થાન એટલે સંતાનો ઉતારે. એમની સેવાભાવના પણ અજોડ. આવા એક ઉમદા પરિવારના સહયોગથી આ ધર્મપષક અને મૂલ્યવાન ગ્રંથમાળા પ્રગટ થઈ રહી છે, તે આનંદદાયક ઘટના ગણુંય. Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રારંભ જૈન ધર્મમાં તપને આગ મહિમા છે. તપશ્ચર્યા એ ધમપાલનનું અગત્યનું અંગ છે. સ્વેચ્છાથી સમભાવપૂર્વક પોતાની ઈચ્છાઓને વિવિધ વિષયમાં જતી રોકવી તેનું નામ તપ. આ તપથી કર્મો અને વિષય કષાયોને મેલ અળગે થઈ જાય છે અને આત્માનું તેજ અને સ્વભાવ પ્રગટ થાય છે. તપના વિષય પર અહીં યુગદશી આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિશ્વરજી મ. સા.ના વિચારે, ગહન ચિંતન અને મનનને જેવા પૂર્વે એ મહાન વિભૂતિની ભવ્યતાની થેડી ઝાંખી કરીએ. ક્ષિતિજની અટારીએ સૂર્ય ઊગે અને એ સૂર્ય જન અને વન, મહેલ અને માનવ, વૃક્ષ અને વનરાજી–બધું જ પ્રકાશિત કરે એ રીતે મહાન પ્રતિભાનું આગમન થાય ત્યારે એનાં પ્રકાશકિરણે માત્ર કેઈ એક જ ખૂણુને અજવાળતાં નથી, પરંતુ જગત આખા પર એનાં અજવાળાં પાથરી દે છે. આવી એક મહાન પ્રતિભા હતી સમયદર્શી Page #7 -------------------------------------------------------------------------- ________________ ફ આચાર્યશ્રી વિજયવલ્લભસરિઝની. આ પ્રતિભાનું માપ. સંકુચિતતાની ફૂટપટ્ટીથી માપી શકાય નહીં. એને અંદાજ સાંપ્રદાયિક સંકીર્ણતાથી આવી શકે નહીં. એમનું દર્શન દષ્ટિહીનને સમજાય પણ નહીં. કદી પ્રકાશને કેઈ કેદમાં રાખી શકયું છે ખરું? સીમાડામાં બાંધી શકયું છે ખરું? આવી વિભૂતિની દષ્ટિ આસપાસના સમાજ સોંસરવી. નીકળી જાય. એમનું કાર્ય ભલે વર્તમાનમાં થતું હોય, પણ એમની નજર તે ભવિષ્ય પર મંડાયેલી હોય. ગતાનુ ગતિક્તા કે અંધ રૂઢિચુસ્તતા ક્યારેક આવા વ્યાપક દર્શનને પારખી શકતી નથી, પરંતુ આવાં પરિબળો સામે ઝઝૂમવાનું કૌવત આવી વિભૂતિઓમાં હોય છે. યુગદર્શ. આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજ એક સંપ્રદાયના આચાર્ય હતા, પરંતુ સાંપ્રદાયિક બંધને કે કૂપમંડૂક વૃત્તિવા સીમાડાઓથી તેઓ સાવ ઊફરા હતા. પિતાની દીર્ધ આત્મસાધનાનું નવનીત આપતાં એમણે વિ. સં. ૨૦૧૦ના ભાઈબીજના દિવસે, પિતાના ૮૪મા જન્મદિવસે કહ્યું : હું ન જૈન છું, ન બૌદ્ધ, ને વૈષ્ણવ છું, ન શૈવ, ન હિંદુ છું, ન મુસલમાન; હું તે વીતરાગ દેવ પરમાત્માને શોધવાના માર્ગે વિચરવાવાળો એક માનવી છું, યાત્રાળુ છું. આજે સૌ શાંતિની ચાહના કરે છે, પરંતુ શાંતિની શેધ તે સૌથી પહેલાં પિતાના મનમાં જ થવી જોઈએ.” આ વાક્યોમાં આત્મધમી એવા જૈન ધર્મની મહત્તા કેટલી બધી માર્મિક રીતે પ્રગટ થઈ છે! ધર્મના હાર્દ જેવી આત્મખોજ અને એની અવિરત ઝંખના આમાં પ્રગટ થાય છે. આવી વિભૂતિની નજર સમગ્ર માનવજાત પર પડતી હેય એ સ્વાભાવિક છે, અને એથી જ એમણે રાષ્ટ્રોદ્ધાર અને માનવકલ્યાણ માટે અવિરત પુરુષાર્થ કર્યો. સંયમ, તપ અને સેવાની પ્રવૃત્તિઓ જીવનભર એકસાથે ચલાવી. અનેકાતના ધર્મમાં જ્યાં એકાન્ત આગ્રહે જેથી તે સમયદર્શ આચાર્યશ્રીએ સમજાવટથી કામ લીધું અને વિખૂટાં પડેલાં માનવીઓનાં મન સાંધી આપ્યાં. સમાજની Page #8 -------------------------------------------------------------------------- ________________ કરુણુ અને કફેડી સ્થિતિનું પહેલાં સમાજશાસ્ત્રીની માફક વિશ્લેષણ કર્યું અને પછી નિબળ બનતા સમાજને પુનઃ જાગૃત કરવા પ્રયાસ કર્યો, સંધના કલેશ અને કલહ દૂર કર્યા. અજ્ઞાન, કુસંપ અને ગરીબીએ સંધની સ્થિતિ એવી કરી નાખી હતી કે આ સમાજ દુઃખી અને દીન હતું. આ સમયે જૈનસંધની એક્તા, ગરીબ અને મધ્યમવર્ગને ઉત્કર્ષ તેમજ ધાર્મિક અને વ્યાવહારિક શિક્ષણની સુવિધા પૂરી પાડવા માટે આચાર્યશ્રીની અવિરત પ્રેરણું સાંપડી. સમાજની પરિસ્થિતિને જોનારા સમયદશી આચાર્ય શ્રીની નજરમાંથી રાષ્ટ્રની પરિસ્થિતિ પણ કઈ રીતે છૂટી શકે ? એમણે પોતે દેશની સ્વાતંત્ર્ય-ઝંખનામાં અનાસક્ત ભાવે સહયોગ આપ્યો. એમના જીવનમાં પદવી માટેની અનાસક્તિ હતી; વિવેક, વાત્સલ્ય અને વિનયની રત્નત્રયી હતી અને ગચ્છ, સમુદાય કે પંથની સંકીર્ણ લાગણીઓથી પર જઈને એમણે વ્યાપક દૃષ્ટિથી જોવાની શક્તિ આપી. આ પ્રવચને વાંચતી વખતે વાચકમિત્રોને વિનંતી છે કે તેઓ ચાલીસ વર્ષ પહેલાંના રાજસ્થાનના બીકાનેરમાં કે સમાજ હશે એની કલ્પના કરે. એમનાં આ પ્રવચને એ સમાજમાં એક નવી જાગૃતિ આણી હતી; રૂઢિ અને જડતામાં ડૂબેલે સમાજ આ પ્રભાવક વાણીને પરિણામે નવી ચેતના સાથે સળવળી ઊડ્યો હતે. સમાજમાં વ્યાપ્ત દાંભિક્તા કે કૃતક ધાર્મિકતા તોડવી સરળ નથી. આમાં ન ચાલે ચાતરનારને ઘણું વિરોધ સહેવા પડે છે. આ સમયે યુગવીર આચાર્યશ્રીએ સમાજને પિતાનું વિશિષ્ટ દર્શન આપ્યું. ધર્મના મર્મને પ્રગટ કરીને જ સમાજને સાચી દિશામાં વાળવા પ્રયાસ કર્યો. આથી તેઓ ધર્મને નામે ફેલાયેલી અધમમય પરિસ્થિતિ તે ખુલ્લી પાડે છે, પણ એની સાથેસાથે સમાજમાં જડ ઘાલીને બેસી ગયેલી કુરૂઢિઓ અને કુપ્રથાઓ પર પ્રહાર પણ કરે છે. વાણી એ વ્યક્તિત્વની પરિચાયક છે અને એમના વિરાટ વ્યક્તિત્વને દૂબહૂ પરિચય એમનાં આ પ્રવચનમાં મળી Page #9 -------------------------------------------------------------------------- ________________ રહે છે. પરંતુ આ પ્રવચનોની વાતે માત્ર વચન કે વાણીથી જ અટકી જતી નથી, એને કાર્યમાં સાકાર કરવા માટે આચાર્યશ્રીએ જીવનભર પ્રયાસ કર્યો. માંસાહારી લેકેને જેમ એમણે માંસ, મદીરા છોડાવ્યાં એ જ રીતે હરિજને કે અછૂતોને માટે પણ આચાર્યશ્રીએ સમભાવ દાખવ્યો. પાલિતાણુની જળહોનારત વખતે આચાર્યશ્રીએ શ્રાવકેને તત્કાળ સહાય માટે પ્રેરણા આપી અને એ જ રીતે જામનગરના એક પંડિતે લખેલા પુસ્તકમાંની જૈન ધર્મ વિશેની ખોટી વિગતે નિભીકપણે જાહેર કરી. આમ શાસનપ્રભાવના અને સમાજોત્કર્ષ તેમના જીવનમાં વણાઈ ગયાં હતાં. વિ. સં. ૨૦૦૬માં નાણા ગામના એક બ્રાહ્મણ પંડિત આચાર્યશ્રીનાં વખાણ કર્યા ત્યારે આચાર્યશ્રીએ કહેલાં આ વાક્યો એમના જીવનને પારદર્શક રીતે રજૂ કરે છે. એમણે પંડિતજીએ કરેલી પિતાની પ્રશંસાના જવાબમાં કહ્યું: પંડિતજી, એવું ન કહે. હું ભગવાન મહાવીરને એક સિપાહી છું. ધર્મના દીવા પ્રગટાવવા માટે જ મારું આ જીવન છે. આ શરીરથી સમાજ, ધર્મ, સાહિત્ય, દેશ અને માનવતાનું જેટલું કલ્યાણ થાય તેટલું કરવા માટે હું પ્રત્યન કરતે રહું છું.” સૌથી મટી બાબત આ ગ્રંથમાં એ જોવા મળે છે કે જ્યારે તત્ત્વદર્શનની વાત આવે છે ત્યારે સમયદર્શ આચાર્ય. શ્રીની વાણી ગંભીર બની જાય છે. એ જ વાણુ સમાજની કુરૂઢિ પર પ્રહાર કરતી વખતે તીણુ અને તેજસ્વી લાગે છે. માત્ર જેન–ગુરુ નહિ, પણ લેક-ગુરુ એવા આ આચાર્યશ્રીની દષ્ટિ સર્વધર્મ સમભાવ પર ઠરેલી છે. આથી જ એમના વ્યાખ્યાનમાં રામાયણ અને મહાભારત જેવા ગ્રંથ અને ભતૃહરિ કે તુલસીદાસ જેવા કવિઓનાં ઉદ્ધરણો આવે છે અને પરિણામે આખીયે વાત એક વ્યાપક ફલક પર આવી જાય છે, જ્યાં સત્ય, મૈત્રી અને માનવતા સિવાય બીજું કશું હોતું નથી. Page #10 -------------------------------------------------------------------------- ________________ અંતરની વાણી કેટલી સહજ હાય છે એના ખ્યાલ તા આ પ્રવચનેાની સરળતા અને પ્રાસાદિકતા પરથી આવશે. સ`જનસમૂહના હૃદયને સીધી ચાટ કરે તેવી આ વાણી છે. એમાં ભાષાની કાઈ ખાટી ભભક નથી, અલ કારાના આડંબર નથી, જ્ઞાનના ઘટાટોપ નથી કે પછી અનેક ઉહરણા અને પ્રમાણાના ઢગ ખડકયો નથી. કયાંક દૃષ્ટાંતથી તો ક્યાંક વળી પ્રાસંગિક રમૂજથી પણ તે પોતાની વાત સહજપણે કહી દે છે. આ પ્રવચનમાં શાસ્ત્રીય વચનને યુગના સંદર્ભમાં અને અનુભવની એરણ પર મૂકીને એમણે રજૂ કર્યા છે. જૈનદર્શીન એક મહાન દન છે અને દુનિયાનાં તમામ નેને એ પોતાનામાં સમાવી લે છે. જૈનદર્શનના આવા વ્યાપક સ્વરૂપની ઝલક આચાર્ય શ્રીની વિચારધારામાં દેખાય છે. ૮૪ વર્ષ જેટલા સુદી સમયમાં જીવનની અંતિમ ઘડી સુધી શાસન અને સમાજની સેવા કરનાર આચાર્ય શ્રી એક બાજુ શ્રી સંધના સુખદુઃખના સાથી છે, બીજી બાજુ એના ઉકેલ અને ઉપાય દર્શાવીને એના માદક લાગે છે, તેા ત્રીજી આજુ મેાક્ષ-પુરુષાર્થીના અપ્રમત્ત આરાધક છે. સમયદર્શી આચાયશ્રી પ્રાચીન અને નવીન વિશેને સૂક્ષ્મ વિવેક ધરાવે છે. તેઓ બંનેની તપાસ અને ચાગ્ય ચકાસણીના પક્ષમાં છે. એમણે કહ્યું : પ્રાચીન અને નવીનને જોઈને એમ ન કહેવાય કે પુરાણું જ બધું સારું છે અને નવું બધું જ ખરાબ છે અથવા તેા નવું જ સારું છે તે પુરાણું બધું ખરાબ છે. આ બાબત તો મનુષ્યના વિવેક પર નિર્ભર કરે છે. વિવેકની આંખે એ પ્રાચીન અને નૂતનને જુએ, પરખે અને પછી એમાંથી જે સત્ય(પ્રાણીમાત્રને માટે હિતકર) લાગે એને એ અપનાવે અને અસત્ય(અહિતકર)ના ત્યાગ કરે. આને અથ એ છે કે સારું શું અને ખરાબ શું એના નિય કરીને સારાને અપનાવે અને ખરાબને ત્યજે. જૈન ધમે Page #11 -------------------------------------------------------------------------- ________________ કોઈ પણ વસ્તુ સાચી છે કે ખોટી એ નિર્ણય કરવા માટે એમ કહ્યું છે–પહેલાં જ્ઞ-પરિણાથી એને એ યોગ્ય રીતે જાણે અને ત્યજવા યોગ્ય લાગે તે પ્રત્યાખ્યાન પરિણાથી એને ત્યાગ કરે.” આ પ્રવચનમાં પ્રાચીન વિચારોનું યથાર્થ મૂલ્યાંકન અને નવીન વિચારધારાઓની ઉચિત પરીક્ષા જોવા મળે છે. મહાન સમન્વયવાદી, દેશદ્ધારક યુગદ્રષ્ટા, લેકકલ્યાણ અને આત્મકલ્યાણ વચ્ચે એકરૂપતા સ્થાપનાર તેમજ પ્રવૃત્તિમાર્ગ અને નિવૃત્તિમાર્ગ વચ્ચે સમન્વય સાધી આપનાર એક સાધુજીવનનાં દર્શન થાય છે. જીવનમાં ત્યાગ અને અનાસક્તિ, વિચારમાં ગહનતા અને પરિપક્વતા, કાર્યમાં દઢતા અને આત્મવિશ્વાસ જોવા મળે છે. સમયદશી આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજીએ વર્તમાનની ધરતી પર ઊભા રહીને ભવિષ્ય પર દષ્ટિ ઠેરવી, એક-એક ડગભરીને આવતી કાલને આંબવાને પ્રયાસ કર્યો છે અને તેઓ પિતાની મંઝિલને દર્શાવતાં કહે છે : હું વીતરાગના પથને મારી યાત્રી છું. યાત્રાને અંત એનાં ચરણમાં આવશે.” સમયદશી આચાર્યશ્રીનું જીવન એટલે અનેકાન્તનું જીવતું જાગતું દષ્ટાંત. એમની વાણી વ્યાપતાને સ્પર્શે છે, એમનું લેખન સર્વ મમાંથી સમન્વયનું સારતત્વ શોધી કાઢે છે. એમનાં કાર્યો જોઈએ તે ખ્યાલ આવશે કે એમણે અનેકાન્ત દષ્ટિએ મેળવેલી વ્યાપકતાથી વ્યક્તિ અને સંધના કલહે દૂર કરવા સફળ પ્રયાસ કર્યા. ધમ જોડનારું પરિબળ છે, તેડનારું પરિબળ નહિ-એ હકીકત એમના જીવનકાર્યથી પ્રગટ થઈ. આત્મસંન્યાસ, જ્ઞાનપ્રચાર અને શ્રાવક-શ્રાવિકા ઉત્કર્ષ –એ ત્રણ લક્ષની સાધનામાં જીવનની પળેપળને ઉપયોગ કર્યો. એમના આ પ્રવચનમાં એક બાજુ દાન, શીલ, તપ અને ભાવને જીવનમાં ઉતારીને આત્માને ઉજજ્વળ બના Page #12 -------------------------------------------------------------------------- ________________ વવાની વાત કરે છે, બીજી બાજુ અજ્ઞાન અને અંધશ્રદ્ધાના આવરણને ભેદીને જ્ઞાનને પ્રકાશ પાથરે છે, તે ત્રીજી બાજુ સાધર્મિક દાન, શીલપાલનના ઉપાય, તપનું ઔચિત્ય કે ભાવની યથાર્થતાનું આલેખન કરીને એ શ્રાવક-શ્રાવિકાને ઉત્કર્ષ કેમ થાય તેની ઝંખના પ્રગટ કરે છે. આથી જ આ. પ્રવચને એ આચાર્યશ્રીના ત્રણ મહાન આદર્શોના મનેમંથનમાંથી સાંપડેલા નવનીત સમાન છે. આ ગ્રંથમાં બાહ્ય તપ અને આત્યંતર તપની યુગદશી આચાર્યશ્રીએ મામિક આલેચના કરી છે. શ્રી જયભિખુ સાહિત્ય ટ્રસ્ટનાં પુસ્તકે માટે શ્રી સેમચંદભાઈ શાહ (નાયબી) અને કરમણ પરિવારને ઉમદા સહયોગ સાંપડેલો. છે. સમાજમાં સાચી ધર્મજાગૃતિ પ્રગટાવતા આવા ગ્રંથે. તો અમૂલ્ય જ ગણાય ને! - મારપાળ દેસાઈ Page #13 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ १७ ૨૫ ૪૫ ७८ ૯૭ ૧૧૭ ૧૩૩ જીવનરેખા યુગદશી આચાર્ય ૧. બાહ્ય તપના પ્રકાર ૨. આલોચના : જીવનનું અમૃત ૩. હા પસ્તાવે! વિપુલ ઝરણું ૪. ધર્મનું મૂળ છે વિનય ૫. વિનયના વિવિધ પ્રકાર ૬. સૌરભ સાચી વૈયાવૃત્યની ૭. ઉત્તમ પાત્રની વૈયાવૃત્ય ૮. સાધનાનું નંદનવન સ્વાધ્યાય ૯. સ્વાધ્યાયનું પ્રથમ સપાન ૧૦. સ્વ–પર કલ્યાણનું સાધન : સ્વાધ્યાય ૧૧. ધર્મકથાને પ્રભાવ ૧૨. વિકથા અને ધર્મકથા ૧૩. ધ્યાતા, ધ્યાન અને ધ્યેય ૧૪. ધ્યાન-સાધના "૧૫. વ્યુત્સર્ગ–તપનું વિરાટ રૂપ ૧૬. કાત્સર્ગ ૧૫૬ ૧૪૭ ૧૯૭ ૨૧૦ ૨૨૬ ૨૪૫ ૨૬૦ ૨૮૬ ૨૯૯ Page #14 -------------------------------------------------------------------------- ________________ આચાર્યશ્રી વલ્લભસૂરિજીની જીવનરેખા. પાટી વિ. સં. વડોદરા ૧૯૨૭ જન્મ : કારતક સુદ ૨ (ભાઈબીજ). પિતાનું નામ દીપચંદભાઈ, માતાનું નામ ઇચ્છાબહેન, પિતાનું નામ. છગનલાલ રાધનપુર ૧૯૪૩ દીક્ષા વૈશાખ સુદ ૧૩. ૫. પૂ. આચાર્યશ્રી વિજ્યાનંદ. સૂરીશ્વરજી મ. શ્રી લક્ષ્મીવિજ્યજીના શ્રી હર્ષવિજયજીના શિષ્ય થયા. મહેસાણું ૧૯૪૪ ચંદ્રિકા, આત્મપ્રબોધને અભ્યાસ. પાલી ૧૯૪૫ કલ્પસૂત્રની સુબોધિકા ટીકાને અભ્યાસ. માલેર કેટલા ૧૯૪૬ પાલીમાં વડી દીક્ષા. “ગ૫ દીપિકા સમીર” રચી. શ્રીહર્ષ.. વિજ્યજીને સ્વર્ગવાસ. દશવૈકાલિક સૂત્રને અમરકોષ, આચાર-પ્રદીપ, અભિધાન ચિંતામણિ અભ્યાસ. ૧૯૪૭ ચંદ્રોદય, સમ્યક્ત્વ સપ્તતી, ચંદ્રપ્રભા-વ્યાકરણ, ન્યાય-. જ્યોતિષ, આવશ્યક સૂત્ર અભ્યાસ. અંબાલા ૧૯૪૮ ન્યાયાધિની, ન્યાયમુક્તાવલિને અભ્યાસ. પ્રથમ શિષ્ય. શ્રી વિવેકવિજય મ. સા. ની દીક્ષા.. જડિયાલાગુરુ ૧૯૪૯ જૈન મતવૃક્ષ તૈયાર કર્યું. ૧૯૫૪ યતિછત કલ્પ આદિ છેદ સૂત્રને અભ્યાસ.. અંબાલા ૧૯૫૧ “તત્ત્વનિર્ણય પ્રાસાદ” ગ્રંથની પ્રેસ કેપી શરૂ કરી. ગુજરાનવાલા ૧૯૫ર આ. શ્રી. વિજયાનંદસૂરિ મ. ને સ્વર્ગવાસ. નારીવાલા ૧૯૫૩ તેમનું જીવન ચરિત્ર રચ્યું, આત્મસંવત શરૂ કરી. ૧૯૫૪ સમાધિ મંદિરને પ્રારંભ. મા લેર કેટલા ૧૯૫૫ દુકાળ અંગે અન્નસત્રને પ્રારંભ.. હેશિયારપુર ૧૯૫૬ શ્રી વિજયાનંદસૂરિ મ. ની મૂર્તિની પ્રતિષ્ઠા. અમૃતસર ૧૯૫૭ જડીયાલાગુરુમાં અંજનશલાકા, પ્રતિષ્ઠા, પાઠશાળા. પટી ૧૯૫૮ જીરામાં જૈન સાહિત્ય અવકન સમિતિ તથા અંબાલા ૧૯૫૯ શ્રી આત્માનંદ જૈન પાઠશાળા સ્થાપી. સમાના ૧૯૬૦ નાભાનરેશની સભા સમક્ષ શાસ્ત્રાર્થ. શ્રી મહાનિશીથ. સૂત્રથી મૂર્તિપૂજાની સાબિતી.. જીરા ૧૯૬૧ નવાણું પ્રકારી પૂજા રચી.. લુધિયાના ૧૯૬૨ ગુજરાનવાલાથી રામનગર તીર્થને સંધ. પટી Page #15 -------------------------------------------------------------------------- ________________ ' ' સ* - * * * * * * -અમૃતસર ૧૯૬૩ શ્રી પાર્શ્વનાથસ્વામી પંચકલ્યાણક પૂજ રચી. ગુજરાનવાલા ૧૯૬૪ “વિશેષ નિર્ણય” “ભીમજ્ઞાન ત્રિશીકા” ગ્રંથની રચના દિલ્હીથી હસ્તિનાપુરને સંધ. પાલનપુર ૧૯૬૫ "પુરથી ખેગામ સંધ. આત્મવલ્લભ કેળવણી ફંડ. વડોદરા ૧૯૬૬ રાધનપુરથી સિદ્ધાચલને સંધ. ‘મિયાગામ ૧૯૬૭ વડેદરાથી કાવી, બંધાર માં સંધ. મિયાગામમાં પાઠશાળાને પ્રારંભ. સામાજિક કન્યા વિદ્યાદિ કુરિવાજોનું નિવારણ એકવીસ પ્રકારી શ્રી ષિ મંડળ “શ્રી નંદીશ્વરદીપ” તીર્થ પૂજા રચી. ડભોઈ ૧૯૬૮ વડોદરામાં મુનિ સંમેલન, દ્વાદશત્રત પૂજા રચી. નાંદોદ તથા વડોદરાનરેશ સમક્ષ શ્રી હંસવિજયજી મ. ની અધ્યક્ષતામાં જાહેર પ્રવચને.. મુંબઈ ૧૯૬૯ ઉપધાન, શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના. મુંબઈ ૧૯૭૦ - શ્રી પંચ પરમેષ્ઠી પુજા રચી. સુરત ૧૯૭૧ શ્રી જૈન વનિતા વિશ્રામ માટે પ્રેરણું, ઉપધાન. જૂનાગઢ ૧૯૭૨ સ્ત્રી શિક્ષણ શાળા, શ્રી આત્માનંદ જેન લાઈબ્રેરી સ્થાપી. મુંબઈ ૧૯૭૩ વંથલીમાં શ્રી શીતલનાથની પ્રતિષ્ઠા. વેરાવળમાં સ્ત્રી શિક્ષણ શાળા, ઔષધાલય સ્થાપ્યાં. વેરાવળથી સિદ્ધાચલને સંઘ. મુંબઈમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલય માટે રૂ. એક લાખનું ફંડ. પંચતીથી પૂજા રચી. પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી મ. સાથે ચાતુર્માસ. - અમદાવાદ ૧૯૭૪ શ્રી હંસવિજ્યજી મ. સાથે ચાતુર્માસ. મહાવીર પ્રભુ પંચકલ્યાણક પૂજા રચી. સૂરતમાં પ્રતિષ્ઠા. - સાદડી ૧૯૭૫ પાલનપુરમાં આચાર્યોની મૂર્તિની પ્રતિષ્ઠા, વિદ્યાલય માટે ફંડ, જૈન છે. કેન્ફરન્સ માટે પ્રેરણું, નાણુંબેડામાં પાઠશાળા. ખુડાલા ૧૯૭૬ આદિનાથ પંચકલ્યાણક પૂજા રચી. બાલીમાં ઉપધાન. શિવગંજથી કેસરિયાજીને સંધ. “ચૌદ રાજલોક” “શ્રી પંચજ્ઞાન” “શ્રી સમ્ય દર્શન” પૂજા રચી. ગૂજ, મુંડારામાં લાઈબ્રેરી, પાઠશાળા. -બીકાનેર ૧૯૭૭ કાપરડામાં ધમશાળાની પ્રેરણા. શુદ્ધ ખાદીની આજીવન પ્રતિજ્ઞા. Page #16 -------------------------------------------------------------------------- ________________ *છે**, અંબાલા ૧૯૭૮ હેશિયારપુરમાં ૧૦૮ સુવર્ણ મહારના સ્વસ્તિકથી સ્વાગત. શ્રી અષ્ટાપદ તીર્થની પૂજ રચી. સમાનામાં પ્રતિષ્ઠા. હોશિયારપુર ૧૯૭૯ શ્રી ચારિત્ર (બ્રહ્મચર્ય વ્રત) પૂજા રચી. લાહોર ૧૯૮૦ હેશિયારપુરથી કાંગડા તીર્થને સંધ. પંજાબમાં સરસ્વતી મંદિર માટે દસ દ્રવ્યને અભિગ્રહ. ગુજરાનવાલા ૧૯૮૧ લાહેરમાં પ્રતિષ્ઠા. ૧૯૮૧ના માગસર સુદ-૫ સેમવારે સવારે મા વાગે આચાર્યપદવી. શાતિનાથ પંચકલ્યાણક પૂજ રચી. બડૌત ૧૯૮૨ શ્રી આત્માનંદ જૈન-ગુરૂકુળને જૈનેતર દાનવીર શ્રી વિઠ્ઠલદાસ ગોકળદાસનું રૂ. ૩૨ (બત્રીસ) હજારનું દાન. નવીન મંદિરને પ્રારંભ. ૧૯૮૩ | બિનૌલીમાં અંજનશલાકા પ્રતિષ્ઠા, લાઈબ્રેરી, અલવરમાં પ્રતિષ્ઠા, સારાવમાં પાઠશાળા સ્થાપી. પાટણ ૧૯૮૪ હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર માટે ઉપદેશ. ધેનુજથી ગાંભુને સંધ. મુંબઈ ૧૯૮૫ ચારૂપ તથા કરચલીયા પ્રતિષ્ઠા. પાઠશાળા સ્થાપી. મુંબઈ પધાર્યા. પૂના ૧૯૮૬ સંધમાં લાયબ્રેરી સ્થાપી. ઉપધાન કરાવ્યા. બાલાપુર ૧૯૮૭ યેવલામાં પ્રતિષ્ઠા તથા નૂતન ઉપાશ્રય. સાદડી ૧૯૮૮ અકેલા તથા નાડોલમાં પ્રતિષ્ઠા. ફ્લદીથી જેસલમેરને સંઘ. પાલનપુર ૧૯૮૯ પિરવાડ સંમેલન. “અજ્ઞાન તરણું” “કલિકાલ કલ્પતરુ” બિરુદ અર્પણ. અમદાવાદ ૧૯૯૦ પાલનપુરમાં ઉપધાન. શાન્તસૂતિ હંસવિજય મ. ને સ્વર્ગવાસ. ડાઈમાં લેઢણુ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા. મુનિ સંમેલન ૧૯૯૧ શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં પ્રતિષ્ઠા. વડોદરા ૧૯૯૨ શ્રી વિજયાનંદસૂરિજીને શતાબ્દી મહોત્સવ, ઉપધાન. ઉપાશ્રયના જીર્ણોદ્ધાર માટે પ્રેરણા કરી. ખંભાત ૧૯૯૩ જ્ઞાનમંદિર, દેરાસરને જીર્ણોદ્ધાર, પ્રતિષ્ઠા. અંબાલા ૧૯૯૪ શ્રી આત્માનંદ જૈન કોલેજનું શેઠ કસ્તુરભાઈના હસ્તે ઉઘાટન. વલ્લભ દીક્ષા શતાબ્દી ઉત્સવ, ઉમેદપુરમાં અંજનશલાકા, સાઢેરા, બતમાં પ્રતિષ્ઠા. મુંબઈ Page #17 -------------------------------------------------------------------------- ________________ રાયકેટ ૧૯૯૫ માલેરકેટલામાં હાઈસ્કૂલ સ્થાપી. ગુજરાનવાલા ૧૯૯૬ હેશિયારપુરથા કાંગડા તીર્થને સંધ. શિયાલકેટ ૧૯૯૭ ખાનગાડોગરામાં પ્રતિષ્ઠા. મંદિરનું ખાતમુહૂર્ત. પટી ૧૯૯૮ મૂર્તિની પ્રતિષ્ઠા. શ્રી કાન્તિવિજ્યજી મ. ને સ્વર્ગવાસ.. જંડિયાલાગુ ૧૯૯૯ કસુરમાં અંજનશલાકા, પ્રતિષ્ઠા. ગુરુ-મંદિર તથા લાઈબ્રેરી સ્થાપી. રાયકેટમાં અંજનશલાકા પ્રતિષ્ઠા. બીકાનેર ૨૦૦૦ વડોદરાથી પૌષધસમિતિનું દર્શનાર્થ આગમન. આ. શ્રી. ને હીરક મહોત્સવ. લુધિયાના ૨૦૦૧ ફાજલ્કામાં પ્રતિકા, પંજાબી જૈન ધર્મશાળા-પાલીતાણું. માટે ફંડ. ગુજરાનવાલા ૨૦૦૨ શિયાલકોટમાં પ્રતિષ્ઠા. ગુજરાનવાલા ૨૦૦૩ હિન્દુસ્તાનમાં ભાગલા. અમૃતસરમાં આગમન. બીકાનેર ૨૦૦૪ મહિલા ઉદ્યોગશાળા સ્થાપી. સાધમિકના ઉત્કર્ષને ઉપદેશ સાદડી ર૦૦૫ અંજનશલાકા પ્રતિષ્ઠા. વિદ્યાપ્રચાર. બીજાપુરમાં અંજન શલાકા પ્રતિષ્ઠા. પાલનપુર ૨૦૦૬ રાતા મહાવીર પ્રભુની પ્રતિષ્ઠા માટે વાસક્ષેપ મેક. શ્રી વિજ્યાનંદસૂરિજીની મૂર્તિની પ્રતિષ્ઠા. પાલીતાણું ૨૦૦૭ કેળવણી ફંડ, દાદાની ટૂંકમાં શ્રી વિજયાનંદસૂરિજીની પચધાતુની મૂર્તિની પ્રતિષ્ઠા. સાધુ સંમેલન ભાવનગરમાં, આત્મકાન્તિ'જ્ઞાનમંદિર ઉદ્દઘાટન, વડેદરામાં શ્રી શંત્રુજય. તીર્વાવતાર પ્રાસાદે શ્રી આદિનાથ, મહેતાપોળના મંદિરે શ્રી નેમિનાથ, શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં શ્રી આદિનાથની પ્રતિષ્ઠા તથા આ. શ્રી ઉમંગસૂરિજીને પટ્ટધર, પં. સમુદ્રવિજયજી, પં. પ્રભાવવિજયજીને ઉપાધ્યાય પદવી, ઝઘડીયામાં શ્રી આત્માનંદ જૈન ગુરુકુળ સ્થાપ્યું. ૨૦૦૮ મુંબઈમાં ધર્મશાળા, ભોજનશાળા, પાઠશાળા માટે થી પ્રેરણું કરી. મધ્યમ વર્ગના ઉત્કર્ષ માટે ફંડ. ૩૪૦ ૨૦૧૦ મૂતિઓની અંજનશલાકા થાણુમાં કરી. ઘાટકોપરમાં ઉપધાન. ઉપાધ્યાય શ્રી સમુવિજ્યજીને આચાર્યપદાર્પણ. શ્રી મહાવીર જૈન વિદ્યાલય માટે ફંડ. સંવત ૨૦૧૦ના. ભાદરવા વદી ૧૦ની રાત્રે સ્વર્ગવાસ. (મુંબઈ) –દામજીભાઈ કે. છેડા મુંબઈ Page #18 -------------------------------------------------------------------------- ________________ આ.૨ યુગદશી આચાર્ય (જીવન-પરિચય) યુગદ્રષ્ટા આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ ત્યારે મુંબઈમાં બિરાજતા હતા. વિ॰ સ૦ ૨૦૧૦ ના ભાઈખીજને દિવસ તેઓશ્રીના ૮૪મા જન્મદિવસ હતા. અને એ નિમિત્તે મુંબઈની ૭૩ સંસ્થા તરફથી એક માટે! સમાર ંભ ચેાજવામાં આવ્યા હતા. એ મગલમય પ્રસંગે, જાણે પોતાની ૬૮ વર્ષ જેટલી દીધું આત્મસાધનાનું નવનીત જનતાને આપતા હોય એ રીતે, તેએએ પેાતાના અંતરની લાગણીને વાચા આપતાં આત્મવિશ્વાસપૂર્વક કહ્યુ હતું, કે— “હું ન જૈન છું, ન બૌદ્ધ, ન વૈષ્ણવ છું, ન શૈવ, ન હિંદુ છું, ન મુસલમાન; હું તો વીતરાગ દેવ પરમા ત્માને શેાધવાના માર્ગે વિચરવાવાળા એક માનવી છું, યાત્રાળુ છું. આજે સૌ શાંતિની ચાહના કરે છે, પરંતુ શાંતિની શોધ તે સૌથી પહેલાં પોતાના મનમાં જ થવી જોઈએ.” 17 યુગી આચાય Page #19 -------------------------------------------------------------------------- ________________ ગંભીરતા અને વિનમ્રતાપૂર્વક આચાર્યશ્રીને અંતરમાંથી, અમૃતની સરવાણીની જેમ, વહી નીકળેલા આ શબ્દો આચાર્યશ્રીની જુદાં જુદાં નામોથી ઓળખાતા ધર્મોનાં બાહ્ય સ્વરૂપથી ઊંચે ઊઠીને આત્મધર્મની-પોતાની જાતની ખેજની–ઉત્કટ તમન્નાનું સૂચન કરવા સાથે જૈનધર્મની અનેકાંતવાદની સત્યગામી અને ગુણગ્રાહી ભાવના તેના જીવનમાં કેવી ઓતપ્રોત થઈ ગઈ હતી, એનું દર્શન કરાવે છે. જૈનધર્મે જીવનસાધનામાં અહિંસાને પ્રાધાન્ય આપીને વિશ્વભરના છે સાથે મૈત્રી કેળવવાનો આદેશ આપ્યો છે. યુગદર્શ આચાર્યશ્રીએ એ આદેશને ઝીલી લઈને પિતાના હત્યને વિશાળ કરુણપરાયણ અને સંવેદનશીલ બનાવ્યું હતું અને સમગ્ર માનવજાત પ્રત્યે સમભાવ કેળવ્યો હતો. કેઈનું પણ દુઃખદર્દ જોઈને એમનું અંતર કરુણાભીનું બની જતું અને એના નિવારણને શક્ય પુરુષાર્થ કર્યા પછી જ એને નિરાંત થતી. આ રીતે તેઓ વેશથી જૈનધર્મના ગુરુ હોવા છતાં અંતરથી તો સર્વના હિતચિંતક એક આદર્શ લેકગુરુ જ બન્યા હતા. અને આવી ઉન્નત ભાવનાના બળે જ ઉપર મુજબના શબ્દો ઉચ્ચારી શક્યા હતા. વિસં. ૧૯ર૭ના ભાઈબીજના દિવસે એમનો જન્મ. તેઓનું વતન વિદ્યા, કળા અને સંસ્કારિતાની ભૂમિ વડોદરા શહેર. તેઓની જ્ઞાતિ વીસા શ્રીમાળી. પિતાનું નામ દીપચંદભાઈ. માતાનું ઈચ્છાબહેન. એમનું પોતાનું નામ ક્શનલાલ. કુટુંબ ખૂબ ધમપરાયણ એટલે છગનલાલને પારણે ઝૂલતાં ઝૂલતાં જ ધર્મસંસ્કારનું પાન કરવાને સુયોગ મળ્યું હતું. દસ-બાર વર્ષની ઉંમર થતાં થતાં તે પિતા અને માતા બન્નેની છત્રછાયા ઝુંટવાઈ ગઈ ! મરણપથારીએ પડેલી માતાએ પિતાના પુત્રને આ જન્મમાં તેમજ જન્માંતરમાં પણ ઉપયોગી થાય એવી શિખામણ આપતાં કહ્યું, કે “બેટા, અહંતનું શરણ સ્વીકારજે અને અનંત સુખના ધામમાં પહોંચાડે એવા શાશ્વત ધમધનને મેળવવામાં અને જગતના જીવનું કલ્યાણ કરવામાં તારું જીવન વિતાવજે.” છગનને એકલવાયું ન લાગે અને એનું ચિત્ત પ્રસન્ન રહે એ માટે બને મોટા ભાઈઓ-શ્રી હીરાભાઈ અને શ્રી ખીમચંદભાઈ-ખૂબ તકેદારી રાખતા, પણ છગનલાલને જીવ કંઈક જુદી જ માટીનો હતો. એનું ચિત્ત ઘરસંસારને ત્યાગ કરીને ત્યાગધર્મની દીક્ષા લેવા માટે ઝંખી રહ્યું ઃ ક્યારે એ અવસર આવે. અને હું ક્યારે સાધુજીવન સ્વીકારું ! 18 ઓજસ દીઠાં આત્મબળનાં Page #20 -------------------------------------------------------------------------- ________________ અને એવા પુણ્ય અવસર પણ આવી ગયા. વિ॰ સ૦ ૧૯૪૨માં જૈનસંધના મહાન પ્રભાવક આચાર્ય શ્રી વિજયાન સૂરિજી (આત્મારામજી) મહારાજ વડોદરા પધાર્યા. એમની ધદેશના છગનના અંતરને સ્પર્શી ગઈ. એ ભાગવતી દીક્ષા લેવા તત્પર થઈ ગયા. હવે સંસારનું બંધન એને એક પળ માટે પણુ, ખપતું ન હતું. છેવટે મોટા ભાઈ અને કુટુ ંબીજનેાની નારાજી વહેરીને પણ એણે વિ॰ સં॰ ૧૯૪૩ ની સાલમાં, રાધનપુરમાં, શ્રી આત્મારામજી મહારાજ પાસે, મુનિ શ્રી હ`વિજયજીના શિષ્ય તરીકે, દીક્ષા લીધી. નામ મુનિ શ્રી વલ્લભવિજય રાખવામાં આવ્યું. ભૂખ્યાને ભાવતાં ભાજન મળે એમ છગનના આત્મા ખૂબ આાદ અનુભવી રહ્યો. એક પળ પણ નિરક વિતાવવાને બદલે તે ગુરુસેવા અને જ્ઞાન-ચારિત્રની આરાધનામાં લાગી ગયા. શ્રી આત્મારામજી મહારાજના તેએ ખૂબ પ્રીતિપાત્ર બની ગયા—જાણે કાયાની છાયા જ સમજો ! ત્રણ ચેમાસાં ગુજરાત અને રાજસ્થાનમાં કરીને તેએ દાદાગુરુજીની સાથે પંજાબ ગયા. ત્યાં એકધારાં ૧૯ ચામાસાં કરીને પંજાબના શ્રીસંધની ધમબ્રહાને ખૂબ દૃઢ બનાવી. ૧૯ ચોમાસાંમાં દાદાગુરુજીની સાથે છ કર્યાં અને વિ॰ સં ૧૯૫૨ માં દાદાગુરુજીના સ્વર્ગવાસ થતાં, ૧૩ ચેામાસાં ખીજા મુનિવર સાથે કર્યા. અતસમયે જેમ માતાએ હિતશિખામણ આપી હતી, એ રીતે જ દાદાગુરુજીએ અંતિમ આદેશ મુનિ શ્રી વલ્લભવિજયને કર્યાં હતા, કે સમાજના ઉત્કર્ષ માટે ઠેર ઠેર વિદ્યામ દિશ સ્થપાવજો, અને પંજાબને સંભાળજો ! જેમના ચરણે મુનિ વલ્લભવિજયજીએ પેાતાનું જીવન અને સ`સ્વ સમર્પિત કર્યુ હતુ', એ વાત્સલ્યમૂતિ દાદાગુરુના સ્વર્ગવાસથી તેઓને ન કલ્પી શકાય એટલેા આધાત લાગ્યો. પણ કુદરતના સહજ ક્રમ પ્રમાણે આવી પડેલ આપત્તિથી હતાશ–નિરાશ થઈને નિષ્ક્રિય બની જવું એ મુનિ શ્રી વલ્લભવિજયજીના સ્વભાવમાં જ ન હતું. દાદાગુરુજીના પારસમણિ જેવા સહવાસને લીધે જીવનમાં ધીરજ, હિ"મત અને સમતાનું જે તેજ પ્રગટયું હતું, એની જાણે કસોટી થવાની હતી. મુનિ શ્રી વલ્લભવિજયજી પંજાબના શ્રીસંધની ધર્મશ્રદ્ધાને દઢ કરવાના અને સરસ્વતીમ દિશની સ્થાપનાના કાર્યમાં દત્તચિત્ત બની ગયા. પજામ શ્રીસ ધમાં બાળકોથી લઈને તે વૃદ્ધો સુધી સૌ કોઈનાં અંતરમાં ગુરુવલ્લભ વસી ગયા તે તેની સધના ઉત્કષ'ની આવી ઉમદા ભાવના અને પ્રવૃત્તિને કારણે જ. ગુરુ વલ્લભનું નામ પડે છે, અને પંજાબના શ્રીસંધનુ અંતર આદર અને ભક્તિથી ગદ્ગદ બની જાય છે. * 19 યુગી આચાય Page #21 -------------------------------------------------------------------------- ________________ ન ધ ઘનિર્વિના –ધમ એના અનુયાયીઓમાં જ ટકી રહે છે–એ સૂત્રને ભાવ મુનિ શ્રી વલભવિજયજીના અંતરમાં બરાબર વસી ગયો હતો. વળી, પિતાની દીર્ધ દૃષ્ટિને કારણે, તેઓ પલટાતા સમયનાં એંધાણુ પણ પારખી શક્તા હતા. વળી સંઘની શક્તિને ટકાવી રાખવા માટે અને સમાજના ઉત્કર્ષ સાધવા માટે તેઓએ ત્રણ મુદ્દાઓ નક્કી કર્યા હતા? (૧) સમાજની ઉગતી પેઢીને દરેક કક્ષાનું વ્યાવહારિક તથા ધાર્મિક શિક્ષણ મળતું રહે એવી વ્યવસ્થા કરવી. (૨) સંઘશક્તિને ટકાવી રાખવા માટે જૈન સંઘના બધા ફિરકા વચ્ચે સંપ અને સંગઠનની ભાવનાને પ્રેત્સાહન મળે એવું વાતાવરણ ઊભું કરવું. (૩) સમાજના ગરીબ અને મધ્યમ વર્ગ આર્થિક ભી સમાં પિસાઈ ન જાય એ માટે ઉદ્યોગગૃહ જેવી સંસ્થાઓની સ્થાપના કરવી અને એ માટે મોટું ભંડોળ એકત્ર કરવું. તેઓની આ ભાવનાને તેઓના જ શબ્દોમાં જોઈએ ? “અત્યારે હજારે જૈન કુટુંબ પાસે ખાવા પૂરતું અન્ન નથી; પહેરવા પૂરતાં કપડાં નથી; માંદાની સારવાર માટે અને પોતાના બાળકને ભણાવવા માટે પાસે પૈસા નથી. આજે મધ્યમ વર્ગનાં આપણાં ભાઈ–બહેન દુઃખની ચકકીમાં પિસાઈ રહ્યાં છે... જો મધ્યમ વર્ગ જીવતો રહેશે તો જ જૈન જગત પણ ટકી રહેશે. ધનિક વગ લહેર કરે અને આપણા સહધમી ભાઈઓ ભૂખે મરે એ સામાજિક ન્યાય નહીં પણ અન્યાય છે.” સંસારનો ત્યાગ કરી, આ વેશ પહેરી, ભગવાન મહાવીરની જેમ, અમારે અમારા જીવનની પળેપળને હિસાબ આપવાને છે. આત્મશાંતિ અને આત્મશકિ તે મળતાં મળશે, પણ સમાજ, ધર્મ અને દેશના ઉદ્યોગમાં આ જીવનમાં જે કાંઈ ફાળો આપી શકાય તે આપવાનું કેમ ભૂલી શકાય?” “સાધર્મિક વાત્સલ્યને અર્થ કેવળ મિષ્ટાન્ન ખવડાવવું એવો જ નથી; પરંતુ સાધર્મિક ભાઈઓને કામે લગાડીને એમને પગભર બનાવવા એ પણ સાચું સાધર્મિક વાત્સલ્ય છે.” “સેવા, સંગઠન સ્વાવલંબન, શિક્ષણ અને જૈન સાહિત્યનું પ્રકાશન તથા એને પ્રચાર–આ પાંચ બાબત ઉપર જ જૈન સમાજની ઉન્નતિનો આધાર છે.” 20 ઓજસ દીઠાં આત્મબળનાં Page #22 -------------------------------------------------------------------------- ________________ બને કે ન બને, પણ મારે આત્મા એમ ચાહે છે, કે સાંપ્રદાયિકતા દૂર થાય અને જૈન સમાજ શ્રી મહાવીર સ્વામીના નેજા નીચે એકત્ર થઈને શ્રી મહાવીરસ્વામીની જ્ય બોલે.” આચાર્યશ્રી ખાદી પહેરતા હતા, એ હકીક્ત પણ તેઓની રાષ્ટ્રભાવનાની સાક્ષી બની રહે એવી છે. પોતાની રાષ્ટ્રીય ભાવનાને વ્યક્ત કરતાં તેઓએ કહ્યું હતું કે : “આપણું દેશની આઝાદીમાં આપણે સહુનું કલ્યાણ છે. આઝાદીને માટે હિંદુ, મુસ્લિમ, શીખની એક્તા જરૂરી છે; આ એક્તા આપણે ગમે તે ભોગે સાધવી પડશે જ. આપણા દેશમાં એકતા સ્થપાય તે વિશ્વશાંતિમાં આપણું દેશનું સ્થાન અનેરું બનશે તેની ખાતરી રાખશે. હિંદુ નથી એટીવાળા જન્મતા, મુસલમાન નથી સુન્નતવાળા જન્મતા, શીખ નથી દાઢીવાળા જન્મતા. જન્મ લીધા પછી જેવા જેના સંસ્કાર અને જેવા જેના આચાર, તેવો તેને રંગ ચઢે છે. આત્મા તો બધામાં એક જ છે. સર્વે મોક્ષના અધિકારી છે. સર્વે સરખા છે. આપણે બધા એક જ છીએ.” પંજાબમાં એકધારા ૧૮ વર્ષ સુધી કામ કર્યા પછી જ્યારે તેઓએ ગુજરાત તરફ વિહાર કર્યો ત્યારે સમાજના ઉત્કર્ષ માટે, સમયની હાકલને ધ્યાનમાં લઈને, શું શું કરવાની જરૂર છે એ અંગેના એમના વિચારે પરિપકવ થઈ ચૂક્યા હતા. અને હવે તે એ વિચારોને રચનાત્મક સ્વરૂપ આપવાની જ જરૂર હતી. આ જનામાં મુખ્યત્વે બે બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર હતીઃ એક તે સંધની નવી પેઢી વિદ્યાની દરેકેદરેક શાખામાં નિપુણતા મેળવે એ માટે શિક્ષણસંસ્થાઓ કે વિદ્યાથીગૃહ સ્થપાવવાં; અને બીજી, સમાજના જરૂરિયાતવાળાં ભાઈઓ-બહેનને જરૂરપૂરતી પૂરક સહાય મળતી રહે એ માટે કંઈક કાયમી વ્યવસ્થા કરવી, જેમ કે એ માટે મોટું ફંડ એકઠું કરવું અને ઉદ્યોગગૃહોની સ્થાપના કરવી. ગુજરાત તરફના વિહારમાં આ યોજનાને તેઓએ અગ્રસ્થાન આપ્યું, અને જૈન સંધ આ જનાનું મહત્ત્વ સમજે એ માટે અવિરત પુરુષાર્થ આદર્યો. તેઓના આ પુરુષાર્થને લીધે જ પંજાબ, રાજસ્થાન, ગુજરાત તેમજ મહારાષ્ટ્રમાં નાની-મોટી શિક્ષણસંસ્થાઓ અને વિદ્યાથીગૃહો સ્થપાયાં. આ ઉપરાંત સને ૧૯૧૪-૧૫માં, મુંબઈમાં સ્થપાયેલ અને સમય જતાં અનેક શાખાઓ રૂપે વિસ્તાર પામેલ શ્રી મહાવીર જૈન વિદ્યાલય, એ પણ આચાર્યશ્રીની પ્રેરણું અને ભાવનાનું જ 2] -- યુગદશી આચાર્ય Page #23 -------------------------------------------------------------------------- ________________ આચાર્યશ્રીની પ્રેરણાથી સ્થપાયેલ આવી સંસ્થાઓ ઉત્તરોત્તર વિકાસ સાધી શકી એમાં એમની દૂરંદેશી, સમયગ્રતા અને નિર્મોહવૃત્તિને ફાળે કંઈ જે તે નથી. દરેક સંસ્થા પિતાનાં ધારાધોરણ પ્રમાણે કામ કરતી રહે એમાં જ પ્રસન્નતા અનુભવતા. આવી અનાસક્તિ કે અલિપ્તતા અતિવિરલ જોવા મળે છે. આવી જ નિર્મોહવૃત્તિ તેઓએ આચાર્યપદવી માટે દર્શાવી હતી. પંજાબના સંઘે તે તેઓને છેક વિસં. ૧લ્પ૭માં આચાર્યપદ સ્વીકારવાની આગ્રહભરી વિનંતિ કરી હતી; પણ મુનિ શ્રી વલ્લભવિજ્યજીએ વિનમ્રતાપૂર્વક એને ઈન્કાર કર્યો હતો. આ પછી છેક ચવીશ વર્ષે, વિ.સં. ૧૯૮૧માં, પંજાબ શ્રીસંઘતા આગ્રહને વશ થઈને, લાહોરમાં તેઓએ આચાર્યપદ સ્વીકાર કર્યો હતો. વિસં. ૨૦૦૬ માં. જૈન કોન્ફરન્સનું અધિવેશન ફાલનામાં મળ્યું ત્યારે, સંધની એકતાના મનોરથ સેવતા આચાર્યશ્રીએ લાગણીભીના સ્વરે એમ કહ્યું હતું, કે “જે આપણું સંઘની એકતા સાધવા માટે જરૂર પડે તો હું મારું આચાર્યપદ છોડવા તૈયાર છું.” જૈન સંઘની એકતા માટેની આ કેવી ભવ્ય ઝંખના ! આ જ રીતે તેઓ ઈચ્છતા હતા, કે જેના બધા ફિરકાઓમાં પણ એક્તા સ્થપાય. એકવાર આચાર્યશ્રી પાલનપુર ગયા. એમના જાણવામાં આવ્યું કે સંઘમાં કલેશ છે. એમનો આત્મા કકળી ઊઠ્યો. એ વખતે જેઠ મહિને ચાલતો હતો. ગરમી એવી પડતી હતી કે પંખીઓ પણ બહાર નીકળતાં ન હતાં આચાર્યશ્રીએ સંઘના અગ્રણીઓને બોલાવીને કહ્યું, કે જ્યાં કુસંપ હોય ત્યાં રહેવાનું મારું કામ નહીં. અને ઉનાળાની સખત ગરમીની પરવા કર્યા સિવાય તેઓએ વિહારની તૈયારી કરવા માંડી. સંઘ તરત જ સમજી ગયો. રાજસ્થાનમાં ખિવાસુદીના સંઘમાં ઝઘડે જોઈને તેઓએ કહ્યું, કે તમારો ઝધડો દૂર ન થાય ત્યાં સુધી મારે ગોચરી બંધ. તરત જ ઝઘડો દૂર થયો. મહારાષ્ટ્રમાં બુરાનપુરમાં મા-દીકરા વચ્ચે ખટરાગ પડે. આચાર્યશ્રીના જાણવામાં એ વાત આવી. તેઓ પોતે ગોચરી લેવા નીકળ્યા અને એ ઘરે જઈ પહોંચ્યા. માતા અને પુત્ર અને ગોચરી વરવાની વિનંતિ કરવા લાગ્યાં. આચાર્યશ્રીએ કહ્યું, કલેશવાળા ઘરમાંથી હું ગેચરી નહીં લઉં. તમે બન્ને સંપીને વહેરાવે તે જ ભિક્ષા લઈશ. વર્ષો જૂને કલેશ સવર દૂર થઈ ગયો ! ' ગુજરાનવાલાના ગુરુકુળને નાણાંની મોટી ભીડ પડી. આચાર્યશ્રીએ જાહેર કર્યું, કે “આ સંસ્થા માટે એક લાખ રૂપિયા ભેગા ન થાય ત્યાં સુધી મારે ગેળ-ખાંડ બંધ.” થોડા દિવસોમાં જ સંસ્થાની ટહેલ પૂરી થઈ ગઈ. ' 22 ઓજસ દીઠાં આત્મબળનાં Page #24 -------------------------------------------------------------------------- ________________ પૂનાના સંઘમાં ઝઘડા પડયાનું જાણીને આચાયશ્રીએ કહ્યું, કે—મે' સાંભળ્યું છે કે પૂનાના સંધના લોકો અંદર અંદર બહુ ઝઘડે છે; આટલું જ નહીં, એવુ પણ સાંભળ્યું છે કે એક પક્ષના લેાકેાએ જ મારુ` સ્વાગત કરવા નક્કી કર્યુ છે. પણ તમારે નવું જોઈએ કે જ્યાં સંધમાં ઝઘડા હોય છે, ત્યાં જવાનું હું ત્યારે જ પખુદ કરું છું કે જ્યારે સંધના ઝઘડા મટી જાય.” વિ॰ સં॰ ૨૦૦૮ માં જૈન કોન્ફરન્સની સ્થાપનાને ૫૦ વર્ષ પૂરાં થતાં હતાં. એ નિમિત્તે એ જ વર્ષમાં કૉન્ફરન્સનું અધિવેશન મુંબઈમાં ભરાયું હતું. આચાર્યશ્રીએ મધ્યમ અને ગરીબ વર્ગના ઉત્કષને માટે કંઈક નક્કર કામ કરવા અનુરાધ કર્યાં. કાન્ફરન્સના મેાવડીએ છે. એ આદેશને ઝીલી લીધા તા ખરા, પણ દિશામાં ધારી પ્રગતિ થતી ન લાગી, એટલે આચાય શ્રીએ જાહેર ક`` કે આ કામ માટે પાંચ લાખ રૂપિયા એકત્ર ન થાય ત્યાં સુધી મારે દૂધ બંધ. જૈન સંધ થાડા વખતમાં જ એમની ટહેલ પૂરી કરી દીધી. આચાર્યશ્રીનું સઘનાયક પદ ચરિતાર્થી થયું. સાધ્વીસંધ ઉપર શાસ્ત્રો અને પરંપરાને નામે મૂકવામાં આવતાં નિયંત્રણાને કારણે એમના વિકાસ રુંધાઈ જાય છે, એ વાત પ્રગતિશીલ વિચારો ધરાવતા આચાર્યશ્રીના ખ્યાલ બહાર ન હતી. સાધ્વીસ ને શાસ્ત્રાભ્યાસ અને વ્યાખ્યાતાની છૂટ આપવામાં આવે તે એ અવશ્ય પ્રગતિ સાધીને સધની વિશેષ સેવા કરી શકે. આચાર્યશ્રીએ પેતાની આજ્ઞામાં રહેતા સાધ્વીસમુદાયને આ બાબતમાં પૂરી છૂટ આપી. એકવાર બિનૌલીના હરિજનોમ્બે આચાય મહારાજને ફરિયાદ કરી, કે “મહારાજ, હિંદુ અમને પાણીને માટે પજવે છે. એ દુ:ખ દૂર નહી' થાય તે અમે હિંદુ મટી મુસલમાન બની જઈશું.' કરુણાપરાયણ આચાર્યશ્રીએ એમના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી. શ્રાવકોએ તરત જ એમને એક કૂવે બનાવી દીધા. આચાર્ય શ્રીના સધનાયકપદની ખરેખરી અગ્નિપરીક્ષા થઈ સને ૧૯૪૭ માં, દેરાના વિભાજન વખતે. ત્યારે આખા દેશ કોમી હુતાશનમાં એરાઈ ગયા હતા. એ ચામાસું આચાર્ય શ્રી પાબમાં દાદાગુરુની નિર્વાણભૂમિ ગુજરાનવાલા શહેરમાં રહ્યા હતા. દેશ એ ભાગમાં વહેંચાઈ ગયા હતા અને ગુજરાનવાલા પાકિસ્તાનમાં ગયું હતું. જૈન સંઘની ચિંતાને પાર ન હતો. સંઘે ગમે તેમ કરીને ગુજરાનવાલા છેોડીને હિદુરતાનમાં આવી જવાની આચાર્યશ્રીને પ્રાર્થના ઉપર પ્રાથના કરી; એ માટે જરૂરી સગવડ પણ કરી. પણ 23 યુગદી આચાય Page #25 -------------------------------------------------------------------------- ________________ ગુજરાનવાલામાં સપડાઈ ગયેલાં બધાં સાધુ-સાધ્વીએ અને જૈન ભાઈઅહેનાના સ્થળાંતરની પૂરી ગાઠવણ ન થાય ત્યાં સુધી પોતાના જીવ બચાવવા ચાલી નીકળવાના તેઓએ સાફ સાફ ઇન્કાર કર્યાં. છેવટે એ બધાંના સ્થળાંતરની ગોઠવણુ થઈ ત્યારે જ આચાર્યશ્રીએ દુભાતે દિલે ગુરુતીથ ગુજરાનવાલાને છેલ્લી સલામ કરી ! જીવનના છેલ્લા દિવસો વીતતા હતા. ત્યારે (વિ॰ સં- ૨૦૧૦ માં) આચાય`શ્રી મુંબઈમાં બિરાજતા હતા. ૮૪ વર્ષની ઉ ́મર અને ૬૮ વર્ષના દીક્ષા પર્યાયને લીધે કાયાનો ડુંગર ડોલવા લાગ્યા હતા. છતાં મનમાં એક જ રટણ હતું કે કયારે પાલીતાણા જઈને હું દાદાનાં દર્શીન કરુ' અને પળબ કયારે પહેાંચુ` ? કાયા ભલે ને જર્જરિત થઈ, અંતરના ઉત્સાહ અને ઉમંગ તે એવાતે એવા જ હતા. નિરાશમાંથી આશા પ્રગટે, ક્રૂરતામાંથી કરુણા જન્મે, અધ માંથી ધર્માંની અભિરુચિ જાગે એવા એવા સારમાણુસાઈના, સેવાપરાયણતાના, નમ્રતાના, કરુણાપરાયણતાના તેમજ સમતા, શાંતિ અને સ્વસ્થતાના અનેક પ્રસંગ મૌક્તિકાથી આચાય શ્રીનુ... જીવન વિમળ, ઉચ્ચ અને ઉદાત્ત બન્યું હતું. આવા એક જાજરમાન પ્રભાવક મહાપુરુષે, વિ॰ સં॰ ૨૦૧૦ ન. ભાદરવા વદી ૧૦ ના દિવસે (તા. ૨૨-૯-૫૪ ના રોજ), વધુ ઉન્નત સ્થાનને માટે અ ંતિમ પ્રયાણ કર્યુ...! છેલ્લે છેલ્લે એમની કલ્યાણકારી ઉદાર જીવનસાધનાના ખ્યાલ આપતા એમના જ શબ્દોથી આ સંક્ષિપ્ત પરિચય પૂરા કરીએ. તેઓએ વ. સ. ૧૯૮૫માં અમદાવાદમાં પેાતાના અંતરની વાત કરતાં કહેલું કે — યુવકોને નાસ્તિક અને વૃદ્ધોને અંધશ્રદ્ધાળુ કહેવાથી કરો! અથ સરવાના નથી. બન્નેના હાથ મેળવી, સમયને-દેશકાળને ઓળખીને તેમને અને જગતને બતાવી આપવાનુ` છે કે જૈનધમ શ્રેષ્ઠ છે. મેાક્ષ એ કંઈ કોઈના ઝારે નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ દરેક જે વીતરાગ બને તો મેક્ષ મેળવી શકે છે.' "" એ સમંગલકારી વિભૂતિને આપણી વંદના હા ! * 24 ઓજસ દીઠાં આત્મબળનાં —રતિલાલ ઢી. દેસાઈ Page #26 -------------------------------------------------------------------------- ________________ એક માથે તપના પ્રકાર તપ જીવનનું અમૃત છે. અમૃતની પ્રાપ્તિ પછી માનવીને મૃત્યુને ભય રહેતા નથી. એ જ રીતે તપ રૂપી અમૃત પ્રાપ્ત થતાં મનુષ્યનું જીવન અમર બની જાય છે. એટલે જ તે ઉપનિષદના ઋષિઓએ કહ્યું છેઃ ब्रह्मचर्येण तपसा देवा मृत्युमुपाध्नत । બ્રહ્મા(આત્મા)માં વિચરણ કરવાવાળાં તપથી દેવાએ મૃત્યુને પણ મહાત કરી દીધું.” એ સાચું છે કે તપશ્ચર્યા દ્વારા જીવનનાશક, જીવનમાં વિકૃતિ લાવનાર કે એને અશુદ્ધ બનાવનાર કામ-ક્રોધાદિ શત્રુ કે તેને કારણે ખંધાતાં અશુભ કર્મો નષ્ટ થઈ જાય છે અથવા તે નાસી જાય છે. શુદ્ધ તપના બે ભેદ છે, એક બાહ્ય તપ ખીજુ આભ્યન્તર તપ. 25 બાહ્ય તપના પ્રકાર Page #27 -------------------------------------------------------------------------- ________________ આજે બાહ્ય તપ વિશે વિચાર કરીશું. તમે જાણો છો કે દવા બે પ્રકારની હોય છે. એક બહાર લગાડવા માટે કે લેપ કરવા માટે હોય છે અને બીજી મેં વાટે પેટમાં લેવાની. રેગીને જરૂરિયાત, મુજબ બંને પ્રકારની દવાઓને ઉપયોગ કરવો પડે છે. તાવમાં માથાનો દુઃખા થાય તે એ વખતે ખાવાની દવાની સાથે માથા. પર બામ પણ લગાડે પડે છે. કયારેક શરીરમાં જમા થયેલાં વિજાતીય દ્રવ્યને બહાર કાઢવા માટે ઓપરેશન પણ કરવામાં આવે છે. ઓપરેશન કરતી વખતે રેગીની શક્તિને ટકાવવા માટે મેં વાટે દવા પણ આપવામાં આવે છે. આમ બે પ્રકારના ઉપચાર મુજબ તપના પણ બાહ્ય અને આભ્યન્તર એવા બે પ્રકાર છે. જીવનમાં પ્રવેશેલા રોગને દૂર કરવા અને આત્માને સ્વસ્થ અને સશક્ત બનાવવા માટે બાહ્ય અને આભ્યન્તર તપ બે પ્રકારના ઉપચાર છે. આ રીતે બાહ્ય તપ બીમાર આત્માને બહારથી ઇલાજ કરે છે અને આભ્યન્તર તપ અંદરથી ઇલાજ કરે છે. બીજી રીતે વિચારીએ તે બાહ્ય તપ આભ્યન્તર તપ દ્વારા આત્મારૂપી રેગી માટે બતાવેલા ઉપાય અનુસાર સક્રિય કામ કરવાનું શરૂ કરી દે છે. જેમ કે અમુક રુષ્ણ આત્મા માટે પ્રાયશ્ચિત્તરૂપી આપરેશન દ્વારા રેગ દૂર કરવાની વ્યવસ્થા વિચારવામાં આવે છે. હવે પ્રાયશ્ચિત્તરૂપી ઓપરેશનને માટે સહન કરવાની શક્તિ, પ્રબળ ભાવના, ઉત્તમ ધ્યાનરૂપી ઔષધની વ્યવસ્થા આભ્યન્તર તપ કરશે, તે બાહ્ય તપ પ્રાયશ્ચિત્ત માટે નિશ્ચિત કરવામાં આવેલા ઉપવાસને ક્રિયાન્વિત કરશે, કષ્ટ સહન કરશે અને ઇન્દ્રિયને વિષયમાં સરી પડતાં રોકશે. આમ બાહ્ય તપનું કાર્ય ખાસ ઉપચાર કરવાનું છે, અને આભ્યન્તર તપનું કામ અંદરથી ઉપચાર કરવાનું છે. પોતપોતાની રીતે બંનેની જરૂર છે. હવે આપણે એ જોઈએ કે બાહ્ય તપ કયાં કયાં સાધનોથી કમરેગથી ગ્રસિત આત્માને ઉપચાર કરે છે. વીતરાગદેવે બાહ્ય તપ દ્વારા ઉપચાર કરવા માટે ૬ ભેદ(સાધન) બતાવ્યા છે. એ બધાને એક ગાથા દ્વારા પ્રગટ કર્યા છે 26 ઓજસ દીઠાં આત્મબળનાં Page #28 -------------------------------------------------------------------------- ________________ “અળસન (૨) મુળો રોમા (૨) વિત્તિ વેવળ () રસાયો (૪) જાસો () વરિત ટળયા (૬) ઘડો તો હટ્ટ | “અનશન, ઉદરી, વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ, કાયકલેશ અને પ્રતિસંલીનતા-આમ છ પ્રકારનાં બાહ્ય તપ હેાય છે.” - હવે આપણે આ છ પ્રકાર વિશે ક્રમશઃ વિવેચન કરીશું અને સાથે એ પણ જેઈશું કે આમાંથી દરેક પ્રકારનું તપ, શરીર, ઇન્દ્રિય અને અંગોપાંગ ઉપર કેવી રીતે પ્રભાવ પાડે છે? તેમજ એ પ્રત્યેકને ઉપગ શું છે? ઉપવાસને મર્મ આમ સૌપ્રથમ અનશન તપ છે. એને શબ્દશઃ અર્થ થાય છે ન માન સનસની " જેમાં ભેજન કરવામાં આવે નહીં અથવા અપભેજન કરવામાં આવે. પરંતુ અહીં અનશનને ભાવાર્થ છે–અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ. આમ ચારે પ્રકારના અશનને હેતુ એ છે કે પ્રમુખ આહારને યથાયોગ્ય ત્યાગ કરે, અને આ જ અર્થ જૈન પરંપરામાં સ્વીકૃત છે. તીવ્રતા કે મંદતા પ્રમાણે દવાની માત્રામાં પણ ફેરફાર કરવામાં આવે છે, એવી રીતે અનશનરૂપી ઔષધની પણ વિવિધ માત્રાએ હોય છે. આમ અનશન કેવળ એક જ પ્રકારના ઉપવાસના રૂપમાં જ નથી હોતું, પણ અનેક પ્રકારનાં હોય છે. એક ઉપવાસથી ઓછા સમયનું અને ઉપવાસથી પણ અધિક સમયનું એટલે કે બે ઉપવાસથી લઈને છ મહિના સુધીના ઉપવાસ અથવા તે આમરણાંત અનશન (સંથારા) સુધીના સમયનું હોય છે. આ દૃષ્ટિથી અનશનના મુખ્ય બે ભેદ કર્યા છે-ઇવરિક અને યાવસ્કથિત. ઇત્વરિક એટલે થડા સમય માટે અશન ત્યાગ અને યાવસ્કથિત એટલે-જે તીર્થકરના સમયમાં જેટલી અવધિ સુધીના અનશન બતાવ્યાં છે, એટલી અવધિ સુધી અનશન કરવાં. અથવા તે અંતિમ સમયે કે ઉપસર્ગાદિ આવતાં કરવામાં આવતાં સાગારી (છૂટ કે શરતની સાથે) 27 - બાહ્ય તપના પ્રકાર Page #29 -------------------------------------------------------------------------- ________________ કે આગાર (છૂટ કે શરત વગરના) અનશન તીર્થકર કથિત વિધિ અનુસાર સંલ્લેખન-સંથારાપૂર્વક આજીવન(આમરણ) અનશનને પણ ચાવકથિત કહે છે. ઇત્વરિક અનશનને સમય બે ઘડી (મુહૂર્ત૪૮ મિનિટ)થી લઈને આખા દિવસ-રાત સુધીના અનશન સુધી હોય છે. આ ઇત્વરિક અનશન તપમાં બે ઘડી, નવકારસી (નમસ્કારિકા), પિરસી (૧ પ્રહર), એકાસન (અર્થો દિવસ) અથવા સંપૂર્ણ દિવસ-રાત સુધી ચારેય અનાદિ અથવા પાન (પેય) છોડીને ત્રણેય આહારેને ત્યાગ કરવામાં આવે છે. યાવસ્કથિતમાં બે દિવસના ઉપવાસથી લઈને ત્રણ (તેલા), ચાર (ચેલા), પાંચ (પંચોલા), આઠ (અઠ્ઠાઈ), માસમખણ (એક માસિક ઉપવાસ), બે માસ, ત્રણ માસ, ચાર માસ, પાંચ માસ અને ૬ મહિના સુધીના ઉપવાસ કરી શકાય છે, ઉપસર્ગાદિને કારણે અથવા તે અંતિમ સમય નજીક આવેલે જાણીને સંલેખના સંથારાપૂર્વક આજીવન સાગારી કે અસાગારી અનશન કરી શકાય છે. મનુષ્યની શક્તિ, રુચિ, પરિસ્થિતિ, ઉત્સાહ, ભાવના વગેરે એક સરખાં નથી હોતાં, માટે અનશન તપના પણ અમુક પ્રકાર કે અમુક માત્રાઓ દર્શાવવામાં આવી છે. જે લેકે રાત-દિવસ ખાવા-પીવામાં જ ડૂબેલાં રહે છે, તેમને માટે તપ આવશ્યક જ નહીં, અનિવાર્ય પણ છે. તે જો બે ઘડીના અનશનથી શરૂ કરીને ધીરેધીરે પ્રયત્ન કરીને વધારવામાં આવે તે મહીનાઓ સુધી ભેજન લીધા વગર રહી શકાય છે. આનાથી અનેક લાભ છે. એક લાભ એ થાય છે કે મનુષ્યનું મન અને ઇન્દ્રિયે રાત -દિવસ પિતાપિતાના વિષયોને ગ્રહણ કરવામાં ડૂબેલાં હોય છે તેના પર થડા સમય માટે સંયમ આવી જાય છે. બિલકુલ નિર્બળ, નિરુત્સાહ અને કંઈ પણ ત્યાગ કરતાં ડરતું મને આનાથી સબળ બને છે, નાના નાના ત્યાગ કરવાથી અને તેનું ઉત્સાહપૂર્વક પાલન કરવાથી ધારણાશક્તિ અને સંકલ્પશક્તિ વધી જાય છે. પછી મનુષ્ય 28 ઓજસ દીઠાં આત્મબળનાં Page #30 -------------------------------------------------------------------------- ________________ મેટા-મોટા સકા અને ધારણાઓને સફળતાપૂર્વક પાર પાડી શકે છે. ભૂખ્યા-તરસ્યા રહેવાના અભ્યાસને લીધે દુકાળ સમયે અન્નસંકટની પરિસ્થિતિમાં કે કયાંક જ...ગલામાં કે દેશાન્તર કરવું પડે ત્યારે અચાનક સગવડ ન મળે તે પણ મનુષ્ય આનંદભેર ખાધાપીધા વિના કેટલાય દિવસે સુધી રહી શકે છે. આમ સમાજની શુદ્ધિ માટે તેમ જ પોતાની શુદ્ધિ માટે પણ પ્રાયશ્ચિત્તના રૂપમાં ઉપવાસનું ખૂબ મહત્ત્વ છે. વમાનયુગમાં માણસ એક પછી એક ભૂલ પર ભૂલ અને દોષ પર દોષ કયે જતા હાય છે, પર'તુ એ ભૂલને સુધારવા માટે પશ્ચાત્તાપપૂર્ણાંક એનુ પ્રાયશ્ચિત્ત કરતા નથી. ઉપવાસ દ્વારા દે।ષાનું પરિમાર્જન કરતા નથી, એથી એ દેાષા વધતા જાય છે અને સમાજ અનેક અનિષ્ટો અને દોષાનું ધામ બની જાય છે. પ્રાચીન કાળમાં સમાજના મુખી કે અગ્રણીના વ્યક્તિગત જીવનમાં કોઈ અનિષ્ટ જાગતું તેા એ પ્રાયશ્ચિત્ત સ્વરૂપે ઉપવાસ કરીને શુદ્ધિ પામતા હતા, સમાજ(સંઘ)માં પણ કેાઈ દોષ, અનિષ્ટ, ભૂલ કે અપરાધ થાય તેા તેના માટે કયારેક અનિષ્ટ આચરનારને પ્રાયશ્ચિત્ત કરાવીને કે કયારેક પોતે જ તેના દોષ માટે પ્રાયશ્ચિત્તરૂપે ઉપવાસ કરીને સમાજને શુદ્ધ રાખવાના પ્રયત્ન કરતા હતા. કેટલાય મુનિએ સમાજના અનિષ્ટો, ઉપદ્રા, અશાન્તિ, કલેશ વગેરેને દૂર કરવા અને સંઘ(સમાજ)માં શુદ્ધ વાતાવરણ સર્જવા માટે ઉપવાસ કે આમરણ અનશન(સાગરી) કરતા હતા અને સમાજને પણ એ ઉપવાસેામાં સામૂહિક-રૂપે ભાગ લેવાની પ્રેરણા આપતા હતા. " कषायविषयाहारत्यागो यत्र विधीयते । उपवासः स विज्ञेयः शेष लंघनक विदुः ॥ ભગવાન મહાવીરે એ વખતમાં પ્રચલિત દાસ-દાસીનાં ખરીદવેચાણ અને તેમની સાથે થતા અમાનુષિક વ્યવહારની કુપ્રથાની વિરુદ્ધ અભિગ્રહ (સત્યાભિમુખી સ`પ ગ્રહણ કરવા, જેમાં સકલ્પપૂતિ સુધી ઉપવાસ કરવામાં આવે છે.) કર્યાં હતા. આમાં પાંચ મહિના અને 29માથે તપના પ્રકાર Page #31 -------------------------------------------------------------------------- ________________ પચીસ દિવસ સુધી તેમને ઉપવાસી (નિરાહાર) રહેવું પડયું હતું અને અંતે તેમને અભિગ્રહ પૂર્ણપણે સફળ થયે હતો. એનું પ્રતીક રાજકુમારી ચંદનબાળા (દાસીના રૂપમાં) બની. સમગ્ર સમાજ ઉપર આને પ્રબળ પ્રભાવ પડ્યો અને તે અમાનવીય પ્રથા ધીરે ધીરે ભારતમાંથી લુપ્ત થઈ. સમાજમાં પ્રચલિત જાતિવાદના અનિષ્ટને દૂર કરવા માટે ભગવાન મહાવીરનું હરિકેશીમુનિ જેમાં મુખ્ય હતા, તેવું શ્રમણશ્રમણીઓનું મંડળ કાર્યરત બની ગયું. એમણે ઘોર તપશ્ચર્યા કરી, અનેક કષ્ટ(પરિગ્રહ) અને ઉપસર્ગ (વિપદ) સહ્યાં અને આખરે, સમાજમાંથી આ અનિષ્ટનું જોર ઓછું થયું. આવી રીતે મોટા-મોટા યજ્ઞમાં નિર્દોષ પશુઓના બલિની વિરુદ્ધ ભગવાન મહાવીર અને એમને સંઘ તીવ્ર તપ સ્વીકારીને સમાજના મેદાનમાં ઊતરી પડયો હતો. એ દૂર કરવા માટે કંઈ ઓછું સહન નથી કર્યું ! તપશ્ચર્યા તે સતત ચાલતી રહી. બાર વર્ષના ભીષણ દુષ્કાળ વખતે જેન સાધુ-શ્રાવક વર્ગમાંથી હજારોએ આમરણ અનશન કરીને સ્વેચ્છાએ શરીર છોડી દીધાં હતાં. જેના ઈતિહાસનાં પાનાંઓ પર આલેખાયેલી આ બધી ઘટનાઓ અને બાહ્ય તપના ચમત્કાર વાંચીએ છીએ તે એમાંથી આપણને અસીમ પ્રેરણા મળે છે. પરંતુ એ ઉપવાસ શુદ્ધ ઉપવાસ હતા. એમાં કઈ પ્રકારની પરવશતા, સ્વાર્થ, વાસના કે નામનાની કામના હતી નહીં–અને એ ઉપવાસની સાથે સાથે પાંચેય ઇન્દ્રિયના વિષયે અને કષાયોને ઓછા કરવાને પ્રયત્ન ચાલતું રહેતું હતું. ઉપવાસનું લક્ષણ આ છે—(ઉપર જુઓ) જ્યાં આહારની સાથે કષા અને વિષને ત્યાગ કરવામાં આવે. એ જ ઉપવાસ કહેવાય. એના સિવાયની બાબતને તે લાંઘણું ગણવામાં આવી છે. જેનાથી એકેય ઉપવાસ ન થઈ શકે, તેમના માટે એકાસણું (એક સમય ભેજન) પણ બતાવવામાં આવ્યું છે, એટલે પણ આહારત્યાગ ન થઈ શકે તે નકારસી, પારસી, બે પિરસી સુધીને આહાર 30 ઓજસ દીઠાં આત્મબળનાં Page #32 -------------------------------------------------------------------------- ________________ ત્યાગ કરી શકાય છે. આના અર્થ એ કે જીવનમાં અનશન—તપના અભ્યાસ હાવા જોઈ એ, જેનાથી વિકટ આપત્તિ સમયે પણ શાંતિપૂર્ણાંક ભૂખ્યાતરસ્યા રહી શકાય. આ કારણે સાધુ-સાધ્વીઓને માટે તે રાજ કોઈ ને કોઈ તપ કરવાનું વિધાન છે. ઉણાદરીના પ્રભાવ ઉણાદરીના અર્થ છે ભૂખથી ઓછું લાજન કરવું. આપણા રાજના સામાન્ય ખેારાકથી આ ખારાક લેવાને ઉણાદરી કહે છે. ભૂખ હાય તેનાથી ઓછું ખાવું, અને એટલામાં જ સતેાષ માની લેવા એ પણ તપ છે. સામાન્ય રીતે આરાગ્યશાસ્ત્રના નિયમ છે કે જે વ્યક્તિ સ્વસ્થ અને સશક્ત રહેવા માગતી હાય, એણે રાજ પાતાના પેટના અવકાશને આડ ભાગમાં વહેંચી દેવા જોઈએ. એમાંથી ચાર ભાગ એટલે કે અડધા અવકાશ આહાર માટે, એ ભાગ એટલે કે ૧ અવકાશ પાણી માટે અને ખાકીના બે ભાગમાંથી અવકાશ હવા માટે રાખવા જોઈએ. પેટના બધા જ અવકાશ માત્ર આહાર માટે જ અનામત રાખવા અને પેટને માલગેાદામની જેમ ભરતાં જ જવુ, તે પેટ પર અત્યાચાર જ છે. શ્રાદ્ધમાં અધિકાંશ બ્રાહ્મણેા જે રીતે ડાંસી ઠાંસીને આહાર લે છે, તેમ કરવાથી શરીરને નુકસાન થાય છે. મે અગાઉ તમને માલેરકોટલાના બ્રાહ્મણની વાત કહી હતી કે તેણે એક યજમાનને ત્યાં વધુ દક્ષિણા મેળવવાના લાલે એટલુ' ઠાંસી–ઠાંસીને ખાધું કે તેનાથી ઊડી શકાયું પણ નહીં. શું આવી રીતે જીવવું એ જીવ્યું ગણાય ? જગતના મૃત્યુઆંક વિશે સંશોધન કરવામાં આવે તે ખ્યાલ આવશે કે જેટલાં લોકો ઓછું ખાવાથી કે ભૂખ્યાપેટે મરે છે. તેનાથી અધિક લેાકેા અતિ ભેાજન સ્વાદના લેાભમાં પડીને ભૂખથી વધુ ઠાંસી-ઠાંસીને ખાવાથી મૃત્યુ પામે છે. એમ પણ જોવા જઈ એ તે તપસ્વીનું આયુષ્ય વધારે હાય છે, શરીર પણ કસાયેલુ', કષ્ટસહિષ્ણુ અને નિરાગી હાય છે. તેા પછી જાણી-જોઈને વધુ ખાઈ ને ખીમાર 31 ખાદ્ય તપના પ્રકાર Page #33 -------------------------------------------------------------------------- ________________ પડવું અને પછી ડૉકટરે અને દવાઓ પાછળ હજાર રૂપિયાનું પાણી કરવામાં કઈ અકકલ રહેલી છે ! એવું નથી કે ઓછું ખાવાથી માણસનું શરીર કામ કરવાને ગ્ય રહેતું નથી. હકીકતમાં તે ઓછું ખાવાથી, સઘળાં કામ સ્કૂતિથી થાય છે. મનુષ્યનું મન શુભ ચિંતનમાં એકાગ્ર થઈ શકે છે, અને અલ્પ આવકમાં જ નિર્વાહ થઈ શકે છે. પણ શું કહેવું? તમે લોકેએ જાતે જ વધુ પડતું ખાવાની અને બીજાને પણ અધિક ખવડાવવાની ટેવ પાડી છે, અને પછી બેય સમય ભેજન ઉપરાંત નાસ્તો પણ દાબી દાબીને કરવાને રિવાજ રાખે છે. આ કારણસર લગ્ન, પાટી, ભજન-સમારંભમાં ઘણું અને વેડફાય છે. લોકોને છાંડવાની પણ આદત પડી ગઈ છે. એ કારણે પણ અન્નને બગાડ થાય છે અને જેને જરૂર છે તેને પેટપૂરતું ખાવાનું ય નથી મળતું. જે ક્યારેક ખાવાનું ન મળ્યું હોય અથવા તે પિતાના વ્યવસાયમાં ડૂબેલા રહ્યા હોય અને તેને કારણે ઓછું ખાધું હેય, અથવા તે ભજન મળ્યું હોય તે તેની ગણના ઉદરી તપમાં નહીં થાય. જેમાં વસ્તુ ઉપલબ્ધ હોય કે મેળવી શકવાની ક્ષમતા હોય તે પણ સ્વેચ્છાએ પ્રત્યાખ્યાન (ત્યાગ કરવાનો સંકલ્પ) કરીને ભૂખથી ઓછા કેળિયા લેવાય તેને ઉણોદરી તપ કહેવાય. ઉોદરી તપમાં રોજની આહારની માત્રામાં એક કેળિયે ઓછો કરો, બે કેળિયા ઓછા કરે, ત્રણ કેળિયા ઓછા કરો, છેલ્લે ફક્ત એક કેળિયે લઈને જ સંતેષ માને અથવા એક દાણ લઈને જ સંતોષ માને તે આ બધાને ઉણાદરી તપ કહી શકાય. શામાં સાધુ-સાધ્વીઓ માટે આહારના કેળિયાનું પ્રમાણ બતાવવામાં આવ્યું છે. સામાન્ય રીતે સાધુ માટે વધુમાં વધુ બત્રીસ કેળિયા અને સાધ્વી માટે વધુમાં વધુ અઠ્ઠાવીસ કેળિયા બતાવવામાં આવ્યા. છે. એક કેળિયાનું માપ પણ મરઘી (કુશ્કેટી)ના ઇંડા જેટલું તેવું જોઈએ. શાસ્ત્રોના ટીકાકારેએ કુફ્ફટી + અંડને વ્યુત્પજ્યર્થ આમ પણ | 32 ઓજસ દીઠાં આત્મબળનાં Page #34 -------------------------------------------------------------------------- ________________ કર્યો છે –“કુત્સિત કુટી” એટલે જેમાં અનેક ધૃણા જનક વસ્તુઓ પડી છે એવી કુટી, પેટ છે અને તેને અંડ એટલે કે મૂળ (અગ્રભાગ) છે મુખ. એટલે કુક્કદી-અંડ પ્રમાણને અર્થ થા–પિતાના મુખમાં કશીય તકલીફ વિના આસાનીથી પ્રવેશી શકે તેટલું પ્રમાણ, એટલી માત્રાના પિંડને એક ગ્રાસ(કેળિયો) કહેવાય છે. આને અર્થ એ છે કે સાધુ-સાધ્વી એમના દર્શાવેલા કોળિયાની સંખ્યામાં ઘટાડો કરે તે ઉદરી તપને લાભ મળે છે. સાધુ-સાધ્વીઓ માટે જે ગ્રાસ-પરિમાણ (કેળિયાનું પ્રમાણ) બતાવ્યું છે તે જ ગૃહસ્થ નર-નારી માટે પણ ક્રમશઃ સમજી લેવું જોઈએ. એ અનુભવસિદ્ધ હકીકત છે કે ઉપવાસ કરીને મનુષ્ય સરળતાથી સ્વાદિષ્ટ-અસ્વાદિષ્ટ બધા જ પ્રકારને આહાર ત્યજી શકે છે, પરંતુ ભેજન સમયે સ્વાદિષ્ટ વાનગી સામે આવે ત્યારે વધુ ખાવાને લેભા તો એ ભલભલાને માટે કપરું કામ હોય છે. સ્વાદિષ્ટ વાનગી જોતાં જ મુખમાં પાછું આવવા માંડશે અને બધું જ ઝાપટી જવાનું મન થશે. આવે વખતે પેટને ભાડું ચૂકવવાની વાત કે ભૂલી જાય છે, પરંતુ ઉણાદરીને દઢ સંકલ્પ (પ્રત્યાખ્યાન) કરનાર વ્યક્તિ વધુ ખાવાની લાલચમાં નહીં સંપડાય અને અલ્પાહાર કરીને જ તે ઊઠી જશે. ઉદરી તપથી પેટ હલકું રહેતાં ચિંતન પણ સ્વસ્થ અને સુંદર થાય છે. ઉદરી તપનું એક બીજું પાસું પણ છે અને તે પણ જેનધર્મની પ્રાચીન પરંપરા સાથે જોડાયેલું છે. આ છે આહારની માફક કપડાં તથા જીવન જરૂરિયાતનાં જબરોજનાં સાધનેની આવશ્યક્તામાં પણ ઘટાડે કરો. આ ઘટાડે કરવાથી વ્યક્તિ પર એક પ્રકારને સ્વૈચ્છિક અંકુશ આવશે. જેમ કે કેઈને વર્ષમાં ચાર જોડી કપડાંની જરૂર હોય છે. જે તે બરાબર કાળજીથી કપડાંને ઉપયોગ કરે તે ત્રણ જોડીથી જ નહીં પણ બે જોડી કપડાંથી પણ ચલાવી શકે એ રીતે અન્ય સુખ-સાધને ઓછાં કરવાં કે તેના ઉપગમાં કાપ મૂક 33 ઓ.-૩ બાહ્ય તપના પ્રકાર Page #35 -------------------------------------------------------------------------- ________________ અથવા તે એને સંભાળપૂર્વક ઉપયોગ કરવામાં પણ ઉણાદરી તપ જ છે. અલબત્ત, આ કાપ કે આવી મર્યાદા સમજી વિચારીને, વિવેકપૂર્વક કરવી જોઈએ. આ તપથી શરીર અને ઇન્દ્રિય પર પ્રત્યક્ષ પ્રભાવ પડે છે. દેહ અને ઇન્દ્રિયની આદતે લાલચ, સુખ-સુવિધાઓમાં લપેટાવાની ઈરછા અને સાંસારિક વસ્તુઓને અત્યધિક ઉપયોગ કરવાની વૃત્તિ દૂર થાય છે. સ્વૈચ્છિક ઈચ્છાનિધિ કે સંયમ આવી જાય છે. આને જ વર્તમાનયુગની ભાષામાં “સ્વેચ્છાએ ગરીબી ધારણ કરવી કહી શકાય. મહાત્મા ગાંધીજીએ ઓરિસ્સામાં શરીરે માત્ર એક ફાટેલી, મેલી–ઘેલી સાડી લપેટેલી વૃદ્ધાને જોઈ હતી. મહાત્માજીએ તેને પૂછ્યું, “માતા ! સાડીને કેમ છેતી નથી? એ ડોશીએ દુઃખી સ્વરે કહ્યું, “આને કેવી રીતે જોવું? મારી પાસે પહેરવાને એક જ સાડી છે, ને તેય વળી ફાટેલી છે!” ડોશીને ઉત્તર સાંભળીને ગાંધીજી વિચારમાં પડી ગયા. તેમણે વિચાર્યું – આ ભૂખ્યા – નગ્ન ભારત દેશમાં આપણને મોજ શોખ કરવાનો, અધિક વસ્ત્ર પહેરવાને અને ઉત્તમ સ્વાદિષ્ટ ભજન કરવાનો અધિકાર નથી. જે મારે દરિદ્રનારાયણની સેવા કરવી હોય તે મારે સ્વેચ્છાએ જ દરિદ્રતાનું વ્રત લઈને તેમનાં દુઃખોમાં હમદર્દી બનવું દિવસથી જ ગાંધીજીએ માત્ર એક પિતડી પહેરવાનું નક્કી કર્યું અને આખી જિંદગી એ જ પહેરી. લંડનની ગોળમેજી પરિષદમાં વાઈસરૉયને મળવા ગયા તે પણ પિતડી પહેરીને જ સાદા ભારતીય પોષાકમાં તેઓ વાઈસરોયને મળ્યા. મિત્ર ! આ છે ઉદરી તપનું રહસ્ય! ગાંધીજીની જેમ આજે સ્વેચ્છાએ ગરીબી સ્વીકારીને સંપન્ન લેકે ઉદરી તપ કરે તે સમાજમાં ફેલાયેલી વિષમતા અને અવ્યવસ્થા દૂર થઈ જાય અને 34 ઓજસ દીઠાં આત્મબળનાં Page #36 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સંસ્કૃતિને પુનરુદ્ધાર થાય. પરંતુ આ “ફેશનીનું ભૂત અને પિઝિશન’નું ભૂત બંને મનુષ્યની પાછળ એવાં પડ્યાં છે કે બસ, સાદગી, સાદો ખોરાક, સાદો પિશાક અથવા કરકસરને અપનાવવી તેને લેકે ગાંડપણુ કે ગામડિયાપણામાં ખપાવે છે. કેટલાક લેકે અગિયારસનું વ્રત કરે છે. ભગવાનના ભજનના હેતુથી ફલાહાર, અલ્પાહાર અથવા સાદા સાત્વિક ખેરાક પર રહે છે. પણ તે દિવસે પકવાન અને છપ્પનભેગનું સેવન કરીને મનુષ્ય ભગવદ્ભજનને બદલે ભજન-ભજનમાં જ મશગૂલ રહે છે. તે અગિયારસ તે બારસની દાદી બની જાય છે. વૃત્તિ સંક્ષેપનો સંયમ ભેજન વગેરેની રોજિંદી વસ્તુઓની સંખ્યા નક્કી કરીને નિયમબદ્ધ થવું તે વૃત્તિક્ષેપ અથવા વૃત્તિ પરિસંખ્યાન કહેવાય છે. વૃત્તિને અર્થ છે ખાવાપીવા વગેરેની રેજિંદા જીવનમાં ઉપયોગમાં આવનારી વસ્તુઓ અને “સંક્ષેપરને અર્થ છે ઘટાડવું, ઓછું કરવું અથવા તે માપસર કરવું–અર્થાત્ પ્રાતઃકાળે નિદ્રાને ત્યાગ કરવાની સાથે જ રોજના કામમાં આવનારી ખાવાપીવા અને પહેરવાની વસ્તુઓની સંખ્યા નક્કી કરવી કે આજે હું અમુક પદાર્થ સિવાય અથવા તે આટલા પદાર્થ સિવાય બીજા પદાર્થોના ખાવા-પીવા અને પહેરવા વગેરેને ત્યાગ કરું છું અથવા તે પાંચ છ અથવા દશ સિવાય વધુ વાનગી ખાવાને ત્યાગ કરું છું. મનુષ્યની પાસે ખાવા-પીવાની અનેક ચીજે છે. દુનિયાભરની બધી ચીજોને ઉપભગ તે કરી પણ શકતા નથી. તે જે તે પિતાની ઈચ્છાથી દ્રવ્ય ઓછાં કરે અથવા રેજિંદા વપરાશની વસ્તુઓની સંખ્યા નિશ્ચિત કરે તે તે પદાર્થોથી થનારા આરંભ(હિંસા)થી બચી જાય. ઓછી વસ્તુઓથી જીવન ચલાવવાને અભ્યાસ થતાં ભલે ગમે તેટલી કપરી પરિસ્થિતિ હોય તો પણ તે આનંદથી રહી શકે છે પિતાનું જીવન પણ સંયમી અને નિયમબદ્ધ બનાવી શકે છે. _35. -- . - બાહ્ય તપના પ્રકાર Page #37 -------------------------------------------------------------------------- ________________ જે કુટુંબના વડીલ માતા અથવા પિતા આ તક તરફ ધ્યાન આપે તે આવનારી પેઢીને પણ તેમાંથી પ્રેરણું મળી શકે છે અને મનુષ્ય ઘણુ બધા પ્રપંચથી મુક્ત થઈને શાંતિમય જીવન વ્યતીત કરી શકે છે. શ્રાવક-શ્રાવિકાઓ માટેના ચૌદ નિયમ અંગે રાજ ચિંતન કરીને નિયમબધ્ધ થઈ જવું જરૂરી છે. આ તપને સીધે પ્રભાવ ઈન્દ્રિય પર પડે છે. આનાથી ઈન્દ્રિયનિગ્રહ આસાન બને છે. રસપરિત્યાગ રસપરિત્યાગને અર્થ છે સ્વાદવૃત્તિને ત્યાગ કર. આજે સ્વાદના ચટકાને વશ થઈને લેકે તખાતમતમતા, ખૂબ મરચાંમસાલાવાળા, ચટાકેદાર અને તળેલી ચરબીયુક્ત વાનગીઓ ખાતા હોય છે. તેનાથી સ્વાથ્ય તે બગડે જ છે. દવા અને ડોકટરમાં હજાર રૂપિયાને ધુમાડો થઈ જાય છે. તેઓ આ સ્વાથ્યને હાનિકારક વિકૃત ચીજોને ત્યાગ કરીને એમાંથી બચાવેલા પૈસા ગરીબ અને અસહાય માનવબંધુઓની સેવામાં વાપરે તે કેટલું બધું લાભ થાય! તપનું તપ થાય અને દાનનું દાન પણ થાય. પરંતુ આવા શેખીન અને રસલુપ માણસો તે સ્વાદના આકર્ષણમાં પડીને માછલીની જેમ પિતાને પ્રાણ ગુમાવે છે. રસપરિત્યાગના લાભ વિશે ઇતિહાસની એક પ્રસિદ્ધ ઘટના યાદ રાખવા જેવી છે. પ્રાચીન સમયમાં જેરૂસેલમ પર બેબીલેનના બાદશાહે વિજય હાંસલ કર્યો અને ત્યાંથી કેટલાય ઉમરાને પકડીને પિતાની સાથે પિતાના દેશમાં લઈ ગયે. તેમાં કેટલાક યુવાન પણ હતા. રાજાએ એ યુવાનને અભ્યાસ માટે કોલેજમાં મોકલ્યા, જેથી ત્રણ વર્ષ સુધી રાજ્યના ખર્ચે શિક્ષણ મેળવીને વિદ્વાન અને રાજસેવા યોગ્ય બની શકે રાજાએ એમની સાથે પિતાને રસેઇ પણ મેકલ્યા અને _36 ઓજસ દીઠાં આત્મબળનાં Page #38 -------------------------------------------------------------------------- ________________ સૂચના આપી, “આ યુવકના ભેજનની બાબતમાં જરાય કચાશ રાખીશ નહીં. સરસ મજાનું ભેજન બનાવી આપજે અને એમની બરાબર સારસંભાળ રાખજે.” રસેઈ તે જ યુવકેને પકવાન અને સ્વાદિષ્ટ ભોજન બનાવીને ખવડાવો અને દારૂ પણ પિવડાવતો. આવા સ્વાદિષ્ટ ભોજન અને વિકૃતપાનથી ડેનિયલ નામને એક યહૂદી યુવક કંટાળી ગયે. એણે સંકલ્પ કર્યો, “હું આવું હાનિકર ભજન અને પીણું છેડીને સાવ સાદું ભેજન લઈશ.” તેના ત્રણ યુવાન મિત્રો પર પણ એના વિચારોને પ્રભાવ પડ્યો. રઇયાની આગળ આ બધાએ પોતાના વિચારો રજૂ કર્યા. રસોઈયાએ કહ્યું, “આ ચાલશે નહીં. બીજાઓ માટે જે ભોજન બને છે તે જ તમારે ખાવું પડશે. મને બાદશાહે ખાસ સૂચના આપી છે. જે હું તેને અમલ કરું નહીં તો તે મારું આવી જ બને.” યુવકોએ નમ્રતાપૂર્વક કહ્યું, “અમે તમારા પર કેઈ આંચ નહીં આવવા દઈએ. અમે ઓછામાં ઓછે દસ દિવસ સાદું શાકાહારી ભજન લેવા ઈચ્છીએ છીએ. જે તેનું સારું પરિણામ આવશે તે અમે એ ભેજન લેવાનું ચાલુ રાખીશું; નહીં તે અમે ફરીથી ભારે ખેરાક લેવાનું શરૂ કરી દઈશું.” રસોઈયાએ યુવાનની વાત મંજૂર રાખી. દસ દિવસ પછી સાદું ખાવા-પીવાનું પરિણામ એ આવ્યું કે ડેનિયલ અને તેના સાથીઓ અધિક સ્કૂર્તિવાળા, ચપળ, પ્રસન્ન અને સ્વસ્થ જોવા મળ્યા. વિદ્યાભ્યાસમાં એમનું મન વધુ એકાગ્ર બન્યું. કેટલાય અઘરા વિષયે પણ એમને સમજાવા લાગ્યા. પછી શું? રઇયાએ તેમને સાદું ભેજન આપવાનું ચાલુ જ રાખ્યું. ત્રણ વર્ષ પછી તપાસ કરવામાં આવી તે આખી ય કેલેજમાં આ ચાર વિદ્યાથીઓ બધા વિદ્યાથીએમાં સૌથી વધુ બુદ્ધિમાન, તંદુરસ્ત અને સુંદર જણાયા. રાજાએ એમને પોતાના અંગરક્ષક તરીકે નિયુક્ત કર્યા. _31_ બાહ્ય તપના પ્રકાર Page #39 -------------------------------------------------------------------------- ________________ વિષ્ણઈયા ત્યાગ આ છે સ્વાદ જીતવાનું સારું પરિણામ ! ભાગવતમાં કહ્યુ છે‘નિત સર્વ રસ્તે નિતે.” રસ(સ્વાદ)ને જીતી લેવાથી બધું જ જીતી લેવાય છે.’ મહાત્મા ગાંધીજીએ આરોગ્યની સૂચી'માં કહ્યું છે કે એકસામાંથી પંચાણું માનવી સ્વાદવૃત્તિના ચક્કરમાં ઘૂમ્યા કરે છે. સ્વાદને છોડવા અતિ મુશ્કેલ છે. રસપરિત્યાગના એક બીજો પણ અથ છે— રસચલિત થઈ ને જે ચીજો વિકૃત બની જાય છે એવી વિકૃત રસવાળી ચીજોના ત્યાગ કરવા. કેટલીક ચીજો એવી હાય છે કે જે થોડીવાર પડી રહે તે સડવા માંડે, કેટલીક મેાડેથી અથવા તેા થાડા દિવસે સુધી પડી રહે તા સડવા માંડે છે. આને ‘વિકૃતિક’(વિર્ગીય) કહેવામાં આવે છે. સડીને વિકૃત બની ગયેલી આવી ચીજો શરીરમાં પણ વિકૃતિ પેદા કરે છે, તેના અતિ સેવનથી કામવાસના, પ્રમાદ, નશા આદિ વિકાર જાગે છે. આથી આવી વિકૃતિજનક ચીજોને ત્યાગ કરવાને પણ રસપરિત્યાગ તપ કહેવાય છે. આવા સામાન્ય વિકૃતિક (વિગ્ટઈય) પાંચ છે—ઘી, તેલ (ઘી, તેલ વગેરેમાં તળેલી ચીજો પણ), દૂધ, દહીં અને ગેાળ-ખાંડ કે ગાળખાંડમાં અનેલી વસ્તુઓ. આ પાંચેય વિકૃતિકનુ રાજેરેાજ સેવન કરવુ સાધુ-સાધ્વી વર્ગ માટે વર્જિત છે. શ્રાવક-શ્રાવિકાઓએ પણ તેને યથાશક્તિ ત્યાગ કરવા જોઈ એ. આનાથી શરીર વધુ પડતુ પુષ્ટ થવાને લીધે કામેાત્તેજના જાગવાને પણ ભય છે. .. મધ અને માખણ એ એ તો મહાવિકૃતિક છે. મધ મેળવવા માટે મધપૂડાની આસપાસ ધુમા કરવા પડે છે, જેનાથી ઘણી મધમાખીએ ઊડી જાય છે ને કેટલીક મરી પણ જાય છે. મધપૂડામાંથી મધને નિચાવતી વખતે મરેલી મધમાખીઓ મળે છે. આ રીતે મધની પ્રાપ્તિની વિધિ હિંસાપૂર્ણ હોવાને લીધે તેને ત્યાજ્ય つ 38 ઓજસ દીઠાં આત્મબળનાં Page #40 -------------------------------------------------------------------------- ________________ માનવામાં આવે છે. અને માખણ પણ છાશથી અલગ રહે છે તેમાં સફેદ રંગના સૂક્ષ્મ જીવાણુઓ ઉત્પન્ન થાય છે. એ સિવાય આ બંને ખૂબ પુષ્ટિકારક હોવાથી વિકારજન્ય પણ છે તેથી ત્યાજ્ય ગણાયા છે. અપવાદરૂપ કારણોસર દવા તરીકે તેનું સેવન કરવું પડે તે છાશમાં રાખેલું માખણ લઈ શકાય. | સર્વથા ત્યાજ્ય મહાવિગઈય હવે બાકી રહ્યાં બે મહાવિકૃતિક – માંસ અને દારૂ. આ બંને અત્યંત વિકૃતિજનક છે, તેથી સર્વથા ત્યાજ્ય છે. કોઈપણ પરિસ્થિતિમાં તેનું સેવન ન કરવું જોઈએ. પ્રત્યેક જૈનધમી સાધુ-સાધ્વી કે ગૃહસ્થ ભાઈ-બેન તેને કદાપિ ઉપયોગ નથી કરતાં. કરે પણ ન જોઈએ. માંસ અને દારૂ આ બંને ખૂબ સડી જાય છે અને ગંધાઈ ઊઠે છે. માંસ તે પચેન્દ્રિય પ્રાણીઓના વધથી જ મેળવી શકાય છે. દારૂ માદક હોવાથી શીઘ કામોત્તેજક છે. ભાન ભુલાવી દે છે. એટલે અહિંસા, બ્રહ્મચર્ય, શરીર-સ્વાચ્ય, મને વિકાસ વગેરે દષ્ટિએ પણ આ બંને સર્વથા ત્યાજ્ય છે. " જેમાં અયંબિલ તપનું ખૂબ જ મહત્ત્વ છે. ચૈત્ર અને આસો મહિનામાં તે નવપદની ઓળી (અવલિકા) એટલે કે સિદ્ધચક આરાધનના સમયે નવ દિવસ સુધી લગાતાર આયંબિલ તપ કરવામાં આવે છે. એમાં નિર્વિકૃતિક(નિવિષ્ણઈ) તપમાં પણ કોઈ પ્રકારની ૧. મધમાખીનું પાલન કરીને ધુમાડો વગેરે કંઈ પણ કર્યા વિના, યુક્તિથી તેને બીજી પેટીમાં જવા દેવાય છે, એટલે કે અહિંસક રીતે મધ પ્રાપ્ત થાય છે. આથી આ પ્રકારના અહિંસક મધનું સેવન વિચારણીય છે. –સંપાદક. ૨. આ આજકાલ મધ નામક વિકૃતિકની અન્તર્ગત તમાકુ, બીડી, સિગરેટ, ચિરૂટ, ગાંજો, હુકકો અફીણ, ભાંગ વગેરેની ગણના થવી જોઈએ. આ બધી વસ્તુઓ દારૂની જેમ જ માદક અને નશીલી છે. એટલે ત્યાજ્ય હોવી જોઈએ, શાસ્ત્રમાં વિકૃતિઓનું વર્ણન લખાયું તેના ઘણું વર્ષો બાદ આ માદક વસ્તુઓ ભારત બહારથી આવી છે. 39 બાહ્ય તપના પ્રકાર Page #41 -------------------------------------------------------------------------- ________________ વિકૃતિઓ (પહેલાં બતાવેલા વિકૃતિજનક પદાર્થો) નથી લેવામાં આવતા, અને વીસ કલાકમાં ફક્ત એકવાર જ મસાલા કે રસ રહિત લૂખું ખાવાનું ખવાય છે. તેમાં પીવા માટે અચિત્ત (ઉકાળેલું) પાણી ઉપયેગમાં લેવાય છે. રસ પરિત્યાગ – તપને મુખ્ય ઉદ્દેશ સ્વાદ–વિજય છે. મહાત્મા ગાંધીજીએ આશ્રમવાસીઓ અને રચનાત્મક કાર્યકર્તાઓને માટે અસ્વાદ” નામનું એક વ્રત નિયત કર્યું હતું તેમના આશ્રમમાં કઈ જાતના મસાલા (મીઠું, મરચું, હળદર અને ઘાણા વગેરે) લેવાનું આશ્રમવાસીઓ માટે નિષિદ્ધ હતું. જે કોઈ આગંતુકને મીઠું લેવું હેય તે તેને માટે છૂટ આપવામાં આવતી હતી. બ્રહ્મચર્ય પાલનને માટે ગાંધીજી “સ્વાદ-વિજય અને મસાલા-મરચાને ત્યાગ જરૂરી માનતા હતા. રસભમાં ફસાઈને મનુષ્ય વધુ પડતું ખાઈ લે છે, ને તેને પરિણામે અર્જીણ વગેરે રોગ પણ થાય છે. આથી રસ-પરિત્યાગનું તપ પણ જીવનને માટે આવશ્યક છે. - રસ-પરિત્યાગના તપને સીધે પ્રભાવ સ્વાદેન્દ્રિય અને પેટ પર પડે છે. મારવાડના તિવરી ગામમાં એક શ્રાવક રહેતા હતા. તેમની માતા અંધ હોવાથી એકવાર ખીચડીમાં મીઠું વધુ પડી ગયું. તેઓ જ્યારે ભેજન કરવા બેઠા ત્યારે તે જ ખીચડી પીરસવામાં આવી. તેઓ શાંતિથી ખાઈને ચૂપચાપ ચાલ્યા ગયા. પાછળથી તેમની માતાએ ખીચડી ખાધી તે કડવી લાગી. તેમણે પોતાના પુત્રને લાવીને ક્ષમા માગી. આ છે સ્વાદ-વિજયનું ઉદાહરણ! કાયકલેશના લાભ પિતાના અને બીજાના ઉત્થાન અને કલ્યાણની સાધનાને માટે શુદ્ધ ધર્મનું પાલન તાપૂર્વક કરવા જતાં કાયા કિલષ્ટ થાય, થાકી જાય કે કષ્ટ સહન કરવું પડે તેને કાયકલેશ તપ કહેવામાં આવે છે. આપણે અગાઉ જોયું કે શરીરને મારવું અથવા કચડવું તે કેઈપણ પ્રકારના તપને ઉદ્દેશ નથી, પરંતુ શરીરને સાધવાનું છે. આ દષ્ટિથી 0 ' એજિસ દીઠાં આત્મબળનાં Page #42 -------------------------------------------------------------------------- ________________ શરીરને જાણી જોઈને નિરર્થક અને બિનજરૂરી રીતે દુઃખમાં નાખવું એ કાય-કલેશ નથી. પોતાના અને બીજાના કલ્યાણની સાધના અથવા શુદ્ધ ધર્મની આરાધનાને માટે કોઈવાર તમને અણસમજુ લેકે દુઃખ આપે, હેરાન કરે અથવા તમારે કોઈ વ્યક્તિની સેવા-સુશ્રુષામાં ભૂખ-તરસ અથવા રાત્રે ઉજાગરાનું દુઃખ સહેવું પડતું હોય ત્યારે કાયાને કલેશ થાય છે. એ જ રીતે અપ્રમાણિકતા અથવા કરારી નહીં આચરવાના સિદ્ધાંત પર દઢ રહેવાથી તમારે સરકારી કાર્યાલયમાં વારેવારે ધક્કા ખાવા પડતા હોય, પરેશાની થતી હોય તેવું પણ બને છે. વળી બ્રહ્મચર્ય અથવા સત્યના પાલનની કેટલીય જગ્યાએ કસોટી થતી હોય. રાત્રિ-ભજન-ત્યાગના નિયમને કારણે ઘણીવાર સાંજનું ભેજન છોડવું પડતું હોય અથવા અગવડ પડતી હોય, સામયિકના નિયમને કારણે સમયની ખૂબ ખેંચતાણ રહેતી હોય અથવા કઈ જગ્યાએ રેલવે વગેરેમાં જગ્યા ન મળવાથી કલાક સુધી ઊભા રહેવું પડતું હોય વગેરે ધર્મપાલન અને સ્વ–પર કલ્યાણની સાધનાના અનેક પ્રસંગમાં શરીરને બહુ કષ્ટ છે. જે તે સમયે સમભાવપૂર્વક ધર્મ સમજીને તેને સહન કરી લે તે કાયકલેશ તપ થઈ જાય છે. સ્વ-પર કલ્યાણ સાધના માટે પણુ શરીરને કસાયેલું અને ચપળ રાખવું ખૂબ જરૂરી છે. આ રીતે શરીરને કસાયેલું અને ચુસ્ત રાખવા માટે શરીરને સશક્ત, નિરોગી અને કષ્ટસહિષ્ણુ બનાવવું જરૂરી છે. આ ઉદ્દેશ્ય કાયકલેશ-તપથી પૂર્ણ થાય છે. શરીરને કસવા અને ચપળ રાખવા, સ્વસ્થ અને સશક્ત રાખવા શાસ્ત્રકારેએ વીરાસન, ઉત્કટાસન, દંડાસન, લગુડાસન, પદ્માસન, સિદ્ધાસન વગેરે આસન અને કેશલેચ વગેરેની સાધના દર્શાવી છે અને તેવી સાધનાની ગણના કાયકલેશમાં જ કરી છે. જેમ કે, "वीरासनादिक्लेशः कायस्यागमयुक्तितः । तनुषाधनरूपोऽत्र विधेयस्तत् तपः स्मृतम् ॥” આગમમાં બતાવેલી યુક્તિ અનુસાર વીરાસન વગેરે આસને (વ્યાયામ) 41 બાહ્ય તપના પ્રકાર Page #43 -------------------------------------------------------------------------- ________________ દ્વારા શરીરને કષ્ટ આપવાના રૂપમાં જે કાયકલેશ થાય છે, તેને સમભાવપૂર્વક સહે તેને કાયકલેશ તપ કહ્યું છે.” જો તમને પદ્માસન લગાવીને આખો દિવસ બેસવાનું કહેવામાં આવે તે તમે નહીં બેસી શકે. ડીવારમાં જ કષ્ટ-મુશ્કેલીને અનુભવ કરશે. એક કલાકનું વ્યાખ્યાન સાંભળતી વખતે પણ તમે સહુ ઘણીવાર આસન બદલે છે, પરંતુ કાયકલેશ તપ દ્વારા આ પ્રકારે બેસવાની ટેવ પાડવાથી તમે આસાનીથી બેસી શકશે. ધર્મપાલક માટે કાયકલેશ તપ ખૂબ જરૂરી છે. આ તપને સીધે પ્રભાવ શરીર પર પડે છે. પ્રતિસંલીનતાને પ્રભાવ - શરીરના અંગ-ઉપાંગે, જ્ઞાનેન્દ્રિય, અને કર્મેન્દ્રિ, કષાયે અને અશુભ યોગે (મન, વચન-કાયાના વ્યાપારો) ને પિતાપિતાના. વિષયમાં જતા રેકીને સમેટી લેવા અથવા આત્મામાં લીન કરી દેવા કે શુભ ધ્યાનમાં વીતરાગદેવ કે સિદ્ધપ્રભુના ધ્યાનમાં એકાગ્ર કરી દેવા. એ પ્રતિસલીનતા છે. આમ જ કહેવાયું છેઃ “રિક્ષાવ–વહુઘ સંસ્ટીના મુળવવા तह य विवित्तचरिया, पन्नत्ता वीयरागेहिं ॥" “વીતરાગી પુરુષોએ ઈન્દ્રિય, કષાય, ગ અને વિવિક્તચય આ ચારેયને સમાવેશ કરીને સંલીનતા બતાવી છે.” પ્રતિસંસીનતાને શબ્દશઃ અર્થ છે? પાછું મેકલીને લીન કરી દેવું. આને ગદર્શનમાં “પ્રત્યાકાર તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એમાં ઇન્દ્રિય અને મન કે શરીરના કોઈપણ અંગઉપાંગ જ્યારે પણ અશુભ વિષયવિકારમાં પ્રવૃત્ત થતાં હોય ત્યારે એક ક્ષણને પણ વિલંબ કર્યા વિના તેને રોકવા અને ત્યાંથી દૂર કરીને શુભ કે શુદ્ધ કાર્યોમાં પ્રવૃત્ત કરવાનાં હોય છે. માની લે કે તમારા કાનને કઈ કર્ણાહક મધુર શબ્દ સંભળાય છે તેથી કાન 42. ઓજસ દીઠાં આત્મબળનાં Page #44 -------------------------------------------------------------------------- ________________ તે. તરફ ખેંચાઈ રહ્યા હાય અને થાડીવાર સુધી તમે કાનને હટાવશે નહીં ! તે આસક્તિ (માહ-મમતા)માં પડી જશેા. આ જ રીતે તમારી આંખ કઈ મનમેાહક રૂપને જોતી હાય કે કેાઈ વિધી કે અપ્રિય વ્યક્તિને જોઈને ક્રોધથી ખે'ચવા લાગી હોય. જો આ સમયે તમે એને ઉપરના બંને વિષયામાંથી ખસેડશે! નહી. તે તે રાગદ્વેષમાં ખૂંપી જશે. હાથ કોઈ ને મારવા કે કોઈ ચીજવસ્તુ ચારવા કે ઝૂંટવવા સળવળી રહ્યા હાય ત્યારે તેને તરત જ અટકાવવામાં આવે નહીં તે તે પક્ષ-વિપક્ષ બંને બાજુ દ્વેષ પેદા કરશે. પગ કાઈ ને ઠાકર મારવા કે કચડવા તૈયાર થતા હૈાય ત્યારે તત્કાળ રાકવામાં આવે નહી તે। તે ભયંકર અનિષ્ટ સર્જશે. જીભ કોઈને અપશબ્દ કહેવા, ગાળા દેવા, ચાડી–ચુગલી કરવા, નિંદા કરવા કે કોઈ ભાવતી વાનગીને ખાવા માટે લાલુપ થઈ રહી હેાય ત્યારે તેને તુરત રાકવામાં આવે નહી, તેા અન પેદા કરશે. સ્પર્શેન્દ્રિય કામળ કે ગલગલિયાં કરે તેવા સ્પર્શ કરીને ઉત્તેજિત થવા ઇચ્છતી હાય, તે સમયે જો તેને તત્કાળ નહી શકો તે તે વાસનાની ખાઈમાં પડી જશે. મન વિકૃત વિચારાના પ્રદેશમાં વિચરતું હોય, વાણી ખરાબ વાત કહેવા અધીરી મની ગઈ હાય અને શરીર ખરાખ, અહિતકર પ્રવૃત્તિ કે વર્તન કરવા ઇચ્છતું હોય તે સમયે ત્રણે યાગના વ્યાપારને રોકશે નહીં તે અન કે પાપની ખાઈમાં પડશે. આ રીતે જો ક્રોધ, માન, માયા અને લેભ આ ચારેય સાપ ફેણ ઊંચી કરીને બેઠા હાય ત્યારે જો એને તત્કાળ શાંત કરવામાં આવે નહીં તે। તેએ અનેક અનર્થ સર્જશે. તમે જ્યાં વખતાવખત સ્ત્રી, પશુ અને નપુ ́સકની અવરજવર થતી હાય તેવા સ્થાનમાં તમે વસતા હૈા અને તેથી તમારી સાધનામાં વિક્ષેપ પડતા હાય, તા તમારે માટે આવા સ્થાનથી દૂર નિન સ્થળે જવું જરૂરી બને છે. આમ, પ્રતિસ લીનતામાં શરીરનાં અંગોપાંગ, મન, વાણી 43 માથે તપના પ્રકાર Page #45 -------------------------------------------------------------------------- ________________ અને ઈન્દ્રિયાને તેના વિષયમાં પ્રવૃત્ત ન થવા દેવાને બદલે પ્રયત્નપૂર્વક તત્કાળ સમત્વ યુગ સારી પ્રવૃત્તિમાં જવામાં આવે છે. ઉદય નહીં પામેલા કષાયને રોકવા અને ઉદય પામેલા કષાયને નિષ્ફળ બનાવવા જોઈએ. મન, વચન અને કાયાના અશુભયેગેને નિરોધ કરીને શુભગને ઉદય કરે જોઈએ. આથી જ આને તપ કહેવામાં આવ્યું છે. આને અર્થ એ છે કે શરીરના અંગે પાંગે, મન, વાણી અને ઇન્દ્રિયને પિતાના વિષયમાં ઓછામાં ઓછાં પ્રવૃત્ત થવા દેવાં, એ જ સંકેચ છે ને, એ જ પ્રતિસલીનતા છે. આ વિષયમાં કાચબાની અંગ-ગેપન (અંગને અંદર ખેંચીને સંકોચી લેવા)ની ઉપમા આપવામાં આવે છે. આ તપને પ્રભાવ આખાય શરીર, ઈન્દ્રિ અને મન પર પડે છે. આ રીતે છ પ્રકારનાં બાહા તપ જીવનના સુંદર ઘડતરને માટે અત્યંત ઉત્તમ છે. એની આરાધના કરવાથી સ્વ-પર-શુદ્ધિ અને કર્મોની નિર્જરા થાય છે. સ્થાન : જૈનભવન, બીકાનેર. 8 ઓગસ્ટ, ૧૯૪૮. : 44 ઓજસ દીઠાં આત્મબળનાં Page #46 -------------------------------------------------------------------------- ________________ મે આલાચના : જીવનનું અમૃત [આભ્યન્તર તપ] માખણમાંથી કચરા અને મેલ જુદા પાડવા માટે વાસણને અગ્નિ પર રાખીને તપાવવામાં આવે છે. એ તપાવવામાં આવેલાં વાસણની ગરમી જ્યારે માખણને લાગે છે ત્યારે તે પીગળવા માંડે છે. આ રીતે ચૈતન્યગુણસમ્પન્ન આત્મામાંથી કમ અને રાગદ્વેષ વગેરે મેલ અને કચરા જુદો પાડીને આત્મખળને પ્રગટ કરવા માટે શરીરરૂપી વાસણને અનશન વગેરે માહ્યતપની ગરમીથી તપાવવામાં આવે છે. પરંતુ આ આંચ પ્રખળ ન હેાય તે આત્મખળરૂપી ઘી પ્રાપ્ત નથી થતું કે નથી કર્માના મેલ અલગ થતા. આ આંચને પ્રખર– પ્રખળ કરવા માટે આભ્યન્તર તપરૂપી હવાની જરૂર છે. તે જ અંદર અને મહારથી મેલ નીકળશે. અને આત્મબળરૂપી શુદ્ધ ઘી પ્રાપ્ત થશે. લેાટાને માંજનાર એને માત્ર ફક્ત ઉપર– ઉપરથી જ ઘસતા રહે અને ફક્ત બહારના 45 આલાચના : જીવનનું અમૃત Page #47 -------------------------------------------------------------------------- ________________ ભાગને જ ચળકતા રાખે તે તેની સફાઈ અધૂરી રહેશે. લાટાની અંદર જામેલા મેલ અને ગદકી ઘસીને કાઢવાની જરૂર હાય છે. એ જ રીતે જીવનરૂપી લાટાના બહારના ભાગને બાહ્ય-તપ દ્વારા જ ઘસતાં રહીએ તે પૂરતું નથી, તેની પૂરેપૂરી સફાઈ માટે આભ્યન્તર-તપ દ્વારા અંદરથી પણ ઘસીને સાફ્ કરવાની અને ક–મેલ દૂર કરવાની જરૂર છે. આથી આભ્યન્તર-તપ જીવનમાં લાગી ગયેલા આંતરિક ક–મેલને દૂર કરે છે. આભ્યન્તર તપના ભેદ આંતરિક ક મેલને દૂર કરવાની દૃષ્ટિએ છ મુખ્ય સાધન હાવાથી આભ્યન્તર તપના છ ભેદ પાડવામાં આવ્યા છે તે નીચેની ગાથામાં ખતાવ્યુ' છે : “વાયચ્છિત વિનો, વેયાવ૨ તહેવ સખ્તાઓ | झा विसग्गो य अष्मितरओ तवो होइ || " આભ્યન્તર તપ (૧) પ્રાયશ્ચિત (૨) વિનય (૩) વૈયા–નૃત્ય (૪) સ્વાધ્યાય (૫) ધ્યાન અને (૬) વ્યુત્સગ એમ છ પ્રકારનુ હાય છે.’’ સેાનાને જેમ શુદ્ધ કરવા અને ઘડવા માટે તેને કસેાટી પર ઘસવામાં આવે છે, કાપવામાં આવે છે, અગ્નિ પર તપાવવામાં આવે છે અને હથેાડાથી ટીપવામાં આવે છે તે જ રીતે જીવનની શુદ્ધિ અને ઘડતર માટે પ્રાયશ્ચિત્ત દ્વારા તેના પર શસ્ત્રક્રિયા કરીને જીવનના સડેલા ભાગને દૂર કરવામાં આવે છે, વિનય દ્વારા તેની ઉપર સદ્ગુણરૂપી શુદ્ધ ઢાળ ચડાવવામાં આવે છે, વૈયાવૃત્ય દ્વારા તેને આત્મસ્વભાવની કસોટી પર મૂકવામાં આવે છે, ધ્યાનરૂપી અગ્નિમાં તેને તપાવવામાં આવે છે, સ્વાધ્યાયરૂપી વાયુ દ્વારા તેના પર લાગેલા કચરા દૂર કરવામાં આવે છે, અને વ્યુત્સગ રૂપી કાતરથી તેમાં આત્મગુણ અને પરગુણાને અથવા તેા શરીર અને આત્માને જુદા પાડવામાં આવે છે. આ રીતે જીવનને શુદ્ધ, સુંદર અને સગુણસ...પન્ન બનાવવા માટે આ છ તપની આવશ્યક્તા છે. હવે ક્રમશઃ એક પછી એક તપના વિચાર કરીએ. 46 એજસ દીઠાં આત્મબળનાં Page #48 -------------------------------------------------------------------------- ________________ પ્રાયશ્ચિત્તને અર્થ આભ્યન્તર તપનું પ્રથમ અંગ છે પ્રાયશ્ચિત્ત પ્રાકૃત ભાષાના “છિત્ત શબ્દને સંસ્કૃતમાં “”િ શબ્દ પણ બને છે. નું છેદન કરે રીતિ જવાબ પણ બને અને ભાષાના એટલે કે પાપનું છેદન કરે છે તે પ્રાયશ્ચિત્ત. એક અન્ય જેન આચાર્યો અર્થ આ પ્રમાણે કર્યો છે. “પ્રાયઃ IIT વિનાનયાત્ ચિત્ત તરય વિરોધનમ્ ” પ્રાયઃ ને અર્થ પાપ થાય અને ચિત્ત તેનું ધન છે. જે ક્રિયાથી પાપની શુદ્ધિ થાય, તે પ્રાયશ્ચિત કહેવાય. એક બીજા આચાર્યએ આમ પણ અર્થ કર્યો છે. “પ્રાયો નામ તા: પ્રોતેં ચિત્ત માનસનમુક્તિ / ___ तपो मानसशुद्धयर्थं प्रायश्यित्तमितीते ॥" “પ્રાયઃ તપને કહેવાય અને ‘ચિત્ત’ માનસને કહેવાય. આથી માનસ(અંતર)ની શુદ્ધિ માટે જે તપ કરવામાં આવે, તે પ્રાયશ્ચિત્ત કહેવાય. પ્રાયશ્ચિત્ત તપ પાપરૂપી મેલને ધોવા માટે અને આત્મા ઉપર લાગેલા પાપના ઘાને સાફ કરવા માટે છે. તે એક સર્જનની જેમ આત્મા પર થયેલા પાપ-વાસનાના ઝેરી ફલ્લાને તપનું સ્તર મારીને કાપે છે, ફેડે છે અને પરુને સાફ કરીને ઘા ઘેઈને તેના પર મલમપટ્ટી લગાડે છે. પિતાના દ્વારા થયેલા અપરાધ અથવા દોષની શુદ્ધિ પ્રાયશ્ચિત્તતપ દ્વારા પિતાના અપરાધનું નિરીક્ષણ, પશ્ચાત્તાપ (આત્મનિદા), ગણા (ગુરુ અથવા સમાજ આગળ પ્રગટ કરવા) અને તેમણે નિશ્ચિત કરેલા દંડના રૂપમાં ઉપવાસ આદિથી શુદ્ધિ થાય છે. આથી જ એમ કહેવાયું છે ? “અર્ધન વિહિત વર્મ, નિન્વિત ર સવરના प्रसक्तश्चेन्द्रियार्थेषु प्रायश्चित्तीयते नरः ।। શાસ્ત્રવિહિત કર્તવ્યને ન કરવામાં અને નિદિત કર્મો કરવાને | 47 આલોચના:- જીવનનું અમૃત Page #49 -------------------------------------------------------------------------- ________________ લીધે તેમજ ઇન્દ્રિયના વિષયમાં આસક્ત થઈ જવાને લીધે મનુષ્યને પ્રાયશ્ચિત્ત કરવું પડે છે.” દોષનું પ્રમાણ થર્મોમિટરથી તાવ માપ્યા પછી ઓછી કે વધારે ડિગ્રી હોય તે પ્રમાણે રેગીને દવા આપવામાં આવે છે. આ રીતે આલેચના (સ્વયં અથવા ગુરુ વગેરે સમક્ષ કરવામાં આવેલી) દ્વારા દેષને માપીને તથા તેની તપાસ કરીને, દેની માત્ર મુજબ પ્રાયશ્ચિત્તરૂપી ઔષધિ આપવામાં આવે છે. દેશની માત્રાની તપાસ ચાર રીતે થાય છેઅતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર લીધેલા વ્રતને પ્રત્યાખ્યાન અથવા પ્રતિજ્ઞાને ભંગ કરે અથવા પિતાની ભૂમિકાની ધર્મમર્યાદાને તેડવાને ઈરાદે રાખવામાં આવ્યો હોય. અથવા ઉપરની મર્યાદાઓનું ઉલ્લંઘન કરવાનો સંકલ્પ કર્યો હોય અથવા તે મર્યાદા ભંગ કરનારી વ્યક્તિના કાર્યનું સમર્થન કર્યું હોય, તે ત્યાં અતિકમ નામને દેષ થાય છે. જ્યાં વ્રતાદિને ભંગ. કરવા અથવા મર્યાદા તોડવા માટે પ્રયત્નશીલ થવાયું હોય તે તે વ્યતિક્રમદોષ કહેવાય છે. જ્યાં વ્રત, પ્રતિજ્ઞા વગેરેને અથવા મર્યાદાને ભંગ કરવા માટેની સામગ્રી એકઠી કરવામાં આવી હોય અથવા કેટલેકઅંશે તેને ભંગ કરવાનું પગલું ભરી લીધું હોય ત્યાં “અતિચાર દેષ કહેવાય છે. જ્યાં ત્રતાદિ અથવા ધર્મમર્યાદાને સંપૂર્ણ પણે ભંગ થયો હોય કે કરવામાં આવ્યો હોય ત્યાં “અનાચાર” નામને દોષ માનવામાં આવે છે. ધાણે કે કોઈ વ્યક્તિએ પિતાની ભૂમિકા કે મર્યાદાને અનુરૂપ વ્રત, નિયમ કે કઈ વસ્તુને ત્યાગ કે પ્રત્યાખ્યાન ગ્રહણ કર્યું હોય પછી સગવશ તેના મનમાં ત્યજેલી બાબતને મેળવવાની કે લેવાની ઈચ્છા જાગી કે લીધેલા વ્રતને તેડવાનો વિચાર આવે તો તે અતિક્રમ' થયું. પછી તે વસ્તુને મેળવવા માટે જ પગલું ભરે તે 48 ઓજસ દીઠાં આત્મબળનાં Page #50 -------------------------------------------------------------------------- ________________ વ્યતિકમ થાય. તેથી આગળ વધીને તે વસ્તુને મેળવીને પિતાની પાસે રાખી લે પણ તેને ઉપગ ન કરે તો તેને “અતિચાર” કહેવાય. પણ જે આ વસ્તુ કામમાં લીધી, મુખમાં મૂકી દીધી, પરંતુ પ્રતિજ્ઞાનું તરત જ સ્મરણ થતાં થૂકી દીધી કે ત્યાગ કર્યો પણ પશ્ચાત્તાપ ન કર્યો, તે એ દેષ પણ “અતિચારની કટિમાં જ આવે. પરંતુ વસ્તુને કામમાં લઈ લીધી કે ખાવાની વસ્તુ ગળાની નીચે ઉતારી અથવા તે ખાઈ લીધી ત્યારે આ દોષ “અનાચાર' કહેવાય. હા પસ્તાવો ! સમાજમાં જ્યારે કેઈ વ્યક્તિ મેહ, સ્વાર્થ, લોભ કે અભિમાનને વશ થઈને સામાજિક મર્યાદાઓનું ઉલ્લંઘન કરે છે અને તેનું પાલન કરતી નથી, તે તેના પરિણામે અનેક અનિષ્ટ સર્જાય છે. અહીં પણ પ્રાયશ્ચિત્ત-ત૫ ગુનેગાર વ્યક્તિની અને એ રીતે પરંપરાથી અચૂક સમાજની શુદ્ધિ કરે છે. પ્રાચીનકાળમાં ગામડાંઓમાં ગ્રામ પંચાયત કે વિભિન્ન જાતિઓની પંચાયતો હતી. તે ગામ કે સમાજમાં ફેલાતા અનિષ્ટને દૂર કરીને સમાજમાં શુદ્ધિનું વાતાવરણ સર્જવા માટે અનિષ્ટકર્તા(ગુનેગારોને પ્રાયશ્ચિત્ત(સજા) આપીને તેની શુદ્ધિ કરતી હતી. આજે પણ સમાજમાં આ પ્રાગ સાર્વજનિક સેવા સંસ્થાઓ દ્વારા થઈ રહ્યો છે. સાધુસમાજમાં તે આ પ્રયોગ વર્ષોથી પ્રચલિત છે અને આચાર્ય કે સંઘનાયક પ્રાયશ્ચિત્ત દ્વારા દોષ કરનારા સાધુની શુદ્ધિ કરે છે. જે તે પ્રયોગ ગૃહસ્થ–સમાજમાં યોગ્ય રીતે પ્રચલિત થાય, તે સમાજમાં દોષે કે અપરાધની સ્થિતિ ઘણી ઓછી થઈ શકે અને સમાજ શુદ્ધ અને ધર્મનિષ્ઠ બની શકે છે. પરંતુ આજે આ બાબત પ્રત્યે ગૃહસ્થવર્ગનું લક્ષ ખૂબ ઓછું છે. આને પરિણામે સમાજમાં મેટાં મોટાં ભયંકર પાપ જબરજ ચેપી ફીલ્લાની માફક થાય છે. આનાથી સમાજમાં નૈતિકતા અને ધાર્મિકતાની મર્યાદાઓ લુપ્ત થતી જાય છે. અપરાધીઓને એને પણ ખ્યાલ નથી કે સમાજની શુદ્ધ ધર્મ-મર્યાદાઓનો ભંગ કરવા છતાં અહીં ભલે તેઓ સરકારની સજાથી બચી જાય, 149 આ.-૪ આલેચના: જીવનનું અમૃત Page #51 -------------------------------------------------------------------------- ________________ પરંતુ કુદરતના ન્યાયથી અહીં કે પરલેકમાં કયાંય પણ બચી શક્તા નથી. જેમ કોઈ વ્યક્તિ ઠાંસી ઠાંસીને ખાઈ લે, તે સરકાર કે સમાજ તેને ભલે કઈ સજા ન કરે, પરંતુ કુદરત તે તેને સજા આપે જ છે. જેમ કે ચેરી કરવાવાળા માટે કહ્યું છે— "अदत्तादानाच्च भवेदरिद्रः दरिद्रभावात् कुरुते स पाप । પ રિ કુવા નરેન્દ્ર પ્રયાતિ, પુનરિટ્ટી પુનરેવ પાર ” “ચેરીના ફળસ્વરૂપે મનુષ્ય દરિદ્ર બની જાય છે. દરિદ્રતાને કારણે તે પાપ કરે છે. પાપ કરીને નરકમાં જાય છે. ફરીથી દરિદ્ર બને છે અને વળી પાછો પાપી થાય છે. આ રીતે ચેરીના ખરાબ પરિણામનું ચક્ર ચાલતું રહે છે.” આ ચક પ્રારંભ થતાંની સાથે જ જે કેઈ અપરાધની પ્રાયશ્ચિત્ત દ્વારા શુદ્ધિ કરી લેવાય તે ખરાબ ફળનું ચક્ર આગળ વધતું નથી, ત્યાં જ અટકી જાય છે અને સમાજની વ્યવસ્થા પણ બગડતી નથી. આત્મદમન અને પરદમન પ્રાયશ્ચિત્ત સ્વયંભૂ કે પ્રેરિત હોય છે. તેમાં અપરાધી વ્યક્તિ પિતાના દોષોની આલેચના વગેરે કરીને કે પછી જાતે જ કઈ બાહ્ય તપ એ પ્રાયશ્ચિત્તના રૂપમાં કરે છે અથવા તો કઈ ગુરુ કે મહાન પુરુષની પાસેથી પ્રાયશ્ચિત્ત માગી લે છે. બીજુ જ્યારે કેઈ જાતે પ્રાયશ્ચિત્ત સ્વીકારી શક્તા નથી અને ગુરુ અથવા સમાજની અગ્રણી વ્યક્તિઓ સમક્ષ અપરાધનું નિવેદન કરીને પ્રાયશ્ચિત્ત કરતું નથી તે વખતે સમાજની અગ્રણી વ્યક્તિ અથવા આચાર્ય તેને પ્રાયશ્ચિત્ત કરવા માટે પ્રેરિત કરે છે. બીજા દ્વારા આપેલા આ પ્રાયશ્ચિત્તને દંડ કહેવામાં આવે છે. પરંતુ આ દંડ શારીરિક કે આર્થિક નથી હેતે; એ હોય છે ઉપવાસ વગેરેના રૂપમાં અથવા સામાજિક બહિષ્કારના રૂપમાં. આ બે પ્રકારના પ્રાયશ્ચિત્તને ક્રમશઃ આત્મદમન અને પરદમન કહેવામાં આવે છે. આથી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે : 50. ઓજસ દીઠાં આત્મબળનાં Page #52 -------------------------------------------------------------------------- ________________ "अप्पा चेव दमेयव्वो, अप्पाहु खलु दुदम्मो । अप्पा द तो सुही होइ, अस्सि लोए परत्थ य॥” माऽहौं परेहिं दम्म तो बंधणेहिं हिं वहेय । “આત્માનું દમન(પ્રાયશ્ચિત્ત વગેરે દ્વારા સ્વયં) કરવું જોઈએ. જો કે આત્માનું દમન બહુ મુશ્કેલ છે. એમાં ખૂબ પ્રયાસ કરે પડે છે, પરંતુ આત્માનું દમન કરવાથી મનુષ્ય આ લોક અને પરલોકમાં સુખી થાય છે.” મારું અન્ય દ્વારા બંધન અથવા મારપીટ વગેરે અથવા બીજી સજા દ્વારા દમન કરવામાં આવે નહીં એમ મનુષ્ય વિચારે છે, પરંતુ જ્યારે તે પોતાના દુષ્ટ આત્માનું દમન કરી શકતો નથી, ત્યારે તેનું અન્ય દ્વારા દમન કરવામાં આવે છે. પ્રાયશ્ચિત્તના દસ પ્રકારે દોષનું વત્તા-ઓછાપણું, અપરાધીની પરિણામ-ધારા અને શુદ્ધિ કરવા માટેની તીવ્રતા-મંદતા પ્રમાણે પ્રાયશ્ચિત્તના ઘણા પ્રકાર થઈ શકે. સ્થાનાંગ સૂત્રમાં દસ પ્રકારનાં પ્રાયશ્ચિત્ત કહેવામાં આવ્યાં છેઃ "दसविहे पायच्छित्ते पन्नत्ते, तंजहा-आलोयणारिहे, पडिक्कमणारिहे, तदुभयारिहे, विवेगारिहे, विउसग्गारिहे, तवारिहे, छेदारिहे, मूलारिहे, अणवठ्ठप्पारिहे, पारंचियारिहे ।” “પ્રાયશ્ચિત્ત ૧૦ પ્રકારના બતાવવામાં આવ્યાં છે. (૧) આલેચનાહ (૨) પ્રતિક્રમણીં (૩) તદુભયાહ (આલોચના અને પ્રતિક્રમણ બંનેને ગ) (૪) વિવેકાહ (૫) વ્યુત્સર્ગાઈ (૬) તપસ્યાહી (૭) દાહ (૮) મૂલાહ (૯) અનવસ્થાપ્યાહ (૧૦) પારંચિકાહ.” કેટલીક વસ્તુઓની શુદ્ધિ માત્ર પાણીથી જ થઈ જાય છે. કેટલીક વસ્તુઓ સાબુ-સોડાથી સાફ થાય છે. કેટલીક માટી અથવા રાખ ઘસવાથી સાફ થાય છે અને કેટલીક વસ્તુઓ આમલી વગેરેની ખટાશથી સાફ થાય છે. કેટલાક પદાર્થો એવા પણ હોય છે કે જેમની શુદ્ધિ અગ્નિથી થાય છે. કેટલાંક સ્થળોની સફાઈ ઝાડુ મારવાથી જ થઈ જાય છે. 51 આલોચના :-જીવનનું અમૃત Page #53 -------------------------------------------------------------------------- ________________ આ રીતે કેટલાક દેશે એવા હોય છે જેમને ગુરુ સામે પ્રગટ કરીને, આલોચના કરીને પ્રાયશ્ચિત્ત લેવાથી, કેટલાક સ્વયં પ્રતિકમણના રૂપમાં પ્રાયશ્ચિત્ત લેવાથી, કેટલાક બંનેથી, કેટલાક વિવેકથી, કેટલાક કેટલીક વસ્તુઓ અને વિકૃતિઓને છોડવાથી અથવા ભૂલ સુધારી લેવાથી, કેટલાક તપથી તે કેટલાક છેદથી (સાધુ માટે દીક્ષા પર્યાય ઓછો કરે ને ગૃહસ્થ માટે સમાજમાં તેમની પ્રતિષ્ઠા ઓછી કરવાથી), કેટલાક મૂળથી (નવી દીક્ષા આપવાથી, ગૃહસ્થ માટે ઉક્ત સંસ્થામાંથી તેમને બહિષ્કાર કરવાથી કેટલાક અનઅવસ્થાપ્યથી એટલે કે કેટલાંક વર્ષો સુધી સાધુ અવસ્થામાં પરીક્ષણ હેઠળ રાખીને સુધરવાની તક આપીને કરવામાં આવે છે. આ રીતે ગૃહસ્થ માટે પણ તેમને તે પ્રદેશ સિવાય અન્યત્ર અન્ય વ્યવસાયમાં રાખીને સુધરવાની તક આપવામાં આવે છે. કેટલાક પારંપરિક નામક પ્રાયશ્ચિત્તથી (એટલે કે ૧૨ વર્ષ સુધી કઠોર તપશ્ચર્યા કરીને, સમાજની બહાર રહીને વિતાવવાના રૂપે, ગૃહસ્થો માટે કાળા પાણીની સજાના રૂપમાં આજીવન કારાવાસના રૂપે) શુદ્ધ થાય છે. આ માટે પ્રાયશ્ચિત્તના દસ ભેદ પાડવામાં આવે છે. હવે આપણે કમશઃ તેને વિચાર કરીએ. આલોચનાની શુદ્ધિ આલોચનાહ પ્રાયશ્ચિત્તમાં વ્યક્તિ પિતાની જાત સમક્ષ અથવા તે ગુરુ, સમાજ કે અગ્રણી વ્યક્તિની સામે પિતાના દોષોની આલો. ચના કરવાથી શુદ્ધ બની જાય છે. તેનાં ત્રણ અંગ હોય છે. (૧) પશ્ચાત્તાપ (નિન્દના) (૨) આલેચના (સ્વયં અન્તનિરીક્ષણ કરવું) અને (૩) ગહણ એટલે કે ગુરુ અથવા સમાજ કે મુખ્ય વ્યક્તિની સમક્ષ પિતાના અપરાધે પ્રગટ કરીને એકરાર કરે. કયારેક મેહવશ થઈને વ્યક્તિ કેઈ અપરાધ કરી બેસે છે. પરંતુ પાછળથી તેને તે ભૂલ કે અપરાધ ડખવા લાગે છે તે સમયે તે પશ્ચાત્તાપ કરે છે, એટલાથી તેનાં પાપ હલકાં થઈ જાય છે, અથવા દોષમુક્તિ થાય છે. કયારેક 52, ઓજસ દીઠાં આત્મબળનાં Page #54 -------------------------------------------------------------------------- ________________ તે મેહની તીવ્રતાને લીધે વ્યક્તિ પિતાનાં પાપે બદલ કેવળ પશ્ચાત્તાપ કરે છે તેટલાથી જ પાપ નથી ધોવાતાં. આ માટે આંતરનિરીક્ષણ કરીને ગુરુની સમક્ષ પોતાનાં પાપ પ્રગટ કરવાં પડે છે. જો અચકાય તે ક્યારેક ગુરુ કે મુખ્ય વ્યક્તિ તેને પ્રેરીને કે પ્રોત્સાહન આપીને તેને બદલે સ્વયં સમાજની સમક્ષ તેની ઉપસ્થિતિમાં તેના દેનું યથાર્થ ચિત્રણ કરીને, ઉપવાસાદિના રૂપમાં પ્રાયશ્ચિત્ત આપે છે, જેને તેણે સ્વીકાર કરવાનું હોય છે. | આલોચનાને ગ્ય પ્રાયશ્ચિત્ત તે ત્યાં હોય છે, જ્યાં દેષ કે ભૂલ થઈ જવાથી વ્યક્તિ ગુરુ કે મુખ્ય વ્યક્તિની સમક્ષ યથાર્થરૂપમાં પિતાના દોષને પ્રગટ કરીને એકરાર કરે છે. - વાસ્તવમાં આવી આલોચના (ગુરુ કે વડીલની સામે અપરાધનું પ્રકટીકરણ) કરવી ખૂબ મુશ્કેલ બાબત હોય છે. વ્યક્તિ લજજા, સ્વાર્થ, અભિમાન, પ્રપંચ, મેહ વગેરેથી પ્રેરાઈને કેટલીય વખત પોતાના દોષોને વ્યક્ત કરી શકતું નથી. ક્યારેક અર્ધા દોષોને કહે છે, તે કયારેક અધિકાંશ દેષ કહેવા છતાં છુપાવે છે. લક્ષ્મણ સાથીની કથા - આ અંગે જૈન ઇતિહાસની એક જાણીતી કથા જોઈએ. આજથી વીસીઓ (૪૦ કાળચક) પહેલાંની આ વાત છે. લક્ષ્મણ નામનાં એક ઉત્કૃષ્ટ સંયમપાલન કરનારાં સાધ્વી થઈ ગયાં. તે સાધ્વીવર્ગમાં ખૂબ જાણીતાં હતાં. માનવી ગમે તેટલી ઉત્કટ સાધના કરે. પણ તેની સાથે બુદ્ધિની જાગૃતિ રાખવી જોઈએ. આમ ન થાય તે સાધનાનું અભિમાન વધી જાય છે, પ્રસિદ્ધિ પ્રાપ્ત થાય છે પણ તેમાં ભૂલ તે જેમની તેમ જ રહી જાય છે. અને તે વિશે આલેચના વગેરે દ્વારા પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધ થવામાં ન આવે તે જન્મજન્મ સુધી ભૂલની પરંપરા વધતી જાય છે. આવું જ લક્ષમણ સાધ્વીના જીવનમાં બન્યું. એક વાર જે ઉપાશ્રયમાં તેઓ ચાતુર્માસ વ્યતીત કરતાં હતાં તેની બહાર ધ્યાનસ્થ થઈને સૂર્યને તાપ લઈ રહ્યાં હતાં. અચાનક 53 આલોચના જીવનનું અમૃત Page #55 -------------------------------------------------------------------------- ________________ એમની દષ્ટિ કામક્રીડા કરતા ચકલીના યુગલ પર પડી. જે સાધ્વીએ તરત પિતાની નજર હટાવી લીધી હતી અને એને સારી જગ્યાએ સ્થિર કરી હોત તો સારું થાત પણ એમણે એમ ન કરતાં વધારે ઉત્સુકતાથી જોવાનું શરૂ કર્યું. મને મન મલિન વિચાર કરવાથી કામવિકારને ઉદ્ભવ થવા લાગે. મન તે આસાનીથી આકાશ-પાતાળ સુધી દોડ લગાવે છે. લક્ષ્મણ સાધ્વી મનમાં ને મનમાં વિચારવા લાગ્યાં, “જિનેશ્વર ભગવાન સ્વયં તે અવેદી (વાસનાની વેદનાથી રહિત) છે. તેઓ કામવિકારોથી જાગતી વાસનાથી રહિત હોવાથી સંવેદી (કામવાસનાથી યુક્ત) વ્યક્તિની મને વ્યથાને કેવી રીતે જાણે? કામવાસનાથી પીડિત વ્યક્તિને કેટલું કષ્ટ થાય છે તેની તેઓને ક્યાંથી જાણું હેય? એટલા માટે જ તેમણે ચરિત્રપાલનમાં બ્રહ્મચર્યને સૌથી વધારે મહત્વ આપ્યું હશે.” થોડી વારમાં લક્ષ્મણ સાથ્વીની વિચારધારાએ ન વળાંક લીધે. એમણે વિચાર્યું “ઓહ! હું કેટલા બધા ખરાબ વિચારમાં પડી ગઈ. મેં કે અધમ વિચાર કર્યો. શું વીતરાગ પ્રભુને જ્ઞાન ન હતું ? તેઓ તે સર્વ-સર્વદશી હતા. ભલા, એમનાથી કેઈનાય મનેભાવ છુપાયેલા રહે ખરા? તે પછી કામવાસના પીડિતના મનભાવ શું તે નહીં જાણતા હોય ? જરૂર જાણતા હશે, તેમનાથી કઈ વાત અજ્ઞાત ન હતી, પણ હું આ મેહનીય કર્મના ઉદયથી અધમાધમ વિચારના ચક્કરમાં પડી ગઈ ધિક્કાર છે મને !” આમ પશ્ચાત્તાપ કરતાં લક્ષમણું સાધ્વીએ વિચાર્યું, પ્રભુએ કામથી બચવા માટે મનમાં તેનું ચિંતન કરવાની પણ ના પાડી છે, અબ્રહ્મચર્ય સેવનને નિષેધ કર્યો છે તે ગ્ય જ છે. હવે તે હું મારા આ કુવિચારને માટે અપરાધ મારાં ગુરુજીની સમક્ષ જઈને યથાર્થરૂપમાં પ્રગટ કરીને, આલેચના કરીને, પ્રાયશ્ચિત્ત લઈને શુદ્ધ અને દેષમુક્ત થઈ જાઉં તે જ મારા મન ઉપર ચડેલે પાપને બેજ હળવો થઈ શકશે.” 54 - ઓજસ દીઠાં આત્મબળનાં Page #56 -------------------------------------------------------------------------- ________________ બીજી જ ક્ષણે એમણે વિચાર્યું કે, “આ રીતે જે સ્પષ્ટ અને યથાર્થરૂપે ગુરુણીજીની સામે હું મારા કલુચિત વિચારોને પ્રગટ કરી દઈશ તે તેઓ મનમાં શું સમજશે? વિચારશે કે ઉચ્ચકુળની ઉમદા રાજકુટુંબની છેકરી થઈને મનમાં કેવા બેટા વિચાર કરે છે ! હું તેમની દષ્ટિમાં હલકી પડી જઈશ. બધાની સામે હું અપમાનિત થઈ જઈશ. આથી આલેચના કરવી મારાથી શકય બનશે નહીં.” અપરાધીનું કલ્યાણ સાચે જ આજે સમાજમાં પણ આ જ મદશાને કારણે અપરાધી વ્યક્તિ ખુલ્લા દિલથી પોતાના અપરાધને સ્પષ્ટરૂપે પ્રગટ કરવાની હિંમત કરી શકતી નથી, કારણ કે આ રીતે પિતાના દેષ જાહેરમાં પ્રગટ કરનારને લેકે હીનદષ્ટિએ જુએ છે, તેની નિંદા અને બેઈજ્જતી કરવા લાગે છે. તેને એક માનસિક રોગી સમજીને તેની સાથે એક ચિકિત્સક જેવી હમદરી રાખવી જોઈએ. એણે અપરાધને એકરાર કર્યા પછી અને પ્રાયશ્ચિત્ત લીધા પછી સમાજમાં તેના તરફ કઈ આંગળી ચીધે નહીં અને તે બાબતમાં ઊહાપોહ ન કરે, અથવા ખેતરી ખોતરીને પાછલી વાતેની ચર્ચા ન કરે તે સમાજમાં આજે પ્રચલિત અનિષ્ટોમાંથી નેવું ટકા અનિષ્ટ દૂર થઈ શકે. સત્ય કહેવાની હિંમત થઈ શકે, ખચકાટ મટી શકે. ડૉકટરની સાથે જેમ રોગી મોકળે મને રોગ વિશે કહે છે. ત્યારે ડોકટર તેને વઢતો કે મારતો નથી, ઠપકે પણ આપતા નથી, બબ્બે આશ્વાસન આપીને ચિકિત્સા કરીને તેને સ્વસ્થ કરે છે, એ જ રીતે સાધુ વર્ગ અથવા ગૃહસ્થવર્ગમાં આચાર્ય અથવા મુખ્ય વ્યક્તિ આવા અપરાધરૂપી રેગથી ગ્રસ્ત વ્યક્તિની વાત સાંભળીને તેને આશ્વાસન આપે અને પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધ થવાની પ્રેરણા કરે તે શુદ્ધિનું વાતાવરણ સાહજિકતાથી રચી શકાય. આ જ કારણ છે કે શાસ્ત્રમાં જ્યાં આલેચના કરીને શુદ્ધ થવાનું કહ્યું છે ત્યાં આલેચના 55 આલોચના : જીવનનું અમૃત Page #57 -------------------------------------------------------------------------- ________________ પણ કેવા પ્રકારની યોગ્યતા ધરાવતી વ્યક્તિ સામે કરવામાં આવે, તેનાં લક્ષણ બતાવ્યાં છે; __"गीअत्थो कडजोगी चारित्ती तह य गाहणाकुसलो । खेअन्नो अविसाई भणिओ आलोयणारिहो ।” “આલેચના સાંભળીને પ્રાયશ્ચિત્ત આપવાની અધિકારી વ્યક્તિ (સાધુઓમાં) (૧) ગીતાર્થ-ધર્મસિદ્ધાન્તોને અનુભવયુક્ત જ્ઞાતા હોય. (૨) મન-વચન-કાયા પર કાબૂ હોય. (૩) દેષ રહિત ચરિત્રનું પાલન કરનાર હેય (૪) આલેચના કરવાવાળી વ્યક્તિને તપ વગેરે રૂપમાં પ્રાયશ્ચિત્ત સ્વીકારવા અનેક યુક્તિઓથી પ્રેત્સાહિત કરવામાં નિપુણ હોય (૫) આચના કરનારી વ્યકિતના દોષે સાંભળીને ખિન્ન ન થઈ જાય, ગભરાઈ કે અકળાઈ ન જાય, પરંતુ અનેક પ્રકારનાં ઉત્તમ દષ્ટાન્ત સંભળાવીને તેને શુદ્ધ ચરિત્ર પાળવામાં પ્રેત્સાહિત કરનાર હોય, (૬) સમ્યક્ પ્રકારની આચના કરવામાં અને પ્રાયશ્ચિત આપવામાં થતાં ખેદ-કટથી પૂર્ણ અનુભવી હેય. આલોચના કરવામાં ગ્ય સાધુના વિશે જેમ આ વાત કહેવાઈ છે તેવું જ ઉત્તમ સદાચારી ગૃહસ્થના વિષયમાં પણ સમજવું. હા, તે હું કહી રહ્યો હતો કે લક્ષ્મણ સાધ્વી પણ આ શંકા -કુશંકામાં ડૂબકી ખાતાં ઊંડાં ઊતરી ગયાં. એમને વળી પાછો વિચાર આવ્યું, “આચના કર્યા વિના તે શુદ્ધિ નહીં થઈ શકે અને આ માનસિક પાપને જે મારા ચિત્ત પર છવાયેલો જ રહેશે, મારા હૃદયને આ પાપ ખટકતું રહેશે. તેથી જાઉં તે ખરી. ગુરુણીનું વલણ જોયા પછી આલોચના કરી લઈશ.” | વિચારોની ભુલભુલામણીમાં અટવાયેલાં લમણુ સાધ્વીએ ગુરુની પાસે આચના કરવા માટે જેવું એક પગલું ભર્યું કે તેમના પગમાં કાંટો વાગી ગયે. તેઓ ત્યાં જ અટકી ગયાં. મનમાં વિચાર્યું, “હવે તે આચના માટે નહીં જાઉં, કેમ કે પહેલા પગલે જ વિપ્ન આવ્યું. 56 ઓજસ દીઠાં આત્મબળનાં Page #58 -------------------------------------------------------------------------- ________________ એણે મને જતાં અટકાવી દીધી.” આમ છતાં સાધ્વીનું હૃદય અત્યંત સરળ હતું. એમણે વિચાર્યું -“ગુરુણીને પહેલાં સામાન્ય રીતે જ વાત કરીશ પછી એમનું વલણ જોઈને આચના કરીશ, નહીં તે નહીં કરું.” - તેમણે વિનયપૂર્વક પૂછયું, “ગુરુણજી! જે કઈ સાધ્વીને કામસેવનને આવો વિચાર આવે તે તેણે શું પ્રાયશ્ચિત્ત કરવાનું હોય?” તેમણે એ ન કહ્યું કે મને આવા ખોટા વિચાર આવ્યા હતા! એટલું છુપાવી રાખ્યું ! પરંતુ મનેભાને ઓળખવામાં ચતુર ગુરુપુજીએ કહ્યું, “જેના મનમાં આવી દુર્ભાવના આવી હોય, તે જ આલોચના કરવાની અને પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવાની અધિકારિણી છે. તેના બદલે બીજી સાથ્વી આચના કરીને પ્રાયશ્ચિત્ત કરી શકે નહીં. જે તારા મનમાં આવા કુવિચાર આવ્યા હોય તે તું આલેચના કરીને પ્રાયશ્ચિત્ત કરી શકે છે.” વિષરૂપ કપટ અને દંભ આલેચના જીવનનું અમૃત છે. સાધક ગુરુ કે વડીલની સમક્ષ પિતાની ભૂલની આલોચના કરીને દોષના બેજે હળવે થઈ શકે છે. જેમ દુઃખી વ્યક્તિ હમદર્દીની સામે પિતાના હૃદયના દુ:ખને વ્યક્ત કરીને એક પ્રકારની હળવાશ અનુભવે છે તે રીતે અપરાધેથી ભારે થયેલો આત્મા સાહુદય ગુરુ કે વડીલેની સામે હૃદય ખોલીને આલોચના કરે છે તે અપરાધના ભારથી ભારે બનેલા તેના હૃદયને હળવાશને અનુભવ થાય છે. આ સાથે જ પ્રાયશ્ચિત્ત દ્વારા પિતાના આત્માની શુદ્ધિ પણ થાય છે. આગમમાં કહ્યું છે કે જે સાધક નિષ્કપટ અને સ્વચ્છ દર્પણ જેવા હદયથી આલોચના કરે છે, તેણે અલ્પ પ્રાયશ્ચિત્ત કરવું પડે છે. પરંતુ જે મનમાં કૂડ-કપટ રાખીને આલોચના કરે છે, તેણે બમણું પ્રાયશ્ચિત્ત કરવું પડે છે. બે સાધકને અપરાધ એકસરખે હેય. બંને આલોચના પણ કરતા હોય પણ જેનામાં સરળતા છે, તેને આલોચના વનનું અમૃત Page #59 -------------------------------------------------------------------------- ________________ આછા પ્રાયશ્ચિત્તથી છુટકારો થાય છે, જ્યારે બીજો સાધક દંભી તે કપટી છે એટલે તેણે ખમણું પ્રાયશ્ચિત્ત કરવું પડે છે. કપટ અને દંભ એ એવું વિષ છે જે આલેાચનાના અમૃતને પણ ઝેરયુકત બનાવે છે. કાઈ રાગી ને ચિકિત્સક સમક્ષ જૂહુ' એલે, તેની આગળ રાગનું સાચું વર્ણન કરે નહીં અને ચિકિત્સકે પૂછેલા પ્રશ્નોના જવાબ આપે નહીં તે તેનાથી ચિકિત્સકને કઈ હાનિ થતી નથી, બલ્કે તેને તે આર્થિક લાભ છે, કારણ કે રેગીના રાગ તે વધતા જશે. જોકે કોઈપણ હુમ અને પ્રામાણિક ચિકિત્સકને આવું કરવું પસંદ નહીં પડે, પણ ગીની છળવૃત્તિ જ એના રાગને વધારશે, ચિકિત્સકની ફી અને દવાના ખર્ચ પણ વધશે. વકીલને છેતરીને કોઈ અસીલ મુક્ત્રમામાં સફળતા પ્રાપ્ત કરો શકતા નથી અને અધ્યાપકને છેતરીને કાઈ વિદ્યાથી આગળ વધી શકતા નથી. દાયણથી પેટ સંતાડીને શુ` કેાઈ ગર્ભવતી સ્ત્રી સુખ મેળવી શકે ? વ્યાવહારિક જીવનમાં છલ-કપટ અને દંભ ખૂબ મુશ્કેલીએ સર્જે છે, ત્યારે આધ્યાત્મિક જીવનમાં તે એ વધુ મુશ્કેલી કેમ ન ઊભી કરી શકે? જૈન ધર્મમાં સાધનાના ક્ષેત્રમાં માયાને કાઈ સ્થાન નથી. સાધુ હાય કે ગૃહસ્થ, પણ અંતેના જીવનમાં, સાધનામાં અને આત્મવિકાસમાં માયા અવરાધ લાવે છે. માયાવી માણસને અહીં મિથ્યાષ્ટિ કહ્યો છે. વક્રતા, દંભ અને છલનાને કારણે તે સચ્ચાઈ (સમ્યકત્વ) પામી શકતા નથી. આ સાધનાનું પ્રથમ સેાપાન છે. ભગવાન મહાવીરે ‘કૃતાંગસૂત્ર” માં સ્પષ્ટ કહ્યુ છે— " जइ विय नगिणे किसे चरे, जइ विय भुजिय मासम तसो । जे इह मायाई मिज्जइ आगता માય તો ” “સાધનાના ક્ષેત્રમાં જે પ્રગતિશીલ સાધક તમામ વસ્તુ પરિત્યાગ કરીને નગ્ન રહે છે, વર્ષાં સુધી તપશ્ચર્યા કરીને શરીરનાં લેાહી-માંસ 58 એજિસ દીઠાં આત્મબળનાં Page #60 -------------------------------------------------------------------------- ________________ સૂકવી નાખે છે, મહિનાઓ સુધી નિરાહાર રહીને શરીરને કૃશ કરે છે. આટલી બધી સાધના પછી પણ જેણે માયાની ગાંઠ નથી છડી તેને તે અનંતવાર ગર્ભમાં આવવું પડશે ને જન્મમરણના ફેરા. કરવા પડશે.” સ્વચ્છ દર્પણ સમું હૃદય દંભવૃત્તિ સાધુજીવનમાં જ નહીં પણ સામાજિક જીવનમાં ય અશાંતિ પેદા કરે છે. એક વિચારકે કપટી માનવીને કબરની ઉપમા આપી છે. કબર ઉપરથી ઢાંકેલી રહે છે. જેનારને એ પવિત્ર ભૂમિ લાગે છે, પરંતુ તેને થોડી ખેદીને જોઈશું તે તેની ભીતરમાં ગળી ગયેલાં-સડી ગયેલાં હાડકાં અને દુર્ગંધ મારતી માટી જ મળશે. એ રીતે કપટીના હૃદયની ભીતરમાં મલિન, દગાખેર, દુર્ભાવનાની માટી અને વકતાનાં હાડકાં જ મળશે. એ સાચું છે કે હૃદયની પવિત્રતા, સરળતા અને નિષ્કપટતા વિના સઘળી સાધના નિમ્પ્રાણ છે. આવી કૂડ-કપટયુક્ત આલેચનાનું અમૃત પણ તે સાધનાને સજીવ અને સફળ બનાવી શકતું નથી. - સાધનાના ક્ષેત્રમાં આટલાં આગળ વધેલાં લક્ષમણ સાધ્વીએ છેડી અપ્રતિષ્ઠાથી બચવા માટે ગુરુણુજી સાથે કપટ કરીને આટલાં વર્ષોની સાધનાને ધૂળમાં મેળવી દીધી. એ સ્પષ્ટતાથી અને સરળ હદયથી ગુરુણીજીની પાસે સાચી આલેચના કરી શક્યાં નહીં. એમના મને તે નિર્ણય કરી લીધું કે તપથી મેટાં મોટાં પાપ નષ્ટ થઈ જાય છે. ત્યાં આ તે મારે માત્ર નાનકડે અને તેય માનસિક અપરાધ છે, તેને. દૂર થતાં કેટલી વાર લાગવાની? તેમણે એ ન વિચાર્યું કે પવિત્ર સાધનામાં કપટનું વિષ ભળી જવાથી તે અનંત કાળ સુધી સંસારમાં જન્મ-મરણના ચકમાં અથડાશે. તેથી ગુરુણીજીએ એ અપરાધનું જે પ્રાયશ્ચિત્ત દર્શાવ્યું હતું, તેના કરતાં તે એમણે અનેકગણી તપશ્ચર્યા કરી હતી. તેમ છતાં નિઃશલ્ય. 59 આલેચના : જીવનનું અમૃત Page #61 -------------------------------------------------------------------------- ________________ ન હોવાથી તે શુદ્ધ થઈ શકયાં નહીં અને ૯૪ ચોવીસીના કાળ પછી ૮૪ મી જેવીસીમાં શ્રેણિક રાજાને જીવ જ્યારે પદ્મનાભ નામક પ્રથમ તીર્થકર થશે ત્યારે લક્ષ્મણે સાધ્વીજીને જીવ મુક્તિ પ્રાપ્ત કરશે. આને અર્થ એટલે જ કે લક્ષમણ સાધ્વીજીએ કપટપૂર્વક આલેચના કરી, જેના દુષ્પરિણામ રૂપે તેમને ૮૪ વીસી સુધી ભવભ્રમણ કરવું પડયું. - સાર એ જ કે જેમાં નિર્દોષ બાળક પિતાના માતાપિતાની સામે જે વાત જેવી હોય તે રૂપે નિસંકેચ કહી દે છે, તે જ રીતે સાધકે પણ નિર્દોષ અને સરળ બનીને ગુરુ કે મુખ્ય વ્યક્તિની સામે કશાય ખચકાટ વિના જે બન્યું હોય તે યથાતથ કહીને આલેચના કરવી જોઈએ. આચના કરતી વખતે તેને ગુરુ કે મોટી વ્યક્તિથી ગભરાઈને ભાવે કે આશયને વ્યક્ત કરવામાં જરા પણ ફેરફાર કરે જોઈએ નહીં. ગુરુને “અકથનીય ગુણ ગુરુ પાસે જઈને શિષ્ય કઈ રીતે આલેચના કરવી જોઈએ? તેની વિધિ છેદસૂત્રોમાં વિસ્તારથી વર્ણવવામાં આવી છે. આલેચના સાંભળનાર ગુરુનું કર્તવ્ય પણ બતાવ્યું છે કે અપરાધી શિષ્ય પિતાના અપરાધને જે કંઈ રૂપે ગુરુની સમક્ષ પ્રગટ કરે, ગુરુએ તે વાત અન્ય કોઈની આગળ પ્રગટ કરવી નહિ. જે ગુરુ એમ કરે તો બધા જ અપરાધ ગુરુને માથે આવી જાય છે. તેનાથી સર્જનારા અનર્થના ગુરુ સહભાગી બને છે, કારણકે શિષ્ય તે ગુરુને માતાપિતા સમજીને પોતાને બધે જ અપરાધ દિલખેલીને રજૂ કરી દીધું. હવે જે ગુરુ એ વાત બીજાને કહે છે તે તે શિષ્યને બદનામ કરે છે અને એ વાત અનેક વ્યક્તિ સુધી પહોંચી જવાને કારણે બેઆબરૂ થવાના ડરથી આલેચના કરનાર શિષ્ય કેટલીકવાર આત્મહત્યા પણ કરી બેસે છે. તેનાથી ધર્મની નિંદા અને અવહેલના થાય છે, અને લોકોની શ્રદ્ધા ઘટી જાય છે. આથી ગુરુ એટલા ગંભીર હેવા - 60 ઓજસ દીઠાં આત્મબળનાં Page #62 -------------------------------------------------------------------------- ________________ જોઈએ કે તે શિષ્ય દ્વારા થયેલી ઓલોચનાને મનમાં ગુપ્ત રાખી શકે. આથી આચાર્યના ગુણોમાં એક “અકથનીય ગુણ પણ દર્શાવ્યું છે. આને અર્થ છે, “કેઈના દ્વારા પિતાના અપરાધની કરાયેલી આલોચનાની વાત ન કહેનાર.” નિષ્કપટ આલોચના ગુજરાતના ઈતિહાસમાં કુમારપાળ નામને પ્રસિદ્ધ રાજવી થઈ ગયે. તે પરમશૈવ હોવા છતાં કલિકાલ–સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રસૂરિના ઉપદેશથી જૈનધર્મના આચાર-વિચારો પ્રત્યે શ્રદ્ધાવાન અને ' અનુરાગી થયો. ભગવાન મહાવીરના યુગમાં જે કામ રાજા શ્રેણિક કરી શક્યો નહીં તે આચાર્ય હેમચંદ્રની ઉપસ્થિતિમાં કુમારપાળ રાજાએ કરી બતાવ્યું. તેણે પોતાના રાજ્યના અઢાર પ્રદેશોમાં સર્વત્ર “અમારિપટહ” ની ઘોષણા કરાવીને જીવહત્યા બંધ કરાવી દીધી. અહિંસાને આટલે ભવ્ય પ્રચાર કુમારપાળ રાજા આચાર્યશ્રીની પ્રેરણાથી જ કરી શક્યો. આવા અહિંસાના મહાન ઉપાસક કુમારપાળ રાજા પૂર્ણ પણે શાકાહારી બની ગયો હતે. " એક દિવસ ભજન કરતી વખતે તે ઘેવર ખાઈ રહ્યો હતો, ઘેવરને દાંતથી તેડતી વખતે તેના મનમાં આ વિચાર આવ્યું, “માંસાહારને ત્યાગ કર્યા પહેલાં જ્યારે હું માંસ ખાતે હતા ત્યારે આવું કરકરું માંસ ખાતે રહેતે.” આવા કુવિચાર પછી તરત જ બીજી ક્ષણે તેના મનમાં સુવિચારનું કિરણ ચમક્યું. એણે વિચાર્યું, જે વસ્તુથી કુત્સિતભાવ જાગે તેને ત્યાગ કરવો જ ઉચિત છે. હું એ ખાઈશ નહીં તે ખરાબ ભાવ પણ પિદા નહીં થાય. આથી આજથી ઘેવર ખાવાનું સંપૂર્ણ રીતે છેડી દઉં છું. બસ પછી શું? કુમારપાળ રાજાએ એ જ સમયે ઘેવર ખાવાનું સદાને માટે છોડી દીધું. . આમ છતાં સરળ હૃદયના કુમારપાળના મનમાં હજી પણ આ કુવિચાર કાંટાની જેમ ખૂંચતું હતું. તેને દૂર કરવા માટે ગુરુની 61 આચના : જીવનનું અમૃત Page #63 -------------------------------------------------------------------------- ________________ પાસે જઈને આલેચના લઈને તથા તેઓ જે પ્રાયશ્ચિત્ત આપે તેને સ્વીકારીને શુદ્ધ અને નિઃશલ્ય થઈ જવાનો નિશ્ચય કર્યો. કલિકાલ સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રની પાસે જઈને રાજા કુમારપાળે પિતાના અપરાધનું અથથી ઇતિ સુધી વર્ણન કર્યું અને તેમને પ્રાયશ્ચિત્ત આપવા કહ્યું. આચાર્યે કહ્યું, “આનું પ્રાયશ્ચિત્ત ઘણું મોટું છે” “ગુરુદેવ! આપ જે પણ પ્રાયશ્ચિત્ત આપશો તે લેવા માટે હું તૈયાર છું.” રાજા કુમારપાળે કહ્યું. આચાયે કહ્યું, “જો તમે તૈયાર છો તે સાંભળે. જે દાંતથી તમે આ ઘેવર ખાધું છે, એને પથ્થરથી તેડી નાખે.” અનન્ય શ્રદ્ધાવાન કુમારપાળ રાજાએ કશુંય વિચાર્યા વિના તે તરત જ પાસે પડેલે એક પથ્થર ઉપાડયો અને દાંત તેડવા તત્પર થયા. આચાર્યો અધવચ્ચે જ એને રોકતાં કહ્યું, “જરા રોકાઈ જાઓ, કુમારપાળ.” કુમારપાળે પૂછ્યું, “શા માટે ગુરુદેવ !” આચાર્યું કહ્યું, “બસ, તમારું પ્રાયશ્ચિત્ત પૂરું થઈ ગયું.” કેવી રીતે થઈ ગયું, ગુરુદેવ, મેં તે હજી દાંત તેડયા જ નથી.” આચાર્યે કહ્યું, “હા. થઈ ગયું. સાંભળે. જે દાંતથી તમે માંસ ચાવવાની ભાવના કરી હતી, એના પ્રાયશ્ચિત્ત રૂપે એ દાંત તેડવા તૈયાર થઈ ગયા, આથી તમારી આ શુદ્ધ ભાવનાથી જ પ્રાયશ્ચિત્તનું કામ પૂર્ણ થઈ ગયું” આમ ગુરુ સમક્ષ નિષ્કપટ ભાવથી આલેચના કરવી અને પિતાના અપરાધને પ્રગટ કરવા એ સહેલું કામ નથી. કુમારપાળ રાજા સાચી આચના અને પ્રાયશ્ચિત્તથી તત્કાળ શુદ્ધ થઈ ગયા. તેમના હદયમાં ખૂચતે કાંટે નીકળી ગયો. 62 ઓજસ દીઠાં આત્મબળનાં Page #64 -------------------------------------------------------------------------- ________________ પાપવિનાશિની આલોચના વાસ્તવમાં આલેચના તો સ્વયંસ્કુરિત હોય છે અને એને જન્મ વ્યક્તિના મનમાં જ થાય છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ એ સ્વતઃ કુરિત થઈને પોતાના મનમાં આવેલા દુવિચારે અને ખરાબ ચેષ્ટાએની આલોચના પોતે જ કરીને પશ્ચાત્તાપની પાવનગંગામાં પિતાનાં બધાં પાપોને ધોઈ નાખ્યાં હતાં. પરંતુ સમાજની સુવ્યવસ્થા માટે, સમસ્ત અપરાધીઓને શુદ્ધિ માટે પ્રેરણા મળે એટલે ગુરુ, સમાજ, અથવા તે સમાજના અગ્રણીએ કે વડીલે સામે પોતાના દોષને ખુલ્લા દિલથી એકરાર કરીને તથા પ્રાયશ્ચિત્ત સ્વીકારીને શુદ્ધ થવાની પદ્ધતિ અપનાવવી વધારે શ્રેયસ્કર છે. ખ્રિસ્તી ધર્મમાં દેવળમાં જઈને ધર્મગુરુ સામે પોતાનાં પાપોનો સ્વીકાર કરવા(Confession of sin)ની પદ્ધતિ પ્રચલિત છે. વાસ્તવમાં આલોચનાને યોગ્ય પ્રાયશ્ચિત્ત બધાં જ પ્રાયશ્ચિત્તોને નિચેડ છે. આથી આલોચનાતું પ્રાયશ્ચિત્ત દ્વારા જે જીવનની શુદ્ધિ કરે તે પરમપદના ભાગી થશે. સ્થાન : જૈનભવન, બીકાનેર ૪ ઑગસ્ટ, ૧૯૪૮ 63 આલોચના જીવનનું અમૃત Page #65 -------------------------------------------------------------------------- ________________ ત્રણ હા પસ્તાવે! વિપુલ ઝરણું જીવનસાધનાના પથમાં પાપની પરિણતિ આત્માને ભારે બનાવે છે, તેના પર અનંત-અનંત કર્મોના પરમાણુ ચુંટી જાય છે. અને તમે જાણે છે તેમ ભારે વસ્તુ નીચે પડે છે. કર્મથી ભારે બનેલો આત્મા પણ નીચે ગતિ કરે છે. જે પાપકર્મોને લીધે ભારે થયેલ આત્માને પ્રાયશ્ચિત્તતપરૂપી અમૃતનું પાન કરાવવામાં આવે છે તે જરૂર શુદ્ધ થઈને ઊર્ધ્વગમન કરી શકે છે. ઊર્ધ્વગમન તે આત્માને સ્વભાવ જ છે, પરંતુ તેના પર કર્મોને જાડા થર લાગવાથી તે વજનદાર બનતાં અાગમન કરે છે. જે આત્મા પર જામેલા કર્મોના થરને પ્રાયશ્ચિત્ત-તપથી દૂર કરવામાં આવે તે આત્મા સંપૂર્ણ શુદ્ધ થઈ શકે છે, પ્રાયશ્ચિત્ત તપમાં એવી શક્તિ છે. કે એના દ્વારા ગમે તે પાપી પુણ્યાત્મા બની શકે છે. અને ગમે તે 64 ઓજસ દીઠાં આત્મબળનાં Page #66 -------------------------------------------------------------------------- ________________ રીઢે ચાર પણ શાહુકાર બની શકે છે. તેમ જ નિર્દયી હત્યારે ધર્માત્મા કે સંત બની શકે છે. આને માટે સાચી જરૂર છે પ્રાયશ્ચિત્તના સર્વ પ્રકારોને યથાર્થ રીતે સમજીને આચરવાની. પ્રાયશ્ચિત્તના પ્રથમ ભેદ વિશે આગળના પ્રકરણમાં વિચાર કર્યો. હવે બીજા ભેદોનું વિવેચન કરીશું. પ્રતિક્રમણહું પ્રાયશ્ચિત્ત પ્રતિક્રમણહ પ્રાયશ્ચિત્તને અર્થ છે કે એવું પ્રાયશ્ચિત્ત, જે માત્ર પ્રતિક્રમણ કરવાથી જ ભરપાઈ થઈ જાય, એવું પ્રાયશ્ચિત્ત કે પ્રતિકમણ કરવાથી જ દષમુક્તિ મળે અને શુદ્ધતા પમાય. આને પ્રતિકમણાહ પ્રાયશ્ચિત્ત કહે છે. પ્રતિક્રમણ શબ્દથી તે તમે બધા જેન હોવાથી પરિચિત છે, પણ પ્રતિકમણને અર્થ એ નથી કે કેટલાક પાઠ ધડાધડ બોલી નાખ્યા કે સાંભળી લીધા અને વગર સમજે-વિચાર્યું માત્ર દેખાદેખીથી જે “ મિચ્છામિ દુક્કડમ' કહેતા જવું. આ પ્રકારે કરેલું પ્રતિક્રમણ એ પ્રતિક્રમણના ઉદ્દેશને સાર્થક કરતું નથી. આમ કરવાથી તે આ ક્રિયા માત્ર યંત્રવત્ બની જાય છે. અર્થ, ભાવ, ઉદ્દેશ અને પ્રજનની બાબતમાં શૂન્ય હોય તેવી પ્રતિક્રમણ ક્રિયા યોગ્ય રીતે જીવનને પવિત્ર બનાવી શકતી નથી. આવું યંત્રવત્ પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્તની ઉદ્દેશપૂતિ નથી કરી શતું. માટે પ્રતિક્રમણના અર્થને પ્રાયશ્ચિત્તના સંદર્ભમાં સમજીને, તેની ભાવનાને અનુરૂપ પ્રતિક્રમણ કરવાથી સફળતા મળે. શુભયોગમાં પુનરાગમન ( પ્રતિકમણને શબ્દશઃ અર્થ થાય છે “પાછા ફરવું. પ્રશ્ન એ છે કે જ્યાંથી અને કેવી રીતે પાછા ફરવું ? આથી પ્રતિકમણનો સ્પષ્ટ અર્થ કરવામાં આવ્યું કે “પ્રમાદને કારણે શુભ યેગમાંથી અશુભ યોગમાં ગયેલા આત્માને પુનઃ શુભ યુગમાં પહોંચવાને પ્રતિક્રમણ કહે છે. તે અર્થને દ્યોતક એક લેક પણ છે– - 65 ઓ.–૫ હા પસ્તાવો! વિપુલ ઝરણું Page #67 -------------------------------------------------------------------------- ________________ "स्वस्थानात् यत् परस्थान प्रमादस्य वशाद्गतम् । તરૈવ માં મૂયા પ્રતિ મળમુતે ” ' , " પ્રમાદને વશ થઈને આત્માનું પિતાના શુદ્ધ ભાવે (લાયો પરામિાદ્રિ)ને છોડીને અન્ય ભાવ (કષાય-વિષયાદિના ઐધિક ભાવે)માં ગમન કર્યા પછી પુનઃ આત્મભામાં પાછા આવવાને પ્રતિક્રમણ કહેવાય છે.” પ્રતિક્રમણ શબ્દના નિમ્નક્ત ૮ પર્યાયવાચી શબ્દ આપીને શાસ્ત્રકારોએ તેના ગર્ભિત અર્થને વધુ સ્પષ્ટ કરી આપ્યો છે – (૧) પ્રતિક્રમણ-પાપથી વિરુદ્ધ ગમન કરવું-પાછા ફરવું. (૨) પ્રતિચરણા-શુભ યુગમાં વારંવાર જવું. (૩) પ્રતિહરણ-અશુભ યેગમાંથી આત્માને હટાવી દે. અશુભ રોગને છેડ. . (૪) વારણા-અકાર્યને નિષેધ “મારું દુષ્કર્મ નિષ્ફળ થાવ–આ પ્રકારે ઉચ્ચારણ કરવું. . (૫) નિવૃત્તિ-સાવધ કાર્યથી નિવૃત્ત થવું. . (૬) નિંદા-આત્મસાક્ષીથી પાપની નિંદા કરવી, પાપને ધિક્કારવું. (૭) ગોં–ગુરુસાક્ષીએ પાપની નિંદા કરવી. (૮) શુદ્ધિ-આત્માને નિર્મળ બનાવવો. ઉપર્યુક્ત આડ પર્યાને પરમાર્થ એકબીજાથી સંબંધિત છે. શબ્દ જુદા જુદા હોવા છતાં બધાને ભાવાર્થ એક છે. ટૂંકમાં, પ્રતિકમણને હેતુ દોષમાંથી પાછા ફરવાને અને ભવિષ્યમાં એ દોષ ન થાય તે માટે પ્રાયશ્ચિતરૂપે “મારું દુષ્કૃત્ય મિથ્યા થાવ', એમ ઉચ્ચારણ કરીને પ્રત્યાખ્યાન કરવાને છે. પ્રતિકમણના પ્રકાર અપરાધ કે દેશની અલગ અલગ પાંચ શ્રેણીઓ હવાથી પ્રતિક્રમણ પણ પાંચ પ્રકારના હોય છે(૧) મિથ્યાત્વનું પ્રતિકમણ, 66 ઓજસ દીઠાં આત્મબળનાં Page #68 -------------------------------------------------------------------------- ________________ (૨) અવિરતિ કે અવ્રતનું પ્રતિક્રમણ, (૩) પ્રમાદનું પ્રતિક્રમણ, (૪) કષાયનું પ્રતિકમણ, અને (૫) અશુભ યોગનું પ્રતિકમણ. આને અર્થ એ કે દિવસે કે રાત્રે પોતાને આત્મા પ્રમાદને કારણે મિથ્યાત્વ વગેરેમાં ડૂબી ગયું હોય, તે તેને પ્રબળ વિચારો દ્વારા પાછો યથાસ્થાને લઈ આવવો, બેટું કામ થયું હોય તે તેને ત્યાગવાને સંકલ્પ કરે, ઉપરના દેષો માટે અંતઃકરણથી પસ્તા કરે, વાણથી પણ તેને ખોટું કાર્ય કહીને ધિક્કારવું એ જ આ પાંચ પ્રતિકમણની ભાવના છે. . " કાળના ભેદથી પ્રતિકમણના ત્રણ પ્રકાર છેઃ (૧) ભૂતકાળના દેષોની આલોચના કરવી, (૨) વર્તમાનકાળમાં લાગનારા દોષોથી “સંવરથી બચવું, (૩) ભવિષ્યમાં થઈ શકે તેવા દોષોને પ્રત્યાખ્યાન દ્વારા અટકાવવા. સાધુવર્ગ પોતાની દિવસભરની ચર્યામાં ભિક્ષા માટે, સ્વાધ્યાય (વ્યાખ્યાનાદિ) માટે, શૌચાદિ માટે, એક ગામથી બીજે ગામ વિચરણ માટે અથવા બીજા કેઈ કાર્ય માટે ગમન-આગમન કરે છે, તે વખતે ઉપયોગ અને યતના (સાવધાની)માં કઈ ક્ષતિ થઈ હોય, પ્રમાદને કારણે હિંસા વગેરે દેષ લાગ્યા હોય, તે તેનું પ્રતિકમણ કરવું તેમના માટે જરૂરી હોય છે. તે દૈવસિક કે રાત્રિના આવશ્યક સમયે નહીં, પણ એ જ વખતે કરવાનું હોય છે, આ પ્રતિક્રમણને ઐર્યાપથિક (ઈરિયાવહી) પ્રતિકમણ કહેવાય છે. ભિક્ષાચરી, વિહાર, શૌચાદિ માટે આવનજાવન કરવી સાધુવગ માટે અપરિહાર્ય છે અને શાસ્ત્રીય આજ્ઞાને અનુકૂળ છે, પરંતુ એ કાર્ય માટે જતાં-આવતાં રસ્તામાં ઉપયોગ ન રાખતાં, યતના (સાવધાની) ન રાખવાથી તથા બેદરકારી વગેરેને લીધે એર્યા પથિક પ્રતિક્રમણ કરવામાં આવે છે. આને અર્થ જ એ કે સાધુવર્ગની પ્રત્યેક ક્રિયા વિવેકપૂર્વક, સાવધાનીપૂર્વક અને ઉદ્દેશપૂર્વક થવી જોઈએ. તેનાથી વિપરિત કિયા 67 હા પસ્તાવો ! વિપુલ ઝરણું Page #69 -------------------------------------------------------------------------- ________________ થઈ હાય તા પ્રાયશ્ચિત્ત કરીને પેાતાનુ જીવન નિરતર શુદ્ધ રાખવું જોઈ એ. પેાતાના જીવનની ચાદર પર એક પણ દોષ કે અશુદ્ધિના ડાઘ રહેવા દેવાના નથી. અય્યપથિક પ્રતિક્રમણથી કઈ રીતે દોષોની શુદ્ધિ થાય છે, તે વિશે એક શાસ્ત્રીય ઉદાહરણ જોઈ એ. આંતરમથન અંતિમુક્તક મુનિનું અતિમુક્તક મુનિ હજી ખૂબ નાના હતા. તે ઇન્દ્રભૂતિ ગૌતમસ્વામી પાસે દીક્ષિત થયા હતા. એમ કહેવાય છે કે દીક્ષા સમયે તેમની ઉંમર આઠ વર્ષની હતી. વર્તમાનયુગમાં આટ્લી નાની વયમાં બાળક–માલિકાઓને દીક્ષિત કરવા તે શાસ્ત્રાજ્ઞાની વિરુદ્ધ છે અને યુગથી પ્રતિકૂળ પણ છે. અસ્તુ ! અતિમુક્તક મુનિ એકવાર શૌચાદિ માટે અન્ય સ્થવિર મુનિએ સાથે સ્થ'ડિલભૂમિ (જંગલ)માં ગયા. તે બીજા મુનિએની પહેલાં ઝડપથી શૌચાદિથી નિવૃત્ત થઈ ને બીજા મુનિઓની રાહ જોવા લાગ્યા. વરસાદને લીધે એક તલાવડીમાં પાણી ભરાઈ ગયુ હતુ. બાલચાપલ્યને લીધે પાણી જોઈ ને મુનિનું મન ચ'ચલ થયું અને તેમણે પોતાના કાષ્ઠપાત્રને પાણીમાં મૂકયું. પાત્ર તરી રહ્યું હતું. ખીજા મુનિએ જ્યારે શૌચાદિ પતાવીને આવ્યા તે અતિમુક્તક મુનિ ખેલ્યા, “જુઓ, મુનિરાજ! મારી નાવ તરી રહી છે.” બીજા મુનિએ ઠપકો આપતાં કહ્યું, “હે મુનિ ! સાધુ માટે આ કલ્પનીય નથી. આવુ' કરવું એ સાધુમર્યાદાથી વિપરિત છે. કેટલાક મુનિ કહેવા લાગ્યા, ગૌતમસ્વામી તે જેને જુએ, તેને સાધુ બનાવી દે છે. આ બાળક સાધુ બિચારા સાધુ–મર્યાદામાં શું સમજે ?”” ખસ, પછી શું ? સરળદથી બાળસાધુના મનમાં મુનિએની વાણી પર ખૂબ માંથન ચાલ્યું. તે પોતાના આજના દુષ્કૃત્ય વિશે ચિંતનમાં ડૂબી ગયા. એમના ચિત્તે સાક્ષી આપી કે આજે તમે જે 68 ઓજસ દીઠાં આત્મબળનાં Page #70 -------------------------------------------------------------------------- ________________ કંઈ કર્યું તે સાધુ ધર્મની મર્યાદા વિરુદ્ધ હતું, અનુચિત હતું. એ વિશે વિચાર કરતાં આપોઆપ જ આલોચના, નિંદના, ગહણ અને પશ્ચાત્તાપ દ્વારા તેમની ભાવના એટલી હદે વિશુદ્ધ થઈ ગઈ કે બધા જ દોષ તે અગ્નિની જ્વાળામાં ભસ્મ થઈ ગયા. તેમને વિશુદ્ધ આત્મા એ ક્ષેપક (કર્મક્ષયકારિણી) શ્રેણીએ પહોંચીને કેવલજ્ઞાનને પામે. આ હતું સાચા હૃદયના પ્રતિક્રમણનું પરિણામ ! આ રીતે સાચા અંતકરણથી પ્રતિક્રમણ કર્યું હોય તે તે પાપનાશક પ્રાયશ્ચિત્ત બને છે. જીવનના આનંદની સાધના આજકાલ ગૃહસ્થવર્ગમાં જે રીતે પ્રતિક્રમણ થાય છે તેણે તે પ્રતિકમણની ભાવનાને સત્યાનાશ વાળે છે. પ્રતિક્રમણમાં “તેનાહડે', ‘ત કક્કર પગે વગેરે ત્રીજા અણુવ્રતના અતિચાર બલવામાં આવે છે, પરંતુ ખરેખર પિતાના હદયને ઢઢળી જેશે તે આપને ખ્યાલ આવશે કે જે અતિચારે(દે) વિશે બોલે છે એ જ દોનું આચરણ તમે જીવનમાં વારંવાર કરો છો. “ મિચ્છામિ દુક્કડ” (મારું દુકૃત્ય-અપરાધ નિષ્ફળ જાવ, તેના માટે મને પસ્તાવો થાય છે). વાણી દ્વારા ઉચ્ચારવાની સાથે જ્યાં સુધી તેમાં હૃદયની સાચી ભાવના ભળતી નથી, પશ્ચાત્તાપ (નિંદા, ગહ)ના ઉત્કટ ભાવે ચિત્ત અનુભવતું નથી, ત્યાં સુધી “મિચ્છામિ દુકડે પણ પોપટની જેમ બેલવા સમાન છે. વાસ્તવમાં જે અપરાધ માટે શુદ્ધ ભાવથી “ મિચ્છામિ દુક્કડે” કહેવામાં આવે, એ પછી કયારેય એ દેષનું પુનરાવર્તન ન થવું જોઈએ. આમ થાય તે જ પ્રતિકમણની સાર્થકતા છે. પ્રતિકમણની સાધના પણ જીવન-નિર્માણનું એક આવશ્યક અંગ છે. તેને રૂઢિગત રૂપે, પ્રદર્શનના ઇરાદાથી કે દેખાદેખી કરવાથી તે સાધનાને આનંદ પ્રાપ્ત થતું નથી. પ્રતિક્રમણની સાધના તે જીવનને રસપ્રદ અને આનંદમય બનાવનારી હેવી જોઈએ. આમ ન હોય તે તે ક્ષુલ્લક શબ્દો દ્વારા કરાયેલાં “મિચ્છામિ દુક્કડું ની જેમ તે કેવળ દેખાડો જ બની જાય છે. ' 69 હા પસ્તાવો! વિપુલ ઝરણું Page #71 -------------------------------------------------------------------------- ________________ " ક્રિયા-ભાવતું સાયુજ્ય એક શહેરમાં કેટલાક સાધુઓ એક કુંભારના મકાનમાં તેની અનુમતિથી ઊતર્યા હતા. એ સાધુઓની સાથે એક ક્ષુલ્લક (નાને) સાધુ પણ હતું. નાને સાધુ શેડે સ્વચ્છેદી હતા. કુંભાર વાસણ બનાવતે તે એ નાને સાધુ તેના ઉપર કાંકરા મારતે, જેથી વાસણમાં કાણું પડી જતાં. ક્ષુલ્લક સાધુનું આવું વર્તન જોઈને કુંભારે પૂછયું, “આપ, આમ શાથી કરે છે ? તે સાધુએ જવાબ આપ્યો-“મિચ્છામિ દુક્કડમ. કુંભાર શ્રદ્ધાવાન હતું. તેણે વિચાર્યું કે કદાચ આ ક્ષુલ્લક સાધુ પિતાની ભૂલને પસ્તા કરીને માફી માગી રહ્યો છે. હવેથી તે આવી ભૂલ નહીં કરે. પરંતુ જે કુંભાર જતે રહ્યો, સાધુએ ફરી કાંકરા મારવાનું શરૂ કર્યું. આ રીતે બે ત્રણ વાર તેણે “ મિચ્છામિ દુક્કડમ' કહ્યું અને વાસણ ભાંગ્યાં. કુંભારે જોયું કે આ, આમ નહીં માને. તેમને બરાબર પાઠ ભણાવ પડશે. તેણે એક કાંકરો ઉઠાવીને સાધુને કાન પર મારીને જોરથી તેને કાન આમળે. ક્ષુલ્લકે જોરથી બૂમ પાડીને કહ્યું-“અરે ! આ શું કરે છે? કુંભારે કહ્યું-“મિચ્છામિ દુક્કડમ ફરીથી કાન આમળીને ફરીથી કહ્યું, “મિચ્છામિ દુક્કડમ' ક્ષુલ્લક સમજી ગયા અને કાંકરા મારવાનું બંધ કરી દીધું. આ રીતે પાપ કરતાં જઈએ અને “મિચ્છામિ દુક્કડમ માગતાં રહીએ તેથી કંઈ પ્રાયશ્ચિત્ત થતું નથી. પરંતુ “મિચ્છામિ દુક્કડમ ના ઉરચારણની સાથોસાથ હૃદયના ખૂણે ખૂણામાંથી એ ભાવનાને સ્વર રણકી ઊઠે અને પસ્તાવાથી ભરેલું હૃદય ફરીથી એ ભૂલભરેલું કાર્ય 70 ઓજસ દીઠાં આત્મબળનાં Page #72 -------------------------------------------------------------------------- ________________ કરવા જતાં ધ્રુજી ઊઠે, ત્યારે જ “ મિચ્છામિ દુક્કડમ સાર્થક થાય છે, અને તે પ્રતિક્રમણનો હેતુ સાર્થક કરે છે. સાચા હૃદયની ક્ષમા આય ચંદનબાળા અને સાધ્વી મૃગાવતીનું પરસ્પરનું પ્રતિક્રમણ હૃદયપૂર્વક થયેલું હતું. એક દિવસ સાધ્વી મૃગાવતી ધર્મસ્થાનમાં મેડેથી પાછા ફર્યા. પ્રતિકમણને સમય થઈ ગયો હતો અને રાતનું આગમન થઈ ચૂકયું હતું. ગુરુણ ચંદનબાળા સાધ્વીએ તેમને ખૂબ ઠપકે આ અને કહ્યું, “તમારા જેવી કુળવાન કુટુંબની સાધ્વી માટે સાધુ -ધર્મની મર્યાદાનું ઉલ્લંઘન કરવું શુભારૂપ નથી.” બસ, પછી તે ગુરુણના આ શબ્દો મૃગાવતીજીના કાનમાં ગૂંજવા લાગ્યા. તેમનું મનોમંથન વધતું ગયું. તેઓ વિચારવા લાગ્યાં, “ઓહ ! હું કેવી બેદરકાર અને પ્રમાદી સાધ્વી છું. સાધુ જીવનમાં તે પ્રત્યેક કિયાને ઝીણવટથી ખ્યાલ રાખવાને હોય. મારી ભૂલને કારણે જ ગુરુણીજીને મને ઠપકો આપવાનું કષ્ટ લેવું પડ્યું. મેં સાધુમર્યાદાને ભંગ કરીને એમના હૃદયને આઘાત આપ્યું છે. હું એમને વિશ્વાસ ગુમાવી બેઠી છું. અરેરે ! મારો આત્મા હજી પણ કેટલે ભૂ-ભટક્યો છે. આ રીતે પશ્ચાત્તાપની ત્રિવેણું (આલોચના, નિંદા, ગ્રહણા)માં ડૂબકી લગાવતાં એમનાં બધાં પાપ ધોવાઈ ગયાં. આત્મા શુદ્ધ થતાં જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. . - રાત ઘણી વિતી ગઈ હતી. ચારે બાજુ ઘેર અંધકાર છવાયેલ હતો. હાથને જાણે હાથ પણ દેખાતું ન હતું. એવા અંધારામાં એક ભયંકર કાળે સાપ ચંદનબાલા સાધ્વીની શય્યા પાસેથી જવા લાગે. ચંદનબાલાને હાથ શવ્યાની બહાર હતે. મૃગાવતીએ કેવળજ્ઞાનના પ્રભાવથી સાપને જતો જોઈ ચંદનબાળાનો હાથ ખસેડી લીધો. સાપ ચાલ્યા ગયે. - હાથને સ્પર્શ થતાં જ ચંદનબાળા એકદમ ઝબકીને બેઠાં થઈ ગયાં. જોયું તે સાધ્વી મૃગાવતીજી હજી જાગતાં હતાં. એમણે - 71 હા પસ્તાવો! વિપુલ ઝરણું Page #73 -------------------------------------------------------------------------- ________________ પૂછયું, “મૃગાવતીજી, શું તમે હજી સુધી બેઠાં છે, સૂતાં નથી? મારે હાથ કેમ ખસેડયો ? - - મૃગાવતીજીએ કહ્યું, “ગુરુણીજી, અહીંથી સાપ ચાલ્યો જતે હતે એટલે મેં ખસેડયો ચંદનબાળાએ આશ્ચર્યચક્તિ થઈને પૂછયું, “આટલા ઘોર અંધકારમાં તમને સાપની ખબર કેવી રીતે પડી? શું કંઈજ્ઞાન થયું છે?” મૃગાવતીજી બેલ્યાં–જી, ગુરુણીજી, આપની કૃપાથી એવું જ જ્ઞાન થયું છે.” ચંદનબાળાએ પૂછ્યું “તે શું તે પ્રતિપાતી (જે જ્ઞાન આવીને ચાલ્યું જાય) થયું છે કે અપ્રતિપાતી (જે જ્ઞાન થયા પછી કયારેય નષ્ટ ન થાય) મૃગાવતીજીએ કહ્યું, “આપની કૃપાથી અપ્રતિપાતી જ થયું છે.” ચંદનબાળા બોલી ઊઠયાં, “તે શું મેં કેવલજ્ઞાનીની આશાતના કરી? આપને મેં કઠોર વચનો કહ્યાં! ધિક્કાર છે મને! મારા અવિનય માટે મને ક્ષમા કરો.” - આ રીતે પશ્ચાત્તાપ કરતાં કરતાં ચંદનબાળાને પણ કેવળજ્ઞાન થઈ ગયું. આ હતું સાચું પ્રતિકમણ, જેનાથી જીવનના ખૂણેખૂણામાં જામેલે કચરો સાફ થઈ જાય. આ રીતે જે દેષ ‘મિથ્યા દુષ્કૃત” કહેવાથી શુદ્ધ થઈ જાય. જેને ગુરુ સમક્ષ પ્રગટ કરવાની જરૂર ન હેય એવું પ્રાયશ્ચિત્ત પ્રતિક્રમણને કહેવાય છે. ગૃહસ્થ જીવનમાં રહેવા છતાં કેટલાય ગૃહસ્થ આ પ્રકારના પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થયા છે. તદુભયાહું પ્રાયશ્ચિત્ત જે દોષની શુદ્ધિને માટે ગુરુ સમક્ષ પ્રગટ કરીને અને આલેચના કરીને તથા તેની પહેલાં પ્રતિકમણ (પશ્ચાત્તાપ) કરવાની પણ જરૂર પડતી હોય એને તદુભયાઈ પ્રાયશ્ચિત્ત કહેવામાં આવે છે. 72 ઓજસ દીઠાં આત્મબળનાં Page #74 -------------------------------------------------------------------------- ________________ વિવેકાઈ પ્રાયશ્ચિત્ત જે પ્રાયશ્ચિત્તમાં કેટલાક દોષની સાથે ગુણ વધુ હોય અથવા કોઈ અપરાધમાં ગુણની માત્રા અધિક હોય, ત્યાં ગુણ સિવાયના દોષ કે અપરાધને વિવેકપૂર્વક દૂર કરવામાં આવે તે વિવેકાર્ડ (વિવેકને યોગ્ય) પ્રાયશ્ચિત્ત કહેવાય છે. જેમ ઘઉંમાં કેટલાક કાંકરા ભળેલા હોય તે ઘઉં વીણનારી બહેને કાંકરાને જુદા પાડી દે છે અને ઘઉં રહેવા દે છે તે રીતે થોડાક દોષો હોય તેને અલગ પાડીને કે દોષયુક્ત વસ્તુને દૂર કરીને ગુણ કે ગુણયુક્ત વસ્તુને રહેવા દેવામાં આવે તેને વિવેક કહેવાય છે. હંસની પાસે દૂધ અને પાણીને અલગ કરવાની શક્તિ હોય છે. આ જ રીતે વિકાહ પ્રાયશ્ચિત્તમાં સાધકમાં હંસની જેમ ગુણ-દેષને જુદા તારવવાની શક્તિ હોવી જોઈએ. આનું એક ઉદાહરણ જોઈએ. એક સાધુ ગોચરી લેવા ગયા. એ આહારમાં સાધુની અસાવધાનીને કારણે દેષ લાગે. ઉપાશ્રય આવ્યા પછી તેને ખ્યાલ આવ્યું તેથી તેણે વિવેક કર્યો. દોષવાળા જે આહાર હતો તેને જુદો પાડયો અને નિર્દોષ આહાર લીધો. આટલે વિવેક કર્યો તે જ તે દોષનું પ્રાયશ્ચિત્ત થયું કહેવાય. આ રીતે કેઈ ગૃહસ્થ સાધકે મેથીને ત્યાગ કર્યો. તેની પત્નીની બેદરકારીથી મેથીના કેટલાક દાણા બીજા શાકમાં પડી ગયા. જ્યારે થાળીમાં ભેજન પીરસ્યું ત્યારે મેથીના દાણું નજરે પડ્યા. હવે, તે શ્રાવકે મેથીના દાણા જુદા પાડીને બીજું શાક ખાઈ લીધું. તે અહીં ત્યાગ કરેલી મેથીના દાણા વિવેકપૂર્વક જુદા પાડવા એ જ પ્રાયશ્ચિત્ત થયું ગણાય. બુસર્ણાહું પ્રાયશ્ચિત્ત જે પ્રાયશ્ચિત્તમાં પોતાની પ્રિય વસ્તુનું મમત્વ છોડીને ઉત્સર્ગ કરવાનો હોય છે, અને તેનાથી જ લાગેલા દોષની શુદ્ધિ એનાથી થાય તેને વ્યત્સર્ગોહે પ્રાયશ્ચિત્ત કહેવાય છે. જેમ કે, કોઈ વ્યક્તિએ ચોરી કરી અથવા તે કોઈને ખૂબ નુકસાન કર્યું હોય. આવી વ્યક્તિ ગુરુ પાસે આવીને આલેચના કરે 73 હા પસ્તાવો ! વિપુલ ઝરણું Page #75 -------------------------------------------------------------------------- ________________ અથવા પશ્ચાત્તાપયુક્ત પ્રતિક્રમણ કરે એટલાર્થી દેષશુદ્ધિ કે પેલી . વ્યક્તિ(જેની વસ્તુની ચેરી કે નુકસાન થયું હેય)ના મનનું સમાધાન નહીં થાય. આથી તેની શુદ્ધિ કે પેલી વ્યક્તિના મનનું સમાધાન તેની ખોટ ભરપાઈ કરવાથી જ થશે. આને અર્થ એ કે કઈ વ્યક્તિની વસ્તુ કે ધનની હાનિ થઈ હોય, તેની શુદ્ધિ રૂપે તેના બદલામાં પિતાની કઈ વસ્તુને જેનાથી પેલી વ્યક્તિને સંતોષ કે સમાધાન થાય) વ્યુત્સર્ગ કરે એ જ વ્યુત્સર્સાહ પ્રાયશ્ચિત્ત કહેવાય. આ પ્રકારનું પ્રાયશ્ચિત્ત કરવાની બીજી રીત પણ છે અને તે ઘણી ગ્ય પણ છે. જે વસ્તુના સંબંધમાં દેષ થયે હેય તેને જીવનભર સર્વથા ત્યાગ કરે અથવા છોડી દેવી તેને વ્યુત્સર્ગોહ પ્રાયશ્ચિત્ત કહે છે. કોઈ વ્યક્તિએ ભાંગ પીધી હોય. પાછળથી તેને પસ્તા થાય તે એના માટે પ્રાયશ્ચિત્ત એ આપવામાં આવ્યું કે આજ પછી કયારેય ભાંગ નહીં પીવાની. ભાંગ પીવાને સદાને માટે ત્યાગ કરે તે જ તેના માટે વ્યુત્સર્ગોહે પ્રાયશ્ચિત્ત થયું કહેવાય. કેટલાક ટીકાકાર અને કાર્યોત્સર્ગાતું પ્રાયશ્ચિત્ત પણ કહે છે અને તેને અર્થ એમ કરે છે કે જે દોષ ફક્ત કાર્યોત્સર્ગ કરવા માત્રથી જ દૂર થઈ જાય, તે કાયોત્સર્ગી પ્રાયશ્ચિત્ત છે. કેટલાય એવા દો હોય કે જેનું આલેચના પ્રતિકમણાદિમાં નિવારણ કરવું રહી ગયું હોય, તે સ્થૂળ કે સૂક્ષ્મ દોષના નિવારણ માટે કાર્યોત્સર્ગ કરવામાં આવે, એવું પ્રાયશ્ચિત્ત કાર્યોત્સર્ગોહે પ્રાયશ્ચિત્ત છે. જે કામ, ચેષ્ટા વગેરેનો નિષેધ છે, તેને નિરોધ કરીને ધ્યેયવસ્તુ કે શુભ યેગમાં તેને લીન કરવાથી આત્મા શુદ્ધ થઈ જાય છે તે વ્યુત્સર્ગી પ્રાયશ્ચિત્ત છે. તપસ્યાહું પ્રાયશ્ચિત્ત - જે દોષની શુદ્ધિ કઈ બાહ્ય કે આભ્યન્તર તપથી થાય તે તપસ્યાઈ પ્રાયશ્ચિત્ત છે. જેમ કોઈ કોઈનું અપમાન કરે કે અપશબ્દો ઓજસ દીઠાં આત્મબળનાં Page #76 -------------------------------------------------------------------------- ________________ કહે, તે અપરાધી વ્યક્તિની શુદ્ધિ કાં તે અપમાનિત કે ગાળ—પીડિત વ્યક્તિના વિનય(તપ) કરીને ક્ષમાયાચના દ્વારા થાય અથવા તેા તે માટે ઉપવાસાદિ તપ કરવાથી થાય. જે વ્યક્તિએ કાઈ વ્યક્તિને પાળી પોષીને મોટી કરી હેલ્થ અને અને પછી મેાટી થયા ખાદ તે વ્યક્તિ પેલા પિતાતુલ્ય પુરુષની ઉપેક્ષા કરતી હાય કે તેને હેરાન કરતી હાય તે તે અપરાધની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્તરૂપે વૈયાવૃત્ય તપ કે બ્યુત્સગ તપ કે ઉપવાસાદિ તપ કરવાનુ કહેવામાં આવે છે. છેદાહ પ્રાયશ્ચિત્ત તપથી પણ દૂર ન થાય તેવા મેટા દોષ સમયે સાધુના દીક્ષા-પર્યાયને છેદ કરવામાં આવે છે; જેમ કે, કેાઈ સાધુ દસ વર્ષથી દીક્ષિત હાય, તેનાથી કોઈ મેટા અપરાધ થઈ જવાથી તેની દીક્ષાની અવિધમાંથી એક મહિનાના ચાર મહિનાની કે છ મહિનાની અવધિ કે કેટલાક દિવસે કાઢી નાખવામાં આવે છે. દીક્ષા-પર્યાયની અવધિમાંથી જેટલે સમય કાપવામાં આવે છે તેટલેા જ તે સાધુ દીક્ષામાં નાને માનવામાં આવે છે. જો તેના પછી કાઈ સાધુ દીક્ષિત થાય તે તે સાધુને છેદ-પ્રાયશ્ચિત્ત મળ્યા પછી દીક્ષિત સાધુ તેના પૂદીક્ષિત સાધુને વંદના કરે છે. જેવી રીતે પાનના ટાપલામાં કોઈ પાન સડેલાં હાય તે। પાન-વાળા એને કાતરથી કાપીને ફેંકી દે છે, તે જ રીતે છેદાહ પ્રાયશ્ચિત્તમાં દીક્ષાની અવધિ કાપી નાખવામાં આવે છે, જેમ કેાઈ રાગીના પગ. અડધા કે આખા સડેલા હાય અને તેનાથી તેના આખા શરીરમાં ઝેર ફેલાઈ જવાના ભય હાય તેા આપરેશન કરનાર ડૉકટર પગના તે ભાગ અથવા તે આખા પગ કાપી નાખે છે, આ રીતે મેટા અપરાધ કરનાર સાધુના દીક્ષાછેદ કરવામાં આવે છે. ગૃહસ્થ સમાજમાં ઘાર અપરાધથી દૂષિત વ્યક્તિની પ્રતિષ્ઠા પર આઘાત તેને અમુક સમય સુધી એવા સ્થાને જવાનેા દડ કરવામાં આવે છે. કરવામાં આવે છે 75 હા પસ્તાવા ! વિપુલ ઝરણું Page #77 -------------------------------------------------------------------------- ________________ કે જ્યાં તેને જરૂરી સુવિધા ન મળે, માનવસંપર્ક ન હોય અથવા તે અમુક સમયમર્યાદા માટે કારાવાસ કે નજરબંધ રાખવામાં આવે છે અને મહાદેવી વ્યક્તિને આ પ્રાયશ્ચિત્ત સ્વીકારવું પડે છે. મૂલાહ પ્રાયશ્ચિત્ત " દોષ જ્યાં સુધી અતિકમ, વ્યતિકમ કે અતિચાર સુધીની કેટિને હોય છે ત્યાં સુધી તેની શુદ્ધિ પૂર્વોક્ત સાતેયમાંથી કોઈ એક પ્રાયશ્ચિત્તથી થઈ શકે છે, પરંતુ જ્યારે દોષ અતિચારની સીમાથી આગળ વધીને અનાચારની ટિમાં આવે છે, ત્યારે તેના માટે નવેસરથી વ્રતસ્થાપના કરવાની (એટલે કે મહાવ્રત અણુવ્રત આપવાની જરૂર) રહે છે. મૂળ ગુણોમાં અતિકમ, વ્યતિકમ અને અતિચારથી ચરિત્રમાં મલિનતા આવે તે તેની શુદ્ધિ આચના, પ્રતિકમણ આદિથી થાય છે, પરંતુ અનાચારની કેટિના દોષથી મૂળગુણને સર્વથા ભંગ થાય છે. તેને ફરી નવેસરથી ગ્રહણ કરવા પડે છે. ઉત્તરગુણમાં ચારેય અતિક્રમાદિથી ચરિત્ર દૂષિત થાય છે, પણ સંપૂર્ણ વ્રતભંગ નથી થતું. * મૂલાઈ પ્રાયશ્ચિત્તમાં સામાન્ય રીતે પાંચ મહાવ્રત (ગૃહસ્થ માટે પાંચ અણુવ્રત) અને ખાસ કરીને શું મહાવ્રત (ગૃહસ્થ માટે ચોથું અણુવ્રત)બ્રહ્મચર્યને ભંગ થયું હોય ત્યારે લેવું પડે. અન્ય મહાવતેમાં કદાચ કોઈ દોષ લાગી જાય તો તે ક્ષમ્ય છે, પણ બ્રહ્મચર્ય મહાવ્રત(અથવા અણુવ્રતમાં)માં જે કોઈ દોષ લાગી જાય છે તે અક્ષમ્ય દેષ કહેવાય છે. એનું પ્રાયશ્ચિત્ત નવેસરથી દીક્ષા એ જ છે. ગૃહસ્થને માટે નવેસરથી વ્રત ગ્રહણ કરવું એ જ છે, કારણ કે ચેથા મહાવતના ભંગથી પાંચેય મહાવ્રતને ભંગ થઈ જાય છે. અનવસ્થાપ્યાહું પ્રાયશ્ચિત્ત કોઈ સાધુએ કોઈ ભયંકર પાપ કર્યું હોય તે એને દક્ષાથી દૂર કરીને વિશેષ તપ કર્યા પછી જ એ જ દીક્ષા કરી આપવામાં આવે છે. એના માટે નકકી કરવામાં આવેલું તપ ન કરે તે તેને ફરીથી સાધુ દીક્ષા આપવામાં આવતી નથી. તપ પછી બીજી વાર 16 ઓજસ દીઠાં આત્મબળનાં Page #78 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા લીધા પછી જ જે મહાદોષની શુદ્ધિ થાય છે તે અનાવસ્થાપ્યાહ પ્રાયશ્ચિત્ત કહેવાય છે. ગૃહસ્થ શ્રાવક વગને માટે પણ આમ જ સમજવું જોઈએ. પારાચિકાઈ પ્રાયશ્ચિત્ત આ રીતના મહાભયંકર દોષની શુદ્ધિને માટે સંઘમાંથી બહિષ્કત. કરવામાં આવે છે અને બાર વર્ષ સુધી એ મહાદેષી સાધુને જિનકલ્પી. મુનિની જેમ કઠોર તપશ્ચર્યા કરવી પડે છે. એકાંતમાં રહીને જે પ્રાયશ્ચિત્ત કરવામાં આવે છે, જેમાં કોઈને જૈન સાધુ છે તેવી ખબર પણ ન પડે એવું પ્રાયશ્ચિત્ત પારાંચિકાણું પ્રાયશ્ચિત્ત છે. ગૃહસ્થને માટે જેમ કાળાપાણીની સજા કે આજીવન કારાવાસ છે એ જ રીતનું આ પ્રાયશ્ચિત્ત છે. આ રીતે પ્રાયશ્ચિત્તના દસ ભેદોનું સ્વરૂપ આપણે જોયું. આને ઊંડાણમાં સમજીને જીવનમાં અપનાવવાથી વ્યક્તિ અને સમાજની. શુદ્ધિ અને કર્મોથી મુક્તિ મળી શકશે. સ્થાન : જૈનભવન, બીકાનેર. ૫ ઓગસ્ટ, ૧૯૪૮. / / હા પસ્તાવો! વિપુલ ઝરણું Page #79 -------------------------------------------------------------------------- ________________ ચાર ધર્મનું મૂળ છે વિનય આભ્યન્તર તપને બીજો પ્રકાર છે વિનય. વિનય જીવનરૂપી સુવર્ણ ચંટેલા અભિમાન, કરતા મદ, દર્પ, અહંકાર, અશ્રદ્ધા, ધૃણું વગેરે દુર્ગણે રૂપી મલિનતાને તપાવીને દૂર કરે છે અને જીવનરૂપી સુવર્ણને શુદ્ધ અને ચમકદાર બનાવે છે કે જેના દ્વારા સદ્દગુણરૂપી કેટલાંય આભૂષણો બને છે. એ હકીકત છે કે જ્યાં સુધી તેનું નરમ ન થાય ત્યાં સુધી તેમાં નંગ જડી શકાતું નથી. સદ્ગુણોનાં નંગ જડતાં પહેલાં જીવનરૂપી સુવર્ણને નરમ બનાવવું પડશે. એક રીતે જોઈએ તે વિનય બધા જ ગુણોનું મૂળ છે. વિનયરૂપી મૂળ ન હોય તે ધર્મરૂપી વૃક્ષ વિકસશે નહીં, તે સાવ સૂ કુંદૂઠું બનીને રહી જશે. જેનું હૃદય પથ્થર જેવું કઠેર હોય, તેમાં જ્ઞાન પ્રવેશી શકે નહીં. જ્ઞાનના પ્રવેશ માટે હૃદયની 78. ઓજસ દીઠાં આત્મબળનાં Page #80 -------------------------------------------------------------------------- ________________ ભૂમિ પર ઊગેલાં અહંકારનાં કાંટાળા ઝાંખરાં, અભિમાનના કાંકર અને મદના પથ્થરને ઉખાડીને ભૂમિને ચેખી કરીને તેને નમ્ર અને સમથળ બનાવવી પડશે. આજકાલ વિદ્યાથીઓના મગજમાં પુસ્તકનું જ્ઞાન ભરેલું હોય, વિશાળ કોલેજ અને વિશાળ પુસ્તકાલય હોય, પણ તેમનામાં વાસ્તવિક જ્ઞાનની ખામી હોય છે. તેમની પાસે જ્ઞાનનું ઊંડાણ નથી. માત્ર ઉપરચોટિયું પુસ્તકિયું જ્ઞાન ઠાંસી દેવામાં આવે છે, જે તેમના અભિમાનને વધારી દે છે. આજકાલના વિદ્યાથી. એમાં કઈ પણ વસ્તુના મૂળ સુધી પહોંચવાનું સાહસ નથી. તેનાં કારણે શેધતાં ખ્યાલ આવશે કે વિનયની બેટ વિદ્યાથીઓને જ્ઞાનની ભીતર સુધી પહોંચવા જ નથી દેતી. નંદી સૂત્રમાં અક્કડ શ્રોતાને મુદ્દગશૈલ પથ્થરની ઉપમા આપી છે. જેવી રીતે મુદ્દગશૈલ પથ્થર પર ગમે તેટલે મૂશળધાર વરસાદ વરસે તે પણ બધું પાણી વહી જશે અને તેના પર એક ટીપું પાણી રહેશે નહીં. એ જ રીતે જેની હૃદયભૂમિ પર અભિમાન, મદ અને અહંકારના મુગલીય પથ્થરો પડ્યા હોય, તેના પર જ્ઞાનની ગમે તેટલી મશળધાર વર્ષા કરવામાં આવે તે પણ તે ટકશે નહીં અને તે જ્ઞાનને ગ્રહણ કરશે નહીં. જે મનને ઘડે પહેલેથી જ અહંકાર, મદ અને મત્સરના પથ્થરથી ભરેલો હશે તે તેમાં જ્ઞાનનું અમૃત ઠલવાશે તે તે ટકશે નહીં, પણ વહી જશે. વળી એ જ્ઞાન મેળવીને તેનું અભિમાન વધી જશે. “અધૂરો ઘડે બહુ છલકાય' એ કહેવત અનુસાર તે અધકચરું જ્ઞાન તેના અહંકારને વધારવાનું નિમિત્ત બનશે. કૂવામાં ઘડે નાખ્યા પછી જે તે આડો પડે નહીં તે તેમાં પાણું ભરાશે નહીં. ઘડે પોતે પાણીમાં છે. એની ચારે બાજુ પાણી જ પાણી છે, પરંતુ તોય ઘડે ખાલી રહે છે કારણ કે તે નીચે મૂક્યો નથી. જીવનરૂપી ઘડાને પણ જ્ઞાનથી ભર હોય તે તેને નમાવવો પડશે. જે નમવાનું નહીં જાણે તે ગમે તેવા જ્ઞાનના મહાસમુદ્ર - 79 ધમનું મૂળ છે વિનય ધારે આ કાર પજા હાથ પર અભિમાન Page #81 -------------------------------------------------------------------------- ________________ સમાન સંત કે બષિમુનિ પાસે જાઓ અથવા તે વિદ્યાના ભંડાર એવા દાર્શનિક, પ્રોફેસર કે વિશેષજ્ઞ પાસે જાઓ, તમે તે કેરા. ધાકેર જ રહેશે. વિનમ્રતાનો અભાવ હોય તે કઈ પણ જ્ઞાનસાગર કે વિદ્યાભંડાર વ્યક્તિ તમારી આગળ દિલ ખોલશે નહીં, કારણ કે વિદ્યાથી કે શિષ્યની ગેરશિસ્ત કે ઉદ્ધતાઈ તેમના મનને ખિન્ન કરી દેશે અને એ ખિન્નતા હૃદયના ખૂલતા દ્વારાને ફરીથી બંધ કરી દેશે. જીવનના ઘડાને જ્ઞાનના અમૃતથી ભરવા માટે સૌપ્રથમ અહમના વિષને દૂર કરવું પડશે, નહીં તે જ્ઞાનને તે વિષમય બનાવી દેશે. ઝેરનું એક ટીપું કેટલાય મણ દૂધને વિષયુક્ત કરી મૂકે છે, તે જ્યાં આ જીવનઘટ જ અધિકાંશ અહંકારના ઝેરથી ભરેલું હોય ત્યાં જ્ઞાનના થોડાં ટીપાં પણ વિષમય બની જાય, તેમાં વળી શું નવાઈ? જીવનના નિર્માણ માટે અને જીવનને અનેક ગુણોથી સુશોભિત કરવા માટે, વિનયગુણની તપ રૂપે અનિવાર્ય આવશ્યકતા છે. તપસાધના રૂપે જ્યારે જીવનમાં વિનય આવે છે ત્યારે તે શ્રદ્ધા, નમ્રતા અનુશાસન, નિરંકારીપણું, નિરાભિમાન, ક્ષમા, કરુણ વગેરે અનેક ગુણોને સાથે લઈને આવે છે, આથી જ જીવનના મર્મજ્ઞ ભગવાન. મહાવીરે વિનયને ખૂબ મહત્ત્વ આપ્યું છે. ઉત્તરાધ્યયન સૂત્ર”ના નામથી પ્રચલિત પાવાપુરીના એમના અંતિમ પ્રવચનેમાં તેમણે સૌપ્રથમ ‘વિનયધર્મ પર પ્રવચન આપ્યું હતું. તે ઉપરાંત દશવૈકાલિક સૂત્રમાં નવમો અધ્યાય પણ વિનયસમાધિની ભાવનાથી ભરેલું છે. “પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં વિનયને આચારનું રૂપ આપવામાં આવ્યું છે. તપશ્ચર્યાના પ્રકારમાં અભ્યાન્તર તપમાં વિનયને ગણાવ્યો છે, જે કે આ ત્રણેમાં વિનયના વિવેચનનો દષ્ટિકોણ ભિન્ન ભિન્ન છે, છતાંય આ ત્રણેયને હેતુ એક જ છે અને તે છે જીવનશુદ્ધિ અને તે દ્વારા જીવનનું સર્વાગી નિર્માણ, વિનય. મનના અહંકારને પિગળાવનારે અને જીવન-શુદ્ધિને સર્જક હોવાથી, 80 ઓજસ દીઠાં આત્મબળનાં Page #82 -------------------------------------------------------------------------- ________________ એ તપ છે અને જીવનના અન્ય દુાને આયાસપૂર્વક ઉખાડી નાખીને, જ્ઞાન, દર્શન અને ચારિત્ર પ્રત્યે શ્રદ્ધા રાખીને તેમને જીવનમાં સ્થાપતા હાવાથી વિનય ગુણ પણ છે. વળી, જ્ઞાનપ્રાપ્તિને માટે જ્ઞાની અને ચારિત્ર્યશીલનું અથવા ચારિત્ર્યમાં સહાયક થનારાં પ્રખળ નિમિત્તોનું બહુમાન કરવામાં, આશાતના ન કરવામાં, ભક્તિ અને ગુણગ્રાહકતાના રૂપમાં ચરિતાર્થ થવાથી વિનય આચરણરૂપ પણ બને છે. સમાજનું ધારણ-પાષણ કરનારા હાવાથી અને સમાજની વ્યવસ્થા અને અનુશાસનને સુંદર રીતે ટકાવનારા હેાવાથી વિનય એ ધમ પણ છે. લાકસંગ્રહ કરવાવાળા અને પ્રાણીઓમાં પરસ્પર સદ્ભાવના જગાડીને સદ્વ્યવહાર જગાડનારા હાવાથી અને જીવનમાં દુસન, ખાટી આદત, ખરાબ સ્વભાવને શુદ્ધ કરીને નીતિ તરફ પ્રેરનારા હાવાથી વિનય જીવનને સસ્કારી બનાવનારી એક વિશિષ્ટ નીતિ પણ છે. વિનયનાં આ બધાં રૂપા કર્માંની નિરા દ્વારા આત્માને શુદ્ધ બનાવીને મુક્તિ અપાવે છે. આથી બધાંનુ ઉદ્દેશ્ય સમાન છે. આ જ કારણે જૈનધર્મીમાં વિનયને ધનું મૂળ માનવામાં આવે છે. એને ગુણ્ણાના સંગ્રાહક અને મેાક્ષના દરવાજો કહ્યો છે. આથી કહ્યું છેઃ 'मूलं धम्मस्स विणओ' ‘વિનય ધર્માંનુ મૂળ છે.’ ચંદ્રગુપ્તના વૃદ્ધ મહામંત્રી ચાણકયે પોતાના નીતિસૂત્રમાં સ્પષ્ટ કહ્યું છે ઃ ઓ. 'इन्द्रियजयस्य मूलं विनयः ' ‘ઇન્દ્રિય પર વિજય મેળવવા પાછળનું મૂળ કારણ વિનય છે.' વિનયથી માત્ર ઇન્દ્રિયા જ નહીં, બલ્કે આખી સૃષ્ટિ મનુષ્યના વશમાં આવી જાય છે. તમે કોઈની સામે થોડાક નમશે, તે તે વ્યક્તિ તમારી સામે વધુ નમશે. એક શાસક જો પ્રજા તરફ ઉદ્ધતાઈ દાખવશે અથવા તા અહંકારમાં ડૂબી જઈને પ્રજાના 81 - ધનું મૂળ છે વિનય Page #83 -------------------------------------------------------------------------- ________________ તિરસ્કાર કરશે, તા તે તે રાજા કદી પ કદી પણ રાજ્ય કરવામાં સફળ નહીં થાય. જો રાજા વિનયી હશે તેા પ્રજા તેના માટે પ્રાણ પાથરશે. ભગવાન મહાવીરે જ નહી', ભગવાન બુદ્ધે પણ વિનયને પાતાના સંઘમાં અનિવાર્ય અંગના રૂપે દર્શાવ્યેા છે અને વિનય વિશેનાં તેમનાં પ્રવચના ‘વિનય–પિટક’ના નામે સંગ્રહિત થયાં છે. વિનયના બળ પર જ ભગવાન મહાવીર, ભગવાન બુદ્ધ, ભગવાન રામ, ‘શ્રીકૃષ્ણ, ઈશુખ્રિસ્ત કે હજરત મહુ‘મદ જગતના ચોકમાં ઊભા રહી શકયા અને દુનિયાના રૂઢિગત પ્રવાહાની સામે લડવાની શક્તિ તેઓએ વિનયમાંથી જ મેળવી હતી. વિનય વિના એકલા ટકી શકવુ અસ‘ભવ છે. રાગશૈયા પર સૂતેલા ચીનના સંત ચાંગચાંગને લાગેસેએ પૂછ્યું, 'રે' મહાત્મા ! તમે તમારા શિષ્યને કોઈ સંદેશ આપવા માગેા છે ?’ '' ! એમણે માડુ ખેાલતાં પૂછ્યું, ‘મારા મેઢામાં દાંત છે ?' નથી. તા.’ ‘અને જીભ ?’ ‘એ તે છે.’ એવુ... કેમ છે, કારણ બતાવી શકશે ?’ મારા ખ્યાલ છે કે નરમ હાવાને લીધે જીભ ટકી રહી છે અને અક્કડ હાવાને લીધે દાંત પડી ગયા છે.’ ચાંગે કહ્યું, 'હા, પર ટક્યુ છે. ખસ, હવે ખરાખર કહેા છે. જગત વિનયના જ સિદ્ધાંત મારે વધુ કાંઈ જ કહેવુ' નથી.’ આ છે વિનય દ્વારા ચિરસ્થાયિત્વનું વરદાન. એકવાર મહાત્મા હુસેન ખસરાઈ એ પેાતાના શિષ્યાને ઉપદેશ શિષ્યા ! મેં મારા જીવનમાં ત્રણ વખત શરમથી માથુ આપતાં કહ્યું. ઝુકાવ્યું છે.' શિષ્યાએ પૂછ્યું, ‘ગુરુદેવ! કયાં કયાં ?? 82 ઓજસ દીઠાં આત્મબળન Page #84 -------------------------------------------------------------------------- ________________ હુસેને કહ્યું, એકવાર દારૂડિયા પાસે, એકવાર બાળકની પાસે અને એક વાર સ્ત્રી સમક્ષ’ શિષ્યાની ઉત્સુકતા વધી ગઈ. એમણે વધુ ભણવાની જિજ્ઞાંસા પ્રગટ કરી એટલે હુસેન ખસરાઈ એ કહ્યું, “એક વાર સાંજના સમયે એક શરાખી નશામાં ચકચૂર થઈ ને ચાલ્યા જતા હતાં. સામે કીચડથી ભરેલા એક ખાડા હતા. દારૂડિયા લથડતો લથડતા એ ખાડા તરફ જઈ રહ્યો હતા. મેં વિચાર્યું કે આ હમણાં ખાડામાં પડી જશે. એટલે કહ્યું, ‘જસ સંભાળા? હમણાં ખાડામાં પડી જશે.’ . દારૂડિયાએ લથડતા અવાજે કહ્યું, સાંઈ, હું તેા ખાડામાં પડુ કે ન પડુ', પણ તમે જો એકવાર પણ પડયા, તે બેડા થવામાં આખા જન્મારા વીતી જશે. તેની વાત સાંભળીને મારું માથું નમી ગયુ. એકવાર હું જે રસ્તે જઈ રહ્યો હતો, તે રસ્તા પર સામેથી એક બાળક હાથમાં દીવા લઈને આવી રહ્યું હતું. મે તેને પૂછ્યું, 'બેટા, આવે વખતે આ દીવા તું કયાંથી લાવ્યા ?’ એટલામાં પવનના એક ઝપાટા આવ્યા અને દીવા આલવાઈ ગયા. J ચાલાક બાળકે કહ્યું, ખાખા ! પહેલાં આપ કહેા કે તે દીવા કયાં ગયા ? પછી હું કહીશ કે દીવા હું કયાંથી લાવ્યેા.' ખાળકની વાત સાંભળીને હું નિરુત્તર બની ગયા. : + ,એકવાર હું ખુદાની બંદગી કરી રહ્યો હતા અને એક સ્ત્રી દોડતી આવી. એના પતિ એની સાથે ઝઘડા કરીને કયાંક ભાગી ગયા હતા. તે હાંફળી ફાંફળી થઈને પતિને શેાધતી હતી. તેણે મને પૂછ્યું, ખાખા, મારા પતિને તમે અહીંથી જતાં જોયા?” તે સ્ત્રીનાં કપડાં અસ્તવ્યસ્ત હતાં અને માથું ખુલ્યું હતું. મેં શરમના માર્યા માથું ઝુકાવીને કહ્યું, પહેલાં તારાં કપડાં તે સરખાં કર. પછી મને પૂછજેટ J 83 ધનું મૂળ છે વિનય ઇ Page #85 -------------------------------------------------------------------------- ________________ - આટલું સાંભળતાં જ તે ગુસ્સે થઈને બેલી, “અરે સાંઈ ! મને મારા પતિને શોધવામાં કપડાં તે શું, શરીરનું ભાન પણ નથી રહ્યું, પરંતુ તમે તે ખુદાની બંદગી કરતાં-કરતાં મારાં કપડાં તરફ ધ્યાન આપે છે !” આ સાંભળીને મારું માથું શરમથી ઝૂકી ગયું. બસ, આ ત્રણેએ મને સ્વધર્મનું ભાન કરાવ્યું હતું.” - આ છે જગત પ્રત્યે વિનયને આચાર ! સંસારની પાઠશાળામાં વિનયી બનીને તે ઘણું બધું શીખી શકાય છે. બધા જ મહાપુરુષે આ રીતે વિનયી થઈને જગત પાસેથી અસાધારણ જ્ઞાન મેળવી શક્યા છે. આ કારણે ભગવાન મહાવીરે સાધુને દરેક જગ્યાએ વિનયી બનીને. રહેવાનું કહ્યું છે. આથી એ સમાજ, રાષ્ટ્ર અને વિશ્વ પાસેથી ઘણું જ્ઞાન મેળવી શકે અને એમના જીવનને સુધારી શકે. બધા મહાપુરુષ પરમ વિનયી હોવાને લીધે જ જગતની સેવા અને સુધારણું કરી શકયા. આ કારણે જ “જ્ઞાતા-ધર્મકથા સૂત્રમાં તીર્થકરત્વ પ્રાપ્ત કરવાના વિસ કારણે બતાવ્યાં છે, તેમાં ‘વિનયને એક મહત્ત્વનું કારણ દર્શાવ્યો છે. કારણ એટલું જ કે તીર્થકર થવા માટે લેખસંગ્રાહક બનવું ખૂબ જરૂરી છે. લોકોને વિશ્વાસમાં લીધા સિવાય કે તેમની વાત નમ્રતાપૂર્વક સાંભળ્યા વિના અને તેમની સાચી વાતેમાંથી ઉપરોક્ત રીતે પ્રેરણા કે અનુભવ ગ્રહણ કર્યા વિના લોકસંગ્રાહક બનવું મુશ્કેલ છે, અને એ જ કારણે વિનય લેકસંગ્રહતાને આવશ્યક ગુણ હોવાથી તીર્થકરત્વનું અન્યતમ કારણ માનવમાં આવે છે. જે તીર્થકર કે અન્ય મહાપુરુષોએ જાતિ, કુળ, બળ, રૂપ, તપ, જ્ઞાન, વૈભવ કે ઐશ્વર્યનું અભિમાન રાખ્યું હોત તે દુનિયા ક્યારેય તેમની બની શકી ન હતી. આ જ કારણે વિનમ્રભાવે ભગવાન મહાવીર અને બુદ્ધ શુદ્ધ ગણાતા હજારે કેને, સ્ત્રીઓને, વૈશ્યને, ક્ષત્રિયેને (બ્રાહ્મણોના એકાધિકાર પર આઘાત કરીને) પિતાના સંઘમાં શ્રાવક-શ્રાવિકાના રૂપે જ નહીં, બલકે સાધુ-સાધ્વીના રૂપમાં પણ સ્થાન આપ્યું અને તેમને ઉચ્ચ સંસ્કારી બનાવ્યાં. આથી જ એક મહાન આચાર્યે કહ્યું . વિળ નિરીકળમૂત્ર, વિળ નિવાઇr/ I विणयाओ विप्पमुक्कस्स कओ धम्मा कओ तो ?” .. 84 ઓજસ દીઠાં આત્મબળનાં : Page #86 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનનું મૂળ જ વિનય છે. વિનય નિર્વાણસાધક છે. વિનય વાર કે ધર્મ કે કર્યું તપ ટકી શકે ? ' . ' ' ' મહાત્મા ગાંધીએ વિનયી થઈને જ પછાત જાતિઓ અને હરિજનને અપનાવ્યા અને તેમને સંસ્કારી બનાવીને ઉચ્ચ બનાવ્યા. શું વિનયને આ ચમત્કાર એ છે છે ! પરંતુ અનંતકાળથી આત્મા પર અહંકાર અને મદના કુસંસ્કારનું આવરણ લાગેલું હોવાથી મનુષ્ય “વિનયને” તરત અપનાવી શકતો નથી. અહમ-બુદ્ધિ તેને સર્વપ્રિય બનતાં અટકાવે છે. તે અહમના સંકુચિત વર્તુળમાં ફસાઈને પિતાના માનીતા લેકને જ પિતાના માને છે. એના સિવાય જગતમાં જેટલા પણ ગુણવાન, શ્રદ્ધાળુ અને જિજ્ઞાસુ છે તેમને પિતાકા માનવાને ઈન્કાર કરે છે. આથી વૈષ્ણવ આચાર્ય રામાનુજ પિતાના જાતિ-અભિમાનનું નિવારણ કરવા માટે કાવેરી નદીમાં સ્નાન કરવા જતા ત્યારે બ્રાહ્મણના ખભા પર અને પાછા ફરતા ત્યારે શુદ્રના ખભા પર હાથ રાખીને ચાલતા હતા. જગદ્ગુરુ આદ્ય શંકરાચાર્યે બ્રહ્મની સર્વવ્યાપકતાને બોધ નમ્ર બનીને એક ચાંડાલ પાસેથી મેળવ્યું હતું. આથી પૂ. વિજયાનંદસૂરિજી મહારાજે તીર્થકવનાં વાસ સ્થાનકોની પૂજામાં એની દુર્લભતાનું વર્ણન કરતાં કહ્યું : “વી રી! મેં તે વિનય પિછાનું ! અનન્ત 8 સે, મેં તે વિનય !” “હે સખી! મેં અનંતકાળ પછી વિનયધર્મ ઓળખે છે.” આત્માની બહેનપણી સુબુદ્ધિ છે. તેના સહવાસથી આત્મા અનંતકાળના શુદ્ર અહમના મલિન આવરણને હટાવીને વિનયનાં દર્શન કરે છે, પરિણામે વ્યાપક દ્રષ્ટિ અને વિશ્વવ્યાપક ક્ષેત્ર અપનાવે છે. આમ થાય નહીં તે, અનંતકાળ સુધી પિતાના પરિવાર, જ્ઞાતિ, કુળ, ગામ, નગર, પ્રાંત, રાષ્ટ્ર કે અમુક ધર્મસંપ્રદાયના બંધનમાં બંધાઈને તેને જ પોતાના માનીને ચાલે 85 ધર્મનું મૂળ છે વિનય Page #87 -------------------------------------------------------------------------- ________________ વિનયને અર્થ ફક્ત શરીરને નમાવવું, એટલે જ નથી. આ હાડકાંને મળે તે કેટલીય વાર મૂક્યો છે અને મૂકે છે. પિતાના. સ્વાર્થને લીધે, ભયને લીધે અને દીનતાને કારણે મનુષ્ય સેંકડે વખત. મૂકતે હોય છે. પણ આવી રીતે ઝૂકવાને કશો અર્થ નથી. કસરત, કરતી વખતે શરીરને ઝુકાવવામાં વિનય થતો નથી. એક કલાક સુધી. કસરત કરીને શરીરને નમાવનાર યુવક પિતાના પિતાનું, ગુરુજનનું અને ગુણવાનનું સન્માન નથી કરતા. તેમને જોઈને મૂકવું તે એક બાજુ રહ્યું પણ પિતાની ખુરશીમાંથી પણ ઊભું થતું નથી. આથી. શરીરની સાથે જ્યાં સુધી હૃદય, મન, બુદ્ધિ, વાણી અને આત્મા મૂકી જાય નહીં, ત્યાં સુધી સાચા અર્થમાં વિનય નથી. હોતે. એ માત્ર. બાહ્યાડંબર કે ઔપચારિક શિષ્ટાચાર જ બની રહે છે. ' ' આથી મનને ઝુકાવવા માટેની મુખ્ય શરત છે કે અભિમાન અને મદ દૂર થવા જોઈએ. કોધ, માન, માયા અને લેભના પ્રસંગે માં પણ મનને શાંત રાખવું. કોઇ વગેરેને પ્રસંગ જાગતાં જ જે વ્યક્તિ કે વસ્તુ તરફ ક્રોધ વગેરે થાય ત્યારે તેના સદ્દગુણને વિચાર કરે, સદ્દભાવ રાખો અને સારી બાજુ અપનાવવી. વાણીને ઝુકાવવાની શરત છે વાણમાં નમ્રતા અને મધુરતા. કડવી વાતને મીઠે. જવાબ દે અને ગુણવાનની પ્રશંસા કરવી. કડવી વાતને કહે. જવાબ તે પશુ પાસેથી પણ મળશે. જો તમે આવેશમાં આવીને. પ્રાણીને તિરસ્કાર કરશે, તો તે પણ ગુસ્સામાં આવી જશે; પિતપિતાની વાણીમાં ભસીને, ત્રાડ નાખીને, ગર્જના કરીને કે ડચકારા. બોલાવીને જવાબ આપે છે. આથી ગાળ, અપશબ્દ અથવા તે કટુવચનને ઉત્તર એ જ રીતે આપવામાં આવે તે માનવી પશુથી સહેજે આગળ જતા નથી. બલકે માનવતાને પણ લજિત કરે છે. - વાદળ શું કરે છે? તે સમુદ્ર બનાવેલા ખારા પાણીને આકાશમાં ખેંચીને ફરી મીઠું બનાવે છે. એ જ રીતે વિનયી મનુષ્ય. પણ કઠેર, કર્ણકટુ વચનને હૃદયની મીઠાશથી ધોઈને મધુર બનાવીને. સામી વ્યક્તિને પાછું આપવું જોઈએ. આ રીતે શરીરને ઝુકાવવાની. 86 ઓજસ દીઠાં આત્મબળનાં Page #88 -------------------------------------------------------------------------- ________________ શરત છે હાથ જોડવા, માથું નમાવીને વંદન-અભિવાદન કરવું, ગુણવાનું બહુમાન કરવું, ભક્તિ કરવી, શરીરના વિનયમાં તેમની આશાતના ન કરવી એ બાબતને પણ સમાવેશ થાય છે. આ રીતે ચિત્તને ઝુકાવવાની શરત છે. અપરાધીને દંડ આપતી વખતે પણ કેમળ રહેવું, મેટાઈને ઘમંડ ન કરે, સામાન્ય વ્યક્તિ તરફ પણ ઉપેક્ષા અથવા તિરસ્કારને ભાવ ન રાખ. જેમ માતા પિતાના અપરાધી બાળકને જ્યારે કઠોર દંડ આપે છે ત્યારે તેનું વાત્સલ્યભર્યું મન ને હૃદય રડે છે, માના હૃદયમાં અપરાધી બાળકને શિક્ષા કરતી વખતે પણ વાત્સલ્યનું ઝરણું વહેતું હોય છે. આ જ રીતે પિતાને આધીન વ્યક્તિને દંડ દેતી વખતે ચિત્તમાં કઠેરતા ન આવવી જોઈએ. કયારેક કેઈ સાધકના જીવનમાં કેઈ દેષ અથવા અપરાધ થઈ જાય તે ગુરુ અથવા આચાર્ય તેને કઠોર પ્રાયશ્ચિત્ત પણ આપે છે, પરંતુ એમના હૃદયમાં અપરાધી સાધક પ્રત્યે પણ માના જેવું જ હેત ઊભરાતું હોય છે. આ જ વાત વિનયી સાધકના ચિત્તમાં પણ હોવી જોઈએ. આ રીતે બુદ્ધિને ઝુકાવવાની શરત છે –કુટુંબ, જ્ઞાતિ, પરિવાર, ગામ, પ્રાંત, કેમ, ધર્મ સંપ્રદાય, ભાષા, રાષ્ટ્ર વગેરેના શુદ્ર અહમના સીમાડાને તેડી નાખ. વિશ્વવિશાળ દષ્ટિ અને આત્મૌપમ્પ બુદ્ધિ જ આ ક્ષુદ્ર અહમના નાશનું ચિહ્ન છે. સમગ્ર સમાજ, રાષ્ટ્ર અને વિશ્વના આત્માઓ તરફ બુદ્ધિથી નમવાવાળી વિનયી સાધક તેમને પિતાના તરફ આત્મીય સમજવા લાગે છે અને તેઓ દે, દુર્ગુણે માટે પિતાને જ જવાબદાર માને છે અને તે દોષે કે દુર્ગુણોને દૂર કરવાને પુરુષાર્થ કરે છે. આત્માના મૂકવાની શરત એ છે કે જ્યારે સમગ્ર સમાજ કે દુનિયા વિરુદ્ધ હોય ત્યારે પણ સત્યની સામે ઝૂકી જવું, એ સત્યને ન છેડવું. એ સત્ય તરફ એટલી ભક્તિ હોવી ઘટે કે પ્રાણાન્ત કચ્છ ‘આવી પડે તે પણ સત્યને છોડવું નહિ કે તેનાથી વિચલિત થવું નહીં. જે વ્યક્તિ ધર્મ, સત્ય કે ગુણને સર્વહિતકર અને વિશ્વનાં કલ્યાણકારી માને છે, તેને તે સ્વપ્નમાં પણ છોડવાનું વિચારે નહીં. ', આ રીતે મન, વાણી, શરીર, ચિત્ત, બુદ્ધિ અને આત્મા દ્વારા ધમનું મૂળ છે વિનય Page #89 -------------------------------------------------------------------------- ________________ વિનયનાં લક્ષણો ઉપર બતાવવામાં આવ્યાં છે. જીવનનાં આ છે મુખ્ય સાધનમાં જ્યારે વિનય વિશેષ પ્રમાણમાં ભળે છે ત્યારે મનુષ્યમાં અન્ય ગુણોની સાથે લઘુતાને ગુણ પણ સાહજિકપણે આવે છે. જ્યાં લઘુતા છે, ત્યાં લોકપ્રિયતા અને સરળતા છે. આથી જ કહ્યું છે : ' , “ઘુતા મેં પ્રભુતા ત્રણે, પ્રભુતા સે પ્રમુ ટૂર ” . - બાળસહજ નમ્રતાથી સાધક કુર, કઠોર કે ઉદ્ધત લોકોના ઘરમાં પણ પ્રવેશે તે તેને આદર-સત્કાર મળે છે અને લેકે તેની વાત સ્વીકારે છે. અભિમાની, અહંકારી કે ઘમંડી બનીને જાય છે તે તેને કયાંય પણ પ્રવેશ મળતું નથી. વળી, જે તે બળજબરીથી પ્રવેશ મેળવે છે તે તેનું સહીસલામત રીતે પાછા ફરવું મુશ્કેલ બને છે, કઈ તેની વાત માનવા કે સાંભળવા તૈયાર હેતું નથી. નમ્રતાની પ્રતિમૂતિ, વિનયગુણસંપન્ન સાધક અસત્યને સામને પણ દઢતાપૂર્વક કરી શકે છે, કારણકે તે સત્ય સમક્ષ નમ્ર બની જાય છે. આ રીતે તે અંધવિશ્વાસની ગર્તામાં પડેલી પ્રજાને વિનયના દેરડાંથી બહાર લાવી શકે છે. બેટી પરંપરાને વળગી રહેનારી દુનિયાને તે દઢતાપૂર્વક કહી શકે છે, કારણ કે તેમાં વિનય અને નમ્રતા હોવાથી પ્રજા તેમની વાત અપૂર્વ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક સાંભળે છે. - વિનયનાં પાંચ રૂપ કેટલીય જગ્યાએ વિનય અને ખુશામતખારી, વિનય અને ચાંપલાશ, વિનય અને દીનતા, વિનય અને હીનભાવના કે વિનય અને શરીરના નમવાને એક જ માની લેવામાં આવે છે, પરંતુ આ બંનેમાં રાત-દિવસ જેટલું અંતર છે. ખુશામત કે હજૂરિયાપણું ભય કે લોભવશ કરવામાં આવે છે, પણ સાચા વિનયમાં લેભ કે ભયનું નામનિશાન હોતું નથી. ભય કે લેભ-વશ કરેલ વિનય નાટક જરૂર છે, પણ વાસ્તવિક વિનય નથી. આ જ રીતે ચાંપલાશ, આજીજી, ચાટુકારિતા કે દીનતા પિતાના સ્વાર્થની સિદ્ધિ માટે, કામ કઢાવવા માટે કે કંઈ મેળવવા માટે કરવામાં આવે છે. તેમાં પણ, અલબત્ત નમ્ર બનવાને સ્વાંગ રચવામાં આવે છે, પરંતુ સાચી નમ્રતા નથી હોતી. 88. ઓજસ દીઠાં આત્મબળનાં Page #90 -------------------------------------------------------------------------- ________________ આ જ રીતે પિતાને દીન-હીન ગણવે, પોતાની શક્તિઓને નગણ્ય માનવી, પોતાના જીવનમાં ધર્મને બિલકુલ અસંભવ માની લે એ લઘુતાગ્રંથિ પણ વિનય નથી. તેમાં અને વિનયમાં લાખગણું અંતર છે. આ જ રીતે મન વિના શરીર નમાવવાથી અથવા તે જ્યાં સુધી મનમાંથી ખરાબ ભાવ નીકળી ન જાય ત્યાં સુધી તેને વિનય કહેવામાં આવતું નથી. જાસૂસી કરનારા પણ કુટિલતાવશ નમ્ર બનીને બીજાના મનની વાત જાણી લે છે. આમ કપટથી પોતાનું કામ કઢાવવા માટે શરીરને નમાવવું કે ઝૂકી મૂકીને સલામ કરવી તે પણ વિનય નથી. હાથી ઉપર હુમલે કરતાં પહેલાં સિંહ પણ પ્રથમ મૂકે છે, ચિત્તો પણ કઈ પર હુમલે કરવા માટે પહેલાં શરીરને એકદમ નમાવે છે. આ રીતે શરીર નમાવવાને વિનય કહેવાય ખરે? કદાપિ નહીં. આ માટે તત્વજ્ઞાનીઓએ દુનિયાદારીની બધી વાતને દૃષ્ટિમાં રાખીને પાંચ પ્રકારના લૌકિક વિનય બતાવ્યા છેઃ (૧) લકેપચાર-વિનય (૨) ભય-વિનય (૩) અર્થ-વિનય (૪) કામ-વિનય (૫) દૈન્ય-વિનય. ૧૧. લેકોપચાર-વિનય : આ વિનય ત્યાં હોય છે, જ્યાં માત્ર આડંબર હોય અને હૃદયની પ્રેરણું હેય નહીં. કોઈ વડીલ કે સમાજમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ આવે અને હું ઊભા થવાને શિષ્ટાચાર પણ ન કરું તે લેકે શું કહેશે? લોકહૃદયમાં એની વિપરીત પ્રતિક્રિયા થશે. તેઓ કહેશે, “જુઓ, આ કેટલે બધે અભિમાની છે!અથવા એમ કહેશે કે, “મેટાંનું સન્માન જેટલું અધિક કરવામાં આવે, તેટલી વધુ પ્રસન્નતા તેમના પર વરસશે, મારે વિનય જેઈને પ્રજા મારી પ્રશંસા કરશે.” આવા હેતુને લક્ષમાં લઈને કરેલ વિનય લેકોપચાર-વિનય કહેવાય છે. ૨. ભય-વિનય: પિતાનાથી મોટા ઑફિસર, અધિકારી કે ઉચ્ચ પદવાળા તરફ વિનયપૂર્વક વર્તીશું નહીં, તે તેઓ નારાજ થઈ જશે અને કદાચ ધમનું મૂળ છે વિનય Page #91 -------------------------------------------------------------------------- ________________ કોઈ સજા કરી બેસે અથવા તે બઢતી અટકાવી દે. કેાઈ સત્તાધારી આવતાં તેના સ્વાગત-સત્કાર કરવામાં આવે નહી તે તે કદાચ દંડ કરે અથવા તેા ગામ પર તેના ખાફ ઊતરે કે પછી અમારા ગામની ઉન્નતિ માટે કશું નહી કરે. આ બધાં ભય-વિનયનાં ઉદાહરણ છે. કોઈ વિદ્યાર્થી એ કોઈક ભૂલ થઈ જવાથી સજા મેળવવાના ભયથી કે પરીક્ષામાં નાપાસ કરી નાખવાના ભયથી આધ્યાપક સમક્ષ વિનય ખતાવવા તે પણ ભય-વિનય છે. કોઈ સાધુથી કોઈ અપરાધ. થઈ ગયા તેા પ્રાયશ્ચિત્તથી બચવા માટે પેાતાનાથી મેટા ગુરુનું જે અધિક સન્માન કરે, તેમના પ્રત્યે બહુમાન દાખવે તે તે પણ ભયવિનય છે. અપરાધી સાધક જે પોતાના વડીલના કે ગુરુના આત્મિક ગુણાથી આકર્ષિત થઈને અથવા તે પેાતાના પર સાચા રૂપમાં નૈતિક અકુશ રાખીને માર્ગદર્શન કે શુદ્ધિ માટે તેમનું સન્માન કે બહુમાન નથી કરતા, અને એટલા માટે પણ નથી કરતા કે તેઓ સમાજના આચાર-વિચારને સુરક્ષિત રાખનાર કે તેમાં આવેલી વિકૃતિઓ, સ ંકીણ તા કે રૂઢિઆને દૂર કરનારા છે, તે તે પણ ભય—વિનય છે. ૩. અ-વિનય: પૈસાની પ્રાપ્તિ માટે ધનાઢય, સત્તાધારી અથવા માટા અધિકારીનુ સન્માન કરવામાં આવે અથવા તેા તેમને પુણ્યશાળી, ભાગ્યવાન, શેઠજી, બાબુજી વગેરે શબ્દોથી નવાજવામાં આવે કે પછી તેમને સભામાં. ઉચ્ચસ્થાન, અગ્રસ્થાન અથવા પદ આપવામાં આવે છે તે તે અથ – વિનય કહેવાય. પેાતાની નોકરી સલામત રાખવા માટે, વેતનમાં વધારા કરાવવા માટે અથવા પોતાના માલ ખપી જાય એટલા માટે કાઈ વ્યક્તિ કાઈક ધનવાન અથવા મૅનેજર પ્રત્યે વિનય દાખવે તે તે. પણ અ –વિનય છે. આમ જોવા જઈએ તે જે મુનિમ શેડનું સન્માન. કરે છે તે જ પોતાની નીચેના માણસાની નાની ભૂલ તરફ ગુસ્સાથી. 90 એજસ દીઠાં આત્મબળનાં Page #92 -------------------------------------------------------------------------- ________________ લાલચોળ થઈ જાય છે. આથી શેઠ પ્રત્યેને વિનય હૃદયથી નહીં પણ પૈસાને કારણે થતું હોય છે. આજે જગતમાં ધનની બેલબાલા છે. ધનાઢય વ્યક્તિમાં કઈ દોષ હશે તે લોકે તેની સામે કહેવાના બદલે તેમની પ્રત્યે તે વિનય જ દાખવશે. આ બાબતમાં મને એક દૃષ્ટાંત યાદ આવે છે. એક વાણિયે ગામડામાં રહેતા હતા. એની પાસે પૈસા તે બહુ ન હતા, પણ ગામલો કે તેને સદાચાર અને નીતિમત્તાને જોઈને તેને શેઠ કહેતા હતા. આ વાણિયે શહેરમાં માલ લેવા માટે મોટા વેપારી પાસે જતોત્યારે સાવ સાદો પોશાક પહેરીને જતે. શહેરને વેપારી એનાં સાદાં કપડાં અને ગરીબીને જોઈને તેનું કંઈ આતિથ્ય કરતે. નહેત કે ન તે તેને ભોજન માટે કહેતો. એથીયે વધુ, કયારેક તે. આ ગામડાના શેઠનું અપમાન પણ કરી નાખત. એક દિવસ ગામડાના શેઠે વિચાર્યું: આ શહેરના અભિમાની વેપારીની સાન ઠેકાણે લાવવી જોઈએ. એને કોઈક એવો બોધપાઠ શીખવવું જોઈએ કે જેથી જિંદગીમાં કયારેય કેઈ ગરીબનું અપમાન કરવાની હિંમત ન કરે.” " તેણે શહેરના એક બેબી પાસેથી કીમતી કપડાં ભાડે લઈ લીધાં.. એક લાકડી ખરીદી અને ક્યાંકથી ઉધાર માંગીને કેટલાંક આભૂષણ પહેરી લીધાં અને પછી ભારે ભપકા સાથે શહેરના એ અભિમાની. વેપારી પાસે પહોંચ્યો. અભિમાની શેઠે. ગામડિયાને આ વેશમાં ઓળ-- ખે નહીં અને કઈ મેટો માણસ સમજીને તેનું સ્વાગત કર્યું. એણે ભેજન માટે આગ્રહ કર્યો. ગામડાના શેઠે આગ્રહને સ્વીકાર. કરી લીધું. ' જ્યારે તે ભેજનને માટે બેઠે ત્યારે શહેરી શેઠે એક થાળમાં મીઠાઈ પીરસીને સામે મૂકી. ગામડાના શેઠે હાથમાં મીઠાઈને ટુકડો કયારેક પોતાના કપડાંને તે કયારેક ઘરેણુને અડકાડવા. - - - 9T ધમનું મૂળ છે વિનય Page #93 -------------------------------------------------------------------------- ________________ લાગે. શહેરી વેપારીએ તેના આવા વર્તનને જોઈને પૂછ્યું, “આય ભજન કેમ નથી કરતા? આ શું કરે છે કપડાને મીઠાઈ કેમ અડાડો છે?” શેઠે કહ્યું, “હું પહેલાં આ બધાને ભેજન ખવડાવું છું, કે જેને કારણે મને મીઠાઈ અને આટલી બધી મહેમાનગતિ મળી.” શહેરના વેપારીએ કહ્યું, “કેમ એવી શી વાત છે?” ગામડાના શેઠે જવાબ આપ્યો, “વાત એમ છે કે હું તે તેને તે જ ગામડાને વાણિયે છું, પણ પહેલાં જ્યારે સાદા ષિાકમાં આપને ત્યાં આવતે, ત્યારે આપ મારે ભાવ પણ પૂછતા નહીં. મેં વિચાર્યું કે આ વેપારી માનવીના ગુણોની કદર કરતા નથી. માત્ર પિોષાક અથવા ટાપટીપને જ જુએ છે. એને સાચે બેધપાઠ ભણાવવા જોઈએ. એટલે આજે હું બનીઠનીને રાજવી ઠાઠમાઠથી આવે છું અને તેથી તે તમે આજે મારી ખૂબ મહેમાનગતિ કરી. તે જેને લીધે મને આદર મળે છે તેને હું પહેલાં ખવડાવતે હત” આ શહેરને વેપારી સમજી ગયો. તેનું માથું શરમથી ઝૂકી ગયું અને પિતાની ભૂલને માટે ગામડાના શેઠની માફી માગી. કહેવાનું તાત્પર્ય એ છે કે ધન અથવા વૈભવને જોઈને જે વિનય દાખવવામાં આવે છે, એ અર્થ–વિનય છે, સાચે વિનય નથી. ક, કામ-વિનય : કામ-વાસના થી ભરેલી વ્યક્તિ સ્ત્રીઓ પ્રત્યે નમીને-લળીને વિનય દાખવે છે, પણ તે શા માટે? માત્ર કામ-વાસનાની પૂર્તિ માટે. એ વખતે તે તે સ્ત્રીની લાત પણ સહન કરી લે છે. આ રીતે પોતાની કામ-કડાની પોકળ લીલા કોઈ જાણી જાય અને પોતાની પ્રતિષ્ઠા ધૂળમાં મળવાની દશા આવી પડે તે પિતાનાથી ઉંમરમાં નાની વ્યક્તિ તે શું, પણ બાળક હોય તે તેના ચરણમાં માથું નમાવવા તૈયાર થઈ જાય છે. એ વખતે તેની સે ગાળો પણ ચૂપચાપ સાંભળી લે 92 ઓજસ દીઠાં આત્મબળનાં Page #94 -------------------------------------------------------------------------- ________________ છે, પરંતુ આ વિનયનું નાટક છે, આ કામ-વિનય છે, વાસ્તવિક વિનય. નથી. જે વાસ્તવિક વિનય હોય તે આવી કમી વ્યક્તિ પમૂતિ કોઈ સંત કે મહાત્માના ચરણમાં જઈને મૂકે અને પશ્ચાત્તાપ કરી. પ્રાયશ્ચિત્ત માનીને શુદ્ધ બને. પ. ન્ય-વિનય : મનમાં જ્યાં મોટા ગુંડ, હત્યારા, લૂંટારા વગેરે સમક્ષ દીન–ભાવના આવી જાય, ત્યારે વ્યક્તિ હાથ જોડે છે અને તેની આગળ બીકણું. બિલાડી બની જાય તો તે દૈન્ય-વિનય કહેવાય. વળી, પિતાના આત્મગૌરવને ભૂલીને મનુષ્ય પોતાની જાતને દીન માનવા લાગે અને પિતાની શક્તિઓ પરથી વિશ્વાસ ગુમાવી બેસે ત્યારે દૈન્ય-વિનય થયે કહેવાય. સારાંશ એ છે કે ઉપરના પાંચેય વિનય સાચા વિનય નથી. તેને વિનયનું પ્રદર્શન કહી શકાય, સાચે વિનય નહીં. જેમાં કોઈ તપ ન હોય, અહંકાર દૂર થતું ન હોય, અભિમાન ઓછું ન થાય, સ્વાર્થ કે ભય હટી જાય નહીં અને આત્મામાં પ્રવેશેલા દુર્ગુણે અને. ખરાબ વૃત્તિઓને તપાવીને સવૃત્તિ અને સગુણેને સ્થાપિત કરવાનું પગલું ન ભરીએ, ત્યાં વિનય પ્રદર્શન માત્ર બનીને અટકી જાય છે. આ વિનય દ્રવ્ય-વિનય કહેવાય, ભાવ-વિનય નહીં. કેવળ હાથ જોડેલા હોય, માત્ર માથું ઝુકાવેલું હોય કે વંદનને મુખપાઠ કરી જવાનું હોય, પરંતુ હૃદય જોડાયેલું ન હોય, મન ઝૂકેલું ન હોય અને બુદ્ધિથી સમજ પ્રગટેલી ન હોય તે સમજવું જોઈએ કે તે દ્રવ્ય-વિનય જ છે. - જેમની ઈચ્છા ઠગવાની અને છેતરવાની હોય છે તે દ્રવ્ય-વિનયનું આચરણ કરે છે. એ દ્રવ્ય-વિનય દ્વારા એ પિતાને સ્વાર્થ સાધવાની કોશિશ કરે છે. દ્રવ્ય-વિનયનું દષ્ટાંત | અભયકુમાર મગધ રાજ્યના મંત્રી અને સમ્રાટ શ્રેણિકના પુત્ર હતા. જૈનધમી હોવાને કારણે પ્રત્યેક સહધમી ભાઈ-બહેનને આદર 93 ધર્મનું મૂળ છે વિનય Page #95 -------------------------------------------------------------------------- ________________ સત્કાર, વિનય, બહુમાન અને સેવા કરતા હતા. એકવાર અભયકુમારે બહારથી આવેલા કેટલાક યાત્રીઓને પોતાને ઘેર ભેજન માટે, નિમંત્રણ આપ્યું. એ યાત્રીઓમાં એક વેશ્યા પણ હતી. એ પિતાને શ્રાવિકા તરીકે ઓળખાવતી હતી. તેણે કોઈ શત્રુ રાજાની સમક્ષ અભયકુમારને બાંધીને લઈ જવાનું બીડું ઝડપ્યું હતું. આથી જાસૂસી કરવા માટે તેણે આ છૂપે વેશ લીધો હતો. જ્યારે અભયકુમાર ભજન કરાવવા માટે યાત્રાળુઓને બોલાવવા આવ્યા ત્યારે તે કપટી વેશ્યાએ કહ્યું, “આજ તે મારે ઉપવાસ છે. અભયકુમારે તેને સહધમી બહેન સમજીને એની વિનય-ભક્તિ કરતાં કહ્યું, “ભલે આજે તમારે ઉપવાસ છે, તે કાલે પારણું મારે ત્યાં કરજો.” વેશ્યાએ કહ્યું, “જેમ આપ મને સહધમી સમજીને વિનયભક્તિ દર્શાવે છે, તેમ મારું પણ કર્તવ્ય છે કે હું પણ સહધમીને નાતે તમને આમંત્રણ આપું. આથી હું તમારું નિમંત્રણ ત્યારે જ સ્વીકારી શકું કે જ્યારે તમે પણ મારે ત્યાં આવવાનું નિમંત્રણ સ્વીકારે.” - શુદ્ધ અને સરળ હૃદયના અભયકુમારે તેનું નિમંત્રણ સહર્ષ સ્વીકારી લીધું. બીજે દિવસે અભયકુમાર નિમંત્રણ સ્વીકાર્યું હતું તે મુજબ શ્રાવિકાશધારી વેશ્યાને ત્યાં ભોજનને માટે પહોંચ્યા. વેશ્યાએ અભયકુમારનું સ્વાગત કર્યું, ખૂબ વિનય દાખ, અભયકુમારની પ્રશંસા કરી અને આદર-સત્કારપૂર્વક ભજન કરાવ્યું. ભેજન" બાદ વેશ્યાએ અભયકુમારને ચંદ્રહાસ નામને દારૂ પીવા માટે આપે. ચંદ્રહાસ દારૂમાં કઈ વાસ હેતી નથી અને દેખાવમાં આબેહૂબ દૂધ સમાન હોય છે. વળી, સહધમીને ત્યાં તે શંકાને કોઈ સ્થાન જ હોય નહીં, તેથી અભયકુમાર નિઃશંકપણે દૂધ સમજીને ૨ તે દારૂ પી ગયા. આમેય ઘણુ પ્રાંતમાં ભેજન પછી દૂધ પીવાને જાણીતે રિવાજ પ્રચલિત છે. બસ પછી શું? ચંદ્રહાસ દારૂએ પિતાને પ્રભાવ બતાવ્યું. અભયકુમાર તેને પીતાં જ પિતાનું ભાન 94 ઓજસ દીઠ આત્મબળનાં Page #96 -------------------------------------------------------------------------- ________________ ગુમાવી બેઠા. બેભાન અભયકુમારને જોઈને વેશ્યાને થયું કે સારો લાગ મળે છે, તેથી તેને કસીને બાંધીને, રથમાં નાખીને તેનું અપહરણ કરી ગઈ આ છે દ્રવ્ય-વિનયનું જવલંત ઉદાહરણ. આ રીતે વલ્કલચીરીને ફોસલાવીને વનવતી ત્રાષિને આશ્રમેથી શહેરમાં લઈ જવા માટે કેટલીક વેશ્યાઓએ આ રીતને દ્રવ્યવિનય દેખાડ્યો હતો અને પ્રલેભન આપ્યું હતું. આવું વિનયનું નાટક ધમશેષ આચાર્યના “વિનય નામના શિષ્ય કર્યું હતું. ઉદાયી રાજાએ જ્યારે ચંદ્રપ્રદ્યોતને યુદ્ધમાં હરાવી દીધો ત્યારે હારેલા અને ગુસ્સે થયેલા ચંદ્રપ્રદ્યોતે રાજા ઉદાયને પકડવાને માટે કેટલાય ગુપ્તચરે મેકલ્યા, પણ બધા પ્રયાસ નિષ્ફળ ગયા. અંતે તેણે ઉદાયી રાજાને પકડી લાવનાર અથવા તેની હત્યા કરનારાને મોટું ઈનામ આપવાની ઘોષણા કરી. એક પૂતે કઈ રસ્તે ન નીકળતાં ધર્મઘોષ આચાર્ય પાસે દીક્ષા લઈને સાધુનો સ્વાંગ ર. ગુરુ અને અન્ય સાધુઓની તે સેવાભક્તિ કરતા અને એમના પ્રત્યે ખૂબ વિનય બતાવતે, પણ આની પાછળ તેના મનમાં શું કુટિલતા હતી તે કઈ જાણ ન શકર્યું. તે પોતાની પાસે ગુપ્તપણે શો રાખતો હતો. એક દિવસ ચતુર્દશી પર્વ (પખી પર્વ) હેવાથી ઉદયી રાજાએ ઉપાશ્રયમાં પૌષધશ્રતને સ્વીકાર કર્યો હતો. રાજાએ આખો દિવસ ધર્મ કિયા અને ધર્મધ્યાનમાં વિતાવ્યો. સંધ્યા સમયે પ્રતિક્રમણ વગેરે કરીને રાત વીતતાં પોતાની પથારીમાં સૂઈ ગયે. બધા સાધુએ સૂઈ ગયા હતા, પણ ધૂર્ત સાધુ આજે જાગતો રહ્યો હતું. તે ધીરેથી ઊડ્યો. પિતાનું છૂપાવેલું શસ્ત્ર બહાર કાઢીને સૂતેલા ઉદાયી રજાના પેટમાં એકાએક ખાસી દીધું. શસ્ત્ર વાગતાં જ લેહીની ધારા વહેવા લાગી. શસ્ત્ર એટલું ઊંડું પેસી ગયું હતું કે ઉદાયી રાજા કંઈ બોલે એ પહેલાં જ એનું પ્રાણપંખેરું ઊડી ગયું. ધૂર્ત સાધુ પિતાનાં ખૂનથી ભરેલાં કપડાં, શસ્ત્ર અને બીજા ધર્મોપકરણે ત્યાં જ છોડીને નાસી ગયે. . 95 ધર્મનું મૂળ છે વિનય.. Page #97 -------------------------------------------------------------------------- ________________ આ રીતે વિનયની આડમાં વિનય’ શિષ્યે ધૃતતાનુ' મહાભયંકર કૃત્ય કર્યું. મિત્રો ! ધ્યાન રાખો કે દ્રવ્ય-વિનય માત્ર દેખાડા-છેતરવાનુ સાધન બની જાય નહીં. હૃદયની સચ્ચાઈથી જે શુદ્ધ, છલરહિત વિનય આચરવામાં આવે છે તે મેાક્ષફળદાયક હાય છે. ભાવ-વિનયની સાથે દ્રવ્ય—વિનય જોડાઈ જાય તો સેનામાં સુંગધ ભળે છે. જો દ્રવ્ય-વિનય. (વૃદ્ધાવસ્થા, ખીમારી, અશક્તિ, પશુતા વગેરેને કારણે) કયારેય ન હાય તા ભાવ વિનયથી પણ મેાક્ષની હૂંડી સ્વીકારાઈ જાય છે. સ્થળ : જૈનભવન, બીકાનેર ૭ ઑગસ્ટ, ૧૯૪૮ 96 ઓજસ દીઠાં આત્મબળનાં Page #98 -------------------------------------------------------------------------- ________________ પાંચ ૫, વિનયના વિવિધ પ્રકાર જેનધર્મ ગુણોને પૂજક છે, ગુણોની પૂજા એ તેને મુદ્રાલેખ છે. આ દષ્ટિએ માનવજીવનનું નિર્માણ કરવામાં, આત્માની શુદ્ધિ કરવામાં અને જીવનને ઉન્નત કરવામાં સહાયક થાય તેવા ગુણો તરફ અભિમુખતા અને શ્રદ્ધા રાખવી તેમ જ તેને આદર અને તેનું માહાત્મ કરવું જોઈએ. વળી તેની આશાતના ન કરવી જોઈએ. આ રીતે વિનય. દાખવી આવશ્યક બની જાય છે. સાથે સાથે ગુણ અને ગુણવાનને અભિન્ન સંબંધ હોવાને કારણે, જે પૂર્વોક્ત પ્રકારના ગુણથી સંપન્ન હોય, તેવી વ્યક્તિને પણ વિનય કરે જોઈએ. ગુણવાનને વિનય તે ગુણના વિનય બરાબર છે. ગુણવાનના વિનયથી તે ગુણોને પ્રોત્સાહન મળે છે. તે ગુણોને પ્રજા જીવનમાં અપનાવવા પ્રેરિત થાય છે. આ રીતે પ્રકારાન્તરે ગુણવાનની સેવા, પૂજા, ભક્તિ 97. વિનયના વિવિધ પ્રકાર Page #99 -------------------------------------------------------------------------- ________________ તથા તેના ધર્મપ્રસારના કાર્યમાં સહયોગ વગેરે બધી જ બાબતે ગુણપૂજામાં જ સમાવેશ પામે છે. આથી “ઉત્તર–રામચરિતમાં સીતા અંગે અરુંધતીએ કહ્યું: “TTr: પૂનાથાનં જીજુ ન ઢિ ન વયઃ ” “ગુણીજનેમાં ગુણ જ પૂજાનું કારણ છે. લિંગ કે વય પૂજાનાં કારણ નથી.” જેમ ધર્મિષ્ઠમાં ધર્મ વસે છે, તે જ રીતે ગુણીજનમાં ગુણ વસે છે. તે પછી આપણે ગુણે પ્રત્યે વિનય દાખવીએ પણ ગુણોના ધામ-ગુણવાન-તરફ વિનય ન દાખવીએ, તે કેટલું યોગ્ય ગણાય? કેટલાક લે કે એમ કહે છે કે ગુણવાન પુરુષોમાં કેટલાક દેશે પણ હોય છે. આથી જ્યારે આપણે ગુણવાન પ્રત્યે વિનય રાખીએ છીએ તે ગુણની સાથે સાથે તેના દોષનું પણ સમર્થન થઈ જાય છે, પણ આ તકે અસંગત છે. કોઈનગરનાં બાગબગીચા, સુંદર ઇમારતે, વિદ્યાલય તથા ઉદ્યોગ-મંદિરને જોઈને તે નગરની પ્રસંશા કરે છે, તેમાં તે નગરમાં રહેલી ગંદા પાણીની ગટરનું સમર્થન હેતું નથી. કેઈપણ વસ્તુના સમર્થનને આધાર તેના સમર્થકની ભાવના પર નિર્ભર છે. જે તેની ભાવના કેઈ ધનવાન વ્યક્તિના ગુણે જોઈ, એ ગુણનું જ સમર્થન કરવાની હોય તે તેમાં તેનામાં રહેલા દોષોનું સમર્થન નહિ થાય, પણ જે ગુણોની દષ્ટિએ સમર્થન કર્યું હશે, તે જ ગુણોનું સમર્થન કર્યું કહેવાશે. જૈનધર્મને અનેકાન્તવાદ સાપેક્ષ દષ્ટિથી કઈ પણ વસ્તુમાં રહેલા ધર્મ(સત્ય)ને ગ્રહણ કરવાનું કહે છે, આથી અમુક ગુણની અપેક્ષાએ જ તે ગુણનું સમર્થન કરવું એ સિદ્ધાંત-સંમત છે. જેવી રીતે અરિહન્તના ગુણોની અપેક્ષાએ અરિ. હતને વિનય તેમનું સમર્થન છે, સાધુના ગુણોની અપેક્ષાએ સાધુને વિનય ગુણ-સાપેક્ષ છે. કેઈ સાધુમાં કેઈ દોષ હોય તો તે સાધુ પ્રત્યે વિનય રાખવાની ભાવના તે દેષનું સમર્થન કરવાની ન હોય, તે પછી દેષનું સમર્થન કર્યું કેવી રીતે કહેવાય? આવી રીતે કેટલાક લોકે એમ પણ કહે છે કે આ ઝંઝટમાં ન પડતાં આપણે સાચા ગુણોને વિનય કરવો જોઈએ; ગુણવાનને ઓજસ દીઠાં આત્મબળનાં Page #100 -------------------------------------------------------------------------- ________________ વિનય નહીં. પરંતુ આ લેકે એ ભૂલી જાય છે કે લેકે કઈ વ્યક્તિમાં રહેલા ગુણ પ્રત્યે જ વિનય રાખશે કે પછી માત્ર તે ગુણનું જ નામ લખીને જ વિનય કરશે? ગુણનું હોવું એટલે કોઈને કોઈ વ્યક્તિમાં એનું હોવું કહેવાય, ગુણનું એકલું અસ્તિત્વ ન હોઈ શકે. કારણ કે, “વાર્થ સૂત્રના " વ્યાશ્રયા નિળr Tr: આ સૂત્ર અનુસાર ગુણ પોતે જ સ્વયં નિર્ગુણ-નિરાકાર હોય છે, તે કઈ ને કઈ દ્રવ્યને આશ્રિત બનીને રહ્યો હોય છે. ગુણોની અભિવ્યક્તિ પણ કોઈ ને કોઈ ચેતનાશીલ પ્રાણ દ્વારા થાય જ છે. એ વિના અમૂર્ત ગુણને ઓળખો પણ મુશ્કેલ છે. ગુણવાન પ્રત્યે વિનય ગુણપૂજક જૈન ધર્મ ગુણની સાથે સાથે ગુણવાન પુરુષ પ્રત્યેના વિનયને પણ સ્પષ્ટપણે બતાવ્યા છે. કેવળ ગુણ પ્રત્યે જ વિનય રાખવાથી કે માત્ર ગુણેને જ અપનાવવાથી જ્યારે પણ સંકટ આવે, ભય લાગે, પ્રલેભન આવે અથવા તે કેઈ વિકટ સમસ્યા આવે ત્યારે ઉપરના ગુણે(જેને તે વિનય રાખે છે) પર ટકી રહેવાની પ્રેરણા કે પ્રોત્સાહન કેવી રીતે મળશે? તે તે ગુણવાન પુરુષ પ્રત્યે વિનય રાખવાથી જ સાંપડે. ભલે, તે ગુણવાન પુરુષ વર્તમાન સમયમાં આપણને દૃષ્ટિગોચર ન હોય, પરોક્ષ હોય, તેમ છતાં તેમના તરફ દાખવેલ શ્રદ્ધાપૂર્ણ વિનય આપણને તેમને ગણેનું સ્મરણ કરાવશે અને વિકટ સમયમાં તે ગુણમાં દઢ રહેવાનું બળ આપશે. આપણને જ નહીં પણ બીજા લોકોને પણ આપણા દ્વારા તે ગુણવાન પુરુષ પ્રત્યેને વિનય પિતાના જીવનમાં અપનાવવાની પ્રેરણું આપશે. એટલું જ નહીં પણ જેન ધર્મે તે ગુણવૃદ્ધિ કે ગુણવિકાસ કરવામાં જે જે મહાનિમિત્ત છે, તેને પણ વિનય કરવાની વાત કરી છે. નંદીસૂત્રમાં કહ્યું છે સંj THવ વં” “ગુણની ખાણ એવા શ્રીસંઘને હું વંદન કરું છું.” :: વિનયના વિવિધ પ્રકાર Page #101 -------------------------------------------------------------------------- ________________ આવિ હવે એને જ વિશેષ વિનય અસર કરીને વિનયનું આ હકીક્તમાં તે ગુણવાન વિના ગુણનું કોઈ મહત્વ નથી. બંનેને અવિનાભાવ-સંબંધ છે. સાકરની મીઠાશને અળગી કરવાથી કેઈ એને સાકર નહીં કહે, એ જ રીતે અગ્નિમાંથી ઉષ્ણતાને ગુણ કાઢી નાખીએ તે અગ્નિનું અસ્તિત્વ જ નષ્ટ થઈ જશે, તેમ ગુણવાનમાંથી ગુણને દૂર કરીએ તે કઈ એને ગુણવાન કહેશે નહીં. ગુણ જે ગુણવાનથી અલગ થઈ જશે, તે કઈ તેના તરફ વિનય દાખવશે નહીં, કારણ કે તે કેવળ નામને જ ગુણ છે, તેમાં તે ગુણની ગુણત્વ-શક્તિ નથી. એ ગુણની ગુણત્વ-શક્તિ ગુણવાન વ્યક્તિની સાથે સંસર્ગમાં રહેવાથી જ પ્રગટ થશે. સાકર સાથે મધુરતા રહેવાથી જ સાકરમાં એ પ્રગટશે, કાગળ પર “મધુરતા” શબ્દ લખે હેય તે તેમાંથી મધુરતા પ્રગટ નહીં થાય. આ કારણે જ જૈન ધર્મ ગુણ અને ગુણવાન બંને પ્રત્યે શુદ્ધ ભાવપૂર્વક વિનય રાખવાને તપ, ધર્મ અને આચાર કર્યો છે. વિનયના બાવન પ્રકાર આવો, હવે એને પણ વિચાર કરીએ. કયા કયા મુખ્ય ગુણ અને ગુણવાને તરફ જૈન ધર્મ વિશેષ વિનય રાખવાનું દર્શાવ્યું છે. આમ તે શાસ્ત્રોમાં વિભિન્ન પ્રકારે ક્યાંક ભેદ-પેટભેદ કરીને વિનયનું વર્ણન કરવામાં આવ્યું છે. વિનયના ત્રણ ભેદ દર્શાવ્યા છે, તે કયાંક ચાર, પાંચ, દસ ને તેર ભેદ કર્યા છે. આ તેર ભેદોની સાથે વિનયના ચાર પ્રકારેને ગુણાકાર કરવાથી બાવન ભેદ થાય છે. પહેલાં વિનયના બાવન ભેદોની ચર્ચા જોઈએ. જૈન ધર્મમાં મુખ્ય ગુણ અને મુખ્ય ગુણવાન બને મળીને વિનય માટે તેર પાત્ર બતાવવામાં આવ્યાં છે. જેમના પ્રત્યે વિનય આચરે જોઈએ, તે આ પ્રમાણે છેઃ (૧) તીર્થકર (૨) સિદ્ધ (૩) કુળ (૪) ગણ (૫) સંઘ (૬) કિયા (૭) ધર્મ (૮) જ્ઞાન (૯) જ્ઞાની (૧૦) આચાર્ય (૧૧) ઉપાધ્યાય (૧૨) સ્થવિર અને (૧૩) ગણું. - આ તેર વિનયોગ્ય પાત્રોમાં તીર્થકર, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર અને ગણું એ છ ગુણવાન પુરુષ છે કુળ, ગણ અને સંઘ 100. ઓજસ દીઠાં આત્મબળનાં Page #102 -------------------------------------------------------------------------- ________________ આ ત્રણ ગુણયુક્ત સંસ્થાઓ છે અને ક્રિયા, ધર્મ અને જ્ઞાન એ ત્રણ ગુણ છે. કુળ, ગણ અને સંઘ ગુણયુક્ત સંસ્થાઓ છે, તે પણ સંઘમાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા આ ચારેય પ્રકારની વ્યક્તિઓને સમાવેશ માનવામાં આવતું હોવાથી એ પણ એક રીતે ગુણવાન વ્યક્તિ છે. આ રીતે ઊંડાણપૂર્વક વિચારીએ તે આ તેરને સમાવેશ દેવ, ગુરુ અને ધર્મ આ ત્રણમાં થાય છે. દેવમાં તીર્થકર અને સિદ્ધ, બંનેને; ગુરુમાં આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, ગણી, કુલ, ગણ અને સંઘને તેમ જ ધર્મમાં કિયા, ધર્મ અને જ્ઞાનને સમાવેશ થાય છે. આ તેર વિનયચ્ચ ગુણપાત્રની (૧) આશાતના ન કરવી (૨) ભક્તિ કરવી (૩) તેમનું બહુમાન કરવું (૪) તેમના ગુણ ગાવા, તેમના ગુણોની પ્રશંસા કરવી કે તેમને માન આપવું. આ ચાર પ્રકારે વિનય કરી શકાય છે. આથી તેર ભેદના ચાર પ્રકાર સાથે ગુણાકાર કરવાથી વિનયના બાવન પ્રકાર બને છે. હવે તેને ક્રમશઃ વિચાર કરીએ. તીર્થકર વિનય: જૈન ધર્મના પંચપરમેષ્ઠી મંત્રમાં સર્વપ્રથમ તીર્થકરને નમસ્કાર કરવામાં આવ્યા છે, જોકે સિદ્ધ તેમનાથી પદમાં ઊંચા હોય છે. એનું કારણ એ છે કે તીર્થકર શરીરધારી હોય છે એટલે તેમના દ્વારા અનેક જીવોને શુદ્ધ ધર્મને લાભ સાંપડે છે અને કલ્યાણમાર્ગની પ્રાપ્તિ થાય છે. આ સંસારસાગર પાર કરવા માટે જીવ તેમના દ્વારા બનાવાયેલી સંઘરૂપી નૌકાને આશ્રય લે છે. એમની પાસેથી શુદ્ધિ, નિર્વાણ, કર્મક્ષય અને મુક્તિની પ્રેરણા મળે છે. આથી આસન્ન-ઉપકારી હોવાથી તેમનું નામ પ્રથમ લેવામાં આવે છે. જેમ કે દાદા-પરદાદા પિતા કરતાંય વધુ ગુણવાન કે ઉપકારી હતા, પરંતુ વર્તમાનમાં તેમની ગેરહાજરીમાં પિતા જ નિકટના ઉપકારી છે, માટે તેમનું નામ વિશેષપણ લેવામાં આવે છે. આ તીર્થકર દેવને દેવાધિદેવ, સાકારદેવ, જિનેશ્વર, જિન, અરિહંત અથવા વીતરાગ વગેરે નામથી સંબોધવામાં 101 વિનયના વિવિધ પ્રકાર Page #103 -------------------------------------------------------------------------- ________________ આવે છે. વૈદિક ધર્મની ભાષામાં એમને જીવનમુક્ત (સદેહમુક્ત) અવતારી, ધમ (તી)સંસ્થાપક કહેવામાં આવે છે. તે અઢાર દોષ રહિત અને ખાર ગુણ સહિત હાય છે. બધા તીર્થંકર ચેાત્રીસ અતિશય, પાંત્રીસ ગુણુ તથા માર પ્રકારના પરિષહુથી મુક્ત હેાય છે. આ કર્માંમાંથી તેઓ ચાર ઘાતી કર્માં (જેનાથી આત્માના ગુણાને સીધા જ ઘાત થાય છે તે જ્ઞાનાવરણીય, દનાવરણીય, માહનીય અને અંતરાય)ને સથા ક્ષય કરી દે છે. બાકીનાં ચાર અઘાતી કર્મા(જે શરીરથી સબંધિત છે, આત્મગુણાના સીધા ઘાત નથી કરતાં તે–વેદનીય, નામ, ગેાત્ર અને આયુક) રહી જાય છે એ આ શરીરના અવસાન સુધી જ રહે છે. આ જન્મના શરીરના અવસાનની સાથે જ બાકીનાં ચારેય કર્માં સર્વથા નાશ પામે છે અને તેઓ નિરંજન, નિરાકાર, સિદ્ધ-બુદ્ધ બની જાય છે. પછી ક્રીથી જન્મ-મરણ થતાં નથી. જૈન ધર્મ ગુણના પૂજક હાવાથી, એમાં નામભેદ હાવાથી વિનયમાં કોઈ ભેદ હાતા નથી. આચાય હેમચંદ્રે આથી આ રીતે સ્તુતિ કરી છે ઃ " भवबीजांकुरजनना रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा हरेरा जिना वा नमस्तस्मै ॥ यत्र यत्र समये योऽसि सोऽस्यभिधया यया तया । वीतदोषकलुषः स चेद् एक एव भगवन्नमोऽस्तु ते ॥" “જેમના સંસારરૂપી ખીજ(કર્મરૂપી)અંકુરને પેદા કરનારા રાગદ્વેષ વગેરે નાશ પામ્યા છે, તેમનાં નામ ભલે બ્રહ્મા હાય, વિષ્ણુ હાય, મહાદેવ હાય અથવા જિન હાય, તેમને મારા નમસ્કાર છે, જે જે સમયમાં જે જે મહાપુરુષો જે જે નામથી થયા છે તે જો રાગદ્વેષ વગેરે દોષોથી રહિત હાય તા એક જ છે અને તેવા ભગવાનને મારા નમસ્કાર છે.” આ રીતે કાઈ નામના તીર્થંકર હાય, પણ તેમના પ્રત્યે つ પૂર્ણ શ્રદ્ધા રાખવી, તેમની આશાતના ન કરવી, તેમનું બહુમાન કરવું, તેમના ગુણા ગાવા તથા તેમની ભક્તિ કરવી એ તેમના વિનય છે. 102 એજસ દીઠાં આત્મબળનાં Page #104 -------------------------------------------------------------------------- ________________ કે તે પછી તેની હાજરી છે. સાથે તીર્થકર સંસારનું સર્વોચ્ચ શિખર છે. વિશ્વમાં તેમનાથી વિશેષ કઈ પુણ્યાત્મા નથી. તેઓ સાકાર પરમાત્મા છે. તેમને શરીર હોવાથી રૂપ, રસ, ગંધ અને સ્પર્શ પણ હોય છે, શરીર હોવાથી તેઓ શરીરની બધી જ ક્રિયાઓ કરે છે છતાં શરીર પ્રત્યે અથવા સંસારની કોઈપણ વસ્તુ તરફ તેમને આસક્તિ કે મૂછ હોતી નથી તેમ જ તેઓ કોઈ પણ પ્રત્યે ધૃણું, ‘ષ અથવા વેર રાખતા નથી. તેઓ વીતરાગ, સર્વજ્ઞ અને સર્વદશી છે. | સર્વોચ્ચ ગુણવાનનો વિનય * કેઈએમ કહી શકે કે તીર્થકર વર્તમાનકાળમાં આ ક્ષેત્રમાં વિદ્યમાન નથી તે પછી એમને “વિનય કઈ રીતે કરી શકાય? અમે પૂર્વે કહ્યું તેમ ગુણવાન પુરુષની હાજરી હોય કે ન હોય, પણ વિનય તે તેમનામાં રહેલા ગુણે પ્રત્યે દાખવવાને છે. આથી સર્વોચ્ચ ગુણવાન તીર્થકરોની ગેરહાજરીમાં પણ તેમના ગુણમાંથી પ્રેરણા લેવા માટે તથા સંકટ, ભય, પ્રલોભન વગેરે વખતે પણ આપણે તેમના ગુણો ઉપર આધાર રાખી શકીએ. વળી તેમના ગુણને અપનાવવાની પ્રેરણા અથવા પ્રેત્સાહન પણ બીજા લેકને મળી શકે એ દષ્ટિથી ઉપર્યુક્ત ચારેય પ્રકારે એમને વિનય કરી શકાય. જેવી આકૃતિવાળી મૂતિ હોય છે, તેને જોઈને પ્રાયઃ તે વિભૂતિ કે મહાપુરુષનું સ્મરણ થાય છે. ધારો કે તમારી સામે કેઈએ મર્યાદાપુરુષોત્તમ શ્રી રામ, ભગવાન શ્રીકૃષ્ણ ભગવાન બુદ્ધ કે ભગવાન મહાવીર વગેરેની ચાર-પાંચ મૂર્તિઓ મૂકી હોય. તમે મૂતિની આકૃતિ જોઈને તરત એ મૂતિ કોની છે તે ઓળખી કાઢશે. શંખ, ચક, ગદા, પદ્મ વગેરે સહિતની મૂતિને જોઈને જ તમે તરત બેલી ઊઠશે. કે આ તે વિષ્ણુની મૂર્તિ છે. મેર–પીંછને મુગટ કે હાથમાં વાંસળી વાળી આકૃતિ જોતાં જ તમને શ્રીકૃષ્ણનું સ્મરણ થશે. ધનુષ-બાણ જોતાં જ તમે જાણી જશે કે આ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામની મૂર્તિ છે. પદ્માસનસ્થ કે અર્ધપદ્માસનસ્થ ધ્યાનમુદ્રામાં લીન મૂર્તિ કે ધ્યાનાવસ્થામાં - વિનયના વિવિધ પ્રકાર Page #105 -------------------------------------------------------------------------- ________________ ઊભેલી મૂર્તિ ને જોઈ ને પોતાના સંસ્કાર અનુસાર તમે સમજી જશે કે આ જૈન તીર્થંકરની મૂર્તિ છે, આ રીતે જૈન-તીથ કરની મૂર્તિ જેવી આકૃતિ હાય, પરંતુ તેના ઉપર વસ્ત્ર કે યજ્ઞોપવિતનું ચિહ્ન અતિ હાય તા જેને ખબર હશે તે તરત જ કહી દે કે આ આ રીતે જે તે આકૃતિવાળી મૂર્તિને સ્મરણ કરી શકાય છે. બુદ્ધ ભગવાનની મૂર્તિ છે. જોઈ ને તે તે મૂર્તિ માનનુ આથી ખરેખર તેા તીર્થંકર વિનય ત્યારે જ સિદ્ધ થશે કે જ્યારે આપણે તીકર દ્વારા પ્રરૂપિત ધર્મને જીવનમાં ઉતારીશ', તેમના ગુણાને અપનાવીશું' અને સકટ સમયે પણ અડગપણે ધર્મશ્રદ્ધા દાખવીશું. સિદ્ધ—વિનય : ગત ચાવીસીમાં જેટલા પણ તીર્થંકર હતા, તે અધા સિદ્ધ થઈ ગયા અને ખીજા પણ સામાન્ય કેવલી કે વીતરાગ-પુરુષ પોતાના અંતિમ દેહ અને આઠ કર્માંથી મુક્ત થઈ ને સિદ્ધ થાય છે. તે પૂર્ણ મુક્ત (વિદેહમુક્ત, અશરીરી) થઈ જાય છે. આવા મુક્ત પુરુષા કેવળ જૈન ધર્મ-સંધ દ્વારા જ થાય છે એવું નથી. જૈન ધર્મ ગુણપૂજક હાવાથી તે કોઈપણ ધર્માંસ'ધ, દેશ, વેશ, લિંગ, જ્ઞાતિ અથવા કોઈપણ રીતે કાઈને પણુ, ધપ્રાપ્ત સાધક–સાધિકાને મુક્તિનાં અધિકારી માને છે. તી-અતી આદિ પ`દર પ્રકારમાંથી કોઈપણ એક પ્રકાર દ્વારા સિદ્ધ એટલે કે નિરજન-નિરાકાર પરમાત્મા થયા પછી તે તેમનામાં કોઈ ભેદ રાખતાં નથી, કારણ કે તે ભૂમિકાએ તે નામ, રૂપ, દેહ, ઘર, માહ-માયા, ક –કાયા બધું વિસરાઈ ગયુ. હાય છે. કેવળ શુદ્ધ આત્મા જ્યોતિમાં જ્યોતિસ્વરૂપ બની રહે છે. આવા નિર'જન–નિરાકાર સિદ્ધ થયા પછી તેઓ સ'સારમાં ફ્રી પાછા આવતા નથી. જૈન-સાધનામાં એ લાકોની સ્તુતિ ગાતી વખતે કહેવાય છે— “सिवमयलमरुवमणंतमक्खयमव्वावाहमपुणरावित्तिसिद्धिगइनामधेय ं ठाणं संपत्ताग ।” “કલ્યાણકર, અચલ, અરૂપ, અંનત, અક્ષય અવ્યાબાધ અને 104 એજસ દીઠાં આત્મબળનાં Page #106 -------------------------------------------------------------------------- ________________ અપુનરાવૃત્તિ (જ્યાં પહોંચ્યા પછી પાછું આવવાનું હેતું નથી) સિદ્ધ ગતિ નામક સ્થાન જેને પ્રાપ્ત થયું છે તે.” - ભગવદ્ગીતા પણ આ જ કહે છેઃ “ ન નિવર્નન્ત, તદ્વામ મન ” જ્યાં પહોંચ્યા પછી પાછા ફરવાનું નથી હોતું, તે જ મારું પરમધામ છે.” અહીંથી, પહેલાં કે પછી, કેઈપણ પ્રકારે કર્મોને ક્ષય કરીને 'સિદ્ધ કે મુક્ત થયા બાદ, સિદ્ધગતિમાં કોઈ ફેર હોતે નથી. સિદ્ધ થયા પહેલાંની અવસ્થાઓથી શરૂ કરીને અહીંની અપેક્ષાએ સિદ્ધોના પંદર પ્રકાર પાડ્યા છે. અહીં બધા સિદ્ધ એકસમાન છે. જ્યાં એક સિદ્ધ છે ત્યાં જ અનંત સિદ્ધ છે. સિદ્ધ ભગવાનના મૂળ આઠ ગુણ છેઃ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર્ય, અનંત બલવીર્ય, અવ્યાબાધ સુખ, અટલ અવગાહના, અમૂર્તિક અને અ-ગુરુ-લઘુ. આમ તે દરેક આત્મા અનંતગુણ હોય છે, પરંતુ આ આઠ ગુણો સિદ્ધોમાં વિશેષ રીતે હોય છે. સિદ્ધ ભગવાનને વિનય કરવા માટે તે ભાવના જ ઉપયોગી માધ્યમ થઈ શકે છે. એ ઉપરાંત સ્તુતિ, બહુમાન, પૂર્ણ શ્રદ્ધા, ભક્તિ, ગુણ-ગાન, અનાશાતના વગેરે કેટલીય રીતે વિનય કરી શકે છે. અને વાસ્તવમાં અહીં પણ, “સિદ્ધ સિદ્ધિ મન ટ્રિસંતુ અથવા “ માહિત્રામં સમાવિમુત્તમં રિંતુ વગેરે પ્રાર્થનાઓ ભક્તિભાવયુક્ત છે. આ પ્રાર્થનાઓને અર્થ એ જ કે “હું સિદ્ધિ(મુક્તિ) મેળવવા માટે ખૂબ પુરુષાર્થ કરું અથવા સ્વસ્થ બેધિલાભ કે ઉત્તમ સમાધિ માટે હું જ પ્રયત્નશીલ બનું, તેમાં ક્યાંય અવરોધ આવતું હોય કે મારી શક્તિની અપૂર્ણતા હોય કે રાગદ્વેષાદિ શત્રુઓને શિકાર બનું ત્યારે મને પ્રેરણાબળ પ્રાપ્ત થાઓ.” ભાવનામાં તે અસીમ શક્તિ છે. ભાવની ગતિ પણ દેશ - વિનયના વિવિધ પ્રકાર Page #107 -------------------------------------------------------------------------- ________________ કાળના અંતરની પરવા કરતી નથી, તેથી શુદ્ધ અને પ્રબળ સકલ્પ દ્વારા આત્મબળ પ્રાપ્ત કરવામાં સિદ્ધ ભગવાન નિમિત્ત બની શકે છે, શરત માત્ર એટલી કે તે માટે વિનય અને પુરુષાર્થ પૂરેપૂરા હાવા જોઈ એ. ફળ-વિનય અને ગણ–વિનય : સાધુઓના સમુદાયને ગચ્છ અથવા ગણુ કહેવાય છે, જેમ કે ખરતર ગચ્છ, તપાગચ્છ વગેરે. આ ગણુ કે ગચ્છના સમૂહને કુળ કહે છે. જેવી રીતે મારું અને આપનુ' ચાન્દ્ર કુળ છે. મૂળે આ ગચ્છનુ નામ કૌશિક ગચ્છ હતુ, પછી કાલાન્તરે તેનું નામ તપાગચ્છતરીકે જાણીતું થયું. ગણુ અને કુળ પ્રત્યે વિનય દાખવવા તેને ગણવિનય અને કુળવિનય કહેવાય. આના અર્થ એ કે ગણ અને કુળનાં ગુણગાન ગાવાં, તેમનાં ધર્માંકાર્યોમાં સહાનુભૂતિ દર્શાવવી, સહયાગ આપવા, કોઈપણ સાધુ-સાધ્વી સારું કાર્ય કરતાં હોય તે તેની ટીકા ન કરવી, તેમનાં કાર્યોમાં અવરોધ ન નાખવા, ડખલગીરી કરવી નહીં, પણ શ્રદ્ધાપૂર્વક મદદરૂપ થવું. એના અ` એ પણ નિહ કે બીજા ગણ કે કુળ માટે અવિનય દાખવવા, ધૃણા, દ્વેષ, સંઘષ કે વેરભાવ રાખવા, કારણ કે આમ કરવું તે તે સંઘ પ્રતિ અવિનય આચર્ચા ગણાશે. સંઘ એ તે વ્યાપક ભાવના છે, એમાં બધાં જ ગણુ અને કુળના સમાવેશ થાય છે. આજે સાંપ્રદાયિકતાને લીધે એકબીજાના સ'પ્રદાયા વચ્ચે સંઘષ, વેરભાવના, અન્યને નીચા દેખાડવાની વૃત્તિ, ઝઘડા વગેરે રાગદ્વેષયુક્ત કાય થઈ રહ્યાં છે જેમાં વીતરાગી વૃત્તિ ક્યાંય દેખાી નથી. આવાં કાર્યો સંધ અને તી'કર સમક્ષ અવિનય દર્શાવનારાં છે. સૉંઘ-વિનય : સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા આ ચારેય મળીને ચતુર્વિધ સંઘ કહેવાય. આ ચતુર્વિધ સંઘનું બહુમાન, શ્રદ્ધા-ભક્તિ, ગુણુગાન અને 106 એન્જસ દીઠાં આત્મબળનાં Page #108 -------------------------------------------------------------------------- ________________ અનાશાતના આદિથી વિનય દર્શાવવો તે સંઘ-વિનય છે. સંઘમાં પરસ્પર વિચાર-ભેદ કે આચાર-ભેદ હોય તે તેને લીધે સંઘર્ષ, કલેશ કે દ્વેષ કે વેર-વિરોધ ઊભું કરવાને બદલે, સહિષ્ણુ બનીને પરસ્પર સમન્વય સાધવાનો પ્રયત્ન કરે જોઈએ. મુખપદી, દંડ ગ્રહણ કરે કે અગ્રહણ કરે, તિથિચર્ચા, સચિત્ત-અચિત્તની ચર્ચા વગેરે નાની નાની ઉત્તરગુણની બાબતોને ચર્ચાના ચગડોળે ચડાવવી, દ્વેષ વધારીને એકબીજાને મિથ્યાત્વી કહેવું, ગાળો આપવા માંડવી, એકબીજા વિરુદ્ધ પત્રિકાઓ બહાર પાડવી-આવાં કામ સંઘ અને સંસ્થાપક (તીર્થકર) પ્રતિ અવિનય દર્શાવનારાં છે. ભગવાન મહાવીરના મહાન પુત્રો આ રીતે પરસ્પર લડે-ઝઘડે અને કર્મોથી બંધાય તે સંઘની સમક્ષ અવિનય આચર્યો ગણાય. | ‘નમા ણ સાદૂ મંત્રમાં કેઈપણ એક સંપ્રદાય (દિગંબર, શ્વેતાંબર, સ્થાનકવાસી કે તેરાપંથી), ગચ્છ, કુલ અથવા ધર્મસંઘનાં જ નહીં, પરંતુ સાધુત્વની સાધનામાં પરાયણ જગતનાં સમસ્ત સાધુસાધ્વીઓને નમસ્કાર કરવાનો ઉલ્લેખ છે. અહીં કોઈ એક વિશેષ સંપ્રદાય કે ધર્મસંઘની તરફેણ કરવામાં આવી નથી, કારણ કે આ ધર્મ વીતરાગને છે, નિષ્પક્ષ પુરુષને છે. ભલે કેઈપણ વેશમાં કેઈપણ સાધુ-સાધ્વી (પછી તે મુનિ, ભિક્ષુ કે ઋષિ કહેવાતાં હોય) જે સત્ય-અહિંસા વગેરે મહાવ્રતની સાધના કરતાં હોય, તે બધાં પૂજનીય, વંદનીય અને આદરણુય છે. ઉત્તરગુણેના પાલનમાં-ક્રિયાકાંડ, કે ધર્મસાધને માં-ભેદ હોઈ શકે, પરંતુ તમારે તે ગુણદર્શન કરવાનું છે. આથી જ કહ્યું છે: “સુદિ સાદૂ ” “ગુણે દ્વારા જ સાધુ ઓળખાય છે.” જે સાધુત્વના ગુણ હોય તે તેને વંદનીય અને આદરણીય સમજીને વિનય દાખવો જોઈએ. જેટલી કેવી બની છે તે ન જોતાં આ રોટલી ભૂખ ભાંગશે કે નહિ, તે વિચારવું જોઈએ. આ રીત કયા સાધુ કે સાધ્વીની સાધના, ક્યા ક્રિયાકાંડથી, કયા વેશમાં, કયા - વિનયના વિવિધ પ્રકાર Page #109 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રમાં કે કયા ધર્મસાધને દ્વારા ચાલે છે તે જોવાને બદલે તેનામાં સાધુત્વના ગુણ પરિપકવ થઈ રહ્યા છે કે નહિ, સંયમની સાધના વિકસી રહી છે કે નહિ, વીતરાગીપણું, સમતા, કષાય-ક્ષીણતા, વિષયાસક્તિમાં મંદતા, અહિંસા, સત્ય વગેરે ગુણની દઢતામાં વધારે થયે છે કે નહિ તે જોવાનું હોય છે. સંકુચિત દષ્ટિથી કે માત્ર સાંપ્રદાયિક્તાની નજરે વિચારવું અને તે અનુસાર વ્યવહાર કરવામાં ગુણવાન સાધુ-સાધ્વીઓ પ્રત્યે અન્યાયભાવ છે, તેમના દ્વારા મળનારા સધર્મ-લાભથી વંચિત રહેવું પડે છે અને આ રીતે તેમને અક્ષમ્ય આશાતના પહોંચાડીને કર્મબંધનમાં ફસાઈ જઈએ છીએ. ગુણવાન સાધુઓની જેમ એગ્ય સાધ્વીઓની પણ કદર કરવામાં ન આવે અને તેમના તરફ ઉપેક્ષાભાવ સેવવામાં આવે તેમ જ તેમના જીવન-વિકાસનું ધ્યાન રાખવામાં ન આવે, તેમને ઉચિત અધિકાર (વ્યાખ્યાન આપવું, ધર્મ-પ્રભાવના કરવી, ધર્મપ્રચાર કરે વગેરે)થી વંચિત રાખવામાં આવે કે તેમને તિરસ્કાર કરાય-આ બધું સાધ્વીઓની આશાતનારૂપ ગણાય. સાવીઓ પ્રત્યે વિનય શ્રમણ-શ્રમણીઓના પ્રતિકમણમાં “શ્રમણસૂત્રમાં તેનીસાર કારાવાઈ' (તેત્રીસ પ્રકારની આશાતનાથી) પ્રતિક્રમણ(દુષ્કૃત્યમાંથી નિવૃત્ત થવા માટે)ને પાઠ આવે છે. ત્યાં જેવી રીતે ‘સાદૂ કાસવાદ (સાધુઓની આશાતનાથી) પ્રતિક્રમણને પાઠ આવે છે તેવી જ રીતે ‘સાહૂળીનું માનવા” (સાધ્વીઓની આશાતનાથી) પ્રતિક્રમણ પાઠ પણ આવે છે. તે પછી શા માટે સાધ્વીઓની આશાતના દ્વારા થતા અવિનય પ્રત્યે જરા પણ ધ્યાન આપવામાં આવતું નથી ? આ રીતે આ પાઠમાં આગળ વધીને ‘સાવવામાં માયણ' (શ્રાવકોની આશાતના)થી પ્રતિક્રમણને તથા સાવિયામાં બાસીયા'(શ્રાવિકાએની આશાતના)થી પ્રતિક્રમણને પાઠ પણ આવે છે અને આ પાઠ રેજ પ્રતિક્રમણ કરતી વખતે બોલાય છે, પરંતુ આજે તે શ્રાવકશ્રાવિકાઓ દ્વારા સાધુ-સાધ્વીઓને કોઈ હિતકર, યુગાનુરૂપ, ધર્માનુકૂલ 108 ઓજસ દીઠાં આત્મબળનાં Page #110 -------------------------------------------------------------------------- ________________ કે સંઘ-કલ્યાણકારી કોઈ વાત સપ્રેમ કે સવિનય કરવામાં આવે તા પ્રાયઃ તેને અસ્વીકાર કે ઉપેક્ષા થાય છે. કયારેક કયારેક તે કોઈ સાધુસાધ્વીમાં અમુક મહાવ્રતભંગના દોષ હાય અને કોઈ શ્રાવક— શ્રાવિકા દ્વારા સવિનય નિવેદન કરવા છતાં પણ તેને તેમના ગુરુ યા ગુરુણી દ્વારા દેખાવી દેવાના કે છુપાવી દેવાના પ્રયાસ થાય છે અને વધારામાં હિતેચ્છુ શ્રાવક-શ્રાવિકાઓને ઠપકો સાંભળવા પડે છે અથવા તે સમાજમાંથી તેમને બહિષ્કૃત કરાવવા સુધીના પ્રયાસ થાય છે. આ શ્રાવક–શ્રાવિકાઓની આશાતના નથી તેા ખીજુ શુ છે? કેટલીક વાર તેા હિતેચ્છુ શ્રાવક-શ્રાવિકા જો પ્રેમપૂર્વક સાધુ-સાધ્વીઓને સાવધાન કરે તે તેમને અપશબ્દો મેલીને નવાજવામાં આવે છે અથવા તા તેમને ‘શું તમારામાં કોઈ અવગુણુ નથી ?’ કે ‘પહેલાં તમે સુધરા એવાં મહેણાં મારીને વળતા પ્રહાર કરવામાં આવે છે. આ પ્રકારના શબ્દો કે દુર્વ્યવહાર શ્રાવક-શ્રાવિકા વર્ગ પ્રત્યે અવિનયી આશાતના આચરવાનું જ લક્ષણ છે. આ રીતે સંઘમાં કોઈ શ્રાવકની પરિસ્થિતિ ખરાખ હાય, આર્થિક તંગી હાય અને તેને લીધે તેને અનીતિના માર્ગે ચાલવું પડયું હાય, તે તે સમયે સાધુવગ તેની ઉપેક્ષા કરે કે સ`પન્ન શ્રાવકવ ને સ્વધર્મ ન સમજાવે, નખળી સ્થિતિના શ્રાવકની વાત કાને ન ધરે તે ત્યાં પણ ખરેખર તે આશાતનાના દોષ રહેલા છે. આના અર્થ એ કે સાધુ-સાધ્વીએ માટે શ્રાવક-શ્રાવિકાની આશાતના કરવી એ દોષરૂપ છે. એવી જ રીતે શ્રાવક-શ્રાવિકા દ્વારા સાધુસાધ્વીની આશાતના કરવી તે પણ દેષરૂપ છે. બાહ્ય રીતે ‘મસ્થળ વામિ’કે ‘ ૢામિ લમાસમળો વવિક” કહીને સાધુ-સાધ્વીઓને વંદન કરવામાં આવે છે, પરંતુ ઉપાશ્રયનાં પગથિયાં ઊતરતાં જ તેમની નિંદા, ચુગલી, તેમના પ્રત્યે ધૃણા ફેલાવવવાનાં કાર્યાં શરૂ કરવામાં આવતાં હાય તે આવું વિનયનું નાટક ઘાર ક`ખ ધનનું કારણ બને છે, આ ઘણી મેાટી આશાતના અને અવિનય કહેવાય. આ રીતે સાધુ-સાધ્વીએ દ્વારા કહેવામાં આવેલી હિતકારી, સાચી વાતને ઠુકરાવી દેવી, તેમની 109 વિનયના વિવિધ પ્રકાર Page #111 -------------------------------------------------------------------------- ________________ નિંદા કરવી, એમણે દર્શાવેલા શુદ્ધ ધર્મમાર્ગ પર ન ચાલવું, યુગની પ્રગતિને રેકતી કુપ્રથાઓ તથા હાનિકારક રૂઢિઓમાંથી સાધુસાધ્વીઓ બહાર આવવા ઈચ્છે તે પણ શ્રાવકવર્ગ જરાય મચક ન આપતાં સુધારણાના કાર્યમાં અવરોધ નાખવાનો પ્રયત્ન કરે તે એ પણ સાધુ-સાધ્વીઓની અવિનય આશાતના છે. સંઘભક્તિનું જવલંત દષ્ટાંત શ્રાવકની આશાતના ન કરવાના વિનયનું જ્વલંત અને પ્રેરક ઉદાહરણ ગણધર ગૌતમ સ્વામી અને શ્રમણોપાસક આનંદ અંગેનું આપણને “ઉપાસક દશાંગ સૂત્રો નાં પૃષ્ઠો પર મળે છે. આ બંને ભગવાન મહાવીરના સંઘની શોભા હતા. બંનેની જીવનભૂમિ પર ધર્મ સાકાર થયા હતા અને બંને ભગવાન મહાવીરના કૃપાપાત્ર હતા. વાણિજ્ય ગ્રામની બહાર પિતાની પૌષધશાળામાં આનંદ શ્રાવકે પિતાના જીવનના અસ્તાચળે સંલેખના-સંથારે કર્યો હતે. આ તપસાધનાને કારણે આનંદનું શરીર દુબળું થઈ ગયું હતું. તેમનામાં ઊઠવા બેસવાની શક્તિ પણ રહી નહતી. ધર્મસાધના કરતાં કરતાં આનંદને અવધિજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હતું. સમજદાર માનવી સંપત્તિ મેળવીને પણ ક્યારેય છકી જતો નથી. આનંદે પણ પિતાની રિદ્ધિસિદ્ધિનાં કોઈની સામે વખાણ કર્યા નહીં. એગ્ય વ્યક્તિનું મિલન થાય ત્યારે તે પ્રગટ કરવાથી કંઈ હાનિ થતી નથી, બલ્ક કવચિત લાભ પણ થાય છે. આ બાજુ જ્ઞાન અને તપના સગની મૂતિ સમા ગણધર ગૌતમ છઠ્ઠ (બેલે)ના પારણાના દિવસે વાણિજ્યગ્રામમાં ભિક્ષા માટે પધાર્યા હતા. ભિક્ષા લઈને જ્યારે પાછા ફરી રહ્યા હતા ત્યારે પ્રત્યેક વ્યક્તિના મુખેથી ગૌતમે શ્રાવક આનંદની તપસ્યા, સાધના અને ધર્મ આરાધનાનું શ્રદ્ધાયુક્ત યશગાન સાંભળ્યું, તે તેઓ પણ પિતાની ભાવના રેકી શક્યા નહીં. તેઓ જાતે આનંદ શ્રાવક પાસે પહોંચી ગયા. ગણધર ગૌતમના આગમનને કારણે આનંદના મનમાં આનંદની 110. ઓજસ દીઠાં આત્મબળનાં Page #112 -------------------------------------------------------------------------- ________________ કઈ સીમા રહી નહીં, શરીર તપશ્ચર્યાથી કૃશ થઈ ગયું હતું અને સ્વાગત-સત્કારની ઈચ્છા હોવા છતાં પણ તેઓ ઊઠી શક્યા નહીં. ખિન્ન સ્વરમાં તેઓ બોલ્યા, ભને, મારી ઊભા થઈને વંદન કરવાની ઈચ્છા હોવા છતાં પણ ઊભે થઈ શકતું નથી. વિનય અને ભક્તિ સહિત મારા પ્રણામ સ્વીકારે” ગૌતમે વંદનાને સ્વીકાર કર્યો. ભાવપૂર્વક વંદન અને ચરણસ્પર્શ કરીને આનંદે પૂછ્યું, “ભન્ત, ગૃહસ્થને અવધિજ્ઞાન થઈ શકે ખરું?” ગૌતમ સ્વામીએ કહ્યું, “હા, ચક્કસ થઈ શકે.” આનંદ શ્રાવક બોલ્યા, “તે ભન્ત ! આપની કૃપાથી મને એ પ્રાપ્ત થયું છે. હું પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણમાં પાંચસો પાંચસો જિન સુધી, ઉત્તરમાં ઊંચા હિમાલય પર્વત સુધી અને ઉપર સૌધર્મ વિમાન સુધી અને નીચે રત્નપ્રભાના લુપચુત નરકવાસ સુધીની વાતને જાણું અને જોઈ શકું છું.” ગૌતમ સ્વામીએ શાંત સ્વરે કહ્યું, “આનંદ! શ્રાવક કે ગૃહ સ્થને અવધિજ્ઞાન તે થઈ શકે, પરંતુ આટલું લાંબું કે વિસ્તારવાળું ન હોય. આથી તમારા આ આલોચનાયુક્ત કથનની આચના કરીને જીવનશુદ્ધિ કરો.” આનંદ નમ્રતાપૂર્વક બેલ્યા, “ભગવાન! શું સત્યની પણ શુદ્ધિ કરવાની હોય ?” ગૌતમ સ્વામીએ કહ્યું, “સત્યમાં અતિશયોક્તિ હોય તો શુદ્ધિ કરવી પડે.” તે ભન્ત! આપ પણ આપની શુદ્ધિ કરવાની કૃપા કરો.” આનંદે નમ્રતાથી કહ્યું. ગૌતમ સ્વામીને પિતાના વિચારો પર સંદેહ થયો. તેમણે વિચાયું–આનંદ બાર વ્રતધારી શ્રાવક છે, તેની ધર્મનિષ્ઠાની પ્રશંસા સ્વયં ભગવાન મહાવીરે કરી છે, તે કયારેય અસત્ય ન બેલે. આથી તેની વાતમાં તથ્ય હોય તે પ્રભુને મારે પૂછવું જોઈએ. 111 - ..વિનયના વિવિધ પ્રકાર Page #113 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ ગણધર ચાર જ્ઞાનના ધારક હતા, છતાંય તેમણે ભગવાન મહાવીર જેવા કેવળજ્ઞાની સૂર્યની ઉપસ્થિતિમાં તેમણે પિતાના ચતુજ્ઞાનરૂપી દીપકને ઉપયોગ કરવાનું ઉચિત માન્યું નહીં. તેઓ મૌન ધારણ કરીને ત્યાંથી નીકળી ગયા. પ્રભુની પાસે જઈને પોતાની શંકા રજૂ કરી. - તેઓ વિનયપૂર્વક બેલ્યા, “ભગવાન ! કની ભૂલ થાય છે, મારી કે આનંદની ?” ભગવાન મહાવીરે સ્પષ્ટપણે કહ્યું, “ગૌતમ, ભૂલ તારી છે, આનંદની નહીં. તું પ્રાયશ્ચિત્તને ભાગી બને છે. આનંદ પાસે જઈને “મિચ્છા મિ દુકકડ” માગી આવ.” સારો અને વિનમ્ર સાધક સત્યને જાણીને કંધાયમાન નહીં, બલકે આનંદિત થાય છે. અને સાચે ગુરુ પિતાના શિષ્યના દોષને છુપાવી કે દબાવી દઈને તેને ખોટો બચાવ કરતું નથી. ભગવાન મહાવીરે એ બચાવ ન કર્યો કે આ મારે પટ્ટશિષ્ય અને ગણધર છે. ગણધર ગૌતમ તરત જ આનંદ શ્રાવક પાસે ગયા અને તેમણે પિતાની ભૂલ માટે “મિચ્છા મિ દુક્કડ”ની ભાવના વ્યક્ત કરી અને ક્ષમા માગી. ગણધર ગૌતમ અને આનંદ બંનેએ સરળતા અને નમ્રતાની મધુર ક્ષણેમાં પરસ્પર ક્ષમાયાચના કરી. ચૌદ હજાર મણના અધિનાયક ગણધર ગૌતમ કેટલા બધા નમ્ર હતા ! તેમને સત્ય તરફ કેટલે બધે આદર હતો ! સત્યની ઉપાસનામાં તેઓ માન-અપમાનને વચ્ચે ન લાવ્યા. આ રીતે ગણધર ગૌતમ અને આનંદને આ પાવન પ્રસંગ સંઘ-વિનયનું કેવું ભવ્ય ઉદાહરણ છે! કિયા-વિનય: - શુદ્ધિકિયા અથવા શુદ્ધિપૂર્વક ક્રિયા કરનારાઓને વિનય કરે તે ક્રિયા વિનય છે, અને કેટલાક સૂત્રમાં “ચારિત્ર્ય વિનય' તરીકે ઉલ્લેખ મળે છે. ક્રિયા કે ચારિત્ર્ય પ્રત્યે વિનય રાખવાને ભેદ જ એ ઓજસ દીઠાં આત્મબળનાં Page #114 -------------------------------------------------------------------------- ________________ છે કે આત્માની સચ્ચાઈથી જે ક્રિયા અને ચારિત્ર્યને યાગ્ય, યુગાનુકૂલ સત્ય–અહિંસાને પ્રેત્સાહિત કરનાર અને વિકાસશીલ હોય તેના તરફ સતત નિષ્ઠા, શ્રદ્ધા અને આદરભાવ રાખીને તેનું પાલન કરવું. જે કોઈ સાધક આ રીતે ક્રિયાશીલ હોય કે ચરિત્રવાન હોય તેના પ્રત્યે આદર, શ્રદ્ધા અને સન્માન રાખવાં, પરંતુ કાઈ ક્રિયા દંભને વધારનારી હાય, વિકાસની અવરોધક હાય, યુગમર્યાદાની બહાર હાય અને માત્ર દેખાડા તરીકે જ જેનું અસ્તિત્વ હાય અને તેને કમને સતત કર્યુ. જવું એ ક્રિયા-વિનય નથી. ચારિત્રના નામ પર લોકોને અધવિશ્વાસ, ચમત્કાર કે જ્યાતિષના ચક્કરમાં ફસાવવા કે વહેમમાં ડુબાડવાના કાને ચારિત્ર-વિનય ન કહેવાય, પરંતુ જે સાધક મૌલિક મર્યાદાઓનુ દૃઢતાપૂર્ણાંક પાલન કરતા હૈાય તે પવિત્ર ચરિત્રયુક્ત પુરુષ સમક્ષ વિનયી અનવું એ જ ચારિત્ર્ય-વિનય છે. ધમ-વિનય : સત્ય, અહિંસા, ન્યાય, બ્રહ્મચ, પ્રામાણિકતા, નીતિ, અસ્તેય, અપરિગ્રહવૃત્તિ આદિ શુદ્ધ અને વ્યાપક સદ્ધર્મના આચારાનું સ્વમર્યાદામાં રહીને નિષ્ઠાપૂર્વક પાલન કરવું. ધર્મ ઉપર નિશ્ચલ શ્રદ્ધા રાખવી, સ'કટ, ભય કે પ્રલેાલન ઊભાં થાય તે પણ ધર્મ પ્રત્યેના આદર ત્યજવા નહી', ધર્મ થી વિચલિત ન થવું. ધર્માંની ઠેકડી ઉડાડીને જનતાને તથા પેાતાને ધર્મશ્રદ્ધાવિહીન બનાવવાં નહીં, ધર્મમાંથી વિચલિત થનારને સ્થિરતા આપવી. આ ધ-વિનય છે. અંધારામાં, કોઈ ન જોતું હેાય ત્યાં એકાંતમાં પણ ધ માંથી ડગવું નહી, તે છેધમ –વિનય. કારણ કે ધર્માં-વિનયી સાધકજાણે છે કે વ્યક્તિ અને સમાજનાં ધારણ, પાષણ, રક્ષણ અને સ ંશાધન માટે ધર્મ પાલનની અનિવાર્ય આવશ્યકતા છે. એ સિવાય સમાજમાં અવ્યવસ્થા ઊભી થશે અને સમાજની સુખશાંતિ નષ્ટ થઈ જશે. જ્ઞાન—વિનય : જ્ઞાન પ્રત્યે વિનય દાખવવા તે જ્ઞાન-વિનય છે. આ જ રીતે જ્ઞાન-ગુણથી યુક્ત વ્યક્તિ પ્રત્યે વિનયી રહેવું તે જ્ઞાની—વિનય છે. વસ્તુ-સ્વરૂપને સમ્યક્ રીતે જાણવુ તે જ શુદ્ધ જ્ઞાન છે. તેનાથી 241.-6 113 વિનયના વિવિધ પ્રકાર Page #115 -------------------------------------------------------------------------- ________________ વિરુદ્ધ અશુદ્ધ જ્ઞાન અજ્ઞાન છે. જ્ઞાન-વિનય ધરાવનારી વ્યક્તિ એટલી નમ્ર હોય છે કે કયાંયથી પણ કોઈની પાસેથી વાસ્તવિક જ્ઞાન મળતું હોય તે તે તેને ગ્રહણ કરવામાં લેશમાત્ર અચકાશે નહીં. ભલે ગંદી જગ્યાએ સોનું પડ્યું હોય તો પણ કોણ તે લીધા વગર રહે છે? તે જ રીતે જ્ઞાન પણ કોઈની પાસે હોય તેની પાસેથી મેળવી લેવામાં શો વાંધો? જ્ઞાન કે જ્ઞાની તરફ પાંચ પ્રકારે અવિનય આચરવામાં આવે છે. ૧. પ્ર જ્ઞાન કે જ્ઞાની પ્રત્યે દ્વેષ કરે. પિતે જે શાસ્ત્રમાં શ્રદ્ધા રાખતા હોય તે સિવાય ક્યાંય સત્યજ્ઞાન કે જ્ઞાની મળે તે તેષને વશ થઈને તેને વિરોધ કરે તેને પ્રદ્વૈષ કહે છે. - ૨. નિદ્ભવ–જે વ્યક્તિ પાસેથી કે જેના નિમિત્તે જ્ઞાન મેળવ્યું હોય તેનું નામ છુપાવવું. ૩. માત્સર્ય – કોઈ જ્ઞાન અથવા જ્ઞાનની નિંદા કરવી કે ખોટું દેષારોપણ કરવું. ૪. આશાતના—જ્ઞાન કે જ્ઞાનીની આશાતના કરવી. જે જ્ઞાનદાતા છે તેના તરફ વિનય રાખવું જ જોઈએ. પરંતુ જ્ઞાનનાં શાસ્ત્ર, ગ્રંથ, પુસ્તકાદિ જેવાં સાધને કે ઉપકરણનું માન ન રાખવું, તેમને પગ લગાવ, થૂક લગાડવું, તેને ફાડી–તેડીને ગંદકીમાં નાખી દેવું, તેના દ્વારા મળેલા જ્ઞાનને આચરણમાં મૂકવાને પ્રયત્ન ન કરે તે પણ જ્ઞાનને અવિનય કરવા સમાન છે, કારણ કે સંપૂર્ણ જ્ઞાન તે તીર્થંકર પાસે છે. તીર્થકર કેવળજ્ઞાન દ્વારા જાણીને જે કહે છે, તેની ગણધર વ્યવસ્થિત રીતે શબ્દોમાં રચના કરીને તેને ગૂથે છે, પછી તે લિપિબદ્ધ થાય છે, તે જ થતજ્ઞાન કહેવાય છે. આથી જ્ઞાનપંચમીને દિવસે શ્રુતજ્ઞાનનાં પરમ નિમિત્ત શાસ્ત્રાદિનું બહુમાન કરવાની દષ્ટિએ વંદના કરવામાં આવે છે. જ્ઞાનની માફક જ્ઞાનના પ્રબળ નિમિત્ત શાસ્ત્રાદિ પણ આદરણીય છે. પ. અન્તરાય--જ્ઞાનપ્રાપ્તિમાં અંતરાય નાખવો, કોઈ જિજ્ઞાસુને જ્ઞાન આપવામાં અચકાવું, જ્ઞાનીઓ દ્વારા થતા જ્ઞાનપ્રસારમાં વિક્ષેપ કરે અથવા કપટ આચરીને શીખવવું–આ બધાં જ જ્ઞાન પ્રત્યે 114 ઓજસ દીઠાં આત્મબળનાં Page #116 -------------------------------------------------------------------------- ________________ અવિનય દાખવવાનાં ઉદાહરણા છે. બાર, વલ્લામેસિય” આદિ ૧૪ પ્રકારની જ્ઞાનની આશાતનાથી ખચવુ તે પણ જ્ઞાન-વિનય છે. સૂરિ(આચાર્ય)-વિનય : અગાઉ કહ્યા મુજબ ચાર પ્રકારે આચાર્યાના વિનય કરવા તે આચાર્ય વિનય છે. આચાર્ય સંધમાં આચારપક્ષની રક્ષા કરે છે. તે સ્વયં ધર્માચરણ કરે છે અને બીજાને પણ ધર્માચરણમાં પ્રેરિત કરે છે. સ્થવિર-વિનય : જે પેાતે ધમ પાલનમાં સ્થિર રહીને સાધુ-સમુદાયને ધમ પાલનમાં સ્થિર રાખે છે તે સ્થવિર કહેવાય છે. જો કોઈ સાધુ-સાધ્વી પોતાના ધર્માચરણ કે વ્યાપક ધર્મવિચારમાં શિથિલ થતાં હાય તે તેને તે દૃઢ બનાવે છે. વૃદ્ધ કે અનુભવી વ્યક્તિઓની જેમ તેઓ સાધુ-સાધ્વીએને સુધારવાનો પ્રયત્ન કરે છે. આથી આવા સ્થવિરાના પૂર્વોક્ત ચારે પ્રકારે વિનય દર્શાવવા તેને સ્થવિર વિનય કહે છે. ઉપાધ્યાય-વિનય : ઉપાધ્યાય સંઘમાં જ્ઞાનપક્ષના રક્ષક હાય છે. તેઓ શાસ્ત્રોના પાડને સુરક્ષિત રાખે છે. શાસ્ત્રના અગાધજ્ઞાનમાં ડૂબકી લગાવીને સાધુસાધ્વીઓને અને શ્રાવક શ્રાવિકાઓને તેએ જ્ઞાનરત્ન શેાધી આપે છે. ઉપાધ્યાય સાધુ-સાધ્વીઓને શાસ્ત્રના સામાન્ય અસહિત પાઠ કરાવે છે, તેથી તેએ પાઠક પણ કહેવાય છે. પછી આચાય તેનું વિશ્લેષણ કરીને સામાજિક અનુભવના સંદર્ભમાં તેની વ્યાખ્યા આપે છે. આવા ઉપાધ્યાય પ્રતિ વિનય રાખવા તે ઉપાધ્યાય-વિનયતપ છે. ગણિ-વિનય : ગણિ એ આચાયથી નીચેના ક્રમનું સ્થાન છે. એને પ્રવક પણ કહે છે. સાધુઓનાં બધાં નિત્યકર્માંની વ્યવસ્થા ગણિ કરે છે. ગણિસને પોતપાતાના કર્તવ્યમાં જોડે છે. જે કા માટે જે યાગ્ય હાય તેને તે કાર્ય સાંપે છે. ગાચરી લાવનારાને ગેાચરી લાવવાના કામમાં, વૈયાવૃત્ય(સેવા) કરનારાને વૈયાવૃત્યના કાર્યોમાં અને ખીજા કામમાં અન્ય યાગ્ય સાધુને નિયુક્ત કરે છે. સાધુ-સાધ્વીઓના પઠન is વિનયના વિવિધ પ્રકાર Page #117 -------------------------------------------------------------------------- ________________ પાઠનના પ્રખ`ધ પણ ગણિ જ કરે છે. આવા ગણિ પ્રત્યે વિનય પૂર્વોક્ત ચારે પ્રકારે રાખવા તે ગણિ–વિનય કહેવાય. આ રીતે તેર પ્રકારના વિનયપાત્રની વિશદ છણાવટ સમજીને વિનયતપને જીવનમાં અપનાવવુ જોઈ એ. વિનયનું વ્યાપક સ્વરૂપ આ વિવરણ પરથી કાઈ એમ ન સમજે કે આ તા ઘરની (જૈન ધર્મીના સાધુ-શ્રાવક વગેરેની) જ વાત કરી છે. વાસ્તવમાં જૈન ધ વ્યાપક અને ઉદાર દૃષ્ટિકોણ ધરાવતા ધર્મ છે. આટલા માટે જ વિનય પણ સાધનાના ક્ષેત્રમાં જેટલાં પ્રમળ નિમિત્તો છે એ દરેક પ્રત્યે દર્શાવવાના છે. પ્રતિક્રમણમાં શ્રમસૂત્રમાં ખેલવામાં આવતા તિત્તિસા આસાયન પાઠથી આ સ્પષ્ટ થાય છે– "अरिहंताण आसायणाए, सिद्धाणं आसायणाए, आयरियाण आसायणाए, उवज्झायाण ं आसायणाए, साहूण आसायणाए, साहूणीण आसायणाए, सावयाग આસયળ, સાવિયાળ આસાય, દેવળ આસાય, ટ્રેવીન આસાયળ, इहलोगस्स आसायणाए, परलेोगस्स आसायणाए, केवलिपन्नतस्स धम्मस्स आसायणाएं, सदेवमणुआसुरस्त लोगस्स आसायणाए, सव्वपाणभूयजीवसत्ताण' आसायाणाए, कालस्स આશાયળ, સુયÆ આસાચળાવ, સુટેવયાÇ આસાયળ, વાયળારિયમ્સ સાયબાણ ક અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, દેવ, દેવી, ઇહલેાક, પરલેાક, કેવલીપ્રજ્ઞપ્તધમ, દેવ-મનુષ્ય つ અસુર-સહિત–લાક, સવ પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વ, કાળ, શ્રુત, શ્રુતદેવતા, વાચનાચાય —- –આ બધાં સાધનાનાં પ્રબળ નિમિત્તોની મે આશાતના કરી હાય તેા તેનુ હું પ્રતિક્રમણ કરુ છુ.” '' ભાઈઓ, વિનયનુ આ કેટલું વ્યાપક સ્વરૂપ બતાવ્યું છે ! જગતનાં સર્વ પ્રાણીઓ જ નહીં, કાળ, લાક, પરલેાક, શાસ્ત્રજ્ઞાન વગેરે બધાં જ પ્રમળ નિમિત્તોના અવિનય–આશાતના ન કરવાની સાધકે સાવધાની રાખવી અને એમના પ્રત્યે વિનય રાખવા એવી શિખામણ આપી છે. આ પ્રકારે વિનયતપ આત્માની શુદ્ધિ માટે પરમ સહાયક છે. સ્થળ : જૈનભવન, બીકાનેર ૬ ઑગસ્ટ, ૧૯૪૮ 116 એજસ દીઠાં આત્મબળનાં Page #118 -------------------------------------------------------------------------- ________________ સૌરભ સાચી વૈયાવૃત્યની ગુલાબના ફૂલની સુવાસથી માનવીનું મન કેવું મહેકી ઊઠે છે! પરંતુ એની ખબર છે ખરી કે ગુલાબે આવી સુવાસ મેળવી ક્યાંથી? એણે આ માટે ભારે તપશ્ચર્યા કરી છે. મુલાયમ ચીકણી માટી વચ્ચે એ રહ્યું છે, કટોની વચ્ચે એ જીવ્યું છે અને બીજાઓના હૃદયને આકર્ષિત કરવા માટે પિતાની સુવાસ ફેલાવતું રહ્યું છે. પિતાના શરીરને પણ બીજાને માટે એ છાવર કરી દે છે. આવી રીતે જે વ્યક્તિ પોતાના જીવનમાં સેવાની સુવાસ મેળવવા માટે તપ કરે છે, મુસીબતેના કાંટાની વચ્ચે જીવે છે અને પરેપકાર કાજે રાત-દિવસ એક કરે છે. તે બીજાના હૃદયને આકર્ષિત કરી શકે છે. એનું હૃદય અનેક પરિષહ (ક) અને ઉપસર્ગ (આફત) સહન કરતું હોય છે. પિતાના જીવનમાં એ સમર્પણ કરવાનું જાણે છે. 117 સૌરભ સાચી વૈયાવાની Page #119 -------------------------------------------------------------------------- ________________ એનું જીવન ઝિંદાદિલીનું જીવન છે. માત્ર શ્વાસેવાસ લેનાર અને દેહની દીવાલમાં જ રમમાણ તેમ જ પિતાના શરીરસુખમાં જ જીવન સર્વસ્વ માનનાર શ્વાસ લેતે હશે, પણ એની જિંદગી જીવંત હતી નથી. જે વ્યક્તિ પોતાના દેહ, ઘર આદિના સાંકડા વર્તુળમાંથી બહાર આવીને બીજાના હિત માટે અને બીજાનાં આંસુ લૂછવા માટે કે અન્યના. દુઃખદર્દનું નિવારણ કરવા માટે જીવે છે તે જ સાચે શ્વાસેપ્શવાસ લેતો ગણાય અને એ જ સાચું જીવન ગણાય. આવું અગરબત્તી જેવું જીવન જાતે બળીને બીજાને સુગંધ પ્રદાન કરે છે અને પિતાની. આસપાસના જીવનને સુરક્ષિત કરે છે. - પરહિત કાજે જીવનને ઉત્સર્ગ કરવામાં જ જેણે સાચે આનંદ માને છે તે જ જીવનને વાસ્તવિક કલાકાર કહેવાય. બીજાની સેવા માટે કે બીજાના દુઃખદર્દ દૂર કરવા માટે જેણે તન, મન, ધન કે સાધનને ઉપયોગ કર્યો નથી તે વ્યક્તિને પગ હોય તેમ છતાં પંગુ છે, હાથ હોય તેમ છતાં હાથવિહીન છે, કાન હોવા છતાં બહેરે છે, આંખ હોવા છતાં અંધ છે અને શરીરના બધા અવયે હેવા છતાં વિકલાંગ છે. એની પાસે ધન કે સાધન હોય તે પણ નિધન કે સાધનહીન છે. માનવી બનીને જેણે પિતાની આખી જિંદગીમાં એકેય માનવની સેવા ન કરી હોય તેવા માનવીનું જીવન કંઈ જીવન ગણાય? એના કરતાં તે બાવળનું ઝાડ સારું કે જે ખેતરનું રક્ષણ તે કરે છે. નદી કે તળાવની પાસે કઈ તરસ્યા જાય તે એની તરસ તે એ છિપાવે છે. કોઈ ફળથી લચી પડેલા વૃક્ષની પાસે થાકેલે પ્રવાસી જાય તો તેને એ વૃક્ષ ઠંડી છાયા, મધુર ફળ અને ફૂલની ખુશબૂ પણ આપે છે. સાચું પૂછે તે આ નાનાં નાનાં પ્રાણીઓ, સ્થાવર જીવે અને એકેન્દ્રિય આત્માઓનું જીવન બીજાઓને કેટલું બધું ઉપયેગી બને છે ! ધરતી આ જગતનાં તમામ પ્રાણીઓને હૂંફાળી ગાદ આપે છે. ધાર્મિક, સદાચારી અને વિદ્વાનની માફક એ પાપી, ચેર અને ડાકુને પણ આશરે આપે છે. હવા તો બધાં પ્રાણુઓ માટે જીવન-આધાર છે. એના વિના તમે અને હું એક દિવસ તે શું, પણ એક કલાક 18 ઓજસં દીઠાં આત્મબળનાં Page #120 -------------------------------------------------------------------------- ________________ પણ રહી શકતાં નથી. અગ્નિએ કયારેય કોઈને એના ઉપયોગ કરવાનો ઇન્કાર કર્યાં ખરા ? અને વનસ્પતિ તે પેાતાને માટે કશુ સંઘરી રાખતી નથી. એ તા પૃથ્વી અને પાણી પાસેથી રસ અને સત્ત્વ લઈ ને બીજાને આપે છે. બધાં પ્રાણીઓને એમના પોષણને અનુરૂપ આહાર આપે છે. આવાં એકેન્દ્રિય અને સુષુપ્ત ચેતનાશીલ પ્રાણીઓએ આપણા પર કેટલા બધા ઉપકાર કર્યો છે! કયારેય તમે આ ઉપકારના બદલે વાળવાનું વિચાર્યું ખરું? જે મનુષ્ય નહિ હાય તા પણ આ પૃથ્વી, પાણી, હવા, આગ કે વનસ્પતિને કશે। વાંધેા આવવાના છે? ના. સહે નહિ. હકીકતમાં તે મનુષ્યને કારણે એમને તકલીફ પડતી હાય છે. જ્યારે આ બધાંના અભાવે મનુષ્યને મેટી ચિંતા થતી હાય છે. આપણી સમગ્ર સભ્યતા અને સસ્કૃતિ આના અભાવમાં નષ્ટપ્રાયઃ થઈ જાય. આથી ‘સ્થાનાંગ સૂત્ર”માં ધર્માચરણ કરનારને માટે સૌપ્રથમ આ ષટ્કાય (સ્થાવર અને ત્રસ) જીવેાના આશ્રય અને ઉપકારને અનિ ખતાવવામાં આવ્યા છે. વા મનુષ્યના ભ.વ-વિકાસ આવા એકેન્દ્રિય જીવા મીજાને માટે જિઢગી જીવીને પોતાના પ્રાણનુ' અલિદાન આપે છે, તેા મનુષ્યે એ વિચાર ન કરવા જોઈ એ કે હું અતિ વિકાસશીલ પંચેન્દ્રિય માનવી થઈ ને મારા જીવનને માત્ર ખાવાપીવામાં, પહેરવા ઓઢવામાં અને આનઃ–પ્રમાદમાં શા માટે વેડફી દઉં? મારું જીવન તા વિશ્વના પ્રાણીમાત્રને માટે સુખશાંતિદાયક થવુ જોઈ એ, ખીજા પ્રાણીઓની સેવા અને રક્ષા માટે ન્યાછાવર થવુ જોઈ એ. આવું સાકય ન સધાય તેા સાડા ત્રણ હાથની કાયા મળવાના લાભ શે ? આ તે મનુષ્યને માત્ર દ્રવ્યવિકાસ ગણાય કે એ એકેન્દ્રિયમાંથી દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિયની ભૂમિકા પાર કરીને પંચેન્દ્રિય અને તેમાં પણ સ'ની મનુષ્ય બન્યા છે. દ્રવ્યવિકાસની બાબતમાં તે માનવીની તુલનામાં દેવતાઓ માજી જીતી જાય. કારણકે 119 સૌરભ સાચી વૈયાવૃત્યની Page #121 -------------------------------------------------------------------------- ________________ ભૌતિક વૈભવ અને સુખ-સાધન મનુષ્ય કરતાં એમની પાસે અનેક ગણું વધારે છે. દેવેને આટલે બધે દ્રવ્ય-વિકાસ થયો હોવા છતાં ભાવ-વિકાસની બાબતમાં મનુષ્ય કરતાં ઘણું પાછળ છે. મનુષ્યમનુષ્યત્વ, સમ્યક દર્શન, વ્રત-ગ્રહણ, મહાવ્રત-ગ્રહણ, કષાય-વિજય, ઈન્દ્રિય-વિજ્ય ઈત્યાદિ સંપાનેને કમશઃ સર કરીને સંપૂર્ણ કર્મક્ષયની ઉચ્ચ ભૂમિકા સુધી પહોંચી શકે છે. એનામાં જેટલે સ્વાર્થ, લેભ, દ્વેષ, મેહ, દ્રોહ અને અલંકારને બેજ એ છે થશે એટલી જ ઝડપથી એ ઉત્તરોત્તર ભાવવિકાસ સાધી શકશે. સામાન્ય કેવલી અને તીર્થકરમાં જ્ઞાન અને દર્શનની સમાનતા હોવા છતાં બીજાને માટે પ્રાણત્યાગ કરનારા અને પ્રાણીમાત્રની સેવાને વિરાટ સંક૯૫ ધરાવનારા તીર્થકર અત્યધિક લોકપ્રિય બને છે, પ્રજા એમને વિશેષ ઓળખે છે અને એમનાં જન્મ, દીક્ષા, નિર્વાણ આદિ કલ્યાણના સમયે ખુદ દેવ અને દેવેન્દ્ર પણ આદરપૂર્વક નમે છે. સાચું પૂછો તે પ્રાણીમાત્રની સેવા જ એમને તીર્થકર જેવા ઉચ્ચ પદ પર પહોંચાડે છે. “ઉત્તરાધ્યયન સૂત્ર” આની સાક્ષી આપે છે. એમાં પષ્ટ કહ્યું છે– પ્ર-વૈયાવરો મંતે વે કિં ગળથર ?” उ०-"वैयावच्चेणं तित्थयरनामगोत्तं कम्म निबंधइ ।” મહામુનિ ગૌતમ ગણધરે ભગવાન મહાવીરને પૂછયું, “હે ભગવાન ! વૈયાવૃત્યથી આત્મા શો લાભ પ્રાપ્ત કરે છે?” ત્યારે ઉત્તરમાં ભગવાન મહાવીરે કહ્યું, “વૈયાવૃત્યથી આત્મા તીર્થંકર પદને પ્રાપ્ત કરે છે.” સાચે જ નિસ્પૃહતા અને નિષ્કામ ભાવનાથી કરાયેલા વૈયાવૃત્યથી તથા માનવચિત્તમાં આનંદ, ઉલ્લાસ અને શાંતિ વધારનારી પવિત્ર પ્રવૃત્તિ કરવાથી તીર્થકરપદ પ્રાપ્ત થાય જ ને! પ્રાણીમાત્રની સેવાને પવિત્ર સંકલ્પ પૂર્ણ થતાં જ તીર્થકરપદ પ્રાપ્ત કરનાર મહાપુરુષ સ્વકલ્યાણની સાથેસાથ અનંત પ્રાણીઓને દુઃખ અને અશાંતિના 1 120 ઓજસ દીઠાં અલ્મળના Page #122 -------------------------------------------------------------------------- ________________ અંધકારમાંથી બહાર નીકળવાને રસ્તો બતાવીને તેમજ સંસાર-સાગરને પાર કરવા માટે એમને સંઘરૂપી નૌકામાં બેસાડીને પરકલ્યાણ પણ સિદ્ધ કરે છે. આથી જ સામાન્ય-કેવલીની અપેક્ષાએ તીર્થંકર-કેવલી અધિક વંદનીય અને આદરણીય ગણાય છે. પુણ્યકાર્ય અને ધર્મકાર્ય સ્વાભાવિક રીતે જ પ્રશ્ન જાગે કે આવી રીતે ઉચ્ચ પદ પર પહોંચાડનાર અને અનેક ગુણરત્નના ભંડાર સમું વૈયાવૃત્ય શું છે? સંસ્કૃત ભાષા પ્રમાણે આને શબ્દશઃ અર્થ કરીએ તો “ચાકૃÍવ વ વા વૈયાવૃજ્યમ' એટલે કે તપમાં વ્યાવૃત્તિથી–પિતાની ઈચ્છાઓ, કષાયે, કામનાઓ, સ્વાર્થો, ઈન્દ્રિયવિષયના ઉપભેગે અને દુવૃત્તિથી વિશેષ રૂપે પાછા ફરવાની કે દૂર જવાની ભાવના કે કિયા તે વૈયાવૃત્ય છે. વતમાનયુગની ભાષામાં એ “સેવાના નામથી વધુ પ્રચલિત છે. સેવા વૈયાવૃત્યની વિધેયાત્મક પ્રવૃત્તિ છે. વૈયાવૃત્ય નિષેધાત્મક પ્રવૃત્તિ છે. કારણ કે વાસ્તવિક રીતે સેવા ત્યારે જ થઈ શકે જ્યારે કરનાર વ્યક્તિ પિતાની વિશિષ્ટ ઈચ્છાઓ, કામનાઓ, સ્વાર્થો, દુવૃત્તિઓ, કષાય અને ઇન્દ્રિયવિષયના ઉપભેગોની ઉપલબ્ધિઓને છેડીને અથવા તે એનાથી ઉમુખ બનીને ઓછામાં ઓછી આવશ્યકતાઓ અને ઉપલબ્ધિઓથી પિતાનું કામ કરે. આ બાબતેમાંથી વિરક્ત થવાને પ્રયત્ન કર્યા વિના અથવા તે જીવનને તપાવ્યા વિના સેવા થઈ શકતી નથી. સુખસુવિધાઓમાં ડૂબેલા રહીને અને અતૃપ્ત ઈચ્છાઓના વમળમાં ફસાયેલા રહીને સેવા કરવાનું સ્વપ્ન જેવું તે એવું છે કે આગમાં કૂદીને કે ઝેર પીધા પછી જીવતા રહેવું. આને કારણે જ કેઈ વિરલ વ્યક્તિ નિઃસ્વાર્થ સેવાની અનુગામી બને છે. ઘણી વ્યક્તિએ ધર્માથે દવાખાનું બોલે છે, અનાથ અને અપંગને માટે અનાથાલય જેવી સંસ્થાઓ ચલાવે છે. ગરીબ અને ભૂખ્યા-તરસ્યા માટે આહાર–પાણીને પ્રબંધ કરે છે, ઠંડીથી ધ્રુજતા લોકોને કામળા વગેરે વહેંચે છે અથવા તે આવાં કાર્યોમાં ઉદારતાથી _121 સૌરભ સાચી વૈયાવૃત્યની Page #123 -------------------------------------------------------------------------- ________________ તન, મન અને ધનના સહયોગ આપે છે. વળી આવાં કાર્યમાં જ્ઞાતિ, જાતિ, ધર્મ –સ`પ્રદાય, પ્રાંત વગેરેની સાંકડી દીવાલેા ઊભી કરતી નથી. તેએની આ સેવા એ સાજનિક સેવા જરૂર બને છે પરંતુ એના સમાવેશ તૈયાનૃત્યની કોટિમાં થઈ શકે નહીં કારણ કે આની પાછળ કાઈ પણ પ્રકારનું તપ હોતુ નથી; પેાતાની ઇચ્છાઓ, વાસના, કામનાઓ, સ્વાર્થા, દુત્તિઓ, કષાયા અને વિષયાપભાગાની ઉપલબ્ધિઓના સથા ત્યાગ કરવામાં આવતા નથી. જ્યાં પેાતાની નામના કે કામનાની વિશિષ્ટ ઇચ્છાએ એમ ને એમ જ હાય, કષાયા અને વિષયાપભાગેની આસક્તિ છોડવાના કાઈ પ્રયાસ હાય નહિ અને જ્યાં પોતાના ક્ષુદ્ર સ્વાર્થાંની આહુતિ આપવામાં આવી ન હેાય ત્યાં એ તપ કેમ કહેવાય ? જ્યાં તપ નથી ત્યાં એ પ્રવૃત્તિ કર્મક્ષય કે નિરાનું કારણ બનતી નહિ હેાવાથી એ શુદ્ધ ધર્મ કેમ બને ? આથી અગાઉ કહેલાં કાર્યાના સમાવેશ સેવામાં થતે હેાવા છતાં એ સેવા તપસ્યા વધારનારી નથી તેમજ ધ કેડિટની પણ નથી, માત્ર પુણ્યની કોટિની છે. એને શુદ્ધ ધકા નહિ બલ્કે પુણ્યકાર્ય કડ્ડી શકાય. શુદ્ધ ધર્મની પ્રવૃત્તિમાં તે તપ હંમેશાં પહેલુ હાય છે. એમાં પેાતાનાં આત્મા, મન, ઇન્દ્રિય અને શરીરને તપાવવાનાં હોય છે, તેમજ એને વિરોધ કે નિગ્રહ કરવાના હાય છે. આજની ભાષામાં કહું તે જીવનમાં ક્રાંતિ કરવી પડે છે. ક્રાંતિ ત્યાગ માગે છે, રાહત નહીં.. ? પરમ ગહન તપ આથી જ હું તમને કહેતા હતા કે નિઃસ્વાર્થ અને નિષ્કામ સેવા વૈયાવૃત્યની સમકક્ષ ત્યારે જ આવી શકે જ્યારે એની પાછળ અગાઉ જણાવ્યા પ્રમાણેનું તપ હેાય. આથી જ કહેવાયુ છે કે, “સેવાધર્મ પરમાદને, યોગિનામવ્યયમ્યઃ ।” સેવાધર્મ (વૈયાવ્રત્ય તપ) અત્યત ગહન છે, ચેાગીઓને માટે પણ અગમ્ય છે અર્થાત્ પ્રાપ્ત કરવા કઠિન હાય છે.' નિષ્કામ સેવામાં વ્યક્તિએ પાતાનાં મન, ઇન્દ્રિયા અને ચિત્તની મહત્ત્વાકાંક્ષાઓનું દમન કરવુ પડે છે અને એથી જ એ અઘરી લાગે 122 એજસ દીઠાં આત્મબળનાં Page #124 -------------------------------------------------------------------------- ________________ છે. નિષ્કામ સેવાભાવીએ ઘણીવાર ખોટા આક્ષેપ, જૂઠી નિંદા, ટીકાઓ અને ધમકીઓ સહન કરવી પડે છે. કયારેક સેવક પર એવો આરોપ મુકાય છે કે એ સંસ્થાના રૂપિયા હડપ કરી ગયો છે. ક્યારેક તેષી અને ઈર્ષાળુ લેકે એને પોતાની ગાળ અને ચાડીચુગલીને શિકાર બનાવે છે. ક્યારેક એના પર સભ્ય કહેનારા લોકે બદનામી કરી ધૂળ અને કીચડ પણ ઉછાળે છે. ઘણી વાર સેવાભાવીને કપરી કસોટીને સામને કરવો પડે છે. કારણ કે સેવાભાવી વ્યક્તિ સમાજની હિતચિંતક હોવાથી સાચેસાચી વાત કહેશે અને આવી સાચી વાત સમાજની સ્વાથી, પરંતુ પ્રતિષ્ઠા પ્રાપ્ત વ્યક્તિઓને પસંદ પડતી નથી. પરિણામે આવા માણસોને સેવાભાવીઓ આંખના કણાની પેઠે ખૂંચે છે અને તેને સંસ્થામાંથી હાંકી કાઢવાનો પ્રયત્ન કરે છે. આ કારણે જ વૈયાવૃત્યની કોટિમાં આવનારી સેવા તપશ્ચર્યા છે. અગ્નિપરીક્ષામાંથી પાર ઊતર્યા પછી જ સાચી સેવા સિદ્ધ થાય છે. આવે સમયે સેવક મૌન રહે છે અને જો એ એને વિશે ગમે તેવા આક્ષેપ કરનારને કશે ઉત્તર આપે નહિ તે લેકે કહે છે કે આ તે મૂખ છે. જે એ સમાજની સમક્ષ પોતાની વાત યોગ્ય રીતે વિસ્તારથી રજૂ કરે તે કહે કે આ વાતેડિયો, પ્રવચનખાર કે બડબડાટ કરનાર છે. જે સમાજની ટીકાઓને ચૂપચાપ સહન કરી લે તે એને. ડરપોક માનવામાં આવે છે. જે ખોટી વાતને સહન કરવાને બદલે એની સામે અહિંસક રીતે પ્રતિકાર કરે તે એને એમ કહીને ઉતારી પાડવામાં આવે કે એ ખાનદાન નથી. જે સમાજ-સેવક સેવ્ય. વ્યક્તિઓની આસપાસ જ રાતદિવસ ફરતે રહે તે એમ કહેવાય કે આ તે ધીઠ છે. જે સેવાપાત્રોથી સેવક દૂર રહે તે એમ કહેવાય કે સેવક બેદરકાર છે. આથી જ નિષ્કામ અને નિઃસ્વાર્થ સેવા ઘણી દુષ્કર છે. વળી, જેની સેવા કરવા ઈચ્છે છે તેને અનુરૂપ કે અનુકૂળ પણ થવું પડે છે. ધનવાનને ચમકદાર પિશાક પહેરીને અને કેટલાંય. 123 સૌરભ સાચી વૈયાવૃત્યની Page #125 -------------------------------------------------------------------------- ________________ ઘરેણાં પહેરીને ગરીબોની સેવા કરવા જનાર એમનામાં ઓતપ્રેત થઈ શકતું નથી. ગરીબની સેવા કરવા ઈચ્છનારે સ્વેચ્છાએ ગરીબી ધારણ કરવી પડે છે. મહાત્મા ગાંધીજી રેલવેમાં ત્રીજા વર્ગમાં મુસાફરી કરતા હતા. શું એમની પાસે પ્રથમ વર્ગની ટિકિટના પૈસા નહતા? એક વાર કિઈ એ એમને પૂછયું, - બાપુ, તમે ત્રીજા વર્ગમાં શા માટે મુસાફરી કરે છે? ભારતના રાષ્ટ્રપિતા ત્રીજા વર્ગમાં મુસાફરી કરે તે સહેજે શોભારૂપ ગણાય નહીં.” મહાત્મા ગાંધીજીએ નમ્રતાથી ઉત્તર આપે, હું ત્રીજા વર્ગમાં મુસાફરી એ માટે કરું છું કે મારે જેમની સેવા કરવી છે તેમાં ત્રીજા વર્ગમાં બેસીને મુસાફરી કરે છે. હું ભારતના અગણિત દીન અને હીન લોકોને સેવક છું. જેની સેવા કરવી હોય તેની માફક જ સેવકે રહેવું જોઈએ. જે રેલવેમાં એ વર્ગ હેત તે હું એમાં મુસાફરી કરતે હેત.” સેવા સદો નથી આમ સેવા કરનારે ઘણી મેટી તપશ્ચર્યા કરવી પડે છે. રસ્તે ચાલતા કોઈ ગરીબ કે દુઃખીને જોઈને પૈસા ફેંકીને ચાલ્યા જઈએ અથવા તે કોઈ સંસ્થાને છેડી આર્થિક સહાય આપીએ તે એટલી સેવાથી તપ થાય નહીં અને તે વૈયાવૃત્યની ટિમાં આવે નહિ. ગરીબ તરફ પૈસે ફેંકવા માટે કેઈ તપશ્ચર્યા કરવી પડતી નથી. વૈયાવૃત્યની કેટિની સેવામાં તે તન અને મન ઘસવા પડે છે. સાધનની વાત તે એ પછી આવે છે. એક વાર જેઠ મહિનાના ધગધગતા તાપમાં બપોરના સમયે એક શિઠ અને પંડિત ઊંટ પર બેસીને રણમાંથી પસાર થતા હતા. રસ્તે ઘણે લાંબે હતે. એક ગામની નજીક આવ્યા ત્યારે એમણે જોયું કે એક બીમાર માણસ જમીન પર પડયે પડ્યો ચીરો પાડે છે. એ fઊભે થઈ શકતે નહેતે. એની સ્થિતિ ઘણી દયાજનક હતી. કેઈ 124 ઓજસ દીઠાં આત્મબળનાં Page #126 -------------------------------------------------------------------------- ________________ એને સહાનુભૂતિના બે શબ્દો પણ કહેતું નહોતું. જયારે શેઠ અને પંડિત એ બીમારની પાસે પહોંચ્યા ત્યારે એમણે એમનું ઊંટ અટ-. કાવી દીધું. સૌપ્રથમ પંડિતજીએ પોતાની વાગ્ધારા વહેવડાવતાં કહ્યું, “અરે ભાઈ, આમ ચીસો પાડવાથી કે રડવાથી શું વળશે? તેં જેવાં કર્મ કર્યા છે તેવું ફળ તને મળી રહ્યું છે. તે ખરાબ કર્મ કર્યા પછી હવે આમ રડવાથી શું ફાયદો? સંસારને તે નિયમ છે કે, આ હાથે આપે અને પેલા હાથે લે.” આ વિષયમાં પંડિતજી શાસ્ત્રમાંથી એક પછી એક પ્રમાણ ટાંકીને બેલવા લાગ્યા. પેલા બીમારને બિચારાને ઉપદેશની જરૂર નહોતી. શેઠે પંડિતને કહ્યું, “અરે, આપને પંડિતાઈથી ભરેલે આ ઉપદેશ શા કામને ?' પંડિતજીએ કહ્યું, “અમારાથી જે કામ થઈ શકે એમ હતું તે અમે કર્યું.” શેઠે ખિસ્સામાં હાથ નાખ્યો અને જે કંઈ પૈસા હતા તે બધા. ઊંટ પરથી નીચે ફેંકતાં કહ્યું, “ભાઈ! આનાથી તારો ઉપચાર કરાવી. લેજે. બીજુ તે અમે શું કરી શકીએ ??” વેદનાથી વ્યાકુળ બીમારે સિકકાને જોયા, પણ એનામાં તે ઊભા થઈને લેવાની શક્તિ પણ નહોતી. આ પરિસ્થિતિમાં ઊંટવાળાએ કહ્યું, “અરે પંડિતજી ! તમારું જ્ઞાન આને શું કામનું? અને શેઠજી તમારા સિક્કા પણ એને શું મદદરૂપ થવાના? તમે આગળ ચાલે. હું આવી રહ્યો છું. મારી પાસે બીજું કશું નથી, પરંતુ શરીર અને. મનની સાચી ભાવના છે તેને હું ઉપયોગ કરીશ.” શેઠ અને પંડિત બંને આગળ ચાલ્યા. ઊંટવાળાએ બીમારને પિતાના ખભા પર ઉપાડી લીધો, શેઠે નાખેલા જે કાંઈ પૈસા હતા તે બીમારના કપડાને છેડે બાંધી આપ્યા, અહીંથી થોડે દૂર આવેલા ગામના દવાખાને પહોંચાડ્યો. દવાખાનામાં દાખલ કરાવ્યો અને પિલા. - 125 સૌરભ સાચી વૈયાવૃત્યની Page #127 -------------------------------------------------------------------------- ________________ પૈસાથી એના રહેવાની અને ભાજનની વ્યવસ્થા કરીને બાકીના પૈસા આપતાં કહ્યું, “ભાઈ ! હવે હું તારી વિદાય લઉં છુ. મારાથી જે થઈ શકે તે મેં કર્યું. આનાથી વધુ કરી શકવાનુ` મારુ' ગજું નથી.” ખીમાર માનવીએ માથું નમાવીને એને અંતરના આશીર્વાદ આપતાં કહ્યું, “ભાઈ ! તેં મારે માટે ઘણુ કર્યું. ભગવાન તને દીર્ઘાયુ મનાવે.” આ ત્રણ વ્યક્તિમાંથી કેાની ક્રિયાને તમે તપ કહેશે? એ હકીકત છે કે ઊટવાળાની ક્રિયાની પાછળ તપ રહેલુ છે તેથી એની સેવા જ વૈયાવૃત્યની કોટિમાં આવે. ઊંટવાળાએ કરેલી સેવાની પાછળ તન અને મન બંનેના ઉત્સ`હતા. પતિ અને શેઠે જે ક ંઈ કર્યુ તેને પુણ્યકાર્ય કે રાહતકાર્યું ત્યારે જ કહેવાય કે જ્યારે એની પાછળ એના પ્રત્યે સહૃદયતાની ભાવના હાય, આપવામાં આવેલા પૈસા નીતિ–ન્યાયથી મેળવેલા હાય અને શુદ્ધ નિઃસ્વાર્થ ભાવથી આપવામાં આવ્યા હાય ! એ સેવા પુષ્ણેાપાન કરનારી ગણાય. કયારેક તે કોઈ સંસ્થામાં થોડી રકમ આપીને પ્રશંસા, પ્રતિષ્ઠા કે નામના કમાવાની ભાવના રખાય છે. અહીં આ સેવા નથી, પણ સોદાબાજી છે. કારેક સેવાની ઠેકેદાર બનીને વ્યક્તિ પોતાના જીવનને શુદ્ધ ધર્માચરણયુક્ત અનાવતી નથી કે ન તા યેાગ્ય રીતે સમાજની સેવા કરે છે, અલ્કે ઘણીવાર સમાજસેવાને નામે મળેલી રકમ પણ હડપ કરી જાય છે. આ સેવા નથી, પણ વ્યાપાર છે. આવી સોદાબાજી કે વેપારીવૃત્તિ છેડીને અથવા તેા પદ્મ, પ્રશસા કે પ્રતિષ્ઠાના પ્રલેાલનને તિલાંજલિ આપી કશાય બદલાની આશા રાખ્યા વગર જે મદદ કરવામાં આવે અને પોતાની ભૂમિકાને અનુરૂપ વ્રતનું આચરણ કરવામાં આવે એ જોવા વૈયાવ્રત્ય તપ ગણાય. સેવાના વ્યાપ સેવા કે વૈયાવૃત્યની કોઈ સીમા આંકી શકાય નહીં. પોતાની શક્તિ દખાવવા કે છુપાવવાને બદલે જેટલી વધુ સેવા થઈ શકે 126 આજસ દીઠાં આત્મબળનાં Page #128 -------------------------------------------------------------------------- ________________ તેટલી જરૂર કરવી જોઈએ. પરંતુ સેવાને વ્યાપ વધવાની સાથોસાથ મનની ક્ષિતિજને પણ વ્યાપ વધ જોઈએ. આમ બનશે નહીં તે સેવા પણ માત્ર જુદા જુદા લેબલ પર જ ચૂંટેલી રહેશે. સેવાની અમૃતધારામાં મનની સંકીર્ણતા વિષરૂપ ગણાય. તમે એમ વિચારતા હશે કે હું તમને શું કહી રહ્યો છું. શું અમે અમારી જ્ઞાતિ, ધર્મ, સંપ્રદાય કે દેશની સેવા ન કરીએ? જેટલી અમારી હેસિયત છે એટલી તે સેવા કરવી જોઈએ ને? હું તમને તમારી જ્ઞાતિસેવાનો ઈન્કાર કરતું નથી, પરંતુ એની સાથે સાથે બે બાબત જરૂર સમજાવીશ. એક તે એ કે પોતાના વતુળની સેવા કરતી વખતે જ્યારે પણ વિશાળ વર્ગની સેવા કરવાનો પ્રસંગ આવે ત્યારે કોઈ બહાનું બતાવવું નહીં કે તક ચૂકવી નહીં. તમારી શક્તિ માત્ર પરિવારની સેવા સુધી જ સીમિત હોય, પરંતુ માની લે કે સમાજ કે રાષ્ટ્ર પર કેઈ સંકટ આવે ત્યારે તમારી તન, મન અને ધનથી સહેજે પાછી પાની ર્યા વિના સેવા કરવી જોઈએ. આવે વખતે મનને સંકુચિત બનાવશે નહિ. બીજી વાત એ પણ છે કે તમારા વર્તુળમાં પણ તમે વૈયાવૃત્ય કેટિની સેવા કરજો. જે તપશ્ચર્યા વિનાની પરંતુ શુભ ભાવનાથી નિષ્કામપણે અને નામના-કામના વિના કરવામાં આવેલી સેવા હોય તે જરૂર પુણ્યદાયી બનશે. આ સમયે એની તપ કરવામાં આવે તો સોનામાં સુગંધની માફક એ વૈયાવૃત્ય કેટિની સેવા બનશે. એમાં તપને જવા માટે તમારા જીવનને પણ શુદ્ધ ધર્માચરણની પ્રવૃત્તિયુક્ત અને એમાં કાયકલેશ તપ (શરીરશ્રમ આપીને સેવા કરવી) વધારવાં પડશે. વળી પોતાના વર્ગની સેવા પણ ત્યારે જ થશે કે જ્યારે તમે એ વ્યક્તિને સુસંસ્કારી બનાવી ધર્મમાર્ગ પર લાવવાનો યત્ન કરશે. જેમ કે તમારે પરિવારની સેવા કરવી હોય તો તે સેવા પરિવારના ભેજન, કપડાં અને શિક્ષણની વ્યવસ્થા સુધી જ સીમિત સમજશો નહીં, કારણ કે આટલી સેવા તે તમારા કર્તવ્ય રૂપે આવે છે. એ પુણ્યફળદાયી જરૂર બની શકે, પરંતુ તમે પરિવારની સેવા કરતી વખતે એ પણ વિચાર કરજો કે પરિવારને - 127 સૌરભ સાચી વૈયાવૃત્યની Page #129 -------------------------------------------------------------------------- ________________ કઈ સભ્ય બિનજરૂરી ચીજવસ્તુઓ તે નથી માગતે ને? અથવા તે કઈ અનુચિત માગની પૂતિ તે કરતા નથી ને? વળી એ પણ વિચારવું જોઈએ કે એ બેટી કમાણી તે કરતે નથી ને? અથવા તે. નકામી બાબતમાં તે ખર્ચ કરતું નથી ને? કઈ ખરાબ કે વ્યસનની. પ્રવૃત્તિમાં તે પડ્યો નથી ને ? પરિવારની અનુચિત માગણી, જરૂરિયાત કે ખર્ચને પૂરા પાડવા માટે તમે સંમત થાઓ તે એને અર્થ એ થયો કે તમે પરિવારની સેવાને બદલે કુવા વધુ કરી રહ્યા છે. આ વખતે દઢતાપૂર્વક પગલાં ભરવાં જોઈએ. કે જેથી યેાગ્ય માગણી કે જરૂરિયાતની પૂર્તિ માટે શુદ્ધ. ધર્મની દૃષ્ટિ પરિવારમાં કેળવાય અને સુસંસ્કારી બને છે તે આપની, સેવા ભલે કોઈ નાનકડા ક્ષેત્રમાં સીમિત હશે તે પણ વૈયાવૃત્ય તપની. કેટિમાં આવશે. મહાત્મા ગાંધીનું સેવાવ્રત વાસ્તવમાં તે વૈયાવૃત્ય ત્યારે જ તપ બને છે જ્યારે એમાં શરીર પાસેથી પણ ધર્મપાલનને પ્રયત્ન કરવામાં આવ્યો હોય. ધર્મમાર્ગમાં પ્રવૃત્ત કરવા, ધર્મથી વિચલિત થતા લોકોને સ્થિર કરવા અને એમને સ્વાવલંબી બનાવીને ધર્મસંસ્કાર વગેરે આપવા જેવાં કાર્યોને વૈયાવત્ય તપ કહેવાય છે. બિકાનેરના શ્રાવક સુમેરમલજી સુરાણાએ પોતાના પિતાની વૃદ્ધાવસ્થામાં અંતિમ સમયે જે સેવા કરી તે સહુ કોઈ જાણે છે, પરંતુ એથીયે વધુ પ્રશંસનીય બાબત એ છે કે પિતાની પત્નીને સ્વર્ગવાસ થતાંની સાથે જ ૩૬ વર્ષની ઉંમરે પૂર્ણ બ્રહ્મચર્ય પાલનનું વ્રત લીધું. પરિવારને માટે આ બાબત પ્રેરણાદાયક બની રહી. આમ ભલે તમારી સેવાની સૌરભ માત્ર પરિવાર સુધી જ વિસ્તરેલી હોય, પરંતુ એની સાથે સાથે આ બે બાબતે વિશે ખાસ ધ્યાન રાખવું. આ પ્રકારના પરિવારથી આગળ વધીને જ્યારે તમે જ્ઞાતિ, સંપ્રદાય, સમાજ, ધર્મ, રાજ્ય અને રાષ્ટ્ર સુધી સેવાનું ફલક વિસ્તારે ત્યારે પણ આ બે બાબતે ધ્યાનમાં રાખવી જોઈએ. 128 ઓજસ દીઠાં આત્મબળનાં Page #130 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા ગાંધીજીએ દેશસેવાનું વ્રત લીધું ત્યારે એમણે પણ આ એ બામતા વિશે વિશેષ ધ્યાન આપ્યુ હતુ. એમણે રાષ્ટ્રસેવાનુ વ્રત લીધું, પરંતુ જરૂર પડી ત્યારે બીજા રાષ્ટ્રોને પણ મદદ કરી. મીજી ખાજુ ગાંધીજીએ રાષ્ટ્રવાસીઓની અનુચિત માગણીઓનુ કચારેય સમન કર્યું નહી. પાતાનું રાષ્ટ્ર, જ્ઞાતિ, સપ્રદાય, રાજ્ય કે પરિવાર આદિની સેવા માટે બીજા રાષ્ટ્રા, જ્ઞાતિ, સંપ્રદાયા, રાજ્યા કે પરિવાર પ્રત્યે દ્વેષ રાખવા, એમનું ખંડન કરવુ, એમને નીચાં દેખાડવાં, લેાકદષ્ટિએ હલકાં પાડવાં અથવા તે એમને હાનિ પહાંચાડવી સહેજે ઉચિત ગણાય નહી. રાષ્ટ્રસેવાના ભેખ લેતી વખતે મહાત્મા ગાંધીજીએ એક મીજી પણ વાત કરી અને તે એ કે એમણે બ્રહ્મચય પાલનની પ્રતિજ્ઞાની સાથેાસાથ સ્વજીવનને વ્રતબદ્ધ અને ધર્મમય બનાવ્યું હતું. આથી જ એમની રાષ્ટ્રસેવાને આપણે વૈયાનૃત્યની કોટિમાં મૂકી શકીએ. એટલુ' જ નહી. પણ ગાંધીજીએ રાષ્ટ્રસેવા માટે ઉત્સુક બધા જ રચનાત્મક કાર્ય કરાને પણ વ્રતમદ્ધ કર્યાં હતા. સાધમીની સેવાને શાસ્ત્રોમાં એ માટે સ્થાન આપવામાં આવ્યુ છે કે સાધી સેવા કરનારા પેાતાના જીવનને (ગૃહસ્થ હાય તા ગૃહસ્થના અને સાધુ હાય તેા સાધુના) વ્રતથી સંપન્ન કરે છે અને તેની સાથેાસાથ જ સાધીના જીવનને ધમા પર વાળે છે કે ધભાવ પર સ્થિર કરે છે. વળી જો એ સાધી નુ જીવન પહેલેથી ધ માર્ગોમાં પ્રવૃત્ત હાય તા તેની સેવા કરીને ધર્મ ભાવને પ્રેત્સાહન આપે છે. શ્રીકૃષ્ણવાસુદેવે જ્યારે અરિષ્ટનેમિ પ્રભુ પાસેથી પેાતાના જીવનનું મૉંગલ ભવિષ્ય સાંભળ્યું અને તેની સાથેાસાથ દ્વારકાનગરીના વિનાશની દુઃખદ વાત પણ સાંભળી એ સમયથી જ એમણે મનમાં સંઘનું વૈયાવૃત્ય (સેવા) કરવાનું નક્કી કર્યું. એમણે તત્કાળ ઘાષણા કરાવી કે દ્વારકાનગરીના જે જે નાગરિક ભગવાન અરિષ્ટનેમિની પાસે સાધુ કે સાધ્વી બનવા માગતા હાય તે આનંદથી સાધુતા ગ્રહણ કરે. એમના કુટુંબના ભરણપાષણની જવાબદારી મારે શિરે લઉ છુ આ. 129 સૌરભ સાચી વૈયાવૃત્યની Page #131 -------------------------------------------------------------------------- ________________ આથી જેમને ધર્મમાર્ગે પ્રયાણ કરવું હોય તેને ઉલ્લાસભેર ધર્મમાર્ગમાં ગતિ કરે. ; ; છે : બસ, આવી ઘોષણા સાંભળીને હજારો ભાઈબહેન સાધુધર્મમાં દીક્ષિત થયાં અને શ્રીકૃષ્ણ એમના પરિવારના ભરણપોષણની સઘળી જવાબદારી નિભાવી. આવા સાધમી (સંઘ) વૈયાવૃત્ય અને ધર્મમાર્ગમાં સહાયક થવાને કારણે શ્રીકૃષ્ણવાસુદેવ ભાવિ તીર્થકર બન્યા. - આ બધાની અપેક્ષાએ સૌથી વિશાળ ક્ષેત્ર તે વિશ્વના પ્રાણુંમાત્રની સેવા-વૈયાવૃત્યનું છે. પંચમહાવ્રતધારી, વિશ્વકુટુંબી, સાધુ-સાધ્વી આને સ્વીકાર કરે છે. વિશ્વવૈયાવૃત્યનું વ્રત લઈને તેઓ પિતાના જીવનને તે મહાવ્રતબદ્ધ અને સાધનામય બનાવે છે, પરંતુ એની સાથેસાથ જગતનાં મનુષ્યોને પણ ધર્મના સંસકાર આપીને વ્રતબદ્ધ બનવાની પ્રેરણા આપે છે અને તેવા બનાવે પણ છે, ધર્મથી વિચલિત થનારાઓને તેઓ ધર્મમાં સ્થિર કરે છે અને ધર્મ રુચિ ધરાવનારાઓને ધર્મમાં પ્રોત્સાહિત કરે છે. પરિણામે એમના દ્વારા કરવામાં આવતી વૈયાવૃત્ય નિઃશંકપણે તપની કોટિમાં સમાવેશ પામે છે. વ્રતબદ્ધ જનસેવા - રાજગૃહી નગરીમાં એક બાજુ મગધસમ્રાટ શ્રેણિક હતા તે બીજી બાજુ એ મગધની ભૂમિમાં આધ્યાત્મિક જગતના સૂર્ય સમાન પ્રભુ મહાવીર પણ આવ્યા હતા. આજે અઢી હજારથી પણ વધુ વર્ષો વીતી ગયાં હોવા છતાં લેકે ભગવાન મહાવીરનું નામસ્મરણ કરે છે, પ્રતિવર્ષ લાખે માનવીએ એમની જયંતી ઊજવે છે તેમ જ મંદિરમાં એમની પ્રતિમા રાખીને પૂજા કરે છે. બીજી બાજુ સમ્રાટ શ્રેણિકનું ભાગ્યે જ આજે કેઈ નામ લે છે, ત્યાં વળી એમની જયંતીની ઉજવણું કે મંદિરમાં એમની મૂર્તિની પૂજાની તે વાત જ ક્યાં રહી? . તમે ક્યારેય આના રહસ્યની શોધ કરી છે ખરી? દુનિયા શા માટે ચક્રવતી કે સમ્રાટને ભૂલી જાય છે અને એક નિષ્પરિગ્રહી સંતનું સ્મરણ કરીને એના પ્રત્યે શ્રદ્ધાની પુષ્પાંજલિ ચડાવે છે? માત્ર લંગટધારી મહાત્મા ગાંધીને ભારત જ નહિ પણ વિશ્વની 130 ઓજસ દીઠાં આત્મબળનાં Page #132 -------------------------------------------------------------------------- ________________ : }, પ્રજા કેટલી શ્રદ્ધા અને ભક્તિથી જુએ છે! એમના નામનુ સતત રટણ કરે છે. કેટલાંય વિદ્યામંદિર અને સસ્થાએ એમનુ નામ ધરાવે છે. આનું કારણ શું? આનું રહસ્ય એ છે કે એમણે પોતાનુ સમગ્ર જીવન લેાકસેવામાં સમર્પિત કરીને કેટ કોટિ માનવીઓના હૃદયમાં શુદ્ધ ધર્મની જ્યાત જગાવી કલ્યાણના પંથ દર્શાવ્યા હતા. વળી આ સેવા જાતે મહાવ્રતબદ્ધ જીવન વિતાવીને, અનેક કષ્ટ સહન કરીને અને પેાતાની જાતને તપ અને સંયમની સેાટીમાંથી પસાર કરીને કરી હતી. આવી વૈયાવૃત્યની વિરાટ સૌરભને કારણે જ કરડા માનવીએ એમના પ્રત્યે આકર્ષાયા હતા. શાધૃત કુલપ્રાપ્તિ તપસ્યાનુ ફળ કવચિત્ માડુ મળે, પરંતુ વૈયાવૃત્ય તપનું મૂળ તા તત્કાળ સાંપડે છે, કારણ કે આવું તપ કરનારના અભિમાન આદિ અવગુણા આપોઆપ નષ્ટ થઈ જાય છે અથવા તે નષ્ટ કરવા પડે છે. નિરભિમાની થયા પછી કરાતા વૈયાવૃત્યથી વ્યક્તિને પોતાને શાંતિ સાંપડે છે અને બીજાના અંતઃકરણના આશીર્વાદ મળે છે, એની પ્રશ'સા અને યશકીર્તિ પણ વધતી રહે છે. આ બધા ઉપરાંત પણ વૈયાવૃત્ય કરનારના કષાયાદિ ઉપશાંત થવાને કારણે એના કર્મોની નિર્જરા શીઘ્ર થઈ જાય છે. ખીજાને માટે પેાતાની જાત ઘસી નાખતી વખતે સ્વયંને પણ હૃદયમાં શાંતિ સાંપડે છે. આથી જ કહેવાયુ છે– વૈયાવચ નિયમોહ, ત્તમમુળે પરંતાળ । સભ્ય નિ ડિવાર્ફ, વૈયાવચ અનિવારે શા पडिभग्गस्स मयस्स व नासइ चरण सुअ अगुणणाए । ન દુ વૈયાવચ’ વિઘ્ન, અનુહોય નાસ જમ્મૂ ॥” “ઉત્તમ ગુણવાનની નિયમિત સેવા (વૈયાનૃત્ય) કરવી જોઈ એ. ીજા ગુણુ કદાચ નષ્ટ પણ થઈ જાય, પરંતુ વૈયાવૃત્યના ગુણ અપ્રતિપાતી હાવાથી કયારેય નષ્ટ થતા નથી. આ ગુણને કારણે પ્રાણીનું કયારેય પતન થતુ નથી. અભિમાનને કારણે ભ્રષ્ટ થયેલી વ્યક્તિનું ચારિત્ર્ય નષ્ટ થાય છે અને પુનરાવૃત્તિ કર્યાં વગર શ્રુતજ્ઞાન નષ્ટ થાય 131 સૌરભ સાચી તૈયાયની ↑ Page #133 -------------------------------------------------------------------------- ________________ છે, પરંતુ વૈયાવૃત્ય ગુણ કદાપિ નષ્ટ થતું નથી બલ્ક એ અશુભ રૂપમાં ઉદય પામેલાં કર્મોને નાશ પણ કરે છે.” * પ્રભુ મહાવીરને ગૌતમ ગાણુધરે પૂછ્યું, “પ્રભુ ! વૈયાવૃત્ય કરવાથી જીવને શું લાભ થાય છે ?'' ભગવાન મહાવીરે કહ્યું, “હે ગૌતમ! વૈયાવૃત્ય કરનાર જી. નીચ ગોત્ર-કર્મથી બંધાતું નથી.” આ પાઠ આ રીતે છે- - વાવ મં નવે જિં ના ? યમા ! નિચોવું જH = વંશ ” આ રીતે વૈયાવૃત્ય તપનું સ્વરૂપ સમજીને તમે પણ તમારા જીવનમાં વૈયાવૃત્યની સૌરભ ફેલાવશે તે પ્રજા આપોઆપ તમારી પાસે ખેંચાઈને આવશે, તમે જંગલમાં જશે તે પ્રજા જંગલમાં આવશે માત્ર શરત એટલી કે એ વૈયાવૃત્ય-તપની નિષ્કામ સાધના હોવી જોઈએ. સ્થાન : જૈનભવન, બીકાનેર ૮ ઓગસ્ટ, ૧૯૪૮. ઓજસ દ8 આત્મબળવા Page #134 -------------------------------------------------------------------------- ________________ સાત. ઉત્તમ પાત્રની વૈયાવૃત્ય = 1 કોઈ પણ ભૂમિ પર ખેતી કરતાં અગાઉ ખેડૂત એ જુએ છે કે આ ધરતી ઊષર તે નથી ને? બી નાખતાં અગાઉ પહેલે વિચાર કરે છે કે આ પથ્થરિયા ભૂમિ તે નથી ને? જે એ - ફળદ્ર ભૂમિમાં બી વાવે છે તે એ બી ઊગી નીકળે છે અને એક દિવસ ધાન્યના રૂપમાં એનું સુંદર ફળ મેળવે છે, પરંતુ ઉજજડ કે પથરીલી ભૂમિમાં બી વાવે તે એ બી નકામું જાય છે જ; -વળી એને શ્રમ નિરર્થક થાય છે અને એ કશુંય ફળ મેળવતે નથી. વૈયાવૃત્યની બાબતમાં આવું જ કહી શકાય. જે વ્યક્તિ વૈયાવૃત્ય–તપમાં પોતાનાં શરીર અને મનની એકાગ્રતા સાધીને પ્રયત્ન કરે છે તેને ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. વૈયાવૃત્યનું બીજ ઉત્તમ - પાત્રો કે મધ્યમ પાત્રોમાં નાખવાને બદલે જે - 133 - ઉત્તમ પાત્રની વૈયાવૃત્ય. Page #135 -------------------------------------------------------------------------- ________________ અપાત્ર કે કુપાત્રમાં નાખવામાં આવે તે એને યથેચ્છ ફળ મળતું નથી; એને શ્રમ અને એનું બી પણ મોટેભાગે વ્યર્થ જાય છે. ઉત્તમ પાત્રની વૈયાવૃત્ય કરવાથી સૌથી મોટો લાભ એને એ થાય છે કે એને વિશ્વની વૈયાવૃત્ય કરવામાં સુગમતા રહે છે. આવાં ઉત્તમ પાત્ર જગતના જીવોને ધર્મના શુદ્ધ માર્ગ અને કલ્યાણમાગ પર લાવે છે તેથી એમની વૈયાવૃત્ય કરવાથી પરોક્ષ રૂપે સમગ્ર જગતની વૈયાવૃત્યનાં સમર્થન અને સહગને લાભ મળે છે. આવાં ઉત્તમ પાત્રો પોતે શુદ્ધ ધર્મનું ઉત્કૃષ્ટ રૂપે પાલન કરે છે તેથી પણ વૈયાવૃત્ય કરનારને લાભ થાય છે. આ દષ્ટિએ વિચારીએ તે ઉત્તમ પાત્રોની વૈયાવૃત્ય કરનાર માત્ર ઉત્તમ પાત્રોની જ વૈયાવૃત્ય કરતા નથી, પરંતુ વ્યાપક પણે ધર્મની વૈયાવૃત્ય કરે છે. - ઉત્તમ પાત્રને સહેગ": ઉત્તમ પાત્ર પ્રત્યે હૃદયમાં વિનય, ભક્તિ અને સરળતા ધરાવનાર જ એમની થોગ્ય રીતે વૈયાવૃત્ય કરી શકે છે. ઉત્તમ પાત્રો એટલે કે સાધુસાધ્વીઓની વૈયાવૃત્ય. એમને માટે કલ્પનીય, એમની પ્રકૃતિને અનુકૂળ તેમ જ એમની સાધુમર્યાદાને ધ્ય વસ્તુ કે સહેગ આપીને જ થઈ શકે છે. સાધુ-સાધ્વીને એમને આહારમાં સચિત્તવસ્તુ કલ્પનીય હેતી નથી. એમને આહારમાં કે ઔષધમાં આવી સચિત્ત-વસ્તુ આપીએ તે એમની યોગ્ય વૈયાવૃત્ય નહીં થાય. બીજા મંદિરમાં દેવેને ઘી ચડાવવામાં આવે છે, પરંતુ ભૈરવજીના મંદિરમાં તે તેલથી જ પૂજા કરવી ઉચિત મનાય છે. આ રીતે બીજે સંન્યાસી કે યોગીઓ એમના આહારમાં સચિત્ત-વસ્તુ લેતા હોય પણ જેને સાધુ-સાધ્વી લેશે નહિ. આથી એમની ભક્તિ, આહાશદિમાં અચિત્તવસ્તુ આપવાથી જ થઈ શકશે. . . . . ! વૈયાવૃત્ય કરનારે સૌપ્રશમ એ વિવેક દાખવી જોઈએ કે તે જે વૈયાવૃત્ય પાત્રની વૈયાવૃત્ય કરવા માગે છે એમને માટે કઈ વસ્તુ ગ્રાહ્ય છે, કલ્પનીય છે, તેમને ક્યા પ્રકારની ચીજ ખપે છે ઉત્તમ પાત્રોને ગ્રાહ્ય એવી વસ્તુઓની સૂચિ આ પ્રમાણે છે : 134 જસદીઠાં આત્મબળનાં Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧. ઉપધિ (સાધુ-સાધ્વીના રોજના ઉપયોગમાં આવતી વસ્તુ) ૨. પીઠ (પાછળ રાખવાને પટ્ટો) ૩. ફલક (નાની પાટી) ૪. શા (સૂવા માટે મોટી પાટ) ૫. સંથાર (સંસ્તારક-લગભગ અઢી હાથનું બિછાવવાનું કપડું) ૬. વસ્ત્ર (પહેરવાનું કપડું) ૭. પાત્ર (લાકડાનું તું બડીનું અથવા માટીનું પાત્ર) ૮. કમ્બલ (ઊનને કામળો) ૯. દંડક (દંડ) ૧૦. રજોહરણ (ઊનને ગુચ્છાદાર ઓઘો) ૧૧. નિષદ્યા (બેસવાનું આસન) ૧૨. ચોલપટ્ટ (કમરથી પગ સુધી પહેરવાનું અધોવસ્ત્ર) ૧૩. મુખવસ્ત્રિકા અને ૧૪. પાદપ્રેછન (પગને લૂછવાનું વસ્ત્ર). " આ ધર્મોપકરણ લગભગ ૧૫૦૦-૧૬૦૦ વર્ષ પહેલાં લખાયેલાં શામાં સાધુ-સાધ્વીઓને માટે સંયમપાલનમાં સહાયક બતાવવામાં આવ્યાં છે. આજના યુગ અનુસાર આમાં કેટલીક વસ્તુઓનું સંશોધન થયું છે. નવા યુગ મુજબ સાધુ-સાધ્વીઓ માટે કેટલીક વધુ ગ્રાહ્ય વસ્તુઓને સમાવેશ થયો છે. જેમ કે શાસ્ત્ર, પુસ્તક, કાગળ, પેન્સિલ, લેખનનાં સાધને, ચશ્માં, સમય જોવા માટે ઘડિયાળ વગેરે. આ ઉપરાંત સાધુ-સાધ્વીઓને યેગ્ય અને કલ્પનીય એવા અશન, પાન, બાદિમ અને સ્વાદિમ એમ ચાર પ્રકારના આહાર તથા પાણી છે. તેમ જ ઔષધ, ભૈષજ, દવા આદિ છે. આ બધી તે શારીરિક આવશ્યકતાની વાત થઈ બીજી કેટલીક બૌદ્ધિક આવશ્યકતાઓ પણ છે. સાધુ-સાધ્વીઓના પડન પાડન માટે ગ્ય વ્યવસ્થા કરવી અથવા તે ઉત્તમ ગ્રંથ કે પુસ્તકના લેખનમાં સહગ આપવાની બાબતને પણ સમાવેશ થાય છે. આવી જ રીતે સાધુ-સાધ્વીઓને અપાયેલે સાંઘિક (સામાજિક) સહયોગ પણ એમની મહત્વપૂર્ણ વૈયાવૃત્ય ગણાય. એમના દ્વારા થતા ધર્મ પ્રચારમાં સહયોગ આપે; તેઓ જે ધર્મયુક્ત વિચારધારા અને આચારધારાનું પ્રતિપાદન કરતાં હોય તેને શકય હોય તે જાતે સમજવા પ્રયાસ કરે અને બીજાને સમજાવવા પ્રયત્ન કરે. આમ ન થાય તે પણ એમાં અવરોધરૂપ તે બનવું જ નહીં. ધર્મજિજ્ઞાસુ વ્યક્તિઓ સાથે સાધુ | 135 ન ઉત્તમ પાત્રની વૈયાવૃત્ય Page #137 -------------------------------------------------------------------------- ________________ સાધ્વીઓને સંપર્ક કરાવો કે જેથી સાધુ-સાધ્વીએ તેમને ધર્મબોધ આપી શકે તેમ જ તેઓના લેકસંપર્ક માટે પણ સહયોગ આપ જોઈએ. આવાં અને આ જ પ્રકારનાં બીજાં સાર્વજનિક કાર્યોમાં સહયોગ આપવાની વાત એમની વૈયાવૃત્યની કટિમાં જ આવે છે. આ બધી વસ્તુઓ આપવી અથવા આ પ્રકારને સહયોગ આપવાની પાછળ વૈયાવૃત્ય કરનારની ઉત્તમ પાત્ર પ્રત્યે પ્રીતિ અને ભક્તિ હોય તે જ એ વૈયાવૃત્ય સાર્થક થાય છે. જે શરમાશરમી, દેખાદેખી, સાંસારિક સ્વાર્થથી અથવા તે કઈ ભય કે પ્રતિષ્ઠાની લાલસાથી આપવામાં આવે તે આવી વૈયાવૃત્ય સાર્થક નહીં થાય. ગૃહસ્થ આવી રીતે ઉત્તમ પાત્રોની વૈયાવૃત્ય તે કરે છે, પરંતુ ખુદ સાધુ-સાધ્વીઓ પણ પરસ્પરને માટે આહારાદિ લાવીને, શારીરિક સુશ્રષા કરીને તેમજ પૂર્વોક્ત સહયોગ આપીને વૈયાવૃત્ય કરી શકે છે. દસ ઉત્તમ પાત્ર હવે આપણે એ જોઈ એ કે કયાં કયાં ઉત્તમ પાત્રોની વૈયાવૃત્ય કરવાનું શાસ્ત્રમાં વિધાન છે. “સ્થાનાંગસૂત્રમાં વૈયાવૃત્યને યોગ્ય મુખ્ય દસ પાત્ર બતાવવામાં આવ્યાં છે. તેને પાઠ નીચે મુજબ છેઃ "दसविहे वेयावच्चे प० त०-आयरियवेयावच्चे, उवज्झायवेयावच्चे, थेरवेयावच्चे, तवस्सिवेयावच्चे, गिलाण वेयावच्चे, सेहवेयावच्चे, कुलवेयावच्चे, गणवेयावच्चे, संघवेધાવજે, તામિ-વેચાવ ” આચાર્ય–વૈયાવૃત્ય, ઉપાધ્યાય-વૈયાવૃત્ય, સ્થવિર-વૈયાવૃત્ય, તપસ્વી-વૈયાવૃત્ય, ગ્લાન-વૈયાવૃત્ય, શૈક્ષ્ય-વૈયાવૃત્ય, કુલ–વૈયાવૃત્ય, ગણ–વૈયાવૃત્ય, સંઘ-વૈયાવૃત્ય અને સાધમ–વૈયાવૃત્ય” આચાર્ય–ઉપાધ્યાય-વૈયાવૃત્ય : રાષ્ટ્ર કે રાજ્યની વ્યવસ્થા માટે જેમ શાસક કે મંત્રી આદિની * ઉવવાઈસત્રમાં આ જ રીતે દસ પ્રકારની વૈયાવૃત્ય દર્શાવવામાં આવી છે. 'તત્વાર્થસૂત્રમાં પણ વૈયાવૃત્યનાં દસ ઉત્તમ પાત્ર દર્શાવ્યાં છે. તે અંગે આ સૂત્ર જુઓ–“ રાધ્યાય-સરિૌલવાનળસંસાધુમ્બનાના 136. ઓજસ દીઠાં આત્મબળનાં Page #138 -------------------------------------------------------------------------- ________________ નિયુક્તિ કરવામાં આવે છે એવી જ રીતે ધર્મસંઘ(વીતરાગ શાસન)ની વ્યવસ્થા માટે કેટલાક પદાધિકારી સાધુઓની નિયુક્તિ કરવામાં આવે છે. આમાં મુખ્ય પદાધિકારી સાધુ બે પ્રકારના હોય છે–આચાર્ય અને ઉપાધ્યાય. આચાર્યની જવાબદારી શી? સંઘનું નેતૃત્વ કરવું, સંઘમાં પ્રવેશી ગયેલી વિકૃતિઓ દૂર કરવી, સંઘમાં ધર્મને પ્રચાર-પ્રસાર કરવ, જાતે ધર્માચરણ કરવું, અન્ય સાધુ-સાધ્વીઓને ધર્માચરણ કરાવવું તથા શ્રાવક-શ્રાવિકાઓને ધર્મપાલનની પ્રેરણા આપવી. આમ, ચતુર્વિધ સંઘની સુંદર રીતે વ્યવસ્થા કરવી તે આચાર્યનું કામ છે. આ ઉપરાંત આચાર્ય સાધુ-સાધ્વીઓને શાસ્ત્રપાઠોની રહસ્યાર્થ કે ભાવાર્થ સહિત વાચના પણ આપે છે. ઉપાધ્યાયની જવાબદારી એ છે કે સંઘમાં જ્ઞાનને પ્રચારપ્રસાર કર, સાધુ-સાધ્વીઓને શાસ્ત્રોનું અધ્યયન કરાવવું, અર્થનું વિસ્તૃત વિવેચન કરીને પઠન-પાઠન કરાવવું, સિદ્ધાંતનાં રહસ્યને :પ્રગટ કરી આપવાં, નય, પ્રમાણ, અનેકાન્તવાદ, સમતા, અહિંસા, સત્ય આદિ ધર્મ તથા નવ તત્વ આદિનું વિશ્લેષણ સમજાવવું. આચાર્ય દ્વારા થતા સંઘ સંચાલન અને સંઘરક્ષાના કાર્યમાં ઉપાધ્યાય મંત્રીની જેમ સહાયક બને છે. આચાર્યની આજ્ઞામાં રહીને કેટલાક વિશિષ્ટ ગ્યતાવાળા સાધુ કામ કરે છે. આચાર્ય સંઘનાં વિશાળ કાર્યોમાંથી જુદાં જુદાં કાર્યોની જવાબદારી ગણી, ગણાવચ્છેદક, પ્રવર્તક, પંન્યાસ અને વૃષભને સોંપે છે. વિશાળ સંઘની અંદર જુદા જુદા ગણું હોય છે અને તેનાં સંચાલન તથા વ્યવસ્થાને ભાર જેમને સેંપવામાં આવે છે તેમને ગણી” કહેવામાં આવે છે. ગણમાં અથવા તે ગણેમાં પરસ્પર વિચ્છેદ કે ફૂટ કોઈ પણ હાલતમાં ન થાય તેની જવાબદારી જેના પર હોય તેને ગણાવચ્છેદક કહે છે. પ્રવર્તક, સાધુ-સાધ્વીઓના પ્રવર્તકનું કામ કરે છે. એમની એ જવાબદારી હોય છે કે સાધુ-સાધ્વીઓને યેગ્ય 137. ઉત્તમ પાત્રની વૈયાવૃત્ય Page #139 -------------------------------------------------------------------------- ________________ કાર્યમાં પ્રવૃત્ત કરવાં, એમને યોગ્ય કાર્ય સેંપવું, વળી જેનામાં એ કાર્ય કરવાની ક્ષમતા ન હોય તેને એ કાર્ય કરતાં અટકાવ, કઈ સાધુને કઈ વસ્તુની જરૂર હોય તે તે ગ્ય સાધુ કે સાધ્વીને આજ્ઞા આપીને મંગાવવી. પ્રવર્તકની આજ્ઞાની અવગણના કરવાને અધિકાર કઈ પણ સાધુ-સાવીને નથી. આચાર્ય આદિની ગેરહાજરીમાં અથવા તે તેઓ દૂર હોય ત્યારે પ્રવતકની આજ્ઞાથી સાધુ-સાધ્વી ચાતુર્માસ આદિ પ્રવૃત્તિ કરી શકે છે. જે પ્રવર્તકને જરૂર લાગે તે તેઓ આચાર્ય-ઉપાધ્યાયની સેવામાં ઉપરની બાબત વિશે નિવેદન કરી શકે છે. " સંઘની વૈયાવૃત્ય તપિવિધિસહિત શાસ્ત્રીય જ્ઞાનમાં પારંગતતા અને જૈનદર્શનમાં પાંડિત્ય પ્રાપ્ત કર્યા પછી પાંડિત્યને ન્યાસ કે સ્થાપના જેમનામાં કરવામાં આવે તેમને પંન્યાસ કહેવામાં આવે છે. સંઘરૂપી રથને મજબૂત બળદની માફક જે વેગપૂર્વક આગળ લઈ જવામાં મુખ્ય સહાયક અને તેને વૃષભ (સાધુ) કહેવામાં આવે છે. - પંન્યાસનું કાર્ય છે તપસ્યા કરાવવી, ઉપધાન કરાવવાં કે અન્ય ધર્મોત્સવ કરાવવા. પંન્યાસ દ્વારા તપસ્યા, ઉપધાન આદિ કાર્ય થતાં હોવાથી તેને અંતે માત્ર વાસક્ષેપ નાખવાનું કામ આચાર્યનું હોય છે. બીજું બધું કામ આચાર્યની નિશ્રામાં પંન્યાસ કરે છે. આવી જ રીતે વૃષભ(સાધુ)નું કાર્ય એ છે કે ગચ્છમાં જે સમયે જે વસ્તુની આવશ્યકતા હોય તેને ગમે ત્યાંથી શોધીને પણ લઈ આવવી. જે કોઈ સાધુ–સાવીને સંઘ પાસેથી કઈ વસ્તુ પ્રાપ્ત ન થાય અથવા તે તેઓ કોઈ વસ્તુને પ્રબંધ કરી શકે નહિ તે સમયે “વૃષભ જ્યાંથી મળે ત્યાંથી લાવીને તેની વ્યવસ્થા કરે છે. આચાર્ય–ઉપાધ્યાય તે સ્વયં પિતાની જવાબદારીઓનું પાલન કરવાની સાથે સંઘની વૈયાવૃત્ય (સેવા) કરે છે, પરંતુ એમને આધીન રહીને ગણી, ગણાવચ્છેદક, પ્રવર્તક, પંન્યાસ અને વૃષભ પણ પિતાની 138 એજિસ દાઠાં આત્મબળનાં Page #140 -------------------------------------------------------------------------- ________________ જવાબદારી નિભાવવાની સાથોસાથ સંઘની વૈયાવૃત્ય કરે છે. આથી સંઘ(સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ)નું એ પણ કર્તવ્ય છે કે આચાર્ય-ઉપાધ્યાયની અનિવાર્ય રૂપે વૈયાવૃત્ય કરે અને સાથે સાથે તેઓના સહાયક ગણે આદિની પણ વૈયાવૃત્ય કરે. એમનાં શરીર, મન, બુદ્ધિ આદિ સ્વસ્થ હશે તે તેઓ ધર્મશાસનને વ્યવસ્થિત રીતે ચલાવી શકશે, એની સંભાળ લઈ શકશે તેમજ ધર્મપ્રભાવનાનાં કાર્ય નિર્વિદને પાર પાડી શકશે. સ્થવિર વૈયાવૃત્ય: - વયમાં સાઠ વર્ષના અને દીક્ષા-પર્યાયમાં વીસ વર્ષની વયના સાધુને સ્થવિર માનવામાં આવે છે. કેઈ સાધુ-સાધ્વી પિતાનાં સંયમ, ચારિત્ર્ય, આચાર-વિચારની બાબતમાં શિથિલ થઈ ગયાં હોય અથવા તે પતન પામતાં હોય ત્યારે એમને સ્થિર કરવાનું કામ સ્થવિર કરે છે. એવી જ રીતે કોઈ પિતાના કર્તવ્ય કે ચારિત્ર્યના લક્ષ્યથી દૂર ફંટાઈ ગયાં હોય તેમને યોગ્ય રસ્તે લાવવાનું તથા સન્માર્ગમાં દઢ કરવાનું કામ સ્થવિર કરે છે. આચાર્ય અથવા તે પ્રવર્તકની આજ્ઞાને અનાદર કરનાર સાધુ-સાધ્વીઓને યેગ્ય માર્ગે લાવવાનું કામ સ્થવિરનું હોય છે. આવા સ્થવિરેની વૈયાવૃત્યથી આખાય સંઘને એમના વિશાળ અનુભવને લાભ મળે છે. એથી સ્થવિર પણ વૈયાવૃત્યના ઉત્તમ પાત્ર છે. કેટલાક આચાર્ય તે સ્થવિરને અર્થ વયેવૃદ્ધ સાધુ-સાધ્વીઓ એવો પણ કરે છે. આમ સ્થવિર-વૈયાવૃત્યમાં વયેવૃદ્ધ સાધુ-સાધ્વીની વૈયાવૃત્યને પણ સમાવેશ થાય છે. ઘડપણ માનવીનાં બધાં જ અંગેને શિથિલ બનાવે છે, શરીર પર કરચલીઓ પડવા લાગે છે, કઈ કામમાં ઉત્સાહ રહેતું નથી. જે આ સમયે વૃદ્ધ સાધુ કે સાધ્વીની સેવા કરવામાં આવે નહીં તે એમના મનમાં કદાચ અશાંતિ, ઉત્સાહ અને સંઘ પ્રત્યેને અનાદર. પેદા થવાની સંભાવના છે. આવી અશાંતિના ફળ સ્વરૂપે જ એમની પ્રકૃતિ પણ ગુસ્સાવાળી થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં આર્તધ્યાનરૌદ્રધ્યાન થવાની સંભાવના રહે છે. આ આત-રૌદ્ર ધ્યાનનું પરિણામ 139 - ઉત્તમ પાત્રની વૈયાવૃત્ય Page #141 -------------------------------------------------------------------------- ________________ તા તમે જાણા છે કે કેટલું ભયંકર આવે છે ! વળી વૃદ્ધ સાધુ-સાધ્વીઓની વૈયાવૃત્ય તરફની ઉપેક્ષાને લીધે સંઘ તેમજ આચાયની પણ લોકોમાં બદનામી થાય છે. ગૃહસ્થજીવનમાં પણ વૃદ્ધોની ઘણી ખરાબ હાલત થાય છે. ઘરડા માણસ કયારેક ઘરના લોકોને આંખના કણાની જેમ ખૂંચતા હાય છે. ચાલીસ વર્ષ સુધી તે શરીરમાં શક્તિ હાવાને લીધે પ્રત્યેક કા ખૂબ સરળતાથી અને સ્ફૂર્તિ પૂક થઈ શકે છે. ઘરમાં રહેનારાંઓને પણ આ પસદ પડે છે, પર`તુ પચાસ વર્ષની ઉંમર સુધી પહોંચતાં પહોંચતાં તેા ઇન્દ્રિયા શિથિલ થઈ જાય છે, સ્કૃતિ અને ઉત્સાહ ઓછાં થવા લાગે છે અને તેથી ઘરનાં લાકોને કયારેક એ વ્યક્તિ અપ્રિય લાગવા માંડે છે એમાંય સાઠ વર્ષે પહોંચે પછી તે કહેવું જ શું? એ પોતે જ ખુદ સાવ થાકી જાય છે, માટેભાગે ક્રાનું પૂતળું બની જાય છે અને ઘરનાં લેાકેા પણ સ્મૃતિલાપને કારણે એ વૃદ્ધજન કઈક ભૂલી જાય તેા તરત એટલી ઊઠે છે, ‘સાઠે બુદ્ધિ નાડી.’ સિત્તેર વર્ષની ઉંમર થતાં થતાં તે શરીરમાં ઘણા રાગ ઘર કરી બેસે છે, ચામડી લખડી પડે છે, માટેભાગે ખાટલામાં રહેવુ પડે છે, ષ્ટિ નબળી પડે છે અને કાને ઓછું સ`ભળાય છે. ઘરનાં લાક પણ એમની સેવા કરતાં જે કોઈ ભૂલ કરી બેસે તે એમને મિજાજ ગરમ થઈ જાય છે. આવા વૃદ્ધ એશીવ પાર કરે છે ત્યારે તા પરિવારનાં બધાં જ લાક કહેવા લાગે છે : “આ બુઢ્ઢો રાત-દિવસ ખાં ખાં કરે છે; એ સૂતા નથી અને અમને સૂવા દેતા નથી. અમારા કામમાં પણ દખલ કરે છે. અમે તે અમારાં માળખચ્ચાંને ઉછેરીએ કે આ બુઢ્ઢાની ચાકરી કરીએ.” આમાં અત્યંત રુન્ગ્યુ ચાખ્ખું સંભળાવી દે છે, “છોડતાય નથી.” અવસ્થા આવે ત્યારે તે ઘરનાં બધાં લેાકેા W બુઢ્ઢો મરતા નથી અને ખાટલે આમાંય નેવુ' વર્ષ જીવે તેા તેા ઘરની સ્ત્રીએ પણ મજાક કરતાં 140 ઓજસ દીઠાં આત્મબળનાં Page #142 -------------------------------------------------------------------------- ________________ કહે છે કે, “આ બુદ્દો મરી જાય તે મારા જીવતાં એમનું કારજ તે કરી લઉ, મહે તે મીઠું થશે.” આ રીતે સંસારમાં વૃદ્ધોની ઘણી દુર્દશા થતી હોય છે. તેઓ બિચારા મહેણું–ટોણ સાંભળવા છતાં મન વાળીને બેસી રહે છે. જેમની પાસે થોડી-ઘણું પૂજી હોય તેમની તે સેવા થાય છે, પરંતુ, નિર્ધને વૃદ્ધ કે વૃદ્ધાની સેવા થવી મુશ્કેલ હોય છે. આમ છતાં એટલું જરૂર યાદ રાખે કે એક દિવસ આ ઘડપણ સહુને આવવાનું છે. જે વ્યક્તિ પોતાના ઘરનાં વૃદ્ધજનેની સેવા કરવાથી દૂર ભાગે છે તેની પિતાની વૃદ્ધાવસ્થામાં લગભગ એવી જ દશા થાય છે. કયારેક તે ભયંકર કર્મબંધનને કારણે ઘડપણમાં ઘણું આપત્તિ વેઠવી પડે છે. જે બુઢાપામાં એ કર્મ ભેગવ્યાં નહિ તે પછીના જન્મમાં એ બુરાં કાર્યોનાં ફળની પાઈએ પાઈ ચૂકવવી પડે છે. આથી વૃદ્ધ સાધુ હોય કે વૃદ્ધ સાધ્વી હોય અથવા તે વૃદ્ધ, ગૃહસ્થ હોય, પણ તેમની જરૂર સેવા કરે. યથાશક્તિ સેવા કરીને. એમના આશીર્વાદ અને અનુભવ પ્રાપ્ત કરે. તપસ્વી વૈયાવૃત્ય: મહાન અને ઉગ્ર તપ કરનાર તપસ્વી કહેવાય છે. કેટલાક આચાર્ય તપસ્વીના બે ભેદ દર્શાવે છે: તપસ્વી અને ક્ષેપક. એમના મત પ્રમાણે નાની નાની તપસ્યા કરનાર એટલે કે એક ઉપવાસથી સોળ. ઉપવાસ સુધીની તપસ્યા કરનાર તપસ્વી કહેવાય છે, જ્યારે લાંબી તપશ્ચર્યા કરનાર એટલે કે એક પખવાડિયું, એક મહિને, બે મહિના અને છે મહિના સુધી(વધુમાં વધુ)ના ઉપવાસ કરનારને ક્ષયક કહેવામાં આવે છે. આ બંને તપસ્વી શબ્દમાં સમાવેશ પામે છે. આવી તપશ્ચર્યા દ્વારા તેઓ પિતાનાં કર્મોને ક્ષય કરે છે, વ્યક્તિગત શુદ્ધિ કરે છે. કયારેક એમની તપશ્ચર્યા સમાજની શુદ્ધિ માટે એટલે કે સમાજમાં પ્રચલિત અનિષ્ટના નિવારણ કે અનિષ્ટકર્તાની શુદ્ધિ માટે પણ હોય. છે. સંઘને પણ એમની દીર્ઘ તપશ્ચર્યાથી તપની સુંદર પ્રેરણા મળે, 141 ઉત્તમ પાત્રની વૈયાવૃત્ય Page #143 -------------------------------------------------------------------------- ________________ છે. આવી રીતે તપસ્વી સાધુ-સાધ્વીઓ(ઉપલક્ષણથી શ્રાવક-શ્રાવિકાના વર્ગના તપસ્વીઓ)ની વૈયાવૃત્ય કરવી તે પરમ નિર્જરાનું કારણ છે. પ્લાન વૈયાવૃત્ય: ગ્લાન એટલે કે રોગગ્રસ્ત અથવા તે રોગ આદિથી પીડિતની વૈયાવૃત્ય કરવી તે પણ સાધુ-સાધ્વીઓ અને શ્રાવક-શ્રાવિકાઓનું પરમ કર્તવ્ય છે. સંઘને કેઈ સાધુ કે સાધ્વી બીમાર હોય અને કોઈ એમની વૈયાવૃત્ય કરે નહિ તે જરૂર એમને દુઃખ થાય. તેઓ મનેમન વિચારે કે, “હું આટલો બધે બીમાર છું છતાં કઈ મારી ખબર પણ લેતું નથી. સાધુ તે દયાળુ કહેવાય, પરંતુ મારી તે કઈ દયા કરતા નથી. આવી રીતે અશુભ પરિણામને કારણે તે આર્તધ્યાનરૌદ્રધ્યાનને વશ થઈને દુર્ગતિ પામે છે અથવા તે સાધુધર્મથી ચલિત પણ થઈ જાય. આથી બીમાર સાધુ-સાધ્વીની અવશ્ય સેવા કરવી જોઈએ. વળી, જરૂર હોય તે આચાર્ય, ઉપાધ્યાય આદિ પદવીધારીઓએ પણ બીમારની સેવામાં જોડાઈ જવું જોઈએ. ગ્લાનની સાથે સાથે અહીં અશક્ત, દુર્બળ કે અપંગ સાધુ-સાધ્વીની વૈયાવૃત્ય પણ સમાવેશ પામે છે. વૈયાવૃત્યકર્તાઓમાં નદીષેણ અત્યંત પ્રસિદ્ધ છે. એકવાર એણે પ્રતિજ્ઞા કરી હતી કે ક્યાંય પણ કઈ બીમાર સાધુ મળી જાય અથવા તે કોઈ સાધુ બીમાર હોવાની ખબર પડે તે એમની સેવા કર્યા વિના આહાર-પાણી નહિ લઉં. આ અત્યંત કઠોર પ્રતિજ્ઞા હતી, પરંતુ દઢ મનવાળા કઠોર પ્રતિજ્ઞાને પણ સરળ બનાવી દે છે. - જે પ્રતિજ્ઞા લે છે એની કસોટી પણ થાય છે. એકવાર દેવકમાં શકેન્દ્ર પિતાની દેવસભામાં નંદીષેણ મુનિની ખૂબ પ્રશંસા કરી. એ સાંભળીને આખીયે દેવસભા પ્રસન્ન થઈ પરંતુ એક દેવતાએ કહ્યું, - “મહારાજ, તમે એ સાધુની વૈયાવૃત્યની પ્રશંસા કરે છે, પરંતુ હું એને એની પ્રતિજ્ઞામાંથી ચલિત કરી શકું તેમ છું.” આ ઇન્ડે કહ્યું, “ભલે, એક વાર કસોટી કરી જુઓ.” - 142 ઓજસ દીઠાં આત્મબળનાં Page #144 -------------------------------------------------------------------------- ________________ - દેવતાઓ બે હેતુથી ઉપસર્ગ આપતા હોય છે. એક તે ધર્મ પરની દઢતાની પરીક્ષા માટે, તેમજ બીજું શ્રેષબુદ્ધિથી કષ્ટ આપવા માટે. પેલે દેવ પરીક્ષા કરવા માટે પૃથ્વીલોક પર આવ્યો હતો, પરંતુ એને ખટે ઇરાદો નહોતો. પરીક્ષાથીની કસોટી કરવા માટે પરીક્ષક અઘરામાં અઘરો પ્રશ્ન પૂછે છે અને અટપટી સમસ્યા ઊભી કરે છે. આ દેવે બે સાધુઓનાં રૂપ બનાવ્યાં. એક બીમાર સાધુ અને બીજે સ્વસ્થ સાધુ. સ્વસ્થ સાધુ નદીષેણ મુનિની પાસે પહોંચે. આ સમયે મુનિરાજ બહારથી આહાર લઈને આવ્યા હતા અને ભજન કરવા બેઠા હતા ત્યાં જ એમણે કહ્યું, અરે ! આમ તો તું વૈયાવૃત્ય કરવાની પ્રતિજ્ઞા લઈને બેઠો છે અને બીમાર સાધુની કશી ખબર પણ લેતે નથી? નંદીષેણ મુનિએ કહ્યું, “ભાઈ, મને માફ કરજો. મને ખબર નહોતી. કયાં છે એ બીમાર સાધુ?” આગતુક સાધુ બોલ્યા, “ચાલ તને બતાવું. એ તે જંગલમાં પડ્યા છે.” આગંતુક સાધુની સાથે નંદીષેણ મુનિ ચાલ્યા અને પિલા બનાવટી બીમાર સાધુ હતા ત્યાં પહોંચ્યા. એ બનાવટી બીમાર સાધુએ પિતાની બીમારીની વાત કરી, ત્યારે વૈયાવૃત્ય કરતાં નંદીષેણ મુનિએ વિનયપૂર્વક કહ્યું, “મુનિવર, અહીં આપને કેઈ ઇલાજ થઈ શકે તેમ નથી, તમારી સારસંભાળ અહીં બરાબર લેવાય તેમ નથી તેથી આપ મારી સાથે નગરમાં ચાલે.” બનાવટી સાધુએ વેદનાભર્યા અવાજે કહ્યું, “અરે ભાઈ! જે હું ચાલી શક્તિ હેત તે શા માટે આમ અહીં પડ્યો હોત ?” - નંદીષેણ મુનિએ કહ્યું, “આપ ચાલી શકતા ન હો તેને કંઈ વધે નથી. આપને હું ખભા પર ઉઠાવીને લઈ જઈશ.” 143 ઉત્તમ પાત્રની વૈયાવૃત્ય Page #145 -------------------------------------------------------------------------- ________________ કેટલા મધુર હતા નંદીષેણ મુનિના આ શબ્દો ! વાણીમાં જાણે, અમૃત ઝરતું ન હોય ! એમણે આનંદભેર એ બીમાર સાધુને ખભા પર ઉપાડી લીધા અને ચાલવા લાગ્યા. નંદીષેણ મુનિના પગ ખાડાટેકરાવાળી જમીન પર પડતા ત્યારે છેડે ધક્કો લાગતું. તરત જ બનાવટી સાધુ કોપાયમાન થઈને એમને કડવાં વચને કહેતા. એ સાધુ કહેતે, “અરે દુષ્ટ, મને શા માટે દુઃખ આપે છે? હું તે શાંતિથી જંગલમાં બેઠે હતે. તું મને ઉપાડીને લાવ્યો અને હવે વારંવાર ધક્કા લગાવે છે. બસ, હવે રહેવા દે, જોઈ લીધી તારી સેવા.” આમ વારંવાર કહીને એ નંદીષેણ મુનિ પર અપશબ્દો વરસાવતું હતું, તેમ છતાં. નંદીષેણ મુનિ નમ્ર અને શાંત ભાવથી માત્ર “ક્ષમા કરે, મુનિવર એમ કહીને આગળ ચાલતા હતા. થોડે દૂર ગયા પછી પેલે બનાવટી સાધુ ઘડપણ અને બીમારીનું બહાનું બતાવીને નંદીની પીઠ પર જ કુદરતી હાજત કરવા લાગ્યું. આમ છતાં નંદીષેણ મુનિના ચહેરા પર સહેજે ક્રોધ કે ધૃણાને ભાવ આવ્યા નહીં. આને બદલે તેઓ મને મન કરુણાથી આદ્ર થઈને માત્ર એટલી જ ભાવના સેવતા હતા, “બિચારા આ સાધુને કેટલું બધું કષ્ટ થતું હશે! એમની પીડા અને રેગ શીઘ્ર શાંત થઈ જાય તે. ઘણું સારું.” આવી રીતે વૈયાવૃત્ય-પરાયણ મુનિનું એક રૂંવાડું પણ એમની વૈયાવત્યની પ્રતિજ્ઞાથી વિચલિત થયું નહિ. આ જોઈને બનાવટી સાધુએ વિચાર્યું, ઓહ! આ મુનિ પિતાની પ્રતિજ્ઞા પર કેટલા બધા દઢ છે! એમને ચલિત કરવા સંભવ નથી.” બનાવટી સાધુએ દેવના મૂળ સ્વરૂપમાં પ્રગટ થઈને નંદીષેણ મુનિ પાસે ક્ષમા માગી. એણે વિનમ્રતાથી કહ્યું, “ધન્ય છે આપને અને આપની વૈયાવૃત્ય તત્પરતાને ! ઈન્દ્ર જેવી આપની પ્રશંસા કરી હતી ખરેખર તેવા જ આપ છે. ધન્ય છે આપનાં માતાપિતાને. અને આપના દીક્ષાદાતા ગુરુને !” 144 ઓજસ દીઠાં આત્મબળનાં Page #146 -------------------------------------------------------------------------- ________________ આ છે વૈયાવૃત્યનું આદર્શ દષ્ટાંત. નંદીષેણ મુનિએ કઈ પદ, પ્રતિષ્ઠા, સન્માન કે યશ-કીતિ પામવા માટે કંઈ વૈયાવૃત્યની પ્રતિજ્ઞા લીધી નહોતી. આવી રીતે અાન ભાવથી ચહેરા પર સહેજે અણુગમો લાવ્યા વિના વૈયાવૃત્ય કરવામાં આવે તે જ તે સાચું તપ ગણાય. આવા વૈયાવૃત્ય તપની સાથે અહંકાર સહેજે જાગ જોઈએ નહીં. જો અહંકાર થયે તો પછી એ વૈયાવૃત્ય કર્મનિર્જરાનું કારણ બનશે નહીં. આવી જ રીતે અવિવેકપૂર્વક પ્રતિજ્ઞા કરવી તે પણ વૈયાવૃત્ય તપની સાથે અધર્મના ભાવને નિમંત્રણ આપવા બરાબર છે. અનુચિત અશુભ ભાવના આ અંગેનું એક દષ્ટાંત જોઈએ. કેઈ સાધુ-સમુદાયના એક સાધુએ એવી પ્રતિજ્ઞા કરી કે, “કેઈ પણ સાધુ બીમાર પડશે તે હું જ એમની સેવાસુશ્રષા(વૈયાવૃત્ય) કરીશ. બીજા કેઈ સાધુએ વૈયાવૃત્ય કરવાની નથી. બીમારની સેવાની સઘળી જવાબદારી મારા પર.” આવી રીતે એણે વૈયાવૃત્ય કરવાને ઈજા લઈ લીધે અને તેથી બાકીના બધા સાધુએ એ બાબતમાં નિશ્ચિત બની ગયા. મોટો સાધુ સમુદાય હેાય ત્યારે કઈને કઈ સાધુ બીમાર પડે, પરંતુ નસીબજોગે એક ચાતુર્માસમાં કોઈ પણ સાધુ બીમાર પડ્યા નહીં. ચાતુર્માસ પૂરો થયો. પેલા સાધુ પોતાના ગુરુ પાસે જઈને બેલ્યા, - “હે ગુરુદેવ! હું કેટલો બધો ભાગ્યહીન કે આ ચાતુર્માસમાં કોઈ પણ સાધુ બીમાર પડ્યા નહીં. મારી તે એવી પ્રતિજ્ઞા હતી કે કઈ પણ સાધુ બીમાર પડશે તે હું જ એમની સેવા-સુશ્રષા કરીશ.” ગુરુદેવે કહ્યું, “હે શિષ્ય! આ તારાં શુભ કર્મોને ઉદય સમજ કે જેથી કઈ બીમાર પડ્યા નહીં. પરંતુ તારા મનમાં કેઈ સાધુ બીમાર પડ્યા નહીં તેનું જે દુઃખ છે તે બરાબર નથી. તારે આવી દુર્ભાવના સેવવી જોઈએ નહીં. ડોકટર કે વૈદ્ય પણ આવી અશુભ ભાવના કરે તે અનુચિત છે આમ છતાં વૈદ્ય–ડોકટરની આજીવિકા આ ઓ.-૧૦ ઉત્તમ પાત્રની વૈયાવૃત્ય Page #147 -------------------------------------------------------------------------- ________________ વ્યવસાય પર ચાલતી હોવાથી કવચિત્ તેઓ આવી ભાવના કરે તેમ બને. દયાળુ વૈદ્યડોકટર આવે ક્યારેય વિચાર કરતા નથી.” ગુરુનાં વચન સાંભળીને પેલા સરળ આત્મા સાધુએ “મિચ્છા મિ દુક્કડમ' કહ્યું અને ભવિષ્યમાં આવી દુર્ભાવના નહિ સેવવાની પ્રતિજ્ઞા કરી. રોગી અને ગ્લાન સાધુઓને જોઈને ગૃહસ્થ પણ ભક્તિભાવથી એમની વૈયાવૃત્ય કરે તે તેમને મહાન સુફળ પ્રાપ્ત થાય છે. ભગવાન કષભદેવના પૂર્વભવની એક કથા જોઈએ. સમ્યકત્વ-પ્રાપ્તિ પછી અગિયારમા ભાવમાં ભગવાન વિષભદેવ વજનાભ ચક્રવર્તીના રૂપે જન્મ્યા. એમના પિતા રાજા વજસેન રાજપાટ છોડીને મુનિ બન્યા અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને તીર્થકર થયા હતા. આ વજન રાજાને બાહ, સુબાહુ, પીઠ, મહાપીઠ અને વજનાભ એમ પાંચ પુત્રો હતા. એમના સારથિનું નામ સુયશા હતું. આ છયે જણા ગાઢ મિત્રો હતા. તેરમા ભાવમાં વજનાભને જીવ વૈદ્ય બન્યું અને બાકીના ચાર એમના મિત્ર બન્યા. એક દિવસ આ ચારેય મિત્રો ક્યાંક જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં એક સાધુને ગોચરી લેવા જતા જોયા. સાધુના શરીરમાં કઈ પ્રબળ રેગ હતે. રેગને કારણે તેઓ લથડિયાં ખાતા ચાલતા હતા. ચારેય મિત્રોએ આ રોગગ્રસ્ત સાધુની ચિકિત્સા કરાવવાનો નિશ્ચય કર્યો અને તેઓ વૈદ્યની પાસે ગયા. એમણે વૈદ્યને કહ્યું, “હમણાં જ અહીંથી એક સાધુ પસાર થયા. તેઓ કેટલા બધા બીમાર છે અને છતાં તમે એને કશો ઈલાજ કર્યો નહિ? વૈધે કહ્યું, “એ સાધુને જોતાં જ એમના રોગનું નિદાન તે મેં કરી લીધું હતું, પરંતુ એ રેગના ઉપચાર માટેના ઔષધ રત્નકંબલ અને બાવનાચંદન મારી પાસે નથી. આ બે વિના એમને ઉપચાર શક્ય પણ નથી જે તમે લેકે તે લાવી આપે તે હું એ સાધુપુરુષને ઈલાજ કરીને જરૂર તદ્દન સ્વસ્થ કરી દઈશ.” ઓજસ દીઠાં આત્મબળનાં Page #148 -------------------------------------------------------------------------- ________________ આ નગરીના એક ગાંધીને ત્યાં આ બંને વસ્તુઓ મળતી હતી. આથી ચારે મિત્રો એ ગાંધી પાસે ગયા અને કહ્યું, “આપની પાસે રત્નકંબલ (અત્યંત મૂલ્યવાન કંબલ) અને બાવનાચંદન એ બંને હોય તે અમને આપ. એની જે કાંઈ કિંમત હોય તે અમે આપવા તૈયાર છીએ.” ગાંધીને મનમાં એ શક ગયો કે શા માટે આ યુવકે આટલી બધી કીમતી ચીજો માંગતા હશે? આથી એણે પૂછ્યું, “અરે ભાઈ, આ બંનેની તમારે શી જરૂર છે?” ચારેય મિત્ર બોલ્યા, “એક મુનિરાજના શરીરમાં થયેલા રેગના ઉપચાર માટે આની જરૂર છે. તેમના શરીરમાં કીડા પડ્યા છે અને તેથી તેઓ તીવ્ર વેદના ભેગવે છે.” ગાંધીએ મને મન વિચાર્યું, “અરે! હું આટલો બધે ધનાઢય છું, મારો વેપાર પણ સારી રીતે ચાલે છે. એક મુનિરાજના રોગોપચાર માટે પૈસા લઈને આ ચીજવસ્તુઓ આપું તે મારા જેવી સુખી વ્યક્તિને માટે ભારૂપ નથી. આ ચાર છોકરાંઓ આટલી નાની ઉંમરમાં મુનિરાજની સેવા કરવાની આવી ભાવના રાખે છે અને મારી પાસેથી આવી કીમતી વસ્તુઓ ખરીદવા માગે છે તે પછી હું જ શા માટે આ મુનિરાજની સેવાને લાભ ન લઉ ?” , ગાંધીએ પિતાના હૃદયની ભાવના પ્રગટ કરતાં કહ્યું, “ભાઈ ! મારી તમને એક નમ્ર વિનંતી છે.” યુવકેએ કહ્યું, “જરૂર કહે.” ગાંધીએ નમ્રતાથી કહ્યું, “તમે લોકો મને આ સેવાને અવસર નહીં આપે? મને ભાવના થઈ છે કે આ સેવાને લાભ હું લઉં.” યુવકોએ પૂછ્યું, “એ વળી કઈ રીતે બની શકે ?” ગાંધીએ સ્પષ્ટતા કરતાં કહ્યું, “મારી ઈચ્છા છે કે આ રત્નકંબલ અને બાવનાચંદનને આપ મારા તરફથી સ્વીકાર કરે.” યુવકોએ વિનયપૂર્વક કહ્યું, “કિંમત આપ્યા વિના કઈ વસ્તુ 147 ઉત્તમ પાત્રની વૈયાવૃત્ય Page #149 -------------------------------------------------------------------------- ________________ લેવાની અમને ઈચ્છા થતી નથી. આમ છતાં તમારી પવિત્ર ભાવના અવગણીને તમને આવા ઉત્તમ કાર્યને લાભથી વંચિત રાખવા તે પણ અમારે ધર્મ નથી. આથી અમે આપને આ લાભ લેવાની સહર્ષ અનુમતિ આપીએ છીએ.” ગાંધીએ રત્નકબલ અને બાવનાચંદન પોતાની દુકાનમાંથી લીધાં અને પેલા ચારેય મિત્રની સાથે વૈદ્યની પાસે પહોંચ્યા. વૈદ્ય પોતાના ઔષધાલયમાંથી લક્ષપાક તેલ લીધું અને આ રીતે છયે જણા બીમાર મુનિ પાસે પહોંચ્યા. વે મુનિના શરીર પર લક્ષપાક તેલ લગાડ્યું અને પછી રત્નકંબલ ઓઢાડી દીધું. તેલની ગરમીને કારણે થોડી જ વારમાં કીડાઓ બહાર નીકળવા લાગ્યા અને રત્નકંબલ(જે ઠંડી હતી)માં ભેગા થવા લાગ્યા. આવી રીતે ત્રણવાર તેલ લગાવ્યું અને રત્નકંબલ ઓઢાડયું, પરિણામે બધા જ કીડા એ કંબલમાં એકઠા થઈ ગયા. ત્યારબાઈ બાવના ચંદન ઘસીને એને લેપ મુનિના શરીર પર લગાડવામાં આવ્યો. પરિણામે મુનિનું શરીર પૂર્ણપણે સ્વસ્થ થઈ ગયું અને એમને પૂરેપૂરી શાતા થઈ મુનિના શરીરમાંથી નીકળેલા કીડાઓને એમણે નજીકમાં પડેલી મૃત ગાયના કલેવરમાં નાખી દીધા. અંતે થે જણાએ મુનિવરની ક્ષમાયાચના કરતાં કહ્યું, “હે મુનિવર ! આપના જ્ઞાનધ્યાનમાં અમે વિન કર્યું તે માટે ક્ષમા ઈચ્છીએ છીએ. સમય જતાં આ છયે એકબીજાના મિત્ર બની ગયા. તેઓ એમનું આયુષ્ય પૂર્ણ કરી મૃત્યુ પામ્યા બાદ દેવકમાં ઉત્પન્ન થયા. મુનિરાજની સેવાના ફળસ્વરૂપે વૈદ્યને જીવ વજ્રનાભ ચક્રવર્તી બન્યો અને પેલા ચાર મિત્રો વજનાભના ચાર ભાઈ બન્યા. વેપારી શેઠને જવ વજનાભને સારથિ સુયશા બને અને છયે આનંદથી સમય વ્યતીત કરવા લાગ્યા. એક વખત વજસેન તીર્થંકર પુણ્ડરીકિણી નગરીમાં પધાર્યા હતા. ત્યારે છ વ્યક્તિઓએ એમને ઉપદેશ સાંભળ્યો અને વિરક્ત - 148 ઓજસ દીઠ આત્મબળનાં Page #150 -------------------------------------------------------------------------- ________________ અનીને મુનિદીક્ષા લઈ લીધી. વજીના વીસ સ્થાનકની સભ્યપણે આરાધના કરતાં તીર્થકર-ગેત્રનું ઉપાર્જન કર્યું. બાહુમુનિએ પાંચસો સાધુને રોજ આહાર–પાણી લાવી આપવાની પ્રતિજ્ઞા કરી. સુબાહુ મુનિએ પાંચસો સાધુઓની પગચંપી કરીને વૈયાવૃત્ય કરવા લાગ્યા. આ વૈયાવૃત્યના ફળસ્વરૂપે બંને તીર્થકર ષભદેવના પુત્ર ભરત અને બાહુબલિ બન્યા. પીઠ અને મહાપીઠ મુનિની વાત પણ સાંભળીએ. આ બંને જ્ઞાન, ધ્યાન અને તપશ્ચર્યામાં લીન રહેવા લાગ્યા. બાહુ-સુબાહુ મુનિ સાધુની વૈયાવૃત્ય કરતા હતા, પરંતુ ગુરુ પ્રાયઃ એમની પ્રશંસા કરે તે પીઠ અને મહાપીઠ મુનિ ઈર્ષોથી સળગી જતા હતા. કર્મોની કેવી વિચિત્રતા! આવી ઈર્ષાને કારણે જ કઈ પણ સાધુ બીમાર પડે તે તેઓ એમની સહેજ પણ સેવા કરતા નહિ. પરિણામે ઈર્ષાના ફળસ્વરૂપ આ બંનેએ સ્ત્રીધને બંધ કર્યો અને તીર્થકર રાષભદેવની પુત્રીના રૂપમાં બ્રાહ્મી અને સુંદરી બન્યા. પછીની કથા તે તમે જાણે જ છે. મિત્રો ! સાધુના અને તેમાંય બીમાર સાધુની વૈયાવત્યથી પુણ્યનું ઉપાર્જન તે થાય છે, પરંતુ કર્મોની નિર્જરા પણ થાય છે. શૈક્ષ્ય-યાવૃત્ય: | નવદીક્ષિત સાધુ અથવા તે નવદીક્ષિત થઈને શિક્ષણ પ્રાપ્ત કરવાને ગ્ય સાધુને શક્ય કહેવામાં આવે છે. પિતાનું કુટુંબ અને પરિવાર છેડીને જ્યારે કઈ સાધુ કે સાધ્વી શ્રમણ-શ્રમણી મંડળમાં આવે છે ત્યારે તત્કાળ એમનું મન ખૂપે નહીં તે સ્વાભાવિક છે. કઈ ગૃહસ્થના ઘરમાં પણ નવી વહુ આવે તે તેને આવતાની સાથે જ રસોઈનું બધું કામ સોંપવામાં આવતું નથી અથવા તે એને ઘરનાં મુશ્કેલ કામમાં જોડવામાં આવતી નથી. એને બદલે એને લાડ અને પ્રેમથી રાખવામાં આવે છે, એની સરભરા કરવામાં આવે છે તેમજ એના મનને ખુશ રાખવામાં આવે છે. આનું કારણ એટલું જ કે એ પિતાના પિયરને છોડીને આવી છે અને અહીં એને સ્નેહ . . 149 ઉત્તમ પાત્રની વૈયાવૃત્ય Page #151 -------------------------------------------------------------------------- ________________ મળે નહીં તે પિયરના નેહને યાદ કરીને મૂરવા લાગશે. આથી સસરા પક્ષવાળા નવવધૂને ખૂબ સ્નેહ, સત્કાર અને આદર આપે છે જેથી પિયરના સ્નેહને ભૂલી જઈને નવા પરિવાર સાથે સ્નેહ કરવા લાગે અને એમાં ઓતપ્રેત બની જાય. - સાધુ-સાધ્વી મંડળમાં પણ નવા સાધુ કે સાધ્વીને પણ આવે અનુભવ થાય. આ એક મને વૈજ્ઞાનિક તથ્ય એ છે કે નવદીક્ષિત સાધુ કે સાધ્વીની સાથે જે રક્ષા વ્યવહાર થાય, એને આહાર–પાણી લાવવાનું અને પાત્ર સાફ કરવાનું જ સેંપવામાં આવે તે સાધુજીવન કદાચ એને નિરસ લાગે અને ક્યાંક જે ઉપેક્ષાભાવ જાગે તે એનું મન સાધુતામાંથી ડગી જાય. મેઘકુમાર મુનિની દીક્ષાની પહેલી રાત્રે આવી જ દશા થઈ હતી. જે ભગવાન મહાવીરે વાત્સલ્યભાવથી એમને સમજાવીને સુસ્થિર કર્યા ન હતા તે તેઓ સંધુદીક્ષા છોડીને ચાલ્યા જવાના હતા. આથી નવદીક્ષિત સાધુ કે સાધ્વીને બધાં જ સાધુ-સાધ્વીઓનું વાત્સલ્ય મળવું જોઈએ. એમને પ્રેમથી સંયમની વાત શિખવાડવી જોઈએ અને સાધુના આવશ્યક કાર્યોમાં સહયોગ આપ જોઈએ. આ જ શૈક્ષ્ય-વૈયાવૃત્યનું રૂપ છે. શૈક્ષ્ય શબ્દમાં બાલ સાધુ કે સાધ્વીને પણ સમાવેશ થાય છે. આઠ વર્ષની વયથી યુવાનીમાં પ્રવેશે ત્યાં સુધીનાં સાધુ કે સાધ્વી બાલ સાધુ-સાધ્વી કહેવાય. એમને ક્ષુલ્લક સાધુ કે ક્ષુલ્લક સાધ્વી પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે જેને દાઢી-મૂછના વાળ ઊગ્યા નથી તેને બાળસાધુ કહેવામાં આવે છે. આવા સાધુની ઉંમર પરિપકવ નહિ હોવાને કારણે એમની બુદ્ધિ પણ પરિપકવ હેતી નથી. આથી બાળસુલભ ચંચળતાને કારણે કયારેક સંયમમર્યાદાને તે કયારેક સાધુ-જીવનની મૌલિક મર્યાદાને ભંગ કરી બેસે નહિ તેની પૂરતી તકેદારી રાખવી જોઈએ. એમાં પણ વિશેષ કરીને આવાં બાલ સાધુ-સાધ્વીને પોતાનાથી મોટી ઉંમરનાં, વૃદ્ધ કે સ્થવિસ . . 150 ઓજસ દીઠાં આત્મબળનાં થી સમાજ સાધુ-સાવાના હતા Page #152 -------------------------------------------------------------------------- ________________ સાધુ-સાધ્વીઓ તેમજ શ્રાવક-શ્રાવિકાઓ પાસેથી વાત્સલ્ય મળવું જોઈએ, જેનાથી તેઓ સંયમપાલનમાં પ્રેત્સાહન પામે અને પિતાનાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યને વિકાસ કરી શકે. આવાં બાલ સાધુસાધ્વીઓની સંયમવૃદ્ધિને ગ્ય આહાર-પાણી તથા અન્ય આવશ્યક વસ્તુઓ લાવીને આપવી તે શયના રૂપમાં બાલવૈયાવૃત્ય કહેવાય છે. કુલવિયાવૃત્ય અને ગણ-વૈયાવૃત્ય: એક જ દીક્ષાચાર્યને શિષ્ય-પરિવાર કુળ કહેવાય છે. જુદા જુદા આચાર્યોના શિષ્ય જે પરસ્પર સહાધ્યાયી હોય અને સમાન વાચના લેતા હોય તે તેમનો સમુદાય ગણ કહેવાય છે અથવા તે કુળને સમૂહ પણ ગણ અથવા ગચ્છ કહેવાય છે. વિશાળ સંઘમાં અનુશાસન, વ્યવસ્થા અને ધર્માચરણની દઢતા જાળવી રાખવાની દૃષ્ટિએ ગણો અને કુળના રૂપમાં એમને વહેંચવામાં આવ્યાં હતાં, પરંતુ સમય જતાં આ જ કુળ અને ગણ પરસ્પર દ્વેષ, કલેશ, સંઘર્ષ અને ધૃણ ફેલાવનારાં બની ગયાં. હકીકતમાં તે મનુષ્યને અહમ જ્યાં પિતાની છાપ ન હોય અને બીજાની છાપ લાગી હોય તે વસ્તુને પરાઈ ગણીને એને ધૃણા, સ્વાર્થ, દ્વેષબુદ્ધિ કે દેષદૃષ્ટિથી જેવા લાગે છે. આને પરિણામે જ આજે વિશાળ જૈન સંઘના વેતાંબર, દિગમ્બર, મૂતિપૂજક, સ્થાનકવાસી, તેરાપંથી જેવા કેટલાય ટુકડા થઈ ગયા છે. એમનામાં પરસ્પર દ્વેષ, વેર અને વિરોધ જોવા મળે છે. આવી પરિસ્થિતિ વૈયાવૃત્યને બદલે હવૃદ્ધિનું કારણ બની જાય છે. મૂળ વાત કરીએ તે કુળે અને ગુણોનું વૈયાવૃત્ય એ કુળવૈયાવૃત્ય અને ગણ–વૈયાવૃત્ય છે. અમારે ગણ મૂળમાં કૌટિક કહેવાતે હતું, પરંતુ એ પછી એની અનેક શાખાઓ થઈ. એમાંથી એક ગચ્છ આજે તપાગચ્છના નામથી પ્રચલિત છે. આ ગણનું નામ કૌટિકગણ કેમ પડયું એની પાછળ એક ઇતિહાસ છે. એમ કહેવાય છે કે ભગવાન મહાવીરના નિર્વાણ પછી એમના નવમા પટ્ટધર શ્રી સુસ્થિતસૂરિ તથા શ્રી સુપ્રતિબંધસૂરિએ કાકંદીનગરમાં સૂરિમંત્રને એક કરોડ જપ કર્યો હતે. આને પરિણામે 151 ઉત્તમ પાત્રની વૈયાવૃત્ય Page #153 -------------------------------------------------------------------------- ________________ વિના માનવાવાળી વાર અને એ નિર્ગથ ગચ્છનું નામ કેટિગણું પડ્યું. એમાંથી એક વજ. શાખા નીકળી જે વજસ્વામી(દસ પૂર્વધર)ના નામથી પ્રચલિત થઈ એમને પણ એક રસપ્રદ પ્રસંગ તમને કહું વાસ્વામીએ જ્યારે અનશન (સંથારે) કર્યુ ત્યારે કહ્યું હતું કે બાર વર્ષને ભયંકર દુષ્કાળ પડશે. જે દિવસ કોઈ ગૃહસ્થને ત્યાં એક લાખ મુદ્રાના અન્નની એક હાંડીને ચૂલા પર ચડાવવામાં આવે ત્યારે સમજી લેવું કે એના બીજા દિવસથી જ સુકાળ થઈ જશે. ભયંકર દુષ્કાળ પડયો. મનુષ્ય અને પશુની ભારે દુર્દશા થઈ હતી, અનાજ અત્યંત મધું થઈ ગયું હતું. વળી વાહનવ્યવહારના સાધનને અભાવે કયાંય બહારથી તરત અન્ન આવી શકે તેમ નહોતું. સોપારક ગામ(અમદાવાદથી મુંબઈ જતાં રસ્તામાં આવતું સોપાલા ગામ હેય)માં એક શ્રાવક પરિવાર અનાજના અભાવે ભારે દુઃખી થઈ ગયો હતે. ઘણી મુશ્કેલીથી એક લાખ મુદ્રા આપ્યા પછી એક હાંડીમાં પકાવી શકાય તેટલું અનાજ મળ્યું. પરિવારના બધા લેકે એ વિચાર્યું કે રોજ રોજ એક લાખ મુદ્રા લાવીશું કયાંથી? તેમાંય વળી એક લાખ મુદ્રા દેતાં આજે માંડ માંડ અન્ન મળે છે. એના બદલે શા માટે આજે આ અનાજની હાંડીમાં વિષ નાખીને ભેજન કરીને સદાને માટે સૂઈ ન જવું? આવું વિચારીને એક લાખ મુદ્રાની કિંમતના અનાજની હાંડી ચૂલા પર ચડાવવામાં આવી. હાંડીમાં અન્ન રંધાતું હતું અને હાંડીને ચૂલા પરથી ઉતારી લેવામાં આવી. વાસ્વામીના શિષ્ય એ વખતે પારક ગામમાં આવ્યા હતા અને એ જ સમયે ગોચરીને માટે આ શ્રાવકને ત્યાં પહોંચ્યા. સાધુપુરુષને જોતાં જ બધાએ કહ્યું, “ઓહ, કેટલાં બધાં બડભાગી છીએ અમે? આપ યોગ્ય સમયે પધાર્યા છે.” સાધુને શંકા થઈ કે કદાચ અમારા આવવાથી આ બધાંને કઈ બાબતની ખલેલ તે પડી નથી ને? સાધુએ વિશેષ પૂછતાછ કરતાં 152 ઓજસ દીઠાં આત્મબળનાં Page #154 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક પરિવારે એમની શંકાનું નિવારણ કર્યું અને સાચી આપવીતી કહી. આની સાથેસાથે એમ પણ કહ્યું કે, ગુરુદેવ! આપ આ આહારને ગ્રહણ કરે. હજી અમે આ એક લાખ મુદ્રાથી મેળવેલા અન્નમાં વિષ ભેળવ્યું નથી.” આ સાંભળતાં જ સાધુઓને વજસ્વામીએ કહેલી વાત યાદ આવી ગઈ. એમણે શ્રાવક પરિવારને કહ્યું, હવે તમે લેકે ઝેર લેશે નહીં. વજીસ્વામીની ભવિષ્યવાણું અનુસાર અમે તમને પૂરો વિશ્વાસ આપીએ છીએ કે આવતીકાલથી જરૂર સુકાળ થઈ જશે.” - સાધુજનેને ભિક્ષા આપીને બધાંએ સર્વાનુમતે નિર્ણય કર્યો, આટલા દિવસ અન્ન વિના કાઢયા છે તે ભલે એક દિવસ વધુ કાઢ પડે.” બીજે દિવસે સવારે જ દૂર-દેશાવરથી અનાજથી ભરેલાં વહાણ આવી પહોંચ્ચાં, દુષ્કાળ સુકાળ બની ગયે, સહુને સરળતાથી અનાજ મળવા લાગ્યું. આ ઘટના પછી આખાય શ્રાવક પરિવારે ગુરુવર પાસેથી નિગ્રંથ દીક્ષા લીધી. પિતા અને ચાર પુત્ર સાધુ બની ગયા. માતા અને બહેને સાધ્વી બની ગઈ. એમણે વિચાર્યું કે અમે તે ઝેર ઘોળીને મરવા ચાહતાં હતાં, પરંતુ આ સાધુઓની કૃપાથી અમને જીવતદાન મળ્યું. હવે અમે એમના ચરણોમાં બાકીનું શેષજીવન સ્વ–પરકલ્યાણ સાધીને વ્યતીત કરવા માગીએ છીએ. એમ કહેવાય છે કે જે ચાર પુત્ર સાધુ બન્યા તેમના નામથી ચાર કુળ પ્રસિદ્ધ થયાં અને તે છે ચાન્દ્રકુળ, નગેન્દ્રકુળ, વિદ્યાધરકુળ અને નિવૃત્તકુળ. આજે પણ ચાન્દ્રકુળ વિદ્યમાન છે. કૌટિકગ૭, વજૂશાખા અને ચન્દ્રકુળનાં જ વર્તમાન સાધુ-સાધ્વી છે. સંઘવૈયાવૃત્ય: ગણોના સમૂહને સંઘ કહેવામાં આવે છે અને આવાં સાધુસાધ્વીઓના સંઘની વૈયાવૃત્ય કરવી તે સંઘ-વૈયાવૃત્ય કહેવાય. સંઘને 153 - - ઉત્તમ પાત્રની યાત્રુત્ય Page #155 -------------------------------------------------------------------------- ________________ અર્થ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા એમ ચતુર્વિધ સંઘ પણ કરી શકાય. આ અર્થ વ્યાપક અને ઉચિત છે. સાધુ-સાધ્વી દ્વારા પિતાની સાધુમર્યાદામાં રહીને અને શ્રાવક-શ્રાવિકા દ્વારા પિતાની શ્રાવકમર્યાદામાં. રહીને સંઘની ઉન્નતિનું કાર્ય કરવું. સંઘમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય અને પરસ્પર વાત્સલ્યભાવની વૃદ્ધિ તથા શુદ્ધ ધર્મને પ્રસાર કરે તેમ જ આવાં કાર્યોમાં પરસ્પર સંહગ આપે એ સંઘ-વૈયાવૃત્ય છે. બીજી રીતે વિચારીએ તે સાધુ-સાધ્વીની વૈયાવૃત્ય શ્રાવક-શ્રાવિકાઓ. તેમને ગેચરી, વસ્ત્ર, પાત્ર, ઔષધ આદિ આપીને કરે અને સાધુસાધ્વી શુદ્ધ ધર્મપ્રેરણા, કર્તવ્યપ્રેરણા તથા વ્રત–નિયમ આદિની પ્રેરણા આપીને શ્રાવક-શ્રાવિકા વર્ગની વૈયાવૃત્ય કરે. સાધમ–ડવૈયાવૃત્ય: એક સમાન ધર્મ પાળનારાએ સાધમ કહેવાય. સાધુધર્મનું પાલન કરનારા બધા જ સંપ્રદાયના સાધુ-સાધ્વીઓ એકબીજાનાં સાધમી છે. એવી જ રીતે શ્રાવકધર્મનું પાલન કરનારાં બધાં જ શ્રાવક-શ્રાવિકા એકબીજાનાં સાધમ ગણાય. વળી, એક જ ધર્મ એટલે કે જૈન ધર્મની દષ્ટિએ વિચારીએ તે માત્ર સાધુ-સાધ્વી, શ્રાવક કે શ્રાવિકા જ નહિ પરંતુ માર્ગાનુસારી ધર્મનું પાલન કરનાર તમામ ભાઈબહેને પણ એકબીજાનાં સાધમી કહેવાય. આને કારણે સાધમીના બે પ્રકાર દર્શાવવામાં આવ્યા છે – ૧. જેમને સમાન વેશ હોય તેમને લિંગથી સાધમી કહીએ. છીએ. ૨. જેમનું સમાન પ્રવચન (શાસન) હેય એમને પ્રવચનથી. સાધમ કહેવામાં આવે છે. • આમ તે “ભગવતીસૂત્રમાં ભગવાનની વાણીનું શ્રવણ કરતા હોવાને લીધે સાધુઓને “શ્રાવક કહ્યા છે અને એમને માટે “સાત્રિા સાવ” એવું ઉધન વપરાયું છે. આને અર્થ છે વિશાલાના પુત્ર વૈશાલિક (મહાવીર)ને શ્રાવક. આ દષ્ટિએ જોઈએ તે તમે અને અમે બધાં જ સાધમી છીએ. 154 ઓજસ દીઠાં આત્મબળનાં Page #156 -------------------------------------------------------------------------- ________________ અહી સાધમી થી લિંગ અને પ્રવચન અને રૂપે સાધુ-સાધ્વી જ વિવક્ષિત છે. આથી આવા સાધીને ધ`સકટ જાગતાં મદદર કરવી, તેઓ ધર્મોમાં ડગતાં હાય તે તેને સ્થિર કરવાં, ધ પાલનમાં સહાયતા કરવી, એમનાં દૈહિક કાર્યાંમાં જ્યાં એમને જરૂર હાય ત્યાં સહયાગ આપવા, એમના સામાજિક ધર્મપ્રચારનાં કાર્યમાં પણ સહાયરૂપ થવું તે જ એમની વૈયાવૃત્ય ગણાય ‘તત્ત્વા સૂત્ર”માં સાધમી શબ્દને બદલે સમનેાજ્ઞ’શબ્દ મળે. છે. એના અર્થ છે કે જ્ઞાનાદિ ગુણામાં સમાન હાય. એટલે કે સમાનશીલ હાય. આ શખ્સના ભાવાર્થ સાધી શબ્દથી ભિન્ન નથી.. હકીકતમાં તે સાધી વાત્સલ્ય જ્યારે સાચા દિલથી કરવામાં આવે. ત્યારે એ એની વૈયાવૃત્ય સિદ્ધ કરે છે. આમ, વૈયાવ્રત્ય સેવારૂ પે. હાવાને કારણે દસ પ્રકારની સેન્ય વૈયાવૃત્યને માટે ચાગ્ય ઉત્તમ પાત્રા. હાવાને લીધે વૈયાવૃત્યના દસ ભે દર્શાવવામાં આવ્યા છે. વાસ્તવમાં તા વૈયાવૃત્ય-તપ એક જ પ્રકારનું છે, જેનું વ્યાપક અને સાચુ સ્વરૂપ આપણે અગાઉ જોઈ ગયા છીએ. આ દસ ઉત્તમ પાત્રોની વૈયાવૃત્ય મહા નિર્જરાનું કારણ બને છે, પરંતુ એને અર્થ એ નથી કે મધ્યમ અને સામાન્ય પાત્રોની વૈયાવૃત્ય કરવામાં આવે નહીં. વૈયાવૃત્યમાં ભેદની આવી દીવાલ ઊભી.. કરી શકાય નહી. એ સાચુ` કે વૈયાવૃત્ય કરતી વખતે પાત્રને જોઈ ને એમાં થોડા ભેદ થઈ શકે છે. આમ, ઉત્તમ પાત્રોની વૈયાવૃત્ય કમ ક્ષયના હેતુ છે. સંપૂર્ણ ક ક્ષય થતાં મેાક્ષ પ્રાપ્ત થઈ જાય છે. આ દૃષ્ટિએ. ઉત્તમ પાત્રોની વૈયાવૃત્ય મેાક્ષ સુધી પહોંચાડનારી છે જે પ્રત્યેક સાધકનું અંતિમ ધ્યેય હેાય છે. સ્થળ : જૈનભવન, ખીકાનેર ૯ ઑગસ્ટ. ૧૯૪૮ 155 -ઉત્તમ પાત્રની તૈયા‰ત્ય Page #157 -------------------------------------------------------------------------- ________________ આઠ સાધનાનું નંદનવન સ્વાધ્યાય કેઈ વિશાળ ભવનમાં પ્રવેશવું હોય તે - તમે ક્યાંથી પ્રવેશશે ? જે એની દીવાલ પરથી ચડીને અંદર જવા પ્રયાસ કરશે તે કાં જમીન પર પછડાશે કાં ઈજા પામશે. એવું પણ બને કે મકાનમાલિક તમને ગેરકાયદે પ્રવેશ કરવા માટે પિલીસના હવાલે કરી દે. કેઈ પણ ભવનમાં પ્રવેશવા માટે એના મુખ્ય દરવાજેથી પ્રવેશવું જોઈએ. જે તમારે જ્ઞાનમંદિરમાં પ્રવેશ કરે હેય તે એનું મુખ્ય દ્વાર છે. એનું મુખ્ય દ્વાર છે સ્વાધ્યાય. આત્યંતર તપને ચોથે પ્રકાર છે સ્વાધ્યાય. જ્ઞાનભવનમાં પ્રવેશ કરવા માટે સ્વાધ્યાય સિવાય બીજે કઈ માર્ગ નથી. બીજે કઈ માર્ગ અપનાવશો તે કદીયે સફળતા નહીં મળે. સ્વાધ્યાયવિના એટલે કે વ્યવસ્થિત અધ્યયન વગર કે 156 ઓજસ દીઠાં આત્મબળને Page #158 -------------------------------------------------------------------------- ________________ સહાધ્યાયીની ઉત્તરવહીમાંથી જેઈને એની નકલ કરવા પ્રયાસ કરશે અથવા તે અધ્યાપકને લાંચરૂશ્વત આપીને જ્ઞાનભવનમાં પ્રવેશ કરવા ઈચ્છશે તે તેને એ સાચો પ્રવેશ ગણાશે નહીં. આમ કરવા જતાં. ચોરી કરનાર પકડાઈ જાય અથવા તે ખૂબ પૈસા ખર્ચવા છતાં ગ્યતા પ્રાપ્ત ન થાય. વાતને સાર એટલે છે કે સ્વાધ્યાયતપ એ. જ્ઞાનના ભવનમાં પ્રવેશ કરવાનું મુખ્ય દ્વાર છે. આજની આપણે કેળવણમાં પણ ઉચ્ચ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. ગંભીર અધ્યયનની જરૂર છે. માત્ર ઉપરછલ્લું જ્ઞાન કે પલ્લવગ્રાહી. પાંડિત્ય ચાલે નહીં. અંગ્રેજીમાં અભ્યાસને માટે બે શબ્દ મળે છે. એક લનિગ (Learning) અને બીજે સ્ટડી (Study). સામાન્ય કક્ષાના અભ્યાસને “લનિગ” કહેવામાં આવે છે. જ્યારે ગંભીરતા સાથે ગહન અને વિશ્લેષણભર્યા અભ્યાસને “સ્ટડી” કહેવામાં આવે છે. કેઈ. પણ વિદ્યાશાખાનું ઉચ્ચ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એને વિશ્લેષણ પૂર્વકનો અભ્યાસ કરવો પડે છે. આ વાત થઈ વ્યવહારિક કેળવણની. આવી જ રીતે આધ્યાત્મિક જ્ઞાન માટે પણ ગંભીરતા અને વિશ્લેષણ માટે એ વિષયનું ગહન અધ્યયન આવશ્યક છે. | સ્વાધ્યાયના ત્રણ લાભ ગંભીરતા અને વિશ્લેષણની સાથે સમ્યક રૂપે અધ્યયન કરવું તેનું નામ છે સ્વાધ્યાય. “સ્વાધ્યાય’ શબ્દ મુખ્યત્વે ત્રણ અક્ષરને બન્ય છેઃ સુ + અપિ + અય. આમ વ્યાકરણની દૃષ્ટિએ એને અર્થ થશે સમ્યક રીતે અર્થાત્ સુહુ રીતે, ચારે બાજુનું (બધી બાબતને વિશ્લેષણ દષ્ટિએ વિચાર કરીને) જે અધ્યયન કે પઠન થાય તે સ્વાધ્યાય છે. આ સ્વાધ્યાય એટલે શું? મોટાં મોટાં શાસ્ત્રો વાંચી લેવાં કે જેશભર્યા લાંબાં વ્યાખ્યાને આપવાં કે સાંભળવાં એ સ્વાધ્યાય નથી.. જ્ઞાનના સાગરમાં ડૂબકી લગાવવી એને પણ સ્વાધ્યાય ન કહી શકાય. જ્યાં સુધી વ્યક્તિ આત્મપ્રદેશમાં રમણ કરતી નથી ત્યાં સુધી શાસ્ત્રાભ્યાસ, વ્યાખ્યાનશ્રવણ કે જ્ઞાનની જિજ્ઞાસાથી કશો લાભ થશે નહીં.. - - 17 સાધનાનું નંદનવન : સ્વાધ્યાય Page #159 -------------------------------------------------------------------------- ________________ -તેલના કુંડમાં ડૂબકી લગાવીએ તેથી કંઈ શરીર સૌષ્ઠવયુક્ત બની જાય નહીં. તેલ શરીર પર બરાબર ઘસીને ચોપડવામાં આવે અને તે શરીરમાં ઊતરે ત્યારે જ એનાથી સૌષ્ઠવ સાંપડે. પિતાની આસપાસ માત્ર શાસ્ત્રો કે પુસ્તકની ભીડ ઊભી કરવાથી કશું નહીં થાય. અનેક છે કે કેટલાંય શાસ્ત્રો વાંચી નાખવાં એને અર્થ સ્વાધ્યાય નથી. પુષ્કળ વાંચન એ અધ્યયનના ઊંડાણને બદલે ઉપરછલ્લા જ્ઞાનને સંકેત કરે છે. ચિંતનમનનપૂર્વક અથવા તે હવિશ્લેષણ દષ્ટિથી થયેલે થે અભ્યાસ પણ અધ્યયનનું ઊંડાણ સૂચવે છે. વધુ પડતું વાંચન પણ ક્યારેક અતિ ભેજન કરનારની જેમ અજીર્ણ રોગને નિમંત્રણ આપે છે. અતિ ભોજન કરનાર ખોરાકને બરાબર ચાવતું નથી. જેથી એના પૌષ્ટિક રસે એને મળતા નથી, પાચનક્રિયા બરાબર થતી નથી. આવી જ રીતે અતિ વાંચન કરવાથી ચિંતન, મનન કે એના પર ગહન વિચાર થતો નથી, આવું જ્ઞાન પચતું નથી. ઊંડાણપૂર્વક કરેલું અધ્યયન એ અધ્યયન કરનારનું પિતાનું બની જાય છે. એમાંથી મળેલા વિચારે, ભાવનાઓ અને વિભાવનાઓ એ આત્મસાત્ કરી શકે છે. સ્વાધ્યાયને ઉદ્દેશ વાણીની ગાડી પૂરપાટ દોડાવવાને નથી, બલકે ચિંતન કરતાં કરતાં અને જીવનમાં એ ચિંતન ઉતારતાં ઉતારતાં આગળ વધવાનું છે. પ્રતિષ્ઠા મેળવવા અથવા તે નિર્જર કે પુણ્યની પ્રાપ્તિ માટે કઈ ઝડપથી શાસ્ત્ર કે ધર્મગ્રંથ વાંચી લે એવે સ્વાધ્યાયને ઉદ્દેશ નથી. સ્વાધ્યાય-તપ એ અહંકાર પોષક નથી. અહંકારના પિષણથી સ્વાધ્યાયતપ થતું નથી. સ્વાધ્યાયનું સમર્થ સમર્થન કરનારા ભગવાન મહાવીર સ્વામી “સ્થાનાંગસૂત્રમાં કહે છે "जया सुअहिज्झियं भवइ, तया सुज्झाइयं भवइ, जया सुज्झाइयं भवइ तया सुतवस्सिय भवइ । से सुअहिज्झिए, सुज्झाइए, सुतवस्सिए सुयक्खाएण भगवया નામે goળા” “સમ્યક્ પ્રકારે અધ્યયન કરવામાં આવે ત્યારે જ સમ્યફ અધીતનું સમ્યક્ પ્રકારથી ધ્યાન (ચિંતન) થઈ શકે છે અને સભ્ય 158 એજિસ દીઠો આત્મબળનાં Page #160 -------------------------------------------------------------------------- ________________ રીતે ધ્યાન (ચિંતન-મનન) કરવામાં આવે તે જ સમ્યફ તપ થાય છે. શાસ્ત્રના પ્રતિપાદક ભગવાન મહાવીરે આવી રીતે સમ્યક્ પ્રકારે અધ્યયન કરવામાં આવેલા, સમ્યક્ પ્રકારે ધ્યાન (ચિંતન-મનન) કરવામાં આવેલા અને સમ્યક્ પ્રકારે તપમાં પરિણત થયેલા પદાર્થને ધર્મ કહ્યો છે.” સાચે જ સમ્યક્ પ્રકારે ઊંડાણથી કરેલું અધ્યયન જ તપ બને છે. એ જ કર્મોની નિર્જરાનું કારણ બને છે અને અંતમાં એક્ષપ્રાપ્તિ કરાવે છે. સ્વાધ્યાય માત્ર જ્ઞાનમંદિરમાં પ્રવેશ અપાવી થેલી જ નથી. એના દ્વારા તે પ્રાપ્ત જ્ઞાનની સુરક્ષા થાય છે, એટલું જ નહીં પણ એણે મેળવેલા જ્ઞાનમાં વૃદ્ધિ પણ કરે છે. આ રીતે સ્વાધ્યાયના ત્રણ લાભ છે. એક છે જ્ઞાનપ્રાપ્તિ, બીજે છે પ્રાપ્ત જ્ઞાનની સુરક્ષા અને ત્રીજે લાભ છે પ્રાપ્ત-જ્ઞાનમાં વૃદ્ધિ. દિવસને અર્ધો સમય સ્વાધ્યાય સ્વાધ્યાયથી આ ત્રણ બાબતે ત્યારે જ ઉપલબ્ધ થઈ શકે કે જ્યારે સતત અને નિયમિત સ્વાધ્યાય કરવામાં આવતું હોય. કઈ એક દિવસ સ્વાધ્યાય કરે પછી દસ દિવસ સુધી એ શાસ્ત્ર કે ગ્રંથનું એક પાનું પણ ન વાંચે તે બનશે એવું કે એણે જે કાંઈ જ્ઞાન મેળવ્યું હશે તે વિસ્મૃત થઈ જશે. સતત અને નિયમિત સ્વાધ્યાયનું અધ્યાત્મ યોગી ભગવાન મહાવીરે ખૂબ મહત્ત્વ દર્શાવ્યું છે. એમણે કહ્યું છે કે ઉચ્ચ સાધકે પિતાની દિનચર્યાને અડધે ભાગ સ્વાધ્યાયમાં વિતાવ જોઈએ. "पढम-पोरिसीए सज्झाय बीय झाण झियायह । तइयाए । भिक्खयरियौं पुणो चउत्थी वि सज्झाय।” “ઉચ્ચ સાધક પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય કરશે, બીજા પ્રહરમાં ધ્યાન કરશે, ત્રીજા પ્રહરમાં ભિક્ષાચરી કરશે અને વળી ચોથા પ્રહરમાં સ્વાધ્યાય કરશે.” 159_ સાધનાનું નંદનવન : સ્વાધ્યાય Page #161 -------------------------------------------------------------------------- ________________ સાધકની દિનચર્યાનું આ વિધાન કાળના પ્રભાવને કારણે એના મૂળ રૂપમાં સાધકોમાં પ્રચલિત નથી. આમ છતાં સ્વાધ્યાયનું સાતત્ય અને નિયમિતતા જ્ઞાનપ્રાપ્તિ અને જ્ઞાનસુરક્ષા માટે અત્યંત જરૂરી. મનાય છે. શાસ્ત્રો અને ધર્મગ્રંથનું જ્ઞાન વિશાળ અને અપરિમેય હોય છે. આ માટે સ્વાધ્યાય કરવામાં આવે નહીં તે એ જ્ઞાન શા કે ગ્રંથમાં જ કેદ થઈને રહે છે. એને અભ્યાસ કરનારના હૃદયમાં એને પ્રવેશ થતો નથી. આથી બૃહદ્ ભાષ્યકાર કહે છે– "निउणो खलु सुत्तत्थो, ण हु सक्को अपडिबोधितो गाउ ॥' __ "सत्स्वपि फलेषु यद्वन्न ददाति फलान्यकम्पितो वृक्षः । तद्वत् सूत्रमपि बुधैरकम्पित नार्थवद् भवति ॥" “સૂત્ર અને એમાંથી પ્રગટ થતા અર્થ ગમે તેટલો ગહન હોય, પરંતુ જ્યાં સુધી એના (સ્વાધ્યાય) દ્વારા એને જાગૃત કરવામાં આવશે નહીં ત્યાં સુધી એમાં પ્રતિપાદિત વિષયનું જ્ઞાન નહીં કરાવી શકે. કઈ વૃક્ષ પર અગણિત ફળ હોય, પરંતુ એને થોડું હચમચાવીએ. તો જ એ ફળ આપે છે. એવી જ રીતે શાસ્ત્રો પણ સતત સ્વાધ્યાય દ્વારા હલાવવા-ચલાવવાથી જ જ્ઞાન ફળદાયક બને છે.” પાનદાનીમાં રાખેલાં પાનને ફેરવવામાં ન આવે તે એની કઈ સ્થિતિ થાય? એ સડી જાય અને ફેકી દેવાં પડે. ઘડાને તબેલામાં એક જ જગાએ બાંધીને રાખવામાં આવે તે શું થાય? ઘોડાની ચપળતા અને ઝડપ નાશ પામે. વિદ્યા અને જ્ઞાનની આવી જ દશા, આજે છે. આથી જ સ્વાધ્યાય દ્વારા જે ગ્રંથનું સતન અનુશીલન કરવામાં આવે નહીં તે પ્રાપ્ત જ્ઞાન પણ વિસ્મૃત થઈ જશે. એની વિશેષ વૃદ્ધિ થવાની તે વાત જ ક્યાં? આમ સ્વાધ્યાયથી જ્ઞાનપ્રાપ્તિ થાય છે અને વારંવાર નિયમિત સ્વાધ્યાય કરવાથી જ્ઞાનવૃદ્ધિ થાય છે અને પ્રાપ્ત જ્ઞાનની વિસ્મૃતિ થતી નથી. આથી તે ઉપનિષદના ઋષિઓ ગુરુકુળમાં અભ્યાસ કરીને વિદાય લેતા સ્નાતકોને કહેતા હતા– “સ્વાધ્યાયાના પ્રમઃ” (હે વિદ્યાથી ! તું સ્વાધ્યાયમાં કયારેય પ્રમાદ, કરીશ નહીં) 160 ઓજસ દીઠાં આત્મબળનાં Page #162 -------------------------------------------------------------------------- ________________ નિયમિતપણે પ્રતિદિન સ્વાધ્યાય કરવાથી શાસ્ત્ર કે ગ્રંથનું રહસ્ય પામી શકાય છે; એની ગહન વાણીને મર્મ સમજી શકાય છે. એમાં રજૂ થયેલા વિચારોની ગરિમા સમજી શકાય છે અને આત્મસાત્ કરી શકાય છે. નિયમિત સ્વાધ્યાય થાય તે જ અધ્યયનને અર્ક અંતરમાં સ્થાપિત થાય છે. દૈનિક સ્વાધ્યાયના કેટલાક વિશિષ્ટ લાભની વાત જ અનેરી છે. શાસ્ત્ર કે ગ્રંથમાં ઉલ્લેખિત વિષયમાં નવા નવા અર્થની રફુરણા દૈનિક સ્વાધ્યાય કરવાથી જાગે છે. અર્થ નો અનુભવ આપે. આ રીતે દૈનિક સ્વાધ્યાયથી નવીન વિચારસૃષ્ટિને ઉઘાડ થાય છે. વળી દૈનિક સ્વાધ્યાયકર્તા શાસ્ત્રમાં પ્રતિપાદિત મહાપુરુષોના અનુભવની સાથે સ્વજીવનના અનુભવને તાલ મેળવવા કે તાળો મેળવવા પ્રયાસ કરે છે. આવી ગહન મથામણ અને પ્રછન્નપણે ચાલતી આંતરપ્રક્રિયાથી અપૂર્વ આનંદને અવસર જાગે છે; અંગત સ્વાનુભવ પર જ્ઞાની પુરુષોના પ્રત્યક્ષ અનુભવની મુદ્રા અંક્તિ થતાં એના જીવનની દિશા સ્પષ્ટ થાય છે, એનાં અંતરદ્વાર ખૂલી જાય છે, એનું આંતરવ્યક્તિત્વ આધ્યાત્મિક અનુભવને આનંદથી ખીલી ઊઠે છે. આ સ્થિતિના આનંદને બૃહદ્ ભાષ્યકારની વાણીએ કેવી પ્રસન્નતાથી વર્ણવ્યું છે “जह जह सुयमोगाहइ अइसयरसपसरसंजुयमपुर । तह तह पल्हायइ मुणी नव-नव संवेग-सध्धाओ ॥” સ્વાધ્યાયકર્તા સાધક જેમ જેમ શાસ્ત્રોનું અવગાહન કરે છે અને એનું વધુ ને વધુ ઊંડું આચમન કરે છે તેમ તેમ એને અતિશય રસથી યુક્ત એવું અપૂર્વ અર્થ-જ્ઞાન પ્રાપ્ત થાય છે. વળી નવા-નવા સંવેગ(શદ્ધ ભાવેને પ્રવાહ)થી એ શ્રદ્ધાશીલ મુનિને આત્મા પ્રસન્ન થાય છે.” આ વિષયમાં બૌદ્ધ સાહિત્યમાંથી મળતું એક કથાનક અત્યંત પ્રેરક છે. કજ સમ્રાટ તિમિડની ભવ્ય રાજસભામાં એક દિવસ એક બૌદ્ધ ભિક્ષુ આવ્યા અને એણે કહ્યું, “મહારાજ, હું ત્રિપિટકાચાર્ય . 0 161 એ.-૧૧ સાધનાનું નંદનવન : સ્વાધ્યાય Page #163 -------------------------------------------------------------------------- ________________ પંદર વર્ષ સુધી સમગ્ર બૌદ્ધ જગતમાં તીર્થાટન કરીને ધર્મનાં ગૂઢ તનું મેં રહસ્યદ્ઘાટન કર્યું છે. હવે મારી ઈચ્છા આપના રાજ્યના મુખ્ય ધર્માચાર્ય બનવાની છે અને તેથી જ અહીં આવ્યા છું. મારી એવી ઈચ્છા છે કે કમ્બેજનું શાસન ભગવાન બુદ્ધના આદેશ અનુસાર ચાલે.” સમ્રાટ તિમિલ ભિક્ષુની ઈચ્છા સાંભળીને સહેજ હસ્યા અને બોલ્યા, “આપની ભાવના ઉત્તમ છે અને મંગલકારી છે, પરંતુ આપને મારી એટલી વિનંતી છે કે આપ ધર્મગ્રંથને ફરી એકવાર સ્વાધ્યાય કરો.” જ છે આ સાંભળી બૌદ્ધ ભિક્ષુને મને મન ખૂબ ગુસ્સે થયે, પરંતુ સમ્રાટની વિનંતીને વિરોધ કરી શક્યો નહીં. વળી મનમાં એમ પણ વિચાર્યું કે ભલે ફરીવાર બધા ધર્મગ્ર વાંચી જાઉં. આટલી નાનકડી વાતથી સમ્રાટ સંતુષ્ટ થતા હોય અને ધર્માચાર્ય જેવું પ્રતિષ્ઠિત પદ આપતા હોય તે શા માટે આ સુંદર મોક હાથથી જવા દે? બૌદ્ધ ભિક્ષુ ધર્મગ્રંથના સ્વાધ્યાયમાં લીન બની ગયે. સર્વ ગ્રંથને અભ્યાસ કરીને એ બીજા વર્ષે સમ્રાટની સામે ફરી ઉપસ્થિત થયો ત્યારે સમ્રાટે ફરી કહ્યું, “આપ ફરી એકવાર એકાંતમાં ધર્મગ્રંથને સ્વાધ્યાય કરે તો તે શ્રેયસ્કર બનશે.” ભિક્ષુનું મન કેધથી ખળભળી ઊડયું. સમ્રાટે કરેલું અપમાન એ સહન કરી શક્યો નહીં. આખો દિવસ આમ તેમ ભટકીને સાંજે નિર્જન એવા નદીકિનારે પહોંચ્યો. ભિક્ષુએ સાંધ્યપ્રાર્થના કરી. પ્રાર્થના પૂરી થતાં નિશ્ચય કર્યો કે હવે તે એ ખૂબ તન્મયતાથી સ્વાધ્યાય કરશે. બીજા દિવસથી જ એ સ્વાધ્યાયમાં ડૂબી ગયે. આ વખતે સ્વાધ્યાય કરતાં તેને અપૂર્વ આનંદ થયે. શબ્દો એના એ જ હતા, પણ નવા નવા અર્થ એની ચેતનામાં ચમકવા લાગ્યા. સ્વાધ્યાય એનો નિત્યક્રમ બની ગયે. આનંદ એની નિત્ય અનુભૂતિ થઈ ગઈ. કયારેક 162 ઓજસ દીઠાં આત્મબળનાં Page #164 -------------------------------------------------------------------------- ________________ તે એ સ્વાધ્યાયમાં એટલે બધે ફૂબી જતે કે ભજન કરવાનું પણ ભૂલી જતે. એક વર્ષ પૂરું થયું. ભિક્ષુ રાજસભામાં આવ્યા નહીં. સમ્રાટ ખુદ એની શોધમાં નીકળ્યા. નદીકિનારે ભિક્ષુ મળ્યા. સમ્રાટ તિમિડે. પ્રણામ કર્યા, પણ બૌદ્ધ ભિક્ષુ તે તનમનનું ભાન ગુમાવીને આનંદતિરેકમાં ડૂબેલા હતા. ધર્માચાર્ય થવાની તેમની મહત્વકાંક્ષા ભસ્મસાત્ થઈ ચૂકી હતી. પાંડિત્યના અહંકારને સ્થાને અંતરમાં આત્મજ્ઞાનને આનંદ લહેરાઈ રહ્યો હતે. સમ્રાટ તિમિડે એમને બે હાથ જોડીને વિનંતી કરી, “આપ પધારે અને ધર્માચાર્યનું આસન સુશોભિત કરે.” બૌદ્ધ ભિક્ષુએ હળવા હાસ્ય સાથે કહ્યું, “ભગવાનને આદેશ અત્યંત સ્પષ્ટ છે. જ્ઞાન આચરણની વસ્તુ છે કેવળ ઉપદેશની નહીં. હવે કોઈ પદ કે પ્રતિષ્ઠાની મારે જરૂર નથી. જે પદની કામનાથી તમારી પાસે આવ્યું હતું તે ધર્માચાર્ય પદની પણ જરૂર નથી. મને સ્વાધ્યાયથી અદ્ભુત સૂત્ર મળી ગયું છે. સૂત્ર છે “વીરોમ” (આત્માને દીપક બન) બસ, આ સૂત્ર મળી ગયું અને મને નવી દિશા જડી ગઈ આ બૌદ્ધકથાને નિષ્કર્ષ શું? બૌદ્ધભિક્ષુએ વારંવાર સ્વાધ્યાય કર્યો. એને નવા નવા અર્થ સૂઝયા; નવી દષ્ટિ અને નવું ચિંતન સાંપડયું એવું દર્શન મળ્યું કે જેનાથી એનાં અંતરદ્વાર ખૂલી ગયાં. સતત સ્વાધ્યાય એને માટે આત્મદીપક સમાન બન્યું, જેના પ્રકાશથી એણે પિતાના અંતરનું નિરીક્ષણ-પરિક્ષણ કર્યું. જાતને જાણે સ્વાધ્યાયને અર્થ માત્ર પુસ્તક, ગ્રંથ કે શાસ્ત્ર વાંચવા કે સાંભળવા પૂરતું સીમિત નથી. સ્વાધ્યાયને અર્થ છે કે પિતાના જીવનના ગ્રંથ, પુસ્તક કે શાસ્ત્રને વાંચવું. “સ્વસ્થ સ્વસ્મિન નો હૃધ્યા?” અર્થાત્ પિતાનાં જીવનશાસ્ત્રનું પિતાની અંદર અધ્યયન કરવું એનું નામ સ્વાધ્યાય છે. આ ગ્રંથ કે શાસ્ત્રોમાં વ્યક્તિના * * 163 સપનાનું નંદનવને સ્વાધ્યાય Page #165 -------------------------------------------------------------------------- ________________ પિતાના અંતઃકરણના શાસ્ત્રનું જ પ્રતિબિંબ હોય છે. થે કે શાસ્ત્રોના અધ્યયનને લેકભાષામાં સ્વાધ્યાય કહેવામાં આવે છે, પરંતુ આ તે એને ગૌણ અર્થ છે : : સ્વાધ્યાયને મુખ્ય અર્થ તે વ્યક્તિ આત્મ-અધ્યયન કરે તેમ છે. સાધકનું પ્રથમ કર્તવ્ય એ છે કે પોતાની જાતને જાણવી, સમજવી. અને વાંચવી. હું કોણ છું? મારું મૂળ સ્વરૂપ શું છે? હું કયાંથી આવ્યો છું? મારે કયાં જવું છે અને અહીં શું કરવાનું છે? હું શું કરી રહ્યો છું? મારામાં કષાયાદિ વૃત્તિઓ વધી રહી છે કે ક્ષીણ, થઈ રહી છે? રાગદ્વેષની વૃદ્ધિ થાય છે કે હાસ ? શું આ બધા મારા આત્માના ગુણ છે કે માત્ર શરીર સાથે જોડાયેલા દુર્ગુણ છે? આ પ્રશ્નોના ઉત્તર સાધક પિતાના અંતરના ઊંડાણમાં પ્રવેશીને મેળવવા પ્રયાસ કરે એ જ વાસ્તવમાં સ્વાધ્યાય છે. આથી જ તત્ત્વવેત્તાઓ કહે છે Know Thyself' એટલે કે પોતાની જાતને જાણો.. “સ્વ”ના અધ્યયન માટે શાસ્ત્ર કે ગ્રંથને અથવા તો પૃચ્છા, શ્રવણ અને પઠનને આધાર લઈ શકાય. પરિણામે શ્રેષ્ઠ છે અને શાસ્ત્રોના અધ્યયનની સાથેસાથ સાધક આત્મ-અધ્યયન કરે એ જ સ્વાધ્યાય છે. શ્રેષ્ઠ ગ્રંથ કે શાસ્ત્રને વાંચતાં સાધક એના જ્ઞાનના પ્રકાશમાં વિચારશે કે આમાં જેને સારી અને નરસી બાબતે કહેવામાં આવી છે તે મારા જીવનમાં કયાં કયાં છે ? મારું આચરણ પશુસમાન છે કે સત્પુરુષને છાજે તેવું છે. આ રીતે કરવામાં આવેલે સ્વાધ્યાય આત્માને પ્રકાશિત કરનારે દીપક છે. આ સંદર્ભમાં આત્મા પિતાને વિચાર કરે નહીં અથવા તે પિતાની સારી કે નરસી બાબતે પર લક્ષ આપે નહીં તે એને સ્વાધ્યાય અધૂરો છે. . . - આ પ્રકારના ગ્રંથ કે શાસ્ત્રના સ્વાધ્યાયથી તમારા માનસપટ પર રામ અને રાવણ, યુધિષ્ઠિર અને દુર્યોધન, કૃષ્ણ અને કંસ-એ બધાંનું જીવન અંકિત થશે. એ પછી સાધકે પોતે જ પોતાના ભીતબકી લગાવીને એ જોવાનું છે કે મારામાં રામને અંશ કેટલે. k64 - ઓજસ દીઠાં આત્મબળનાં *, , , , Page #166 -------------------------------------------------------------------------- ________________ છે અને રાવણને અંશ કેટલો છે? આમાંથી હિતકર હશે તેને અપનાવશે અને અહિતકર હશે એને ત્યાગ કરશે. ચક્રવતીને બદલે તપસ્વી સ્વાધ્યાય કરતાં કરતાં જીવન ક્ષણભંગુર છે અને “અમે અજર-અમર છીએ' એમ બંને પ્રકારના પ્રસંગે તમને મળશે. આનાથી ગભરાવાની જરૂર નથી અથવા તે કઈ એકને સ્વીકારીને આંધળદેટ લગાવવાની જરૂર નથી. હકીકતમાં બંને વચ્ચે સેતુ સધા જોઈએ, એને સમન્વય સાધવો જોઈએ. વીજળીના બે તાર મળે તે જ પ્રકાશ આપે છે એ જ રીતે જીવનની ભંગુરતા અને નિત્યતા બંનેને સમન્વય આપણા જીવનમાં પ્રકાશ અને ગતિનું પ્રદાન કરે છે. સ્વાધ્યાયને લીધે જીવનની અપરંપાર ઘટનાઓ જાણવા અને સમજવા મળશે. વિAવનાં ઘટના-ચકોને સ્વાધ્યાય પણ અનેક અનુભવ આપશે. આ બધા અનુભવને મેળાપ સાધો. મહાપુરુષોના જીવનના જે અનુભવે સામાન્ય કે સપાટી પરના લાગે તેને છેડી દો, અને વિશિષ્ટ પુરુષોના અનુભવને જ ઉદાહરણીય માનીને ચાલવું જોઈએ. આ જ જીવનના સ્વાધ્યાયને લાભ છે. " મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ અયોધ્યા છેડીને વનની વાટે સંચરતા હતા ત્યારે અધ્યાવાસીઓ તેમની પાછળ પાછળ આવતા હતા. રામે -એમને આયોધ્યા પાછા ફરવા જણાવ્યું, પરંતુ અયોધ્યાવાસીઓ તો રામની સાથે જ જવા આતુર હતા. રામે વારંવાર એમને અયોધ્યા પાછા જવા કહ્યું ત્યારે અધ્યાવાસીઓએ શ્રીરામને વિનંતી કરીઃ “ “આપ તે અયોધ્યા ત્યજીને વનવાસ જઈ રહ્યા છે. અમને કેઈ એ સંદેશ આપે કે જે અમારા જીવનમાં લાભદાયી બને.” - રામે કહ્યું, “આ હમણાં જ તમારી સામે જે ઘટના બની છે તેનાથી વિશેષ બીજે કયે સંદેશે હેઈ શકે ? જે સુવર્ણસિંહાસન માટે આટલી બધી તૈયારીઓ કરવામાં આવી હતી, અધ્યાનગરીને સ્વર્ગની નગરી જેવી બનાવવામાં આવી હતી એ બધી જ વાત 165 સાધનાનું નંદનવન સ્વાધ્યાય Page #167 -------------------------------------------------------------------------- ________________ જાણે હવામાં ઓગળી ગઈ. એ મધાની કાઈ ને કશી જાણ પણ નથી. આજે સેાનાનું સિંહાસન છે ખરુ, અધ્યા પણ એની એ જ છે, પણ બધું જ સૂમસામ છે. જે વિચાયું હતું તે બધું જ સ્વપ્નવત્ બની ગયું. જેની સ્વપ્નમાં પણ કલ્પના કરી નહેાતી એ કઠેર વાસ્તવિક્તા બનીને સામે ઊભી છે. સવારે જે અયેાધ્યાના રાજસિંહાસન પર બિરાજમાન થઈ ને ચક્રવતી થવાના હતા તે આજે વનવાસી તપસ્વી અનીને જઈ રહ્યો છે. શુ' આ ઘટનાથી તમારા જીવનને અપૂર્ણાં સ ંદેશ સાંપડતા નથી ?” શ્રીરામને આ સંદેશ લઈ ને પ્રજાજનાએ વસમી વિદાય લીધી. જો આપણે આપણા અંતરના સ્વાધ્યાય કરવા માગતા હાઈ એ તે શાસ્ત્રોનાં પૃષ્ઠો પર શબ્દબદ્ધ થયેલી ઘટનાઓ અને જગતના ઘટનાક્રમને આપણા માનસમાં પ્રતિબિખિત કરવા જોઈ એ.એ દ્વારા સ્વજીવનનું અધ્યયન કરવુ જોઈ એ. આને જ શાસ્ત્રોમાં અનુપ્રેક્ષા સ્વાધ્યાય કહેવામાં આવે છે. મનાહર નંદનવન એક દૃષ્ટિએ વિચારીએ તે સ્વાધ્યાય એ જીવનનુ નંદનવન છે. સ્વાધ્યાયરૂપી નંદનવનમાં પ્રવેશ કરીએ ત્યારે એમાં ગ્રંથ કે શાસ્ત્રરૂપી. વૃક્ષાની શીતળ છાયા મળશે, આ શાસ્ત્ર-વૃક્ષ પાસેથી અમૃત સમુ મીઠું' આચારફળ મળશે, તેમ જ એક એકથી ચડિયાતા વિચારાનાં પુષ્પા મળશે. કયાંક કાંટા હશે તેા કયાંક આત્માને શુદ્ધ અને પવિત્ર કરનાર સુંદર સરોવર પણ હશે. દુષ્કર્મ ફલરૂપી કટકાથી આપણે અચવું પડશે અને તપરૂપી સુંદર સરેશવરમાં પસ્તાવાના વિપુલ જલથી સ્નાન કરીને આત્માને શુદ્ધ અને પવિત્ર મનાવવે પડશે. નનવનમાં ચેતરફ મનહર દશ્યો દેખાય એ જ રીતે સ્વાધ્યાયરૂપી નંદનવનમાં પણ મહાપુરુષોનાં જીવનનાં મનહર દક્ષે નજરે પડશે. એમના ચિંતનની સુવાસ મઘમઘતી હશે. આમ સ્વાધ્યાયરૂપી નંદનવનમાં પ્રવેશ. કરીને આપણે આપણાં આત્મા, મન, બુદ્ધિ અને હૃદયને તાજગી. 166 ઓજસ દીઠાં આત્મબળનાં Page #168 -------------------------------------------------------------------------- ________________ અપીએ છીએ. આપણું જીવનમાં એ સુવિચાર, શુદ્ધ આચાર, તપ આદિને અપનાવી શકીએ છીએ. આટલી વિવેચના પછી સ્વાધ્યાયના મહત્વને તમને ખ્યાલ આવી ગયો હશે. સ્વાધ્યાયનું આનાથી વિશેષ મહાભ્ય પણ છે. કોઈ લેખંડની ચીજને તમે ઉપયોગ કરો નહિ, તે તેના પર કાટ લાગે છે અને થોડા જ સમયમાં સડીને ખતમ થઈ જશે. એને કશે ઉપગ નહિ કરી શકે. આવી જ રીતે આત્મા કે જીવનનું પણ જે આપણે વારંવાર જાગૃતિપૂર્વક સંમાર્જન ન કરીએ અને એના તરફ ઉપેક્ષા દાખવીએ તે તેના પર પણ કષાયાદિને કાટ લાગશે અને પરિણામે આત્માને વિનાશ તરફ લઈ જશે. આ આત્મા સત્ત્વહીન અને બળહીન થતાં કેઈ મહાન ધર્મકાર્ય કરી શકશે નહિ. સ્વાધ્યાય દ્વારા જ આત્માને વારંવાર જાગૃત રાખી શકાય છે, જેથી એના પર કષાયાદિને કાટ લાગે નહિ. વારંવાર સ્વાધ્યાય કરવાથી આત્મા પિતાને મૂળ સ્વભાવ, પિતાના અસલ ગુણો અને પોતાની શક્તિઓને જાણી શકે છે, જેથી ક્રોધ જેવા કષાય સામે સતત સાવધાન રહે છે. સ્વાધ્યાયથી આત્મા બળવાન બને છે અને તે દ્વારા વ્યક્તિ મહાન ભગીરથ ધર્મકાર્ય કરી શકે છે. આથી સ્વાધ્યાય આત્માને શુદ્ધ અને બળવાન બનાવીને એને મહાત્મા બનાવે છે. આવા મહાત્માને પરમાત્મા સાથે જોડનારી કડી એટલે સ્વાધ્યાય. ચિર-સ્વાધ્યાયનું ફળ શામાં અનેક સ્થળોએ સ્વાધ્યાયના મહાસ્યનું વર્ણન મળે છે. "बारसविहंमि तवे अभितर-बाहिरै कुसलदिठे । न वि अत्थि न वि अ होहे सज्झायसमं तवोकम्मं ॥" “સર્વજ્ઞ પ્રભુના નિપુણ અનુભવોની આંખેથી લેવામાં આવેલાં બાર પ્રકારનાં તપમાં સ્વાધ્યાય જેવું તપકર્મ બીજુ કોઈ નથી અને બીજું કઈ થશે પણ નહીં. 167 સાધનાનું નંદનવન : સ્વાધ્યાય Page #169 -------------------------------------------------------------------------- ________________ “જ્ઞા-વ્રુતિ-માનવવા સંવચ્છરવિ અળસિઓ દુગ્ગા । सज्झायझाणरहिओ एगोवासफल पि न लभिजा ||" “કોઈ સાધક સતત એક, બે કે ત્રણ મહિના સુધી ઉપવાસ કરે અથવા તેા એક વર્ષ સુધી અનશન (ઉપવાસ) કરે, પરંતુ જો એ દ્વિવસામાં એ સ્વાધ્યાય અને ધ્યાનથી રહિત રહેશે તે એને એક ઉપવાસનું ફળ પણ પ્રાપ્ત નહિ થાય.” આથી જ ‘દશવૈકાલિક સૂત્રમાં પ્રત્યેક સાધકને માટે કહ્યું છેઃ “સળ્યાય-સુગ્ગાળરયસ તાળો | अप्पाणभावस्स तवे यस्स || " “પ્રાણી માત્રના રક્ષક વિશ્વવત્સલ સાધુ, સ્વાધ્યાય અને સુધ્યાનમાં રત રહે. આત્માના ભાવા અને તપમાં લીન રહે.” ભગવાન મહાવીર સ્વાધ્યાયના પ્રખળ સમર્થક હતા. તેએ ભાજનના ત્યાગ કરતા હતા, પરંતુ સ્વાધ્યાયના નહિ. એમણે એક-બે દિવસ નહિ, પણ છ–છ મહિના સુધી ભોજનના ત્યાગ કર્યો હતા, પણ એક દિવસ પણ સ્વાધ્યાય ડચો નહેાતા. આથી જ ભારતીય સંસ્કૃતિમાં સ્વાધ્યાયને મહત્ત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યુ છે. ભારત પાસે જે જ્ઞાનના ભડાર છે, આધ્યાત્મિક ચિંતન અને મનનમાંથી સાપડેલું નવનીત છે, અને જેને માટે આપણે ગૌરવને અનુભવ કરીએ છીએ તેમજ ભારત વિશ્વને સંદેશ આપવાની ક્ષમતા રાખે છે તે મૂળ તે મહાપુરુષોએ કરેલા ચિર–સ્વાધ્યાયનું જ ફળ છે. જ્ઞાનના દીપકને સતત પ્રજ્વલિત રાખવા માટે સ્વાધ્યાયનું તેલ જ ઉપયાગમાં આવશે તે જ ચિરસ'ચિત જ્ઞાનયેાતિ સ્થિર રહી શકશે. જ્ઞાનવરણીય કર્મોનો ક્ષય આમ તે સ્વાધ્યાયના લાભ સવિતિ છે. સ્વાધ્યાયના સૌથી મોટા લાભ છે જ્ઞાનપ્રાપ્તિ. સ્વાધ્યાય કરતી વખતે હજારો વર્ષ પૂર્વે મહાપુરુષોએ કરેલા ચિંતન અને મનનના વિશ્વમાં આપણુ· ચિત્ત રમમાણુ અની જાય છે. એ મહાપુરુષોને આપણે પ્રત્યક્ષ મળ્યા નથી, પરંતુ 168 એજસ દીઠાં આત્મબળનાં Page #170 -------------------------------------------------------------------------- ________________ જીવન અને જગતના ગહન અનુભવોમાંથી તારવેલા એમના વિચારોને આપણે સાક્ષાત્કાર કરી શકીએ છીએ. એમના ચિંતન-મનનને અભ્યાસ કરતાં આપણે એમ અનુભવીએ છીએ કે જાણે એ મહાપુરુષ સાથે વાત ન કરતા હોઈએ! અને તેઓ આપણુ જીવનના ગૂંચવાયેલા કેયડાને ઉકેલી રહ્યા ન હોય ! સ્વાધ્યાય હજારે વર્ષના જીવનમંથનમાંથી નીકળેલું નવનીત આપે છે. સાથે સાથે આપણા જીવનપટ પર છવાયેલા અજ્ઞાનના ગાઢ અંધકારને અળગો કરીને જ્ઞાનને પ્રકાશ આપે છે. ભગવાન મહાવીરને એમના શિષ્ય ગૌતમ સ્વામીએ આ જ પૂછયું હતું "सज्झाएण भंते जीवे कि जणयइ ? ___ सज्झाएण नाणावरणिज्ज कम्म खवइ ।” “ભને! સ્વાધ્યાય કરવાથી જીવને શો લાભ થાય છે?” ગૌતમ સ્વામીના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન મહાવીરે કહ્યું, “સ્વાધ્યાય દ્વારા આત્મા પોતાના જ્ઞાન પરનાં આવરણ દૂર કરે છે, જ્ઞાનવરણીય કમને ક્ષય કરે છે.” આનો અર્થ જ એ કે સ્વાધ્યાય જ્ઞાનમાં અવરોધક કારણેને -દૂર કરે છે. આ આવરણ દૂર થતાં જ પ્રાપ્ત જ્ઞાન આપણું જીવનને નવો રાહ આપવામાં સક્ષમ હોય છે. મારે તમને પૂછવું છે કે તમે આજે અને અત્યારે રોટલી ખાશો તે તમારી ભૂખ કલાક કે મહિના બાદ છિપાશે? રોટલી ખાતાં જ ભૂખ સમાપ્ત થઈ જાય છે. આવી જ રીતે સ્વાધ્યાયનું ફળ પણ તરત મળતું હોય છે. સ્વાધ્યાય કરે અને તત્કાળ જ્ઞાનની પ્રાપ્તિ થશે. આથી જ શાસ્ત્રકારોએ કહ્યું છે : 'मण-वयण-काय-गुक्तो नाणावरण च खवइ अणुसमय । સાથે વઢ઼તો વળ-વળે નારૂ વેર .” સ્વાધ્યાયમાં પ્રવૃત્ત વ્યક્તિ મન, વચન અને કાયાના વ્યાપારને એકાગ્ર (અન્ય વિષમાંથી નિવૃત્ત) રાખે તો એ સતત જ્ઞાનાવરણીય કર્મને ક્ષય કરે છે અને ક્ષણ ક્ષણમાં વૈરાગ્ય પ્રાપ્ત કરે છે.” 169 સાધનાનું નંદનવન : સ્વાધ્યાય Page #171 -------------------------------------------------------------------------- ________________ એકાગ્રતાની આધારશિલા મહત્વની વાત એ છે કે સ્વાધ્યાયના સમયે મન, વચન અને કાયા ત્રણેય એમાં કેન્દ્રિત હેવાં જોઈએ. મન કોઈ બીજી જગ્યાએ ઘૂમતું હોય, વાણીથી માત્ર પાઠનું ઉચ્ચારણ જ થતું હોય અને શરીર અન્ય કેઈ કાર્યમાં પ્રવૃત્ત હોય; આંખ કઈ દશ્ય જોતી હોય, કાન કેઈ સંગીતના સૂર સાંભળતા હાય, હાથ કઈ જુદી જ ચેષ્ટા કરતા હોય તે આ રીતે કરવામાં આવેલ સ્વાધ્યાય કેવળ વાણીવિલાસ બનશે. માત્ર મુખપાઠ કરવાથી સ્વાધ્યાયને હેતુ સિદ્ધ થતું નથી. ઉચ્ચારણની સાથે સાથે મનને એના અર્થમાં પરેવી દેવું જોઈએ, શરીરને એકાગ્ર કરવું જોઈએ તે જ સ્વાધ્યાયને યેગ્ય લાભ મળે. આજકાલ ઘણા માણસો મનની એકાગ્રતા કઈ રીતે સાધવી તેને ઉપાય પૂછે છે. મારી દષ્ટિએ તે મનની એકાગ્રતા માટે કઈ સર્વશ્રેષ્ઠ ઉપાય હોય તે તે શ્રેષ્ઠ ગ્રંથ, ઉત્તમ સાહિત્ય કે પવિત્ર શાસ્ત્રને સ્વાધ્યાય છે જે મનની બર્મુખી વૃત્તિને અંતર્મુખ બનાવે છે. સ્વાધ્યાય મનને આત્મા સાથે સાંધી આપે છે. કેટલાક લોકે. મનની એકાગ્રતા માટે માળા અથવા આનુપૂવીને આશરે લે છે. અલ્પશિક્ષિત, વિકલાંગ, અંધ કે અશક્ત વ્યક્તિઓ માટે આ સાધનેને ઉપગ ખેટો નથી, પરંતુ જેટલી તન્મયતા અને રસિકતા સ્વાધ્યાયથી સાંપડશે તેટલી માળા કે આનુપૂવથી સાંપડશે નહિ. આથી જેઓ ભણેલા છે તેમને માટે તે સ્વાધ્યાય એ જ ઉત્તમ સાધન છે. માત્ર જૈન શાસ્ત્રો જ નહીં, બલકે વેદો, ઉપનિષદો, ગદર્શન વગેરેમાં પણ સ્વાધ્યાયને મહિમા વર્ણવવામાં આવ્યું છે. “ગદર્શનમાં સ્વાધ્યાયને એક નિયમરૂપે આલેખવામાં આવ્યા છે. એમાં સ્વાધ્યાયનું ફળ દર્શાવતાં કહ્યું છે, “સ્વાધ્યાયાવતારમયોઃ” સ્વાધ્યાયથી ઇષ્ટ દેવતાને સંગ થાય છે.” 170 ઓજસ દીઠાં આત્મબળનાં Page #172 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાયના સુફળને પૂર્ણરૂપે પ્રાપ્ત કરવા માટે ત્રણ બાબતે મહત્વની છેઃ (૧) સ્વાધ્યાય કરતી વખતે આપણું ધ્યાન શાસ્ત્રના શબ્દો અને તેના અર્થો પર કેન્દ્રિત હોવું જોઈએ. (૨) સ્વાધ્યાય. પ્રતિદિન નિયમિત થવું જોઈએ. (૩) બ્રહ્મચર્યદઢતા (ગૃહસ્થને માટે શીલપાલનમાં દઢતા) હોવી જોઈએ. આ ત્રણેય બાબતે લક્ષમાં રાખીને સ્વાધ્યાય કરવામાં આવે. તે કેવું સુફળ સાંપડે તેને ખ્યાલ મહારાજા કુમારપાળના જીવનમાંથી મળી રહે છે. સ્વાધ્યાયનું સુફળ આચાર્ય હેમચંદ્રની પ્રેરણાથી મહારાજા કુમારપાળ શૈવધર્મી હોવા છતાં જૈનધર્મનાં વ્રતનું પાલન કરતા હતા. એમણે નિયમ. કર્યો હતો કે, “હું રોજ યોગશાસ્ત્ર અને વીતરાગ તેત્રીને સ્વાધ્યાય . કર્યા પછી જ અન્ન-જળ લઈશ.” રોજ લેગશાસ્ત્રના સ્વાધ્યાયને કારણે મહારાજા કુમારપાળ . સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકાઓના ધર્મો તથા આચારના જાણકાર બની ગયા. “વીતરાગ સ્તોત્ર'ના રેજના સ્વાધ્યાયને કારણે એમને. વીતરાગ દેવના સાચા સ્વરૂપનું જ્ઞાન થયું. આ રીતે સ્વાધ્યાયને કારણે મહારાજા કુમારપાળની શ્રાવકધર્મ પર દઢ નિષ્ઠા થઈ. એ પછી એમણે શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કર્યા. રોજ સ્વાધ્યાય કરવાનું પરિણામ એ આવ્યું કે મહારાજા કુમારપાળે શ્રાવકના ચેથા વ્રત બ્રહ્મચર્ય અણુવ્રત વિશે એવી પ્રતિજ્ઞા કરી કે, “આજે મારી જે પત્ની છે તે સિવાયની બીજી બધી સ્ત્રીઓ સાથે. મથુનસેવનને ત્યાગ કરું છું. આની સાથે સાથે એવી પ્રતિજ્ઞા કરી કે, “રેજ પત્ની સહિત મંદિરમાં જઈને અમે બંને જિનેશ્વર પ્રભુની. આરતી કરીશ.” નસીબને મહારાજા કુમારપાળની પત્નીને દેહાંત થયા. આ. જગતમાં જે જન્મે છે એને એક દિવસ તે જવું જ પડે છે. મંત્રી.. 171 સાધનાનું નંદનવન = સ્વાધ્યાય Page #173 -------------------------------------------------------------------------- ________________ મંડળે મહારાજા કુમારપાળને બીજીવાર લગ્ન કરવા માટે આગ્રહ કર્યો. કુમારપાળે કહ્યું, “હું તે અન્ય સ્ત્રીઓને ત્યાગ કરી ચૂક્યો છું. આથી બીજીવાર લગ્ન કરવાનો વિચાર કરવો એ પણ અપરાધરૂપ છે, કારણ કે એનાથી મારી પ્રતિજ્ઞા(ત્રત)ને ભંગ થાય છે.” કુશળ મંત્રીએ ફરી સવિનય અનુરોધ કરતાં કહ્યું, “મહારાજ ! રાજરાણું વિના રાજમહેલ અને રાજ્ય બને સાવ સૂનાં સૂનાં લાગે છે. વળી આપને ઈ સંતાન પણ નથી એટલે બીજું લગ્ન કરવું આવશ્યક છે.” મહારાજા કુમારપાળ દઢ અવાજે કહ્યું, “જે હું આવું કરું તે પહેલે અપરાધ એ થશે કે મેં દેવ, ગુરુ અને ધર્મની સાક્ષીએ જે પ્રતિજ્ઞા લીધી છે તેને ભંગ થશે. બીજી વાત એ કે વિવાહ કરીશ એટલે સંતાન થશે જ એ અટલ નિયમ છે ખરે? જે પહેલી પત્નીથી સંતાનપ્રાપ્તિ ન થઈ તે બીજી પત્નીથી સંતાનપ્રાપ્તિ થશે એમ કઈ રીતે કહી શકાય? વળી સંતાન હોવા છતાં કોણ સુખી છે? આથી હું ક્યારેય પ્રતિજ્ઞાભંગ કરીશ નહિ, મારે અટલ નિર્ધાર છે.” , મંત્રીગણ નિરુત્તર બની ગયા. તેઓ કોઈ યુક્તિ વિચારવા લાગ્યા કે જેથી રાજાને લગ્ન માટે તૈયાર કરી શકાય. છેવટે એમણે તર્કનું એક આખરી તીર છોડ્યું અને કહ્યું, “મહારાજ ! આપે તે દેવાલયમાં જઈને જિનદેવ સમક્ષ પત્ની સાથે આરતી ઉતારવાની પ્રતિજ્ઞા કરી હતી ને !” - “હા, પ્રતિજ્ઞા ત કરી હતી પણ તેથી શું?” રાજાએ કહ્યું. - મંત્રીગણે યુક્તિપૂર્વક કહ્યું, “પત્નીના અભાવમાં હવે આપની આ પ્રતિજ્ઞાને ભંગ થશે તેથી પ્રતિજ્ઞા પાલન માટે પણ આપે લગ્ન કરવું જરૂરી છે.” મહારાજા કુમારપાળ એમ કંઈ પાછા પડે તેવા નહોતા. એમણે સ્પષ્ટ ઉત્તર વાળ્યો, “આને માટે લગ્ન કરવાની કોઈ જરૂર નથી. આપણે તે સ્થાપના-નિક્ષેપમાં માનીએ છીએ આથી સ્વર્ગીય રાણીની 172 એજિસ દીઠાં આત્મબળનાં Page #174 -------------------------------------------------------------------------- ________________ હૂબહૂ મૂર્તિ બનાવીને એને સ્થાપિત કરી દેજે, જેથી હું એની પાસે ઊભા રહીને પ્રભુની આરતી ઉતારીશ. આમ કરવાથી મારી પ્રતિજ્ઞા પણ અખંડ રહેશે અને ચેાથા વ્રતના ભંગ નહિ થાય, બલ્કે એનુ દૃઢપણે પાલન થશે.” મહારાજા કુમારપાળની દલીલ આગળ મંત્રીમ’ડળ નિરુત્તર બની ગયું. સ્વાધ્યાયના પ્રત્યક્ષ પરિણામ રૂપે કુમારપાળ મહારાજાને સાચા જ્ઞાનની પ્રાપ્તિ અને બ્રહ્મચય તથા અન્ય વ્રતેના પાલનમાં દૃઢતા સાંપડી હતી, પરંતુ એનું પરાક્ષ પિરણામ પણ એટલું સુદર આવ્યું અને તે એ કે તેમની ત્રીજા ભવમાં મુક્તિ નિશ્ચિંત બની. શ્રી સીમંધરસ્વામીએ ત્રીજા ભવમાં કુમારપાળ મહારાજાની મુક્તિ થવાના ફૈસલેા આપ્યો. આમ સ્વાધ્યાયનું પ્રત્યક્ષ ફળ તેા તત્ક્ષણ મળે છે, પરાક્ષ ફળ પણ મળ્યા વિના રહેતું નથી. જ્ઞાનનાં સઘળાં સાધના સુલભ હાવા છતાં. જે સાધુ-સાધ્વી સ્વાધ્યાય કરતાં નથી તેમને પછીના જન્મમાં પસ્તાવાના વારા આવે છે કારણે કે જ્ઞાન તે પરભવમાં પણ સાથે જ જાય છે. ‘ભગવતી સૂત્ર’માં ભગવાન મહાવીરને ગણધર ગૌતમે પૂછ્યું, “દવિદ્ નામે વરવિણ વિ ?”, “નોયમા ! રૂદ્દવિદ્ નાગે, પરમવિદ્ વિ તનુમયમવિવિ।” ભગવાન ! જ્ઞાન આ ભવ સુધી જ સીમિત રહે છે કે પરભવ સુધી જાય છે?” ભગવાન મહાવીરે કહ્યું, “ગૌતમ ! જ્ઞાન આ ભવમાં પણ રહે છે, પરભવમાં પણ જાય છે. આમ મને ભવમાં સાથે રહે છે.’ પ્રત્યેક સાધુ-સાધ્વી માટે સ્વાધ્યાય કરવા પરમ આવશ્યક છે અને ગૃહસ્થને માટે પણ તે જરૂરી છે. જે વ્યક્તિ સ્વાધ્યાય કરતી નથી.. એને જ્ઞાનની અપ્રાપ્તિ સ્વરૂપે એવુ ફળ મળે છે. આથી મુક્ત મનથી સ્વાધ્યાય કરવા જોઈએ. સ્થાન : જૈનભવન, બીકાંતેર ૧૧ ઑગસ્ટ ૧૯૪૮ 173 સાધનાનું નંદનવન : સ્વાધ્યાય Page #175 -------------------------------------------------------------------------- ________________ નવ સ્વાધ્યાયનું પ્રથમ સોપાન તપરૂપી ભવનને સૌથી ઊંચો મજલે તે સ્વાધ્યાય-તપ, તપ ઓછુંવત્તું થયું હોય તે ચાલે, પરંતુ સ્વાધ્યાય-તપ તે રેજેરેજ થવું જ જોઈએ. સ્વાધ્યાય–તપના પાંચ પ્રકારને વિચાર કરીએ તે ખ્યાલ આવશે કે જીવનની પ્રત્યેક ક્ષણે સ્વાધ્યાય જરૂરી છે. સ્વાધ્યાય–તપના ઊંચા મજલા પર પહોંચવા માટે જ્ઞાની પુરુષોએ પાંચ પાન બતાવ્યાં છે. આ પાંચ સપાનેમાંથી કોઈપણ સોપાન દ્વારા તપ-ભવનના ઊંચા મજલે પહોંચી શકીએ. આ પાંચ સોપાન છે: (૧) વાચના (૨) પૃચ્છના (૩) પર્યટના અથવા પરાવર્તન (૪) અનુપ્રેક્ષા અને (૫) ધર્મકથા. ( વિશાળ ભવનમાં ઠેરઠેર નિસરણીઓ હોય છે, તે વળી કોઈ જગ્યાએ લિફટ પણ હોય છે. 114 ઓજસ દીઠાં આત્મબળનાં Page #176 -------------------------------------------------------------------------- ________________ આ જુદી જુદી નિસરણીઓમાંથી જેને જે દાદરા પર ચડીને ભવનમાં જ્યાં પહેાંચવાની ઇચ્છા હાય ત્યાં તે પહેાંચી શકે છે. સ્વાધ્યાય-ભવનમાં પહાંચવાની આવી પાંચ નિસરણી છે, જેના ક્રમશ: વિચાર કરીએ. ૧. વાચના : વાચનાના અર્થ છે સૂત્ર અને અા અભ્યાસ કરવેા અને કરાવવા અથવા તે ગુરુ કે અન્ય યાગ્ય સાધુ પાસે વિધિપૂર્વક ભવ્ અને શાસ્ત્રનુ અધ્યયન કરવું. વર્તમાન સમયના સંદર્ભમાં કહીએ તા શાસ્ત્રા, ગ્રંથા કે પછી આધ્યાત્મિક અને ધાર્મિક ભાવાની અભિવૃદ્ધિ કરનારા સાહિત્યનું પન-પાઠન કરવું. શાશ્ત્રા અને ગહન ધર્મગ્રંથાનું અધ્યયન ગુરુ અથવા તજ્રા પાસે કરવું જોઈએ. આમ ન થાય તેા શાસ્ત્ર કે ગહન ગ્રંથાની પૂર્ણાંપર વિરોધી જણાતી બાબતે વાંચવાથી ચિત્તમાં શ’કા-કુશ`કા જાગશે. આ સમયે શકાતુ યેાગ્ય સમાધાન નહી મળે તે વ્યક્તિ ત્યાં જ અટકી જશે અથવા તેા એ કોઈ વિપરીત માગે જીવન વ્યતીત કરશે. આ કારણે જ જાતે વાચન કરવાને બદલે શાસ્ત્રા, ગૂઢ ધર્મગ્રંથો કે ગહન તત્ત્વપ્રથાનું વાચન ગુરુ અથવા યેાગ્ય સાધુ પાસે કરવું એવુ શાસ્ત્રામાં વિધાન છે. પહેલી વાત તે પૂર્વાપર વિધ સમાધાન મળી આની પાછળ બે-ત્રણ રહસ્ય છુપાયેલાં છે. એ કે ગુરુ પાસેથી વાચના લેતી વખતે જ્યાં કયાંય વાળી અથવા તે અટપટી વાત આવે તેા તરત જ જશે. પરિણામે બુદ્ધિ શ’કાનાં વાદળોથી ઘેરાશે નહિ અથવા તે વિપરીત મા માં ભટકશે નહીં. ખીજું રહસ્ય એ છે કે ગુરુ કે વડીલજના પાસેથી વાચના લેવાને કારણે એમના પ્રત્યે વિનય, સન્માન, આદર અને શ્રદ્ધાની ભાવના જાગશે. આનાથી વ્યક્તિને લાભ થશે. પણ પ્રત્યેક સસ્થાને માટે પણ વિનય, અનુશાસન, પરસ્પર પ્રત્યે આદરભાવ, સ્નેહ જેવાં તત્ત્વા અનિવાય છે. એમાં પણ સાધુસ’સ્થા કે ધર્મ સસ્થા માટે એ વિશેષ જરૂરી છે. તે કઈ વ્યક્તિ સાધુ-સાધ્વી 175 સ્વાધ્યાયનું પ્રથમ સોપાન Page #177 -------------------------------------------------------------------------- ________________ કે ગુરુ પાસેથી વાચના લેવાને બદલે જાતે જ શાસ્ત્રાભ્યાસ કરશે તે એને ગુરુ અથવા સાધુ પ્રત્યે વિનય-આદર દાખવવાની ઓછી તક મળશે. શાસ્ત્રમાં અમુક બાબત પરંપરાથી ચાલતી આવતી હોય છે, વળી અમુક સંપ્રદાયની અમુક ધારણું હોય છે. આ બધાની જાણ સ્વયં શાસ્ત્રાભ્યાસ કરનારને કઈ રીતે થશે ? ગુરુ, સાધુ વગેરે તે. શાસ્ત્ર કે ગ્રંથાદિની વાચના આપતી વખતે જ એનાં ગૂઢ રહસ્યનું ઉદ્દઘાટન કરનારી કૂંચી આપી દે છે. તે - જ્ઞાનને વંદન હાથીદાંત જ્યાં સુધી ગંડસ્થળમાં હોય છે ત્યાં સુધી ઘણું મજબૂત અને શક્તિશાળી હોય છે. હાથીના ગંડસ્થળમાંથી બહાર કાયા બાદ એ દાંતમાં એટલી શક્તિ કે એટલી મજબૂતાઈ હતી. નથી. આવી જ રીતે શાસ્ત્ર, ધર્મગ્રંથ આદિ ગુરુમુખમાં હોય અને ગુરુ પાસેથી સાંભળવામાં આવે ત્યારે તેની પાછળ જીવંત ભાવના, તેજસ્વી ચારિત્ર્યબળ અને પ્રત્યક્ષ જ્ઞાનાચારની શક્તિ હોય છે. આ શાસ્ત્ર ગુરુવાણીથી અલગ થઈને જ્યારે લિપિબદ્ધ થાય છે ત્યારે એની પાછળ પ્રભાવક ચારિત્ર્યબળ, પ્રત્યક્ષ જ્ઞાનાચાર કે જીવંત ભાવના હોતી નથી. આ બધાં કારણોને લીધે જ ગુરુ પાસેથી શાસ્ત્રાદિની વાચના લેવા પર ભાર મુકાય છે. ગુર અથવા તદ્વિદ્ સાધુ પાસેથી વાચના લેવા માટે પણ શાસ્ત્રમાં વિધિ બતાવી છે. વાચના લેનાર ગુરુ આદિને માટે આસન બિછાવશે. નિષદ્યા(પભારી) બિછાવીને, બંને હાથ જોડીને સુખાસનથી ગુરુ આદિનાં ચરણોની પાસે બેસીને એકાગ્ર ચિત્તે વાચના સાંભળશે. વિનયપૂર્વક વંદન કર્યા વિના વાચના લેવી તે એક પ્રકારે જ્ઞાનની આશાતના છે. - સવાલ એ ઊભે થશે કે વાચના આપનાર સાધુને દીક્ષા પર્યાય. ઓછા વર્ષને હોય અને વાચના લેનાર સાધુનું દીક્ષા જીવન તેનાથી દીધું હોય તે શું? મોટા સાધુ નાના સાધુને વંદન કરશે ખરા ? જેનશાસનની આજ વિશેષતા છે. આમ તે મોટા સાધુને નાના સાધુજ 176 ઓજસ દીઠાં આત્મબળનાં Page #178 -------------------------------------------------------------------------- ________________ વંદન કરશે, પરંતુ જ્ઞાનપ્રાપ્તિને અવસર હોય અથવા તે નાના સાધુ પાસેથી શાસ્ત્રાદિની વાચના લેવાને પ્રસંગ હોય તે મેટા સાધુનું કર્તવ્ય એ છે કે પોતાનાથી અધિક વિદ્વાન અને જ્ઞાની એવા નાના સાધુની વંદના કરવી. આ સન્માન કે વિનય વાચનાદાતા નાના સાધુને નહીં, પરંતુ એનામાં રહેલા જ્ઞાન અને અભ્યાસને દાખવવામાં આવે છે. બધાની હાજરીમાં જે મેટા સાધુને નાના સાધુની વંદના કરવામાં સંકેચ થતો હોય તે તે એકાંતમાં વંદના કરીને વાચના લઈ શકે છે. એમાં કોઈ મુશ્કેલી નથી, પરંતુ મોટા સાધુના હૃદયમાં એ નાના જ્ઞાની સાધુ પ્રત્યે નમ્રતા તે હોવી જ જોઈએ. આચાર્ય સંઘને નાયક હોય છે અને બધા જ સાધુઓ તેને વંદન કરતા હોય છે. આવા મોટા સાધુ પણ વાચના લેતી વખતે વાચના આપનાર નાના સાધુને વંદના કરીને જ્ઞાનની આરાધના કરે છે. આવી આરાધનાથી જ વાચના ફળીભૂત થાય છે; નહિ તે એ વાચના સાર્થક કે તેજસ્વી બનતી નથી. વિદ્યા શેભે વિનયથી આ અંગે જન ઈતિહાસમાં એક જવલંત દષ્ટાંત મળે છે. રાજગૃહી નગરીમાં મગધસમ્રાટ શ્રેણિક રાજાની મનરમ વાટિકા હતી. એમાં બધી ઋતુઓનાં ફળ આવતાં હતાં. આ નગરીમાં રહેતી એક ચાંડાલ સ્ત્રીને કેરી ખાવાને દેહદ થયે. એ ઋતુમાં કયાંય કેરી નહોતી તે લાવવી કઈ રીતે? ચાંડાલ વિચારમાં પડ્યો. છેવટે એણે એક યુક્તિ વિચારી કે સમ્રાટ શ્રેણિકની વાટિકામાં તે આ સમયે પણ વૃક્ષ પર કેરીઓ ખૂલતી હશે. ત્યાંથી કેરી તેડીને લઈ આવું તે વિચાર કર્યો. ચાંડાલની પત્ની જ વધુ ને વધુ દૂબળી થતી જતી હતી. ચાંડાલે એની પત્નીને આશ્વાસન આપ્યું અને એ મગધસમ્રાટ શ્રેણિક રાજાની વાટિકા પાસે ગયો. એણે જોયું તે વાટિકાની ચારે બાજુ ઊંચી દીવાલ હતી અને ચાંપતો ચોકી પહેરે હતે. ચાંડાલને -177—ઓ.-૧૨ સ્વાધ્યાયનું પ્રથમ સોપાન Page #179 -------------------------------------------------------------------------- ________________ થયું કે કેરી લેવા માટે એણે એની વિદ્યા અજમાવવી જ પડશે, નહિ તે કેરી મળશે નહીં. ચાંડાલની પાસે અવસ્થાપિની અને અવનામિની નામની બે વિદ્યાઓ હતી. પિતાની એક વિદ્યા અજમાવીને ચાંડાલે બધા જ પહેરેગીરોને નિદ્રાધીન કરી દીધા. ચાંડાલ બગીચામાં પ્રવે. બીજી વિદ્યા અજમાવીને એણે આંબાના ઝાડને નીચે ઝુકાવી દીધું અને કેરી તેડી લીધી. ચાંડાલ પિતાના ઘેર પાછો આવ્યા અને પત્નીને કેરી ખવડાવીને એને દેહદ પૂરો કર્યો. બીજી બાજુ સવારે વાટિકાના માળીએ જોયું તો આંબાના વૃક્ષ પરથી કઈ કેરી ચોરી ગયું હતું. એણે રાજાને જાણ કરી. રાજાના આશ્ચર્યને પાર ન રહ્યો કે આટલે કડક ચોકીપહેરો હોવા છતાં કેણ કેરી ચોરી ગયું હશે? શ્રેણિક રાજાએ પોતાના ચતુર મંત્રી અભયકુમારને કેરીની ચોરી કરનારને પકડી લાવવા કહ્યું. ચતુર અને બુદ્ધિશાળી મંત્રી અભયકુમાર એક ચમત્કારિક મનાતી દેવીના સ્થાને ભરાતા મેળામાં ગયા. દેવીના મંદિરમાં જઈને અભયકુમાર બહાર આવ્યા અને એમણે ઘોષણા કરી, નાગરિકસાંભળે! દેવી કહે છે કે કેરીને ચાર આ મેળામાં જ છે. મેળામાં આવેલા લેકમાં જ એ ચાર મેજૂદ છે.” આ સાંભળીને લેકે સ્તબ્ધ બની ગયા. આ સમયે ચાંડાલના મનમાં થયું કે ખરેખર આ ચમત્કારિક દેવીએ મારું નામ પણ કહ્યું હશે. હવે આવી બન્યું. ફરી બીજી વખત અભયકુમાર દેવીના મંદિરમાં ગયા અને થોડી વારે બહાર આવીને બોલ્યા, ભાઈઓ! કેરીને ચોર અહીં જ છે. દેવીને મેં એનું નામ પડ્યું તે દેવી કહે તારે નામથી શું કામ છે ? તને એ ઓળખાય એવું નિશાન આપું છું. જેની દાઢીમાં ઘાસનું તણખલું હોય એ જ ચાર છે.” 178 ઓજસ દીઠાં આત્મબળનાં Page #180 -------------------------------------------------------------------------- ________________ ચાંડાલ ઝડપથી પિતાની દાઢી ફળવા લાગે, તપાસ કરવા લાગે કે દાઢીમાં ક્યાંય તણખલું તે ભરાયું નથી ને? ચાંડાલ દાઢીમાં હાથ ફેરવતું હતું કે તરત જ અભયકુમારે એને પકડી લીધે અને પૂછ્યું, “શું રાજવાટિકામાંથી તે કેરીની ચોરી કરી હતી?” ચાંડાલ બોલ્યા, “જ્યારે ખુદ દેવી કહેતી હોય ત્યારે એ સાચું જ હોય ને ?” અભયકુમારે પૂછ્યું, “કેરીની ચોરી તે શા માટે કરી?” ચાંડાલ બે, “મારી પત્નીને કેરી ખાવાને દોહદ થયો હતે. જે હું એને દોહદ પૂરે ન કરું તે એ રોજ વધુ ને વધુ દુર્બળ થઈને મૃત્યુ પામે તેમ હતી. મારો આખે સંસાર અસાર બની જાય, વંશવેલે ય નાબૂદ થઈ જાય.” અભયકુમારે પૂછ્યું, “તારી એ વાત તે સમજાઈ કે પત્નીનું દોહદ પૂરું કરવા માટે તે કેરીની ચેરી કરી, પણ એ સમજાતું નથી કે આટલા બધા ચેકીદારે હોવા છતાં તું બગીચામાંથી કઈ રીતે ફળ ચોરી લાવ્યો?” ચાંડાલે કહ્યું, “મંત્રીશ્વર મને અવસ્થાપિની અને અવકામિની નામની બે વિદ્યા આવડે છે. પહેલી વિદ્યાથી ચેકીદારને બેહોશ કરી દીધા અને બીજી વિદ્યાથી આંબાની ડાળને નીચે નમાવી દીધી.” મહામંત્રીએ ચાંડાલને રાજાની સમક્ષ હાજર કર્યો. રાજાએ એના ગુના અંગે પૂછપરછ કરીને મૃત્યુદંડ જાહેર કર્યો. મંત્રી અભયકુમારે વિચાર્યું કે આ બિચારો ચાંડાલ નકામો માર્યો જશે. એને બચાવવાને કોઈ ઉપાય કરવો જોઈએ. આથી અભયકુમારે મહારાજ શ્રેણિકને કહ્યું, “મહારાજ ! આ ચાંડાલને મૃત્યુદંડ તે આપ જ છે, પરંતુ એની પાસે જે બે વિદ્યાઓ છે તે આપે શીખી લેવી જોઈએ. આમ નહીં થાય તે એની સાથે આ બે વિદ્યાઓ પણ નષ્ટ થઈ જશે.” સ્વાધ્યાયનું પ્રથમ પાન Page #181 -------------------------------------------------------------------------- ________________ મગધસમ્રાટ શ્રેણિકને અભયકુમારની વાતમાં તથ્ય જણાયું. બીજી બાજુ અભયકુમારે ચાંડાલને કહ્યું, “જો તારે બચવું હોય તે. રાજાને બંને વિદ્યા શીખવી દે. હું તારા પ્રાણ બચાવવા માટે પ્રયત્ન કરીશ.' ચાંડાલે કહ્યું, “જરૂર શીખવીશ. જે મારા પ્રાણ બચતા હેાય. તે વિદ્યા શીખવવામાં મને કેઈ મુશ્કેલી નથી.” સિંહાસન પર બિરાજેલા મહારાજા શ્રેણિકને ચાંડાલ નીચે ઊભે. રહીને વિદ્યા શીખવવા લાગે. ચાંડાલે વિદ્યા શીખવવાને પુષ્કળ પ્રયત્ન કર્યો, પરંતુ રાજાને એને એક અક્ષર પણ સમજાતું નહોતું. ભણનાર અને ભણવનાર બંને હેરાન-પરેશાન થઈ ગયા. ઘણો વિચાર, કર્યો પણ સમજાતું નહોતું કે આમ થાય છે કેમ? એક દિવસ રાજાએ ચાંડાલને કહ્યું, “અરે, તું મારી સાથે કપટ રમી રહ્યો છે? આટલા બધા દિવસથી વિદ્યા શિખવાડે છે, છતાં મને કેમ કશું આવડતું નથી ?” ચાંડાલે કહ્યું, “મહારાજ, સાવ સાચું કહું છું કે હું મારી વિદ્યાને એક અક્ષર પણ આપનાથી છુપાવતા નથી અને આ વિદ્યા શીખવવાને મેં પૂરો પ્રયાસ કર્યો છે. કોઈ કસર રાખી નથી.” મંત્રી અભયકુમાર આ સંવાદ સાંભળતા હતા. એણે રાજાને નિવેદન કર્યું, “મહારાજ, વિદ્યાથી ઊંચે આસને બેસે અને શીખવનાર નીચે આસને બેસે તે વિદ્યા આવે ક્યાંથી? ડેલને કૂવામાંથી પાણી લેવું હોય તે નીચે ઝૂકવું પડે. કૂવે પાણી આપવા માટે ઉપર ન આવે. એ જ રીતે વિદ્યા નમ્ર વિનયી) થયા વિના પ્રાપ્ત ન થાય. આપ આ ચાંડાલને સિંહાસન પર બેસાડો અને તમે નીચે બેસો તે જ વિદ્યા પ્રાપ્ત થાય.” સાચી વાત છે તમારી અભયકુમાર. અમે ભૂલ કરતા હતા.” રાજાએ સરળતાથી કહ્યું. રાજા તરત જ સિંહાસન પરથી નીચે ઊતર્યો. ચાંડાલને સિંહાસન 180 ઓજસ દીઠાં આત્મબળનાં Page #182 -------------------------------------------------------------------------- ________________ પર બેસાડયો. પછી ચાંડાલે બંને વિદ્યા શીખવવી શરૂ કરી અને રાજાએ આસાનીથી શીખી લીધી. રાજા શ્રેણિકે વિદ્યા શીખી લીધી. પછી અભયકુમારે એક વખત કહ્યું, “મહારાજ, પેલા ચાંડાલ માટે આપને શે હુકમ છે?” રાજાએ કહ્યું, “હુકમ કંઈ વારંવાર થાય ખરા? રાજઆજ્ઞા તે એક જ વાર આપવામાં આવે.” અભયકુમારે કહ્યું, “મહારાજ, હું તે આપને એ માટે કહું છું કે કેઈ નિર્દોષ વ્યક્તિ દંડપાત્ર બની જાય નહીં. ચાંડાલે આપને વિદ્યા શીખવી એટલે તેઓ હવે આપના વિદ્યાગુરુ બની ગયા છે. તેથી હવે આજ્ઞા આપો કે વિદ્યાગુરુ સાથે શું કરવું?” રાજાને વાસ્તવિક પરિસ્થિતિને ખ્યાલ આવી ગયો. પિતાના વિદ્યાગુરુનું અપમાન કરવાની હિંમત ક્યાંથી હોય? મહારાજ શ્રેણિકે કહ્યું, અભયકુમાર, તમે મને ગંભીર અપરાધમાંથી ઉગારી લીધે છે. હવે અમારા ગુરુજીને ભેટ આપીને સન્માનપૂર્વક વિદાય કરે. હવે એમને પણ અપરાધમુક્ત કરે.” આ કથાને મર્મ એ છે કે વાચના કે વિદ્યા લેનાર વ્યક્તિ ગમે તેવું ઊંચું પદ કે વધુ વય ધરાવતું હોય તે પણ જે એ વાચનાદાતાને વિનય કરતા નથી તે એને વાચના ફળીભૂત થતી નથી. વિનીત હોય તેની વિદ્યા વધે. અવિનયી કે અવિનીત હોય તેની વિદ્યા કે વાચનામાં કોઈ વૃદ્ધિ થતી નથી. વિદ્યા ઘટે ગર્વથી આ સંદર્ભમાં એક વ્યાવહારિક ઉદાહરણ જોઈએ. એક પંડિત પાસે બે વિદ્યાથીઓ ભણતા હતા. પંડિતજી બંનેને કશાય પક્ષપાત વિના અભ્યાસ કરાવે, બંનેને સરખું શીખવે. આ બે વિદ્યાર્થીમાં એક વિદ્યાથી વિનયી અને સરળહૃદયી હતે ગુરુ પ્રત્યે પ્રેમ અને 181 સ્વાધ્યાયનું પ્રથમ પાન Page #183 -------------------------------------------------------------------------- ________________ વિનય દાખવતું હતું તેમજ તેમની આજ્ઞાનું યોગ્ય રીતે પાલન કરતે. હિતે, કશીયે શંકા જાગે તે જિજ્ઞાસાપૂર્વક પૂછતે હતે. આમ દરેક પ્રકારે તે ગુરુસેવા અને ગુરૂઆદર કરતે હતે. બીજે વિદ્યાથી ઉડ, અવિનયી અને ઘમંડી હતે સેવાની વાત તે બાજુએ રહી, પણ ક્યારેક ગુરુનું અપમાન પણ કરી બેસતે હતે. એક દિવસ પંડિતજીએ આ બંને વિદ્યાર્થીઓને કોઈ કામસર પરગામ મેકલ્યા. વિનીત શિષ્ય તે તરત તૈયાર થઈ ગયે, પરંતુ ઘમંડી શિષ્યને જવાનું પસંદ નહોતું. એ મેં ચડાવતે-ચડાવતો મન, વિના વિનીત શિષ્યની સાથે ગયે. બંને વિદ્યાર્થીઓ એકસાથે જઈ રહ્યા હતા. એવામાં ચાલતાં ચાલતાં એમણે જમીન પર મોટાં પગલાં જોયાં. આ જોઈને ઘમંડી વિદ્યાથી બે, “અરે જે, અહીંથી હાથી પસાર થયે લાગે છે.” વિનીત વિદ્યાથીએ કહ્યું, “ના. અહીંથી તે હાથણી ગઈ છે અને તે પણ એક આંખે કાણું. વળી એની પીઠ પર અંબાડી હતી. એમાં રાણી બેઠી હતી. રાણીએ લાલ વસ્ત્રો પહેર્યા હતાં. એ રાણી ગર્ભવતી હતી અને થોડા જ સમયમાં એને પ્રસૂતિ આવવાની હતી.” અભિમાની વિદ્યાથી આ વાત સાંભળીને અકળાઈ ઊડ્યો. એણે એનું ખંડન કરતાં કહ્યું, “અરે ! તું તે સર્વજ્ઞ જેવી વાત કરે છે. તારી બધી વાત પોકળ બકવાસ જેવી છે.” વિનીત શિષ્ય બોલ્યા, “મિત્ર, ગુરુકૃપાને આ પ્રતાપ છે. મારી વાત સાચી ન લાગે તે જોઈ લે. હાથમાં પહેરેલા કંગનને જેવા માટે દર્પણની જરૂર હોતી નથી.” અભિમાની વિદ્યાથી તે આ બધું સાંભળીને સ્તબ્ધ થઈ ગયે. થોડે દૂર ગયે ત્યાં લોકો પાસેથી એને સાંભળવા મળ્યું કે રાણીને બાળક થવાનું છે. એ હાથણ પર બેસીને પિયર જઈ રહી હતી, પરંતુ પ્રસવકાળ નજીક આવતાં અડધે રસ્તે જ અટકી જવું પડ્યું. અહીં એને પુત્ર જન્મે. 182 ઓજસ દીઠાં આત્મબળનાં Page #184 -------------------------------------------------------------------------- ________________ નીકળી હજુ બહ ચાલતા જ એ અને વિનીતની બીજી બધી વાત પણ સાચી નીકળી. અભિમાની વિદ્યાથીનું હૃદય ક્ષેભથી ખળખળી ઊઠયું. એને પાકી શંકા થઈ કે ગુરુ પક્ષપાતી છે. તેઓ આને વિદ્યા દે છે અને મને આપતા નથી. ચાલતા ચાલતા બંને શિષ્ય એક નગરમાં પહોંચ્યા. નગરની બહાર બંનેએ સ્નાન અને પૂજાપાઠ કરવાનું નકકી કર્યું. સ્નાન કરીને બને સંધ્યા કરવા લાગ્યા. અભિમાનીએ ઝટપટ સંધ્યા કરી લીધી, જ્યારે વિનયી વિદ્યાથી શ્રદ્ધાપૂર્ણ હૃદયે ઈશ્વર-સ્તુતિ કરતા હતા. એવામાં એક ઘરડી સ્ત્રી એ જ તળાવમાં સ્નાન કરીને પાણીને ઘડે ભરી ઘર તરફ પાછી ફરતી હતી કે એકાએક એને ઘડો ફૂટી ગયા. વૃદ્ધ સ્ત્રી અભિમાની વિદ્યાર્થી પાસે આવી અને બોલી, અરે મહારાજ ! મારો એક પ્રશ્ન છે. મારો પુત્ર વિદેશ ગયો છે તે ક્યારે આવશે ?” ઉદ્ધત વિદ્યાથી બે, “અરે માતાજી, એ તે કયારનેય મૃત્યુ પામ્યો છે.” આ સાંભળીને તે વૃદ્ધા જોર જોરથી રડવા લાગી. નજીક બેઠેલા વિનયી શિષ્ય પોતાની સંધ્યા પૂર્ણ થતાં વૃદ્ધ સ્ત્રીને કહ્યું, અરે માતાજી, રડે છે શા માટે? આપ ઘેર જાઓ. તમારે દીકરો રાજીખુશીથી ઘેર પહોંચી ગયો છે. અરે, તમારી રાહ જુએ છે.” આ શબ્દો સાંભળતાં જ વૃદ્ધ સ્ત્રીના જીવમાં જીવ આવ્યો. એ તરત ઘર તરફ ચાલવા લાગી. ઘેર પહોંચતા જ એણે જોયું તે એને દીકરો રાહ જેતે હતે. જનની અને જાયો બંને પ્રેમથી એકબીજાને વળગી પડયાં. વૃદ્ધ સ્ત્રીને આનંદનો પાર નહોતે. એણે વિનયી વિદ્યાથીનું ખૂબ સન્માન કર્યું અને કહ્યું, “સાચે જ આપે કહેલું સેએ સે ટકા સાચું પડયું. મારો દીકરો મને ક્ષેમકુશળ ઘેર મળી ગયો. આપનું જ્ઞાન પ્રશસનીય છે.” આટલું બોલીને વૃદ્ધાએ અભિમાની વિદ્યાથી 183. સ્વાધ્યાયનું પ્રથમ પાન Page #185 -------------------------------------------------------------------------- ________________ સામે જોયું અને બેલી, “આ સત્યનાશીએ તે મારા પુત્રને મારી જ નાખ્યો હતે.” આ બંને વિદ્યાર્થીઓ પિતાનું કાર્ય પૂર્ણ કરીને ગુરુની પાસે પહોંચ્યા. અભિમાની વિદ્યાથીએ ગુરુને કહ્યું, “મહારાજ, તમે તે અત્યંત પક્ષપાતી અને પટી છે. આને સારું અને ઉચ્ચ જ્ઞાન આપે છે અને મને સાવ ઊંધું જ ભણાવે છે.” ગુરુએ કહ્યું, “હું તે કશાય ભેદભાવ વિના બંનેને સરખું શીખવું છું. મારા માટે તમે બંને સમાન છે. મારા મનમાં પણ તમારા બેમાંથી કોઈનાય પ્રત્યે પક્ષપાત નથી.” ઘમંડી શિવે કહ્યું, “તે પછી મારી બધી વાત ખોટી કેમ પડી અને આની બધી વાત સાચી કેમ નીકળી?” આમ કહીને અભિમાન શિષ્ય રાજાની રાણી અને ડોશીના દીકરાની ઘટના કહી ત્યારે ગુરુએ વિનયી શિષ્યને કહ્યું, “હે શિષ્ય! તું જ કહે. આ બધું તે જાણ્યું કઈ રીતે ?” વિનયી શિષ્ય કહ્યું, “ગુરુદેવ, મેં ચારેય પગની પાછળ લઘુશંકા થયેલી જોઈને અનુમાન કર્યું કે અહીંથી હાથી નહિ, પણ હાથણ પસાર થઈ હશે. હાથી હોય તે ચાર પગની વચમાં લઘુશંકા થયેલી હોત. રસ્તામાં એક બાજુની વેલે કોઈ ખાઈ ગયું હતું અને બીજી બાજુની વેલે એમની એમ જ હતી તેથી અનુમાન કર્યું કે હાથણી કાણી હેવી જોઈએ. હાથીની સૂંઢ પણ પહોંચે નહિ ત્યાં સુધીની ઊંચી ડાળીઓ તૂટેલી જોઈને માન્યું કે એની પીડ પર અંબાડી હશે. આગળ જતાં મેં રસ્તામાં ક્યાંક કયાંક લાલ વસ્ત્રના દેરા વૃક્ષની ડાળીમાં ભરાયેલા જોયા એટલે જાણ્યું કે અંબાડીમાં કેઈ સ્ત્રી બેડી હશે. હાથીની અંબાડી પર કેઈ સામાન્ય સ્ત્રી તે ક્યાંથી બેસી શકે ? આથી મેં અનુમાન કર્યું કે રાજાની રાણી જ આના પર બેઠી હશે. એક સ્થળે હાથણીને બેસાડવામાં આવી હતી અને બાજુમાં બેઠેલી એ સ્ત્રીને ઊઠતાં જમીનને ટેકે લે પડ્યો હોય તેમ દેખાતું હતું. આ પરથી જાણ્યું કે એ 184 ઓજસ દીઠાં આત્મબળનાં Page #186 -------------------------------------------------------------------------- ________________ ગર્ભવતી છે અને એને થાડા જ સમયમાં પ્રસવ થવાના છે. વળી એના જમણા પગ ધૂળમાં વધુ ઊ ંડે ખૂપેલા હૈાવાથી એની જમણી ફૂખ ભારે હશે એમ વિચારીને કહ્યું કે એને પુત્રજન્મ થશે.” ગુરુએ ઘડી શિષ્ય તરફ જોઈને કહ્યું, “શું આ બધું મેં શીખવ્યું છે ? પણ વિનીત શિષ્ય એ પણુ કહે કે વૃદ્ધાને પુત્ર દેશાવરથી ઘેર પાછો ફર્યો છે એમ તેં શા પરથી કહ્યુ` ?” વિનીત શિષ્યે કહ્યું, “ગુરુદેવ, મે જોયુ કે આ વૃદ્ધાના ઘડા એકાએક ફૂટી ગયો. ઘડાનું પાણી તળાવના પાણી સાથે મળી ગયુ અર્થાત્ એ પાણીના તળાવના પાણીથી થનારા વિયોગ દૂર થઈ ગયો. આ શુકન પરથી જાણ્યું કે આ વૃદ્ધાને એના પુત્રના વિયોગ જરૂર દૂર થશે. આમ સમજીને જ કહ્યું હતું કે તમારા પુત્ર ઘેર આવી ગયો છે.” ગુરુજીએ અવિનયી શિષ્યને કહ્યું, “જો આ શુંય મેં શીખવ્યું નહાતુ.” અવિનયી નિરુત્તર બની ગયો. આ દૃષ્ટાંત દર્શાવે છે કે જે અવિનયી છે એની વાચના કે વિદ્યા કદી સફળ થતી નથી. વિનીત જ વિદ્યાને સફળ બનાવે છે. એટલુ શકે છે. કહેવુ જ નહીં પણ એને વધુ વિકસિત કરી જનાની પ્રવૃત્તિ જોતાં ભારે દુઃખ સાથે આદરને અભાવે પોતાનાથી અધિક વિદ્વાન હોય તેા પણ મોટા સાધુ નાના સાધુને આદર આપતા નથી. બધા અહમિન્દ્ર બની ગયા છે. પેાતાને નાના માનવામાં એમને સ`કેાચ થાય છે. આને પરિણામે સાધુસાધ્વીમાં પરસ્પર ઈર્ષ્યા અને દ્વેષ વધી રહ્યાં છે. સાધુ-સાધુ વચ્ચે અને સાધ્વી-સાધ્વી વચ્ચે પણ પરસ્પર મેળ નથી. આના છાંટા સંઘ પર ઊડે છે અને તેથી સઘમાં વિઘટન પેદા થાય છે. પણ યાદ રાખવું જોઈએ કે લધુતા અપનાવ્યા વિના કયારેય પ્રભુતા મળશે નહીં. એક સાધકે પોતાની ગુરુસેવામાંથી જે મેળવ્યુ તેનુ વર્ણન કરતાં કહ્યુ છેઃ “ત્રુતા મેરે મન મારૂં, શ્રી જીજ્ઞાન-નિરાની ।” 185 સ્વાધ્યાયનું પ્રથમ સોપાન આજ-કાલ સાધુજોઈએ કે વિદ્યાના Page #187 -------------------------------------------------------------------------- ________________ ધર્મનું મૂળ : વિનય તમને ખ્યાલ હશે કે પાક્ષિક, ચાતુર્માસિક કે સાંવત્સરિક પ્રતિક્રમણમાં સમુચ્ચયમાં ક્ષમાપનાના સમય આવે છે ત્યારે નાના મેટાની ક્ષમા માગે છે અને જ્યાં પ્રત્યેક ક્ષમાપના(ખામાં) આવે છે ત્યાં એવા ક્રમ છે કે પહેલા આચાય બધા નાના સાધુઓની ક્ષમાયાચના કરે અને એ પછી એમનાથી નાના અને ત્યાર બાદ એમનાથી પણ નાના હાય તે ક્ષમાપના કરે. આનો અર્થ એ થયો કે જે સૌથી નાના છે તે સૌથી છેલ્લે ખમાવશે અને જે સૌથી મોટા છે તે સૌથી પહેલા ખમાવશે. ઉદ્દેશ એ છે કે મોટા સાધુમાં つ આવું શા માટે ? આને અભિમાન જાગે નહીં. આચાર્યના મનમાં એવા ભાવ હાવા જોઈ એ કે “તું ઉત્કૃષ્ટ પુણ્યખળને કારણે આચાર્ય બન્યો છે અને ઉત્કૃષ્ટ પુણ્ય તા વિનયના પ્રશસ્ત ભાવથી જ પ્રાપ્ત થાય છે. અભિમાનીમાં કયારેય પ્રશસ્તભાવ આવશે નહીં. આથી હવે વિનય-ગુણને કેમ છેડી શકાય ? તને આચાર્ય બનાવનાર જ સાધુએ છે.” આચાય જ્યારે પેાતાનાથી નાના હાય તેની ક્ષમાયાચના કરતા હાય ત્યારે નાના સાધુના મનમાં પણ કાઈ તુચ્છ ભાવના રહેતી નથી. એ પણ પેાતાના પૂજ્યો તરફ પૂર્ણ વિનય દાખવે છે. હવે વાચનાના વિષયમાં એક સવાલ એ ઊભેા થાય છે કે જો. કોઈ ગચ્છ કે સંપ્રદાયના સાધુ-સાધ્વી ભણેલાં ન હોય તેા શુ' કરવું ? અથવા તેા કોઈ સાધુ-સાધ્વી ભણેલા હોય, પરંતુ બ્ય બાબતમાં સમય ગાળતાં હોય તે! કોઈ ગૃહસ્થ પડિતે એમને ભણાવવાં જોઈ એ. કે નહિ ? જો કોઈ ગૃહસ્થ પડિત એમને ભણાવવા જાય તે એ ગૃહસ્થને વંદન કે વિનય કરવા સાધુ-મર્યાદાથી પ્રતિકૂળ બનશે. આવી સ્થિતિમાં કયો એવા મધ્યમ મા નીકળી શકે કે જેથી જ્ઞાન તરફ્ અવિનય થાય નહી' અને સાધુએની મર્યાદા જળવાય ? જૈન સમાજનું એ દુર્ભાગ્ય છે કે એમાં મહુ આછા ભણેલાગણેલા વિદ્વાન મળે છે. વળી કેાઈ ગૃહસ્થ પડિત કે વિદ્વાન હોય તે 186 એજસ દીઠાં આત્મબળનાં Page #188 -------------------------------------------------------------------------- ________________ સમાજમાં એમની કદર થતી નથી. માત્ર લક્ષમીપુત્રોને સન્માન અપાય છે. સરસ્વતી-પુત્રોની કદર કરનારા તે વિરલા જ હોય છે. આવી પરિસ્થિતિ હોય ત્યાં સંસ્કૃત-પ્રાકૃતના વિદ્વાન મળે ક્યાંથી ? આને પરિણામે જ મોટા ભાગે જેનેના બધા ફિરકાઓમાં બ્રાહ્મણપંડિતથી અભ્યાસ કરવાની પરિપાટી અપનાવવામાં આવી છે. બ્રાહ્મણ વિદ્વાન તરફ સહેજે નફરત નથી, કારણ કે આપણું ગણધર બ્રાહ્મણ હતા અને બીજા કેટલાય બ્રાહ્મણ આચાર્ય બનેલા છે. વિદ્યાદાતાનું સન્માન ગૃહસ્થ પંડિત રાખીને અભ્યાસ કરવો તે ઉત્સર્ગ–માર્ગ નથી, પણ અપવાદ-માગે છે. સાધુઓ અપડિત રહે અથવા તે યુગાનુરૂપ અધ્યયન કરે નહીં તે એનું પરિણામ ઘણું ભયંકર આવે. આધુનિક યુગમાં સાધુ જે અભ્યાસ નહીં કરે તે એ ધર્મની વ્યાખ્યા યુગને અનુરૂપ રીતે સમજી કે કરી શકશે નહીં, તેમજ યુગાનુરૂપ ધર્મને નવી દિશા આપી શકશે નહીં. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને વિવેક પણ ગંભીર અધ્યયનથી જ આવે છે. આગમ ગ્રંથે પ્રાકૃત ભાષામાં છે અને એના પરથી પ્રાચીન ટીકાઓ સંસ્કૃત ભાષામાં છે. આજે દેશમાં હિન્દી ભાષા વધુ પ્રચલિત છે. આથી સંસ્કૃત-પ્રાકૃતમાં લખાયેલા ન્યાય અને દર્શનશાસ્ત્રના ગ્રંથનું અધ્યયન અત્યંત જરૂરી છે. આ વિષયેના અભ્યાસી વિદ્વાન સાધુસાધ્વી હોય તે પહેલાં એમની પાસે અભ્યાસ કરે જઈએ. તમને ખબર હશે કે આચાર્ય હીરવિજયસૂરિની નિશ્રામાં પાંચસે સાધુ હતા. એમાં કોઈ સાહિત્યના પંડિત હતા તે કઈ ન્યાયના, કેઈ વ્યાકરણના તે કઈ જૈનશાસ્ત્રોના જ્ઞાતા હતા. એમણે સાધુઓના પરસ્પર પડન-પાઠનની વ્યવસ્થા પણ એવી કરી હતી કે વ્યાકરણ ભણનાર વૈયાકરણ વિદ્વાન સાધુ પાસેથી, ન્યાયવાળા નૈયાયિક પાસેથી અને દર્શનશાસ્ત્રવાળા દાર્શનિક પાસેથી ભણી લેતા હતા. આ પ્રકારે વિદ્વાન સાધુઓની વ્યવસ્થા હેવાથી એમને અધ્યયન માટે બ્રાહ્મણ પંડિતની જરૂર પડી નહીં. - 187 સ્વાધ્યાયનું પ્રથમ સોપાન Page #189 -------------------------------------------------------------------------- ________________ જે જમાનામાં હીરવિજ્યસૂરિજી અભ્યાસ કરતા હતા તે સમયે કઈ વિદ્વાન નૈયાયિક સાધુ મળતું નહોતું. આથી ન્યાયશાસ્ત્રના અભ્યાસ માટે એમને લતાબાદ (આજનું ઔરંગાબાદ) જવું પડ્યું, જ્યાં ન્યાયશાસ્ત્રના જાણીતા પંડિત હતા. આજ-કાલ તો ન્યાય ભણાવવાની ગાદી કાશીમાં છે અને કાશી જ બધી વિદ્યાઓ અને વિદ્વાનનું ધામ માનવામાં આવે છે. - ઉપાધ્યાય યશવિજયજી અને વિનયવિજયજીને ગહન અધ્યયન કરાવવા માટે એમના ગુરુ એમને લઈને કાશી ગયા. કાશીમાં બ્રાહ્મણોનું વર્ચસ્વ હતું. વળી શ્રમણ-બ્રાહ્મણ વચ્ચે લાંબા સમયથી વિરોધ ચાલતું હતું. બંને વચ્ચે દ્વેષ અને વૃણ પ્રવર્તતાં હતાં ત્યાં કોણ આ જૈન સાધુઓને સાધુવેશમાં ભણાવે? ઘણી કપરી સમસ્યા ઊભી થઈ. સાધુઓને બ્રાહ્મણ પંડિત પાસે ભણવું પણ હતું અને પિતાની સાધુતા સુરક્ષિત રાખવી હતી. આથી ગુરુ આજ્ઞાથી એમણે મધ્યમમાર્ગ સ્વીકાર્યો, જેથી બ્રાહ્મણ પંડિતેને દ્વેષ ન થાય અને તેઓ ભારે હોંશથી ભણવે. એમની પાસે બટુક (બ્રહ્મચારી બ્રાહ્મણ)ના વેશમાં સાધુઓ જવા લાગ્યા અને અભ્યાસ કરી લીધા પછી ધર્મસ્થાનમાં આવીને સાધુવેશ પહેરી લેવા લાગ્યા. યશોવિજયજી અને વિનયવિજયજીના ગુરુદેવ એટલા બધા દયાળ અને પરમ ઉપકારી હતા કે જ્યારે આ બંને પંડિતજી પાસે ભણવા જતા ત્યારે પાછળથી તેઓ એમને માટે ભજન ઇત્યાદિની વ્યવસ્થા કરતા હતા. સાથે સાથે અધ્યયનને માટે બધી જ વ્યવસ્થા કરતા હતા. પંડિતજી પાસે યશોવિજયજીએ ન્યાય અને વિનયવિજયજીએ વ્યાકરણ ભણવાનું શરૂ કર્યું. બંને પિતાના વિષયમાં પારંગત બન્યા. એમને વિદ્યાદાન આપનારા પંડિતજીએ નવ્ય ન્યાયને એક ઉત્તમ ગ્રંથ ભણું. ગ્રંથનું નામ રાખ્યું “ખંડખાદ્ય'. આ શીર્ષકનો અર્થ છે ખાંડનું ભેજના વિદ્યાદાતા પંડિતજીએ આ ગ્રંથ પિતાના બધા વિદ્યાથીઓને સંભળાવ્યો. આ સાંભળીને બે વિદ્યાથી “જસલા' અને ‘વિનયાને દુઃખ થયું. બાકીના બધા વિદ્યાથીએ અતિ પ્રસન્ન થયા. 188 એજિસ દીઠાં આત્મબળનાં Page #190 -------------------------------------------------------------------------- ________________ આ બંનેને એટલા માટે અધિક પ્રસન્નતા ન અનેકાન્તવાદને બદલે એકાંતવાદના સિદ્ધાંતનુ જ આવ્યું હતુ. થઈ કે એ ગ્રંથમાં વધુ મંડન કરવામાં યશેાવિજયજીથી રહેવાયું નહીં. વિદ્યાદાતા પતિ પાસેથી એ ગ્રંથ માંગ્યો. એમની ઇચ્છા પોતાના નિવાસસ્થાને જઈ ને ભણવાની હતી. પંડિતજીએ ગ્રંથ આપવાનો ઇન્કાર કરતાં કહ્યું, “આ ગ્રંથની એક જ પ્રત છે માટે જેવી હેાય તે અહી બેસીને જોઈ લે, લઈ જવાશે નહીં.’’ યશેાવિજયજી અને વિનયવિજયજીએ એક યુક્તિ કરી. ત્યાં ને ત્યાં બેસીને ખ ંનેએ અડધા-અડધા ગ્રંથ કઠસ્ય કરી લીધા. ખંનેમાં તીવ્ર બુદ્ધિ હતી. ઘેર જઈ ને બંનેએ કંઠસ્થ કરેલા ગ્રંથ પૂરેપૂરો લખી નાખ્યા. એ પછી ઉપાધ્યાય યશોવિજયજીએ ‘ખંડખાદ્ય' ગ્રંથનુ કુશળતાથી અને સખળ તર્ક સાથે ખંડન કરતું એક પુસ્તક લખ્યુ. વિદ્યાદાતા પંડિતજી આ પુસ્તકને વાંચીને આશ્ચય ચક્તિ થઈ ગયા. એમણે કરેલા ખડનનું ખંડન કરે તેવી કોઈ યુક્તિ ન હતી. મનામન પ્રસન્ન થઈ ને પડિતજીએ વિચાર્યું, “હવે આ બંને પૂરેપૂરા વિચક્ષણ અને બુદ્ધિમાન થઈ ગયા છે. એમને અભ્યાસ કરાવવાની કોઈ જરૂર રહી નથી અને એ પણ જાણી લીધું કે તેઓ જૈન છે.” વિદ્યાદાતા પ'ડિતજીએ બંનેને સદ્ભાવના સાથે કહ્યું, “વે તમારે કાશીમાં રહેવું જોઈએ નહીં. તમારા જાન જોખમમાં છે. કેણુ શું કરી બેસશે એની કોને ખબર છે? તમે મારા વિદ્યાથી છે. મે તમને અધ્યયન કરાવ્યુ છે. કાશીથી વિદાય લેતાં પૂર્વે અહી આવેલી પિડતાની ચાર્યાશી ગાદીએને તમારે તમારા જ્ઞાનને ચમત્કાર મતાવવા પડશે જેથી એમને ખ્યાલ આવે કે મારા શિષ્યા કેટલા તેજસ્વી હાય છે !”” ઉપાધ્યાય યશેાવિજયજીએ ચાર્વાંશી ગાદીએના વિદ્વાનાને 189 સ્વાધ્યાયનું પ્રથમ સેપાન Page #191 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રાર્થમાં પરાજિત કર્યા. આ ચર્યાશી ગાદીઓ પાસેથી એમને વિજયપતાકા મળી. અંતે પિતાને દીક્ષાદાતા ગુરુ સાથે કાશીથી વિહાર કરીને ગુજરાતમાં આવ્યા. બીજી બાજુ કેટલાંક વર્ષો પછી વિદ્યાદાતા પંડિતની આર્થિક સ્થિતિ અત્યંત નબળી થઈ ગઈ. એમની પાસે કોઈ ભણનાર વિદ્યાથી પણ નહતું. આથી પંડિતજી પોતાના ભૂતપૂર્વ વિદ્યાથી “જસલાની જમાં કાશી ગયા. એમને ક્યાંય જૈન જસલાને પત્તો લાગે નહીં, કારણ કે “જસલા નામને કેઈ જૈન સાધુ હતું નહીં. એમણે તે યશવિજયજી નામ ધારણ કર્યું હતું. કેઈએ કહ્યું કે ખંભાતમાં યશોવિજયજી નામના પ્રચંડ વિદ્વાન જૈન સાધુ છે. પંડિતજીએ વિચાર્યું કે કદાચ એ જ ‘જસલે” હશે ! આથી તેઓ ખંભાત ગયા. ખંભાતના જૈન ઉપાશ્રયમાં વિશાળ શ્રોતાસમૂહ સમક્ષ ઉપાધ્યાય યશવિજયજી વ્યાખ્યાન આપતા હતા, શ્રોતાઓ મંત્રમુગ્ધ બનીને અમૃતવાણીનું પાન કરતા હતા. એવામાં વ્યાખ્યાન-મંડપમાં પિતાના વિદ્યાદાતા પંડિતજીને આવેલા જોઈને એકાએક વાણી થંભી ગઈ અને ઉપાધ્યાય યશોવિજયજી વ્યાખ્યાનની પાટ પરથી નીચે ઊતરી ગયા. સભામાં સન્નાટો છવાઈ ગયે. શ્રોતાજને વિચારવા લાગ્યા, એકાએક ગુરુદેવ વ્યાખ્યાન અધૂરું મૂકીને કેમ ઊભા થઈ ગયા ? પિતાના વિદ્યાદાતા પંડિતજી સમક્ષ યશવિજ્યજી વિનયપૂર્વક હાથ જોડીને ઊભા રહ્યા. પંડિતજીએ એમને શ્રદ્ધાપૂર્વક આશીર્વાદ આપ્યા. યશેવિયજીએ શ્રાવકેને કહીને પંડિતજી માટે યોગ્ય આસનની વ્યવસ્થા કરાવી. એ પછી શ્રોતાઓને સંબોધતાં એમણે કહ્યું, “આ મારા વિદ્યાદાતા ગુરુ છે. તમે મારી પાસેથી જે કાંઈ સાંભળી રહ્યા છે એની પાછળ એમની છાયા છે. જે એમણે મને યેગ્યતા આપી ન હતી તે આજે તમારી સમક્ષ હું જે કાંઈ બેલી રહ્યો છું તેને યોગ્ય પણ ન હતા. આથી તમે એમની જે કાંઈ સેવા કરશે તે મારી જ સેવા બનશે.” 190 ઓજસ દીઠાં આત્મબળનાં Page #192 -------------------------------------------------------------------------- ________________ પછી શું કહેવું પડે? શ્રાવક-શ્રાવિકાઓએ પંડિતજીની સેવા કરવામાં કશી ઊણપ ન રાખી. પંડિતજીની નિર્ધનતા દૂર થઈ અને પ્રસન્નતાથી તેઓ કાશી પાછા ફર્યા. ' ધર્મની બાબતમાં જ નહીં, પરંતુ વ્યાવહારિક અને સાંસારિક વિદ્યા પણ વિનય વિના આવતી નથી. વળી, વ્યવસ્થિત અધ્યયન કરવા માટે અધ્યાપક તરફ સન્માન દાખવવું જોઈએ. આથી સાધુ-સાધ્વીઓએ ગૃહસ્થ પંડિત પાસેથી અધ્યયન કરતી વખતે એમને આદર કરે જોઈએ. સાધુ મર્યાદાને કારણે એમની સાથે વંદન-વ્યવહાર ભલે ન કરે, પંરતુ ઊંચા આસને અથવા તે અવિનયભરી રીતે બેસીને અધ્યયન કરવું જોઈએ નહીં નમ્રતા હદયની ચીજ છે. એ શબ્દોમાં પ્રગટ ન થાય તે પણ હૃદયમાં તે હેવી જ જોઈએ. નમ્રતા હોય તે જ વાચના કે વિદ્યાની પ્રાપ્તિ સાર્થક થાય છે અને અધ્યયન તેજસ્વી બને છે. શાસ્ત્રીય વાચના લેતી વખતે વિનયની સાથે તપને સાગ થવો જોઈએ. શાસ્ત્રજ્ઞાન માટે કરાતા તપને સાધુઓ માટે તપ અને ગૃહસ્થ માટે “ઉપધાન કહેવાય છે. આમ તે પ્રત્યેક વિદ્યાથીને અધ્યયન કરતી વખતે ઘણું તપસ્યા કરવી પડે છે, કારણ કે “સુવર્થનઃ લુતો વિદ્યા, વિદ્યાર્થિનઃ તાઃ મુવમ્' એટલે કે સુખાથીને વિદ્યા કઈ રીતે પ્રાપ્ત થાય? અને વિદ્યાભિલાષીને સુખ કયાંથી પ્રાપ્ત થાય? આથી શાસ્ત્રીય અધ્યયનની સાથેસાથ તપસ્યાની આવશ્યકતા દર્શાવવામાં આવે એમાં આશ્ચર્ય પામવા જેવું કશું નથી. તપશ્ચર્યા પૂર્વક શાસ્ત્રનું અધ્યયન કરવાથી શાસ્ત્રીય જ્ઞાનપ્રાપ્તિની જિજ્ઞાસા, એને સંચય અને એની વૃદ્ધિ કરવાની સતત ઉત્કંઠા રહે છે. સખત પરિશ્રમથી મેળવેલી વસ્તુને પ્રત્યેક વ્યક્તિ સાવધાનીપૂર્વક જાળવી રાખે છે. આઠ આચાર શાસ્ત્રીય જ્ઞાનના અધ્યયનને માટે જ્ઞાનના આઠ આચાર દર્શાવવામાં આવ્યા છે. એને અનુકૂળ આચરણ હોવું જોઈએ. એનાથી વિપરીત - - 11 સ્વાધ્યાયનું પ્રથમ સોપાન Page #193 -------------------------------------------------------------------------- ________________ આચરણ હેય તે એ જ્ઞાનને અતિચાર થઈ જશે. એક ગાથામાં આ આઠ આચારેને નિર્દેશ કરવામાં આવ્યો છે. "काले विणए बहुमाणे उवहाणे तह अनिम्हवणे । વ•r-મરથમ કવિ નાગ-યોr !” “કાલાચાર, વિનયાચાર, બહુમાનાચાર, ઉપધાનાચાર, અનિદ્ભવ, વ્યંજનચાર, અર્થાચાર, તદુભયાચાર–એ આઠ જ્ઞાનપ્રાપ્તિના આચાર છે. - જ્ઞાનપ્રાપ્તિ અથવા તે સંપાદિત જ્ઞાનની સુરક્ષા માટે દર્શાવવામાં આવેલા આઠ આચારનું ક્રમશઃ વિવેચન કરીએ. ૧. કાલ–આચાર પ્રત્યેક કાર્ય એના સમયે જ યોગ્ય લાગે છે. કળાએ ખાવું કે અયોગ્ય જગ્યાએ ગાવું જેમ યોગ્ય નથી તે જ રીતે અયોગ્ય સમયે શાસ્ત્રીય અધ્યયન કે શાસ્ત્રાર્થ તે કરે યોગ્ય નથી. શાસ્ત્રમાં કાલિક અને વૈકાલિક આદિ ભેદથી કયું શાસ્ત્ર ક્યા સમયે વાંચવું જોઈએ એને કાળ નક્કી કરવામાં આવ્યો છે. કેટલાંક શાસ્ત્ર એવાં છે કે જેને પ્રાતઃ કાળે સૂર્યોદયથી બે ઘડી સુધી, બપરની બે ઘડી સુધી તથા સંધ્યાકાળની બે ઘડી સુધી ભણવામાં આવતાં નથી. એ શાના અભ્યાસને માટે આ સમય તે અકાળ છે. દશવૈકાલિક જેવાં કેટલાંય આગમ એવાં છે કે જેમના અધ્યયન માટે કેઈ નિશ્ચિત કાળની આવશ્યકતા હોતી નથી. એને વિકાળમાં પણ અભ્યાસ થઈ શકે. આથી જે શાસ્ત્રના સ્વાધ્યાય માટે જે કાળ દર્શાવવામાં આવ્યો હોય તે કાળે તેને અભ્યાસ કરે તે કાલાચાર કહેવાય છે. આ ઉપરાંત વ્યવહારસૂત્રમાં કેટલા વર્ષના દીક્ષિત સાધુ ક્યા શાસ્ત્રને ભણવાના અધિકારી છે એમ પણ સામાન્ય રીતે દર્શાવવામાં આવે છે. બે વર્ષને દીક્ષા પર્યાય ધરાવનાર સાધુ “આચારાંગ સૂત્રોના અધ્યયનને અધિકારી છે. નવદીક્ષિત સાધુ “દશવૈકાલિક” અને “ઉત્તરાધ્યયન સૂત્રને અધિકારી છે. આઠ વર્ષનો દીક્ષા પર્યાય ધરાવનાર ચાર છેદ સૂત્રોને, દશ વર્ષને દીક્ષા પર્યાય ધરાવનાર “ભગવતી સૂત્રને તેમજ વીસ વર્ષને દિક્ષા પર્યાય ધરાવનારા સાધુ સર્વ શાસ્ત્રના અધ્યયનને | 192 ઓજસ દીઠાં આત્મબળનાં Page #194 -------------------------------------------------------------------------- ________________ અધિકારી છે.” આથી શાસ્ત્રના અધ્યયનના અધિકારમાં કાળના કાલાચારને ધ્યાનમાં રાખવું જરૂરી છે. ૨. વિનય-આચાર શા પ્રત્યે અત્યંત શ્રદ્ધા રાખવી તેમજ વિનય સાથે એને અભ્યાસ કરે. વળી, શાસ્ત્રનું અધ્યયન કરનાર પ્રત્યે પણ પૂર્ણ વિનય દાખવીને ભણવું તે વિનયાચાર છે. ૩. બહુમાન-આચાર શાસ્ત્રોને બહુમાન અને આદરભાવ સાથે અભ્યાસ કરે તથા શાસ્ત્રજ્ઞ પ્રત્યે પણ બહુમાન રાખીને અધ્યયન કરવું એ બહુમાનઆચાર છે. ૪. ઉપધાન-આચાર શાસ્ત્રના અભ્યાસ માટે જરૂરી એવું તપ કરવું અને એ તપની સાથે શાસ્ત્ર અધ્યયન કરવું તે ઉપધાન–આચાર છે. આને અર્થ જ એ કે શાસ્ત્રના અભ્યાસના આરંભથી અંત સુધી (નિયત) તપ કરતાં રહેવું જોઈએ. એક સાધુએ “ઉત્તરાધ્યયન સૂત્રના ચતુર્થ અધ્યયનની વાચના શરૂ કરી. સાથે સાથે એ શાસ્ત્રને માટે નિશ્ચિત એવું આયંબિલ તપ પણ કરવા લાગ્યો. દુર્ભાગ્યે એના જ્ઞાનવરણીય કર્મને ઉદય થતાં એને પાડ યાદ રહેતે નહે. સાધુ શ્રદ્ધાપૂર્વક આયંબિલ તપ કરતો રહ્યો. ઘણું દિવસો વીતી ગયા પછી એક દિવસ એના ગુરુએ કહ્યું, આ શાસ્ત્રના અધ્યયન માટે નિયત તપ તે તે પૂર્ણ કર્યું, પણ હજી તને એનું જ્ઞાન લાધ્યું નથી. આને અર્થ એ કે તારા જ્ઞાનાવરણીય કર્મને ઉદય થવાને લીધે મહેનત કરવા છતાં પણ તને શાસ્ત્રજ્ઞાન સાંપડતું નથી. આથી તું. બીજા કેઈ ગ્રંથનું અધ્યયન શરૂ કર.”, શિષ્ય વિનમ્રતાથી પૂછ્યું, “ગુરુદેવ, જે હું આનું અધ્યયન કરવા ઇચ્છું તે મારે કયાં સુધી તપ કરવું પડે ?” 193 ઓ.-૧૩ સ્વાધ્યાયનું પ્રથમ પાન શાન લાવી છે . . ' ' ' Page #195 -------------------------------------------------------------------------- ________________ ગુરુએ કહ્યું, “જ્યાં સુધી આનું જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી.” શિષ્ય પૈર્યપૂર્વક આયંબિલ તપ કરવા લાગે અને એ જ શાસ્ત્રનું અધ્યયન કરતો રહ્યો. સમય જતાં એક દિવસ એના જ્ઞાનાવરણીય કર્મની સ્થિતિ પૂરી થઈ ગઈ. એ સાધુને એક જ દિવસમાં બાર વર્ષ સુધી અધ્યયન કરવાના ફળસ્વરૂપ જેટલું જ્ઞાન સાંપડે એટલું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. આ છે ઉપધાન-આચારનું જ્વલંત દષ્ટાંત. પ. અનિહનવ-આચાર કેઈ શાસ્ત્રમાંથી જ્ઞાન સાંપડયું હોય, કેઈ વાચનાદાતાએ આપ્યું હોય અથવા તે કઈ ગ્રંથ યા ગ્રંથકર્તા પાસેથી જ્ઞાન સાંપડયું હોય તે તે શાસ્ત્ર, વાચનાદાતા, ગ્રંથ કે ગ્રંથકર્તાનું નામ છુપાવવું નહિ. “આ મેં કયાંય વાંચ્યું નથી. કેઈ ગ્રંથ કે શાસ્ત્ર પાસેથી જાણ્યું નથી. આ તે મારું મૌલિક ચિંતન છે.” આમ બેટું બેલને દંભ કરવો અથવા તે અન્ય ગ્રંથકર્તાનું સર્જન પોતાને નામે ચડાવી દેવું તે નિદ્ભવતા છે. આ અનિલવ–આચારને અતિચાર છે. કેટલાક લેકે કઈ રોગ્ય વિદ્વાન ગુરુ પાસે અભ્યાસ કરે છે. એ પછી વિશેષ અભ્યાસ કરીને વિકાસ સાધ્યા બાદ કઈ એમને એમના ગુરુનું નામ પૂછે તો વાસ્તવિક ગુરુના નામને બદલે કોઈ પ્રસિદ્ધ વિદ્વાનનું નામ આપે છે. આ પણ એક પ્રકારની કુટિલતા છે. આ અનિદ્ભવ–આચારને અપરાધ છે. એક વાળંદે કઈ ગુરુની સેવા કરીને એવી વિદ્યા હાંસલ કરી કે જેથી વાળ કાપવાના ઓજારની પેટી કશાય આધાર વગર આકાશમાં ઊંચે રાખી શકતા હતા. આકાશી પેટી જેઈને સામાન્ય માનવીએ પર વાળંદના ચમત્કારને ઘણો પ્રભાવ પડતું હતું. આ ગામમાં વિરાગી સાધુઓની જમાત આવી. આકાશી પેટી જેઈને એક સાધુનું મન લલચાયું. એણે વાળંદને વિદ્યા શીખવવા વિનંતી કરી. વાળ વૈરાગી સાધુને આ વિદ્યા શીખવી. પછી તે આ વૈરાગી સાધુ પિતાને ત્રિદંડ આકાશમાં કશાય આધાર વગર ઊભું રાખવા લાગ્યા. કેમાં વૈરાગી સાધુની ઘણી પ્રતિષ્ઠા થઈ. વૈરાગી સાધુ પિતાની નામના ફેલાવવા માટે દેશ-પરદેશ ઘૂમવા લાગ્યો. એક દિવસ કોઈ 194 ઓજસ દીઠાં આત્મબળનાં Page #196 -------------------------------------------------------------------------- ________________ મહાત્માએ આ વૈરાગી સાધુને પૂછ્યું, “અરે ભાઈ તમે આ વિદ્યા કોની પાસેથી મેળવી ?? : વૈરાગી સાધુને વાળંદને પોતાના ગુરુ તરીકે બતાવતાં શરમ આવી. આથી એણે કહ્યું, ' ' : ' ' “મહારાજ ! આપના જેવા કોઈ મહાત્મા જ હતા.” * પિતાના વિદ્યાદાતા ગુરુનું નામ છુપાવવા માટે એ વિદ્યાના અધિષ્ઠાતા દેવ ગુસ્સે થયા. એણે વૈરાગી સાધુના અદ્ધર લટકતા ત્રિદંડને એકદમ નીચે પાડયો. દંડ વૈરાગી સાધુના માથે અથડાઈને નીચે પડયો. પરિણામે વૈરાગી સાધુ પેલી વિદ્યાને ભૂલી ગયા. આમ વિદ્યાભ્યાસ કે શાસ્ત્રાભ્યાસ કરાવનારા ગુરુનું નામ છુપાવવું એ વિપરીત પરિણામ લાવે છે. . . . ૬. વ્યંજન-આચાર સૂત્રનાં પદો(અક્ષર)નું ઉચ્ચારણ યથાર્થ રીતે કરવું તેનું નામ વ્યંજનાચાર છે. કઈ પદ આગળ કે પાછળ બેલી જવું, જૂન કે અધિક બોલવું, અસ્પષ્ટ કે અશુદ્ધ બેલવું તે વ્યંજન-આચારને અતિચાર છે. ૭. અર્થ–આચાર સૂત્રને જે અર્થ હોય એ જ અર્થ પ્રસંગ પ્રમાણે કરે તે અર્થ–આચાર છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને જોઈને પ્રસંગ અનુસાર જે યથાર્થ અને કહિતકર અર્થ થાય તે જ કરવું જોઈએ. કઈ વાત ન સમજાય તે સમજાય તેટલાને જ અર્થ કરીને અંતે ર્વ વેસ્ટીગળ્યું” કહેવું જોઈએ. આ જ એ સૂત્ર પ્રત્યે ન્યાય અને વફાદારી ગણાય. ઐતિહાસિક તથ્યથી વિપરીત મનમા ઉટપટાંગ અર્થ કરવો તે ન્યાયસંગત નથી. ૮. તદુભય-આચાર વ્યંજન પણ શુદ્ધ અને કમબદ્ધ વાંચવા જોઈએ. અર્થ પણ યથાર્થ કરવું જોઈએ. આને તદુભય-આચાર કહેવામાં આવે છે. - 195 સ્વાધ્યાયનું પ્રથમ પાન Page #197 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર અથવા અર્થ છુપાવ, બંનેને અશુદ્ધ કરવા, ઊલટપાલટ કરવા અથવા તે જનહિત વિરુદ્ધ કરવા તે અતિચાર છે. “સ્થાનાંગ સૂત્રમાં સૂત્ર, અર્થ અને તદુભય-એ ત્રણને અશુદ્ધ કરનાર, અયોગ્ય રીતે વ્યક્ત કરનાર કે છુપાવનારને કમશઃ સૂત્રચોર, અર્થચેર અને તદુભય-ચોર કહ્યો છે. આ આઠ આચારનું યથાર્થ રૂપે પાલન કરવું તે શાસ્ત્રીય જ્ઞાનનો આચાર છે, અન્યથા અતિચાર છે. આ અતિચાર પણ ત્યાં સુધી છે કે જ્યાં સુધી ભૂલથી અજાણતાં કે મતિ ભ્રમથી એ થાય છે. જાણીબૂઝીને અતિચાર કરવામાં આવે છે તે અનાચાર છે. ન બંધુઓ, વાચનાના વિષયમાં મેં અત્યંત વિસ્તારથી વાત કરી. સમાજમાં અધ્યયનની બાબતમાં જે અંધાધૂંધી ફેલાઈ છે તેને દૂર કરવા માટે આટલું કહેવું જરૂરી પણ હતું. વાચના સ્વાધ્યાયનું પ્રથમ સોપાન છે. જે આ સપાન. પર દઢ રીતે પગ મૂકવામાં આવે તે પછી લપસવાને કઈ ડર નથી. . સ્થળ : જૈનભવન, બીકાનેર એ ૧૨ ઓગસ્ટ, ૧૯૪૮ Page #198 -------------------------------------------------------------------------- ________________ દસ - સ્વપ૨ કલ્યાણનું સાધનઃ સ્વાધ્યાય સ્વાધ્યાયના પ્રત્યેક પાન પર એક પછી એક ચડવા માટે સાધકે જાગૃતિ, વિવેક, તપ અને વિનય રાખવાં જોઈએ. આને અભાવ હોય તે સાધનામાં પીછેહઠ કે પતન થતાં વાર લાગતી નથી. આને પરિણામે જ શાસ્ત્રકારોએ વાચના, પૃચ્છના આદિ પ્રત્યેક પાનની સાથે આચરવાની વિધિ બતાવી છે. પૃચ્છના : વાચના પછી સ્વાધ્યાયનું બીજુ સપાન છે પૃચ્છના. ગુરુ આદિ પાસેથી શાસ્ત્રીય વાચના લીધા બાદ એનું ચિંતન-મનન કરતી વેળાએ શંકાકુશંકા જાગે તે ગુરુની પાસે જઈને વિનયપૂર્વક પૂછવું તે પૃચ્છના કહેવાય. આને બીજો એક અર્થ પણ થાય છે. તમે . કોઈ ગ્રંથ કે પુસ્તકનું અધ્યયન કર્યું. એમાંનું - 197 સ્વાર કલ્યાણનું સાધન ઃ સ્વાધ્યાય Page #199 -------------------------------------------------------------------------- ________________ કઈ વિધાન, પંક્તિ કે રહસ્ય સમયજ નહિ તે વિશેષજ્ઞને વિવેકપૂર્વક પૂછવું. પૃચ્છનાને એક ત્રીજો પણ અર્થ છે. ગૃહસ્થ ગૃહસ્થધર્મ બજાવતાં કે સાધુ સાધુધર્મ પાળતાં પિતાની રીતે જીવનસાધના કરતા હોય છે. આવી સાધના કરતી વખતે એકાએક કેઈ ગૂંચ આવે, કેઈ વિક્ત જાગે કે કેઈ અટપટી સમસ્યા કે ગૂંચવણભર્યો સવાલ ઊભું થઈ જાય ને એને ઉકેલ મળે નહિ ત્યારે વ્યક્તિ કર્તવ્યમૂઢ થઈ જાય છે. આ સમયે જીવનસાધનાના એ પ્રશ્નો, સમસ્યાઓ, ગૂંચવણો અને કોયડાઓને પિતાના શ્રદ્ધેય ગુરુજને સમક્ષ સવિનય રજૂ કરવા એનું નામ પણ પૃચ્છના છે. પ્રશ્નનું સમાધાન ભગવાન મહાવીરને જિજ્ઞાસા ભાવથી ગણધર ઇન્દ્રભૂતિ ગૌતમે જીવનના અનેક અટપટા સવાલો પૂછયા હતા અને ભગવાન મહાવીર પાસેથી સમાધાન મેળવ્યું હતું. “ભગવતી સૂત્રમાં ગૌતમ સ્વામી દ્વારા પુછાયેલા હજારે પ્રશ્નો અને એનું સમાધાન મળે છે. અન્ય સાધકના પ્રશ્નો પણ એમાં મળે છે. ઉત્તરધ્યયન સૂત્રમાં કેશી શ્રમણ અને ગૌતમ સ્વામીની પરસ્પર પ્રશ્નોત્તરી પણ આ પૃચ્છનાનું જ સ્વરૂપ છે. . તમે શાસ્ત્રીય અધ્યયન કરતા હો અથવા તે સ્વયં સ્વાધ્યાય. કરતા હો ત્યારે પ્રત્યેક પંક્તિ અને વિષયને હેતુપૂર્વક અને ચિંતનપૂર્વક અભ્યાસ કરે જોઈએ. આમાં જે વિષય સમજાય નહીં તેના પ્રશ્નોને જુદી નેટમાં નોંધી લેવા જોઈએ અને પછી અનુભવી અને ઉચ્ચ. ભૂમિકા ધરાવતા સાધકની પાસેથી એનું સમાધાન મેળવવું જોઈએ. તમારો પ્રશ્ન તમારા ચિંતનનું સ્તર દર્શાવશે. જો તમારું ચિંતન છીછરું હશે તે પ્રશ્નો પણ એવા જ હશે. આમ છતાં જે કઈ પ્રશ્ન ઊઠે કે શંકા જાગે, તે તેનું સમાધાન અવશ્ય મેળવવું. સમાધાન મેળવશે નહિ તે વણઊકલેલા પ્રશ્નો તમારા વિચારજગતમાં અવ્યવસ્થા અને ગૂંચવાડે સર્જશે. આથી જે કઈ પ્રશ્ન ઊભું થાય 198 ઓજસ દીઠાં આત્મબળનાં Page #200 -------------------------------------------------------------------------- ________________ તેને જિજ્ઞાસાબુદ્ધિથી શ્રદ્ધા અને વિવેકપૂર્વક પોતાના શ્રદ્ધેયની સમક્ષ રજૂ કરીને સમાધાન મેળવવુ'. જિજ્ઞાસા અને વિનય કેટલીક વ્યક્તિએ પેાતાનુ પાંડિત્ય દર્શાવવા અથવા તેા પેાતાના પુસ્તકિયા જ્ઞાનનું પ્રશ્નન કરવા અથવા તેા કાઈ સાધકને નિરુત્તર કરવા કે પરાજિત કરવાના ઉદ્દેશથી પ્રશ્ન પૂછે છે. જીતવાની આવી વૃત્તિ ધરાવનાર અહંકારી વ્યક્તિ ઘણીવાર ખુદ અનિણયાત્મક સ્થિતિમાં હાય છે. આવી રાજસી બુદ્ધિ ધરાવનાર સમાધાન મેળવી શકતા નથી. કેટલાક લાકે પેાતાને પહેલેથી જ જ્ઞાની માનતા હાય છે. આવી વ્યક્તિ કોઈ શ`કા જાગે તે પણ અનુભવી કે એના વિશેષજ્ઞ પાસે જવામાં નીચાજોણું માને છે. પિરણામે તેઓ હમેશાં શંકાવ્યાકુળ જ રહે છે. કેટલાક સાધકોની એવી આદત હાય છે કે વાંચેલા વિષય પર પુનઃ ચિંતન કરતા નથી. શાસ્ત્ર કે ગ્રંથનું વાચન સાધુ કે ગુરુ પાસે કરી લીધું અને પછી બધું જ ત્યાં મૂકીને જાય છે. બીજે દિવસે જ્યારે શાસ્ત્રાદિ વાચનના સમય થાય ત્યારે જ એને સ’ભારે છે. ચિંતનમનનના અભાવે આવા સાધકને પ્રશ્નો જ ઊડતા નથી અને તેને પરિણામે જ્ઞાનમાં પ્ર-ગતિ થતી નથી. આવી જ રીતે પેાતાની જગ્યાએ બેસીને અવિવેકભરી રીતે ગુરુ આદિને પ્રશ્ન કરનાર જ્ઞાનપ્રાપ્તિ કરી શકતા નથી. કેટલાક લાકો એવુ પણ વિચારે છે કે આપણે પ્રશ્ન પૂછીશુ તે શાસ્ત્રા વિશેનુ પેાતાનું અજ્ઞાન ઉઘાડું પડી જશે. પેાતે મનમાં ને મનમાં શકાને દબાવી રાખે છે. કેટલીક વ્યક્તિને પ્રશ્ન જાગે છે, પણ વડીલને આવુ પૂછ્યું તે અવિવેક ગણાય તેમ માનીને પ્રશ્નો પૂછવાનુ ટાળે છે. આમ પૃચ્છનાના અભાવ હાય અથવા તે અનૌચિત્યથી પૃચ્છના થતી હેાય ત્યારે ઘણીવાર મનુષ્ય સત્યથી વંચિત રહી જાય છે. એક વાત નિશ્ચિત છે કે જિજ્ઞાસા કે પૃચ્છા એ જ્ઞાનપ્રાપ્તિ અને જ્ઞાનવૃદ્ધિનું માધ્યમ છે. અક્ષરજ્ઞાનથી સાવ વ`ચિત વ્યક્તિ પણ 199 સ્વપર કલ્યાણનું સાધન ઃ સ્વાધ્યાય Page #201 -------------------------------------------------------------------------- ________________ પૂછી પૂછીને વિશાળ અનુભવ પ્રાપ્ત કરે છે અને ભણેલાને પણ પાછા પાડી દે છે. આથી એક અંગ્રેજ લેખકે તે એટલે સુધી કહ્યું છે: "I had six honest serving men; they taught me all I know Their Names-When, What, Where, Why, How and Who." “આને અર્થ એ કે જે કંઈ જ્ઞાન મેં સંચિત કર્યું છે તે મારા આ છ પ્રમાણિક સહાય(પ્રશ્નો) દ્વારા મળેલું છે. એમનાં નામ છે જ્યારે, શું, કયાં, કેમ, કેવી રીતે અને કેણ.” સાચે જ પ્રશ્ન કે પૃચ્છાના જે જિજ્ઞાસા અને વિનયથી કરવામાં આવે તે જ્ઞાનની પર્યાપ્ત વૃદ્ધિ થાય છે. આ વિષયમાં મને મહારાજા કુમારપાળના જીવનની એક ઘટના યાદ આવે છે. એક પલાશ વૃક્ષની નીચે બેસીને કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય અને મહારાજા કુમારપાળ જ્ઞાનચર્ચા કરતા હતા. મહારાજા કુમારપાળે પૂછ્યું, “ગુરુદેવ ! કૃપા કરીને મને એ કહે કે મારા હજી કેટલા ભવ(જન્મ) બાકી છે?” કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે કહ્યું, “કુમારપાળ, હું સર્વસ નથી. મારું જ્ઞાન એટલું બધું નથી કે હું તને તારી મુક્તિને સમય બતાવી શકું. પણ એટલું હું ચેકકસ જાણું છું કે તારી મુક્તિ જરૂર થશે.” “ગુરુદેવ, શું કેઈએ ઉપાય છે કે જેનાથી મને મારી મુક્તિને ખ્યાલ આવે ?” કલિકાલસર્વરે કહ્યું, “હા. દેવીની આરાધના કરવાથી આ સંભવ થાય. એ દેવી મહાવિદેહ ક્ષેત્રમાં જઈને ત્યાં બિરાજમાન સીમંધરસ્વામી(વર્તમાન તીર્થકર)ને પૂછીને, એમને ઉત્તર આપણને અહીં આવી સંભળાવી શકે.” રાજા કુમારપાળે કહ્યું, “તે ગુરુદેવ, મારા પર આટલી કૃપા કરે. મને મારી મુક્તિ અંગે જાણવાની ભારે જિજ્ઞાસા છે.” 200 ઓજસ દીઠાં આત્મબળનાં Page #202 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસ જ્ઞ હેમચંદ્રાચાયે શાસનદેવીની આરાધના કરી. શાસનદેવી પ્રગટ થયાં અને એમણે પૂછ્યું, “શી આજ્ઞા છે?” શ્રી હેમચંદ્રાચાર્ય કહ્યું, “દેવી! સીમંધરસ્વામી પાસેથી પૂછી આવા કે કુમારપાળની મુક્તિ કેટલા ભવ બાદ થશે ?” દેવી જતી હતી ત્યાં કુમારપાળે કહ્યુ, “ગુરુદેવની મુક્તિ વિશે પૂછવાનું પણ ભૂલશે। નહિ.” શાસનદેવીએ વિદાય લેતાં કહ્યું, “તમે ધ્યાન લગાવીને બેસા, જેથી કોઈ દેવતા મારા ગમનમાં વિઘ્ન નાખી શકે નહી....” દેવીને મહાવિદેહ ક્ષેત્રમાં જઈને પાછા આવવામાં શી વાર લાગે ? વળી કેવલીને શ ંકાનુ' સમાધાન કરતાં કોઈ વિલ`ખ થાય ખરો ? શાસનદેવી પ્રશ્નના ઉત્તર લઈને તરત જ પાછાં ફર્યાં, પણ આચાય ને જોતાં ઉદાસ થઈ ગયાં. દેવી મેલ્યાં, હું મહાન આચાય ! તમે ઘણી મેાટી ભૂલ કરી.” આચાર્યે પૂછ્યું, “મેં વળી શી ભૂલ કરી છે ?” શાસનદેવીએ કહ્યું, “પહેલાં આપ પલાશ વૃક્ષ નીચે બેટા હતા, ત્યાંથી ઊઠીને આ આંમલીના ઝાડ નીચે કચાંથી આવી ગયા ?” આચાર્યે કહ્યું, ત્યાં ગરમી ઘણી વધી ગઈ હતી.” શાસનદેવી ખેલ્યાં, “આ જ તેા દુઃખની વાત છે ને ?” હેમચ’દ્રાચાયે કહ્યુ, “દેવી ! એમાં દુઃખની શી વાત ? તમારી વાત હું સમજી શકતા નથી, પણ પહેલાં એ કહેા કે તમારુ મુખ કેમ નિરાશાથી ઘેરાયેલુ‘છે ?’ શાસનદેવીએ રહસ્ય પ્રગટ કરતાં કહ્યું, ‘કુમારપાળને માટે તા સીમંધરસ્વામીએ ફરમાવ્યું છે કે એ ત્રીજા જન્મમાં મુક્તિ પ્રાપ્ત કરશે. આને અએ કે અહીં મૃત્યુ પામીને દેવ બનશે અને દેવગતિથી ચ્યવન કરી આગામી ચાવીસીમાં પદ્મનાભ તીથંકર(શ્રેણિક મહારાજના જીવ)ના પ્રથમ ગણધરના રૂપમાં જન્મ લેશે. જ્યારે આપને માટે એમ કહ્યું હતું કે હું પાછી ફરું અને આપ જે વૃક્ષ નીચે 201 સ્વપર કયાનું સાધન ઃ સ્વાધ્યાય Page #203 -------------------------------------------------------------------------- ________________ બેઠા હશે. એ વૃક્ષનાં જેટલાં પાંદડાં હશે એટલા ભવ ખાદ મુક્ત થશે.. પલાશ વૃક્ષનાં પાંદડાં તે ગણી શકાય તેમ હતાં, જ્યારે આંબલીનાં પાંદડાં તે અગણિત છે, જો પલાશ વૃક્ષ નીચે બેસી રહ્યા હાત તે તમારે વહેલા છૂટકારા (મેાક્ષ) થાત. હવે તમારે અગણિત ભવામાં ભ્રમણ કરવુ. પડશે.” આ સાંભળીને હેમચ`દ્રાચાય - ખૂબ પ્રસન્ન થયા. એમણે કહ્યું, “આમાં ચિંતા કરવાની કઈ વાત છે? હવે મને એટલી તે નિશ્ચિત ખાતરી થઈ ગઈ કે મારા ભવ-ભ્રમણના અંત તે અવશ્ય આવશે જ. આ તે। મારું ધન્ય-ભાગ્ય કહેવાય. હવે ભલે લાખા-કરડા. ભવ લેવા પડે, પણ અંતમાં એની સમાપ્તિ તે છે જ. મને તમારી વાત જાણીને ખૂબ પ્રસન્નતા થઈ.’ આ છે પૃચ્છનાનુ` પ્રત્યક્ષ લાભદાયી પરિણામ. મહત્ત્વનું પાસુ પૃચ્છનાનું એક મહત્ત્વનું પાસું એ છે કે પ્રશ્નકર્તા જિજ્ઞાસાથી એકના એક પ્રશ્ન વારવાર કરે અથવા તેા અનેક પ્રશ્નો વારવાર જિજ્ઞાસુ ખનીને પૂછે તેા પણ ઉત્તરદાતાએ એનાથી ગભરાવવાનું નથી.. ઉડાઉ જવાષ આપીને જિજ્ઞાસુ પ્રશ્નકર્તાને નિરુત્સાહ કરવો જોઈ એ નહિ. એના પ્રશ્નના ઉત્તર ધૈ પૂર્ણાંક ત્યાં સુધી સમજાવવા જોઈ એ જ્યાં સુધી એના મનનું સમાધાન થાય નહી. જગદ્ગુરુ આદ્ય શંકરાચાય ને પૂછવામાં આવ્યુ, “આપ આપની વાત કોઈ ને એક વાર સમજાવા તાપણ તે ન સમજે તેા શું કરશેા ?” આદ્ય શંકરાચાયે કહ્યું, “હું એને બીજી વાર સમજાવીશ. એ બીજી વાર સમજે નહિં તેા ત્રીજી વાર સમજાવીશ. જ્યાં સુધી સમજશે. નહિ ત્યાં સુધી સમજાવતા જ રહીશ. જિજ્ઞાસુને અંતિમ ક્ષણ સુધી સમજાવવું તે મારું કામ છે.” જ્ઞાનશક્તિ પર આટલા દૃઢ વિશ્વાસ જ જ્ઞાનીઓને 'માટે મુક્તિ પ્રાપ્ત કરવાનું કારણ બને છે. જ્યાં આવું હાતું નથી ત્યાં માહવશ અનીને સ`ચિત જ્ઞાન જ કર્મ બંધનનું કારણ બને છે. 202 એજસ દીઠાં આત્મબળનાં Page #204 -------------------------------------------------------------------------- ________________ - એક વિદ્વાન આચાર્ય પાસે પાંચસે શિષ્ય હતા. આચાર્યને પિતાની વિદ્વત્તા પર પૂર્ણ વિશ્વાસ હતો. એમના શિષ્યો પણ જિજ્ઞાસા સાથે એક પછી એક આવતા અને જાગેલી શંકાનું સમાધાન મેળવીને પાછા જતા. એક વખત રાતના સમયે આચાર્યની પાસે જિજ્ઞાસાભાવથી પ્રશ્ન કરવા માટે આવેલા શિષ્યની લાંબી હાર થઈ ગઈ. એક શિષ્ય આ. શંકાનું સમાધાન મેળવીને હજી પાછો ફરે ત્યાં તે બીજે શિષ્ય આવી ગયો. આચાર્ય એક પછી એક આવતા શિષ્યની શંકાઓનું કમશઃ સમાધાન કરતા રહ્યા. પરિણામે આચાર્યને આખી રાત જાગવું પડ્યું. ગુરુના સ્વાથ્યની સંભાળ લેવી એ શિષ્યનું કર્તવ્ય હતું, પરંતુ ઉત્સાહ, ઉમંગ અને જિજ્ઞાસાથી ગુરુને પ્રશ્નો. કરતાં શિષ્યોને આને ખ્યાલ ન રહ્યો. " વિદ્વાન આચાર્યને પિતાના જ જ્ઞાન પરત્વે દ્વેષબુદ્ધિ જાગી. તેઓ વિચારવા લાગ્યા, “ઓહઆવા જ્ઞાનથી તે હેરાન પરેશાન થઈ ગયે. જિજ્ઞાસુઓ પૂરે શ્વાસ પણ લેવા દેતા નથી. આના કરતાં તે અજ્ઞાની રહેવું સારું. મારા ભાઈને જ જુઓને? એ કશું જાણતે નથી અને લેકે એને કશું પૂછીને સતાવતા નથી. મસ્તીથી ઊંઘ. છે અને આનંદથી જીવન પસાર કરે છે.” પિતાના જ્ઞાન પર જ રોષ અને દ્વેષ થતાં આચાર્યો નિર્ણય ર્યો, હવે હું કોઈને ભણાવીશ નહિ અને કોઈના પ્રશ્નનો ઉત્તર આપીશ નહિ.” - શંકા-કુશંકાઓના સમાધાનમાંથી છુટકારો મેળવવા માટે વિદ્વાન આચાર્યો મૌન ધારણ કરી લીધું. મૌનની આગવી મહત્તા છે, પરંતુ સ્વાર્થબુદ્ધિથી કે કેષવશ મૌન રહેવું તે ખોટું કહેવાય. જ્ઞાન તરફના રોષને કારણે મૌન રહેલા અચાર્યનું જ્ઞાન પાપકમ-બંધનું કારણ બન્યું. બાર દિવસ સુધી આચાયે કોઈ શિષ્યને પાઠ આપે નહીં. પરિણામે એમને જ્ઞાનાવરણીય કર્મબંધ થયો. આના કારણે પછીના 203 સ્વપર ક યાણનું સાધન = સ્વાધ્યાય Page #205 -------------------------------------------------------------------------- ________________ જન્મમાં જ્ઞાનની પ્રાપ્તિ થઈ નહીં. આમ, જ્ઞાની પાસે કઈ જિજ્ઞાસાબુદ્ધિથી પૂછવા આવે તે ગભરાઈને ઈન્કાર કરે જોઈએ નહિ અથવા તે પક્ષપાત કે મેહવશ બનીને જ્ઞાનને છુપાવવું જોઈએ નહીં. પરાવર્તન : ( સ્વાધ્યાયનું ત્રીજું સોપાન પરાવર્તન કે પર્યટન છે. આને પ્રતિપૃચ્છના પણ કહેવામાં આવે છે. શાસ્ત્ર કે ગ્રંથનું અધ્યયન કર્યા બાદ એ વિસ્મૃત થઈ જાય નહીં તે માટે તેને વારંવાર પાઠ કરે તે પરાવર્તના છે. પ્રશ્ન અને પ્રતિ–પ્રશ્ન દ્વારા સાંપડેલા જ્ઞાનને સુરક્ષિત અને સ્થિર રાખવા માટે એનું વારંવાર પુનરાવર્તન કરવું તે પર્યટના કહેવાય છે. સંચિત કરેલા જ્ઞાનને સ્થિર અને હૃદયંગમ કરવા માટે વિશેષ સ્પષ્ટતા કે વિસ્તૃતતાથી પૂછવું તે પ્રતિપૃરછના કહેવાય છે. હકીકતમાં કઈ પણ શાસ્ત્ર કે ગ્રંથના જ્ઞાનને ચિત્તમાં સંચિત કરવા માટે એ નિયમ છે કે એનું વારંવાર પુનરાવર્તન કરવું. વળી, વારંવાર જ્ઞાનને સ્થિર કરવાના પ્રયત્નમાં નવા નવા અર્થોની કુરણું થશે અને એમાં નવા નવા સુવિચારેના અંકુર ફૂટશે. જે જ્ઞાનની ચર્વણુ કરવામાં આવે નહીં તે તે જ્ઞાન વ્યર્થ બની રહે છે. કયારેક તે કઈ ખાડામાં લાંબા સમયથી રહેલા પાણીની માફક જ્ઞાન રડી જાય છે. કવચિત્ એવું પણ બને છે કે એ જ્ઞાનરાશિનું એ વ્યક્તિમાં જ પૂર્ણવિરામ આવે છે. સમાજને એને કશે લાભ સાંપડતું નથી. કયારેક જ્ઞાનધન સ્મૃતિમાંથી લુપ્ત થઈ જાય છે. હજાર રૂપિયા ખોવાઈ જતાં મનુષ્ય દુઃખી થાય છે તેના કરતાં પણ વધુ દુઃખી જ્ઞાનધન લુપ્ત થતાં સાધક થાય છે. આથી પતિ જ્ઞાનનું વારંવાર પુનરાવર્તન કરવું એ સ્વાધ્યાયનું ત્રીજું અંગ છે. - વિદ્યા પણ વારંવાર અભ્યાસ કરવાથી ટકે છે. ભૌતિક વિદ્યા હોય કે આધ્યાત્મિક વિઘા હોય પણ એ વારંવાર અભ્યાસ કે ચિંતન-મનન નહીં કરનાર આળસુ કે પ્રમાદી પાસે રહેતી નથી. આવા વિદ્યાવિહીન વાતાવરણમાં રહેનાર મનુષ્યની રહીસહી બુદ્ધિ કે વિદ્યા પણ કુંઠિત થઈ જાય છે. નીતિકાર તે કહે છે : 204 ઓજસ દીઠાં આત્મબળનાં Page #206 -------------------------------------------------------------------------- ________________ “રઢિ વણિ મૂત્વ પામે વન નિત્રયમ્ ” જે મૂર્ખતા ઈચ્છતા હે તે ત્રણ દિવસ ગ્રામમાં રહી આવે.” જે ગામમાં વિદ્વાનેને સમાગમ ન હોય, મૌલિક વિચારોનું વાતાવરણ ન હોય અને નવીન વિચારે ઝીલનારા ન હોય, કેઈ શાસ્ત્રીય જ્ઞાનને છતા પણ જડતું ન હોય, આવા મૂર્નાના ગામમાં રહેવાથી નવું શીખવાનું તે દૂર રહ્યું, પણ પુરાણું પણ ભુલાઈ જાય છે. અનુપ્રેક્ષા : | સ્વાધ્યાયનું ચોથું સોપાન અનુપ્રેક્ષા એ તે સ્વાધ્યાયને પ્રાણ છે. શાસ્ત્ર કે ગ્રંથનું અધ્યયન કર્યું. એમાંથી જાગતી શંકાઓનું ગુરુજનને વિનયપૂર્વક પ્રશ્ન પૂછીને સમાધાન મેળવ્યું. એનું વારંવાર દોહન કરીને એ જ્ઞાનને ચિત્તમાં સ્થિર કર્યું. આવા જ્ઞાનની મૂડી વધારવા માટે એના પર ઊંડાણથી ધ્યેયને અનુકૂળ એવું ચિંતનમનન કરવું તેનું નામ છે અનુપ્રેક્ષા. પર્યટનામાં અજિત જ્ઞાનનું વાણી દ્વારા પુનરાવર્તન કરવામાં આવે છે, જ્યારે અનુપ્રેક્ષામાં મન દ્વારા ચિંતન-મનન કરીને જ્ઞાનનું દહન કરવામાં આવે છે. કાયોત્સર્ગ આદિ અવસરેએ અથવા તો અસ્વાધ્યાય(અધ્યાય)ના દિવસેએ મૂળ સૂત્રની વાણીનું પુનરાવર્તન થતું ન હોય ત્યારે અનુપ્રેક્ષા દ્વારા જ્ઞાનનું સ્મરણ કે મનન-ચિંતન ચાલવું જોઈએ. આ દષ્ટિએ પર્યટના કે પરાવર્તન કરતાં અનુપ્રેક્ષાનું વિશેષ મહત્વ છે. પરાવર્તાનામાં સ્વાધ્યાય કરવામાં આવતા સૂત્રને પાઠ કંઠસ્થ બનવાથી અથવા તે પુસ્તકમાંથી વાંચીને બેલતા રહેવાને કારણે કવચિત્ મન સ્વાધ્યાયમાં કેન્દ્રિત થવાને બદલે અન્યત્ર પણ ઘૂમતું હોય, પરંતુ અનુપ્રેક્ષા તે મનની જાગૃતિની સાથે મનને લક્ષમાં રાખીને જ કેન્દ્રિત થતી હોવાથી મન અન્યત્ર ઘૂમતું નથી. વળી સંલેખના-સંથારે, અનશન, રુણતા કે શરીરમાં ક્ષીણતા થતાં પરાવતના આદિની શક્તિ રહેતી નથી ત્યારે આ અનુપ્રેક્ષા દ્વારા જ ચિંતન-મનનથી સ્વાધ્યાય થઈ શકે છે. વાસ્તવમાં અનુપ્રેક્ષામાં એટલી પ્રબળ શક્તિ છે કે એને આધારે મનુષ્ય પોતાનાં ઘાતી સ્વાર કલ્યાણનું સાધને સ્વાધ્યાય Page #207 -------------------------------------------------------------------------- ________________ કર્મોને ક્ષય કરીને કેવળજ્ઞાન અને અંતમાં મેક્ષ પ્રાપ્ત કરી શકે છે. દાહજવરથી પીડિત નમિ રાજર્ષિના કમને ક્ષય કરીને અનુપ્રેક્ષા રૂપ સ્વાધ્યાય જ એમને પૂર્ણ સંયમની આરાધનાના પથ પર લાવે છે. અર્જુન માળીએ ભગવાન મહાવીરનું પ્રવચન સાંભળ્યું. એ પ્રવચન પર અનુપ્રેક્ષા કરવાને પરિણામે એ હત્યારાને મહાવતી મુનિ બનવાની ભાવના જાગી. પિતાના જીવનનું સાંગોપાંગ અધ્યયન કરવા માટે અનુપ્રેક્ષા–સ્વાધ્યાય ઉત્તમ સાધના છે. મારા જીવનમાં સારી બાબતે કઈ અને નરસી બાબતે કઈ? મારું જીવન આજે કેવું વ્યતીત થયું ? મારા જીવનમાંથી કામક્રોધાદિની માત્રામાં કેટલે ઘટાડો થયો? આ રીતે જીવનના જમા-ઉધારને ખ્યાલ અનુપ્રેક્ષા-સ્વાધ્યાયથી હૂબહૂ મળી રહે છે. - અનુપ્રેક્ષા એક રીતે તે જીવનને રિસર્ચ ઇ-શધ છે. જેમ કેઈ સંશોધક અનુપ્રેક્ષા દ્વારા ગંભીર અને તુલનાત્મક અધ્યયન કરીને કેઈ વિષય પર થીસિસ(મહાનિબંધ) લખે છે અને એને પીએચ. ડી. કે ડિ.લિટ.ની પદવી પ્રાપ્ત થાય છે, એ જ રીતે જીવનને મહાન શોધક અનુપ્રેક્ષા દ્વારા પોતે વાંચેલાં શાસ્ત્રો અને આગના ઉપદેશની સાથે સ્વ-જીવનની તુલના કરે છે અને પિતાના જીવનનું વિશ્લેષણાત્મક તલસ્પર્શી અધ્યયન કરે છે. આ ગંભીર અધ્યયનને પરિણામે એ ઘાતી કર્મોનાં આવરણને ભેદીને કેવળજ્ઞાનીની ડિગ્રી પ્રાપ્ત કરે છે. આથી અનુપ્રેક્ષા સ્વાધ્યાયનું સૌથી મહત્ત્વપૂર્ણ અંગ છે. ધર્મકથા : | સ્વાધ્યાયનું પાંચમું સોપાન છે ધર્મકથા. ધર્મ(શુદ્ધ સત્ય-અહિંસા ન્યાયાદિયુક્ત ધર્મ)નું સ્વરૂપ, ધર્મ પ્રાપ્તિ ઉપાય, અધર્મ તરફની ગતિ અટકાવીને ધર્મમાં સ્થિર કરવાની વાત વગેરે જે કથામાં હોય તે કથા ધર્મકથા કહેવાય. અહીં કથાને બે અર્થ છેઃ કથા એટલે વાર્તા અને કથા એટલે કથન. વાર્તાના અર્થમાં કથા શબ્દને લઈએ તે એવી કથા કે જે માનવીને ધર્મ તરફ પ્રેરિત કરે તે ધર્મકથા કહેવાય. પરંતુ ધર્મકથા શબ્દનો અર્થ ધર્મનું કથન કરે એ વધુ ગ્યા 206 ઓજસ દીઠાં આત્મબળનાં Page #208 -------------------------------------------------------------------------- ________________ અને વ્યાપક લાગે છે, કારણ કે ઘણા પ્રાંતમાં ધર્મોપદેશકને કથાકાર જ કહેવામાં આવે છે. આમ ધર્મકથા શબ્દને ધર્મના કથનના અર્થમાં વિચારીએ તે વ્યાખ્યાન, ધર્મોપદેશ, પ્રવચન, ભાષણ વગેરે બધાં જ એ અર્થનાં દ્યોતક બનશે. આ પ્રકારના ધર્મકથનમાં સામાન્ય રીતે વિષયને રસપ્રદ બનાવવા કે સુગમ બનાવવા માટે જુદી જુદી ધર્મપ્રેરક કથાઓ, દષ્ટાંતે, રૂપકો અને ઉદાહરણોને સહારે લેવામાં આવે છે. પરિણામે આ વ્યાપક અર્થમાં વાર્તાને અર્થ ધરાવતે શબ્દ પણ - સમાવેશ પામે છે. રવાધ્યાયનાં ચાર અંગો દ્વારા અભ્યાસપૂર્ણ, પરિપકવ અને - હૃદયંગમ જ્ઞાનને ધર્મકથા દ્વારા પુષ્ટ કરવું જોઈએ અને સ્વજીવનની સાથે સાથે અન્ય જીવનને પણ ધર્મ પ્રતિ પ્રેરિત કરવું તે સ્વાધ્યાયના - આ પાંચમા સોપાનને ઉદ્દેશ છે. ભગવાન મહાવીર તીર્થકર હોવાની સાથે પૂરેપૂરા લેકસંગ્રાહક પણ હતા. એમણે પિતાના ધર્મને ઝૂંપડીથી માંડીને મહેલ સુધી પહોંચાડ્યો. કેઈ સામાન્ય, નિરક્ષર માનવી પણ સમજી શકે અને પ્રખરમાં પ્રખર વિદ્વાન પણ જાણી શકે એવી સરળ, રેચક ભાષા તેમજ શૈલીમાં એમને ધર્મની વાત કહેવી હતી. આ કારણે એ સમયે માત્ર પંડિતમાં જ પ્રચલિત એવી સંસ્કૃત ભાષાને છેડીને આમજનતાની પ્રાકૃત ભાષામાં ઉપદેશ આપ્યું. પિતાનાં પ્રવચનમાં પણ વિષયને સરળતાથી સમજાવવા માટે કથા, રૂપક, આખ્યાન, કથાનક, • વાર્તા અને દૃષ્ટાંતેના માધ્યમથી રસપ્રદ શૈલી અપનાવી. ધર્મકથાનુયોગ જેનાગમમાં ઘણો મોટો ભાગ ધર્મકથાનગને છે. પહેલાં ચારે અનુગ સંમિલિત હતા, પરંતુ એ પછી આચાર્ય આર્યરક્ષિતસૂરિએ ચાર ભાગમાં અનુયેગ વહેંચી દીધાઃ (૧) દ્રવ્યાનુગ (૨) ચરણકરણાનુયોગ (૩) ગણિતાનુગ અને (૪) ધર્મકથાનુગ. પહેલા અનુગમાં જીવાદિ છ દ્રવ્યની વાત છે. બીજામાં ચારિત્ર્યધર્મના ધર્મના મૂલ-ગુણ–ઉત્તરગુણની વાત છે. ત્રીજા અનુગમાં ગણિતાદિની સ્વપર ક૯યાણનું સાધન : સ્વાધ્યાય Page #209 -------------------------------------------------------------------------- ________________ અને ચોથા અનુગમાં ધર્મકથાઓનું વર્ણન છે. આમાં ધર્મકથાઓ દ્વારા વિષયને સરળતાથી સમજાવવામાં આવ્યો છે. પહેલા અનુયોગમાં જીવાભિગમસૂત્ર', “સ્થાનાંગ, “સમવાયાંગ” આદિ આગમ આવે છે. બીજામાં “આચારાંગ”, “દશવૈકાલિકી વગેરેને સમાવેશ થાય છે. ત્રીજા અનુયોગમાં “ચંદ્રપ્રજ્ઞપ્તિ', “સૂર્યપ્રજ્ઞપ્તિ આદિ આગમ આવે છે, જ્યારે ચોથા અનુગમાં “જ્ઞાતાધર્મકથા', ઉપાસકદશાંગ, અન્તકૃશાંગ”, “રાજપ્રશ્નીય”, “ઉત્તરાધ્યયન આદિ. આગમોને સમાવેશ થાય છે. આ દૃષ્ટિએ જોઈએ તે મહાપુરુષ અને સાધકના જીવનની. ઉમદા કથાવાર્તાથી આગામે સમૃદ્ધ છે. ધર્મકથાનુયોગ જીવનને નવીન પ્રેરણા આપે છે. મહાપુરુષોની જીવનગાથા સાંભળીને જિજ્ઞાસુ વ્યક્તિના હૃદયમાં આધ્યાત્મિક લક્ષ તરફ દઢતાથી ડગ ભરવાની પ્રેરણા જાગે છે. આપણું ઘણું નવી રોશનીવાળા યુવકે કયારેક એમ કહી બેસે છે, “આ વાર્તાઓમાં છે શું? એને તે અમે પુસ્તકમાં વાંચી લેત.” આ યુવકે એ ભૂલી જાય છે કે પુસ્તકમાં મળતી વાર્તા અને આ વાર્તાઓમાં આકાશ-પાતાળનું અંતર છે. મહાપુરુષ અને લક્ષ્યસિદ્ધિ કરનારા સાધકેની કથાઓમાં જીવનનું અમૂલ્ય તત્ત્વ નિહિત છે. આ વાર્તાઓ તે જીવનનું નવનીત છે અને તેમાં પણ જેનકથાઓની સૌથી મેટી વિશેષતા એ છે કે એ માટે ભાગે ધર્મ અને મોક્ષ માટે પુરુષાર્થ ભણ પ્રેરિત કરનારી છે. આ કથાઓને અંત વૈરાગ્ય અને સાધનાની સિદ્ધિમાં આવે છે. આત્માના કલ્યાણનું લક્ષ્ય આગમ સાહિત્યમાંથી જે કથાભાગ દૂર કરવામાં આવે તો આપણે ઈતિહાસ દફનાઈ જશે. આપણે તેની પાસેથી પ્રેરણા લઈશું? એ તે એક મને વૈજ્ઞાનિક તથ્ય છે કે સર્વસાધારણ પ્રજા વાર્તાની કમળ મધુર પદાવલિને કારણે જેટલી ત્વરાથી પિતાના કર્તવ્યને નિર્ણય કરી શકે છે તેટલી ઝડપથી લિષ્ટ કે રૂક્ષ તત્ત્વજ્ઞાનની ભાષાથી થતું નથી. 208 - ઓજસ દીઠાં આત્મબળનાં Page #210 -------------------------------------------------------------------------- ________________ રામ અને રાવણ, કૃષ્ણ અને કસ, ક્રૂર પરદેશી રાજા અને શાંત ધ પ્રિય પરદેશી રાજા જેવી પરસ્પર વિરોધી વ્યક્તિઓની કથા સાંભળીને સામાન્ય માનવી તરત જ એ નિર્ણય કરી શકે છે કે મારે રામ બનવુ છે કે રાવણુ ? કૃષ્ણ અનવું છે કે કસ ? ગજસુકુમાર મુનિ અનવું છે કે સેામિલ બ્રાહ્મણ ? ક્રૂર પરદેશી રાજા જેવું જીવન જીવવું છે કે શાંત ધર્માત્મા પરદેશી રાજા જેવુ ? આ જ `ધ કથા-સ્વાધ્યાયનાં . ઉદ્દેશ અને રહસ્ય છે. ભગવાન ઋષભદેવ અને ભગવાન મહાવીરનું જીવન પણ એક કથા જ છે. એમની જીવનકથામાંથી આપણને ક્રૂરમાં ક્રૂર જ'ગલી વ્યક્તિ કે પ્રાણીના પ્રેમપૂર્વક સામનો કરવાની દૃઢતા મળે છે. તપસ્યા દ્વારા ઘારમાં ઘાર ઘાતી કર્માંને નષ્ટ કરવાની ભાવના જાગે છે. સજનહિતાય આપત્તિ સહેવાની હિંમત સાંપડે છે. આ કારણે તે તીથ કરદેવ ધર્મકથાના માધ્યમથી શ્રેાતાને જીવનસત્ય સમજાવતા હતા. અહી એક વાત સમજવી જરૂરી છે. ધર્મકથા રૂપે કહેવાતી વાર્તા કેવળ મનેારજન બનવી જોઈએ નહીં, માત્ર હાસ્યરસને પોષક થવી જોઈ એ નહીં. એ તેા શ્રોતાઓને કર્તવ્યમાં પ્રેરિત કરનારી અને એમને સાચુ લક્ષ દર્શાવનારી હાવી જોઈ એ. આત્માનું કલ્યાણ અને ઉત્થાન થાય, ચારિત્ર્યમાં દઢતા આવે, ધમમાં રુચિ જાગે, એવી કથા જ વાસ્તવમાં ધ કથા છે, એવી કથા જ સ્વાધ્યાય-તપ છે. માનવજીવનને માટે અને વિશેષે કરીને સાધકજીવનને માટે સ્વાધ્યાયનાં આ પાંચ સેાપાન પાર કરીને જ્ઞાનના દિવ્ય મદિરમાં પ્રવેશ કરવા જરૂરી છે. પ્રત્યેક વ્યક્તિ આ પાંચ સેાપાનેા પર ધ્યાન આપે અને રાજરાજ સમય કાઢીને એને પેાતાના જીવનમાં સાકાર કરે તે એ જરૂર સ્વ-પરકલ્યાણ કરી શકે છે. સ્થાન : જૈનભવન, બીકાનેર ૧૩ ઑગસ્ટ, ૧૯૪૮, એ.-૧૪ 209 -પરકલ્યાણનું સાધન : સ્વાધ્યાય Page #211 -------------------------------------------------------------------------- ________________ અગિયાર ધર્મકથાના પ્રભાવ ધ કથા એ આત્માને માટે સુપથ્ય સ્વાદિષ્ટ ભાજન છે. આત્માને રાજ ધર્મકથાના ખારાક મળે તે તે જ્ઞાનખળથી યુક્ત થઈને મેાટામાં મોટા દ ણારૂપી જંતુઓ સાથે લડી શકે છે, શરીર અતિ દુળ કે રેાગિષ્ટ હોય ત્યારે કીટાણુ તેના પર આક્રમણ કરી શકે છે. આત્માને પણ આ જ વાત લાગુ પડે છે. આત્માએ જે ધર્મકથારૂપી સ્વાદ્દિષ્ટ ભોજન કર્યું ન હોય અથવા તેા એ અશ્રદ્ધાની બીમારીથી પીડાતા હાય તા તેના પર કામ, ક્રોધ, લાભ, મેાહ, અજ્ઞાન ઇત્યાદિ દુર્ગુણા કબજો જમાવી લે છે. ધર્મકથા આત્માને જ્ઞાનખળયુક્ત બનાવે છે, પરંતુ ધર્મકથાના અદૃષ્ટાંત કે કથા આદિ કરવાને બદલે એના વ્યાપક અ ગ્રહણ કરવા જોઈ એ. આજે ધર્મકથાના ભેદ અને વકથાઓનુ 210 ઓજસ દીઠાં આત્મબળનાં Page #212 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપ બતાવીશું તે પણ આ વ્યાપક સંદર્ભમાં જેવાં જોઈએ. આમેય ધાર્મિક વાર્તા, દષ્ટાંત, રૂપક વગેરેને આ વ્યાપક અર્થમાં સમાવેશ થઈ જાય છે. આથી ધર્મોપદેશ, ધર્મપ્રેરણા, ધર્મસંદેશ, ધર્મદષ્ટિએ કેઈ બાબતની ચર્ચા, વ્યાખ્યાન, પ્રવચન અથવા તે ભાષણ વગેરે આમાં સમાવેશ પામે છે. ધર્મની દષ્ટિએ જે કથન છે તે બધી જ ધર્મકથા કહેવાય. આને તીર્થકર ભગવાને સ્વાધ્યાયતપ કહ્યું છે. ' ધર્મકથાના ચાર પ્રકાર આત્માને શુદ્ધ ધર્મની જેમાં પ્રાપ્તિ થાય, એ સઘળી ધર્મકથા કહેવાય. આ દૃષ્ટિએ ધર્મકથાના ચાર પ્રકાર જોવા મળે છે: (૧) આક્ષેપણી (૨) વિક્ષેપણું (૩) સંવેગની અને (૪) નિર્વેદનીં. આ કથાપ્રકારનાં લક્ષણ અને પેટભેદને વિચાર કરીએ. ૧. આક્ષેપીકથા: જે કથાથી વીતરાગદેવ દ્વારા પ્રતિપાદિત શુદ્ધ ધર્મ (અહિંસા, સત્યાદિ. પ્રત્યે શ્રોતા આકર્ષિત થાય અને એનું એ તરફનું વલણ વધે તેને આક્ષેપીકથા કહે છે. આવી કથાને પરિણામે શ્રોતા મોહથી મુક્ત થઈને વસ્તુતત્ત્વ તરફ આકર્ષિત થાય છે. શ્રોતાની રુચિ, પાત્રતા અને ક્ષમતાને યોગ્ય ધર્મકથા એને વીતરાગ તીર્થકરના ધર્મ તરફ આકર્ષિત કરે છે. આમાં જે ધર્મકથાકાર અણઆવડતને કારણે દ્રવ્યક્ષેત્રાદિને વિવેક ચૂકી જાય તે પાસા ઊલટા પડે છે. એક રેચક દષ્ટાંતથી આને વિચાર કરીએ. એક શેઠ હતા. એમને પુત્ર અત્યંત ચતુર, દેખાવડે અને વ્યવહારકુશળ હતું, પરંતુ ધર્મમાં એનું ચિત્ત ચુંટયું ન હતું. ધર્મ તરફ એ ઉપેક્ષા સેવત હતે. . ધર્મપરાયણ શેઠને યુવાન પુત્રની ધર્મવિમુખતા માટે ખૂબ દુઃખ હતું. તેઓ વિચાર કરતા કે આ મારે પુત્ર છે છતાં આવો ધર્મવિમુખ કેમ? 21.' ધમકથાનો પ્રભાવ Page #213 -------------------------------------------------------------------------- ________________ એકવાર નગરમાં મુનિરાજ પિતાના શિષ્યો સહિત પધાર્યા. શેઠે પુત્રને કહ્યું, “દીકરા! નગરમાં ગુરુમહારાજ પધાર્યા છે. જરા દર્શન તે કરી આવી” શેઠને પુત્ર વિનયી અને આજ્ઞાંકિત હતું. જેનામાં વિનય હાય. છે તે ક્યારેક તે ધર્મ પ્રાપ્ત કરી શકે છે. પિતાની અનિચ્છા હોવા છતાં પિતાની આજ્ઞા શિરોધાર્ય કરીને. દીકરો ગુરુમહારાજ પાસે ગયો. એ સમયે મુનિરાજ વ્યાખ્યાન આપતા. હતા. યુવાન શાંતિથી ત્યાં જઈને બેઠો, પણ ધર્મકથા સાંભળવામાં એનું ચિત્ત લાગતું નહોતું. એ તે દરમાંથી બહાર આવતા અને અંદર જતા એક મંકોડાને જેતે હતું અને તે કેટલી વાર અંદર જાય છે અને બહાર આવે છે તે ગણતા હતા. કથા-સમાપ્તિ બાદ. મુનિએ યુવાનને પૂછયું, “અહીં આવીને તે શું સાંભળ્યું ?” . યુવાને કહ્યું, “મહારાજ ! મેં તે એ જોયું કે એક મકેડે. એકસોને એક વાર પિતાના દરમાં અંદર ગયે અને બહાર આવ્યો.” આમ ધર્મગુરુ પાસે જવા છતાં એ સમય બરબાદ કરીને. પાછા આવ્યા. સમય બાદ નગરમાં ફરી એક બીજા સાધુ આવ્યા. શેઠે એમને વિનંતી કરી, “ગુરુદેવ! મારે પુત્ર ધર્મવિમુખ છે તે એને. ધર્મના માર્ગ પર લાવવાની આપ કૃપા કરે. અગાઉ એક મુનિરાજ આવ્યા હતા, પણ એમની પાસે જઈને તો એણે માત્ર મંકોડા જ ગણ્યા હતા. એ ભણેલગણેલે છે, પણ ધર્મ તરફ એને ધૃણા છે.” | મુનિરાજે કહ્યું, “ભલે, એને મારી પાસે મોકલજે. ધર્મમાર્ગ પર લાવવાનો પ્રયાસ કરીશ. એને એટલું કહેજો કે આડુંઅવળું જોવાને બદલે મારી બાજુ જુએ.” * શેઠે ઘેર આવીને પુત્રને કહ્યું, “બેટા, ગુરુમહારાજ આવ્યા છે. એમનાં દર્શન કરી આવ” . અરે પિતાજી, દર્શન શું કરું? ત્યાં તે મારો સમય બરબાદ થાય છે.” 212 ઓજસ દીઠાં આત્મબળનાં Page #214 -------------------------------------------------------------------------- ________________ “એવું નહિ થાય બેટા, તું ત્યાં જજે. એટલેા ખ્યાલ રાખજે કે આજુબાજુ જોવાને બદલે એમની સામે જ જોજે.” પુત્રે કહ્યું, “ભલે, પિતાજી.’ યુવાન જ્યારે મુનિરાજ પાસે ગયા ત્યારે મુનિએ પૂછ્યુ’, “વત્સ ! તારું નામ શું છે ?’ “ગુરુદેવ, મારુ નામ કમલ છે.’’ ગુરુદેવે કહ્યું, “જો કમલ, તું મારી સામે નજર રાખજે, બીજે કયાંય નહિ.” ગુરુમહારાજે ધ કથા શરૂ કરી અને પૂરી થતાં જ કમલને પૂછ્યું, “કમલ, તે શું સાંભળ્યું? અમને જ જોતા હતા ને?” ; “હા, મહારાજ. હું ખરાખર તમને જ જોઈ રહ્યો હતા. સહેજે આડુંઅવળું જોયું નથી. મેં જોયું કે વ્યાખ્યાન શરૂ થયું ત્યારથી સમાપ્તિ સુધી તમે ૧૦૮ વખત ડોક ઊંચીનીચી કરી.” ગુરુ ચૂપ થઈ ગયા. એમને ગવ હતા કે એમની ધર્મકથામાં આવનાર જરૂર આકર્ષિત થાય જ. પરંતુ વાત સાવ વિપરીત જોવા મળી. એમના અભિમાનના ચૂરેચૂરા થઈ ગયા. કમલ ઘેર આવ્યે અને પેાતાના કામમાં લાગી ગયા. થોડા દિવસ ખાઇ નગરમાં ત્રીજા મુનિ આવ્યા. શેઠે એમને પણ એ જ વિનતી કરતાં કહ્યું, “ગુરુવર, મારા એકના એક પુત્ર ધથી વિમુખ છે. ધરહિત ઘર સ્મશાન સમાન છે. આપ કોઈ એવા ઉપાય કરા કે જેથી એ ધર્માભિમુખ થાય.” ગુરુએ કહ્યું, “અમે જરૂર પ્રયત્ન કરીશું. ધર્મો ની સમજણુ કેળવવી કે ન કેળવવી એ તે એની ઇચ્છા પર નિર્ભીર છે. તમે એને મારી પાસે મેકલજો.” શેડ ઘેર આવ્યા અને કમલને કહ્યુ, “બેટા ! આ વખતે નવા ગુરુમહારાજ આવ્યા છે. તું એમનાં દર્શન કરવા જજે.” 213 ધર્મકથાના પ્રભાવ Page #215 -------------------------------------------------------------------------- ________________ “પિતાજી, આ અગાઉ ગુરુમહારાજ આવ્યા હતા ત્યારે આપના કહેવાથી હું ગયો હતો, પરંતુ ત્યાં મારે તે સમય જ બરબાદ થાય છે.” “જે, બધા એકસમાન રહેતા નથી. આ ગુરુમહારાજ ઘણું જ્ઞાની “ખેર, આપ કહો છો તે જરૂર જઈ આવીશ.” કમલ ગુરુમહારાજ પાસે ગયે. વ્યાખ્યાન હજી શરૂ થયું નહોતું. એણે વિચાર્યું કે વ્યાખ્યાન પહેલાં જ એમનાં દર્શન કરી લઉં તે સમયની બરબાદી ઓછી થશે. આમ વિચારી કમલ મુનિરાજ પાસે પહોંચ્યો. એને જોતાં જ મુનિરાજે વિચાર્યું, “આ સાવ નવું જ પંખી આવ્યું લાગે છે.” ગુરુએ એને પૂછ્યું, “ભાઈ, તારું નામ કમલ છે ને? યુવાને કહ્યું, “હા, મહારાજ. મારું નામ કમલ છે.” ગુરુ વિચક્ષણ અને સમય પારખુ હતા. મનુષ્યને પારખવામાં ઘણ કુશળ હતા, તેથી એમણે વિચાર્યું કે આ વિમુખને છેડે સન્મુખ લાવ પડશે. મુનિવરે એના શરીરના એક નિશાનને જઈને કહ્યું, “કમલ, તારે જન્મ શુકલપક્ષમાં છે ને ?” : કમલે જિજ્ઞાસાથી કહ્યું, “હા, મહારાજ. આપ મારે હાથ જોઈ આપને ?” ગુરુએ કહ્યું, “અત્યારે તે વ્યાખ્યાનને સમય છે. વ્યાખ્યાન પછી આવજે અને જન્મપત્રિકા સાથે લેતે આવજે.” કમલને ગુરુમહારાજની વાતમાં ઘણો રસ પડ્યો. એ પ્રસન્નતાભેર ઘેર આવ્યા. એને ખુશ જોઈ ને શેઠને પણ લાગ્યું કે આજે પિતાના પુત્રમાં છેડી રુચિ જાગી છે ખરી. - ઘરમાં પ્રવેશતાંની સાથે જ કમલે શેઠને કહ્યું, “પિતાજી, ગુરુમહારાજ તે બહુ સારા છે. હું ભજન કરીને એમની પાસે જવાને 1. 214 ઓજસ દીઠાં આત્મબળનાં Page #216 -------------------------------------------------------------------------- ________________ છું. મારી જન્મપત્રિકા કાઢી આપજે, કારણ કે મારે સાથે લઈ જવાની છે.” ભાજન કરીને કમલ મુનિરાજ પાસે પહોંચી ગયા. ગુરુમહારાજે એક-બે વાતજન્મપત્રિકા પરથી અને એક-બે વાત હસ્તરેખા જોઈને કહી આપી. પછી કહ્યું, અત્યારે તે અમારે જ્ઞાન-ધ્યાન કરવાનું છે. માકીનું પછી કયારેક પૂજે. પણ જો કમલ ! એક વાતનું ધ્યાન રાખજે. સવારે અહી. ધ કથા થાય છે તે જરૂર સાંભળજે.’ “જરૂર સાંભળીશ, ગુરુદેવ !'' કમલે કહ્યું. હવે કમલ રાજ ધ્યાનથી વ્યાખ્યાન સાંભળવા લાગ્યા. ધર્મગુરુ પ્રત્યે અનુરાગ જાગવાને લીધે એમની ધકથા મીઠી લાગવા માંડી. એક દિવસ ગુરુએ કમલને પૂછ્યું, “કમલ ! તારા હાથમાં આવી સરસ ધનરેખા આવી કયાંથી ?”’ કમલે કહ્યું, “ભાગ્યને કારણે.” ગુરુદેવે કરી પૂછ્યું, “આ ભાગ્ય વળી કયાંથી આવ્યુ ?” કમલે કહ્યું, “ગત જન્મનાં શુભ કર્મના ફળથી.” ગુરુ બેાલ્યા, “જો કમલ, ગત જન્મની કમાણી તુ' આ જન્મમાં વાપરી રહ્યો છે. પણ આ જન્મમાં જો તું કમાણી નહિ કરે તે પછીના જન્મમાં તને શુ' મળશે ?” કમલના હૃદયમાં ગુરુદેવની વાત વસી ગઈ. હવે એ ધમાં રુચિ રાખવા માંડયો. ધીરે ધીરે ધર્મ પ્રત્યે જાગરૂક રહેવા લાગ્યા અને ધર્મધ્યાનમાં જ અધિક સમય લીન રહેવા માંડયો, ધર્મ ધ્યાનમાં એના પિતાથી પણ આગળ વધ્યો. પરિણામે પિતાના આનંદની સીમા ન રહી. આમ ધકથા કરનાર મુનિરાજ નિપુણ અને સમયજ્ઞ હાય તે તે આક્ષેપણી ધર્મ કથા દ્વારા અશ્રદ્ધાળુને શ્રદ્ધાળુ તેમજ અધામિકને ધાર્મિક કરી શકે છે. 215 ધમ કથા પ્રભાવ Page #217 -------------------------------------------------------------------------- ________________ કથા કરનારમાં જરૂરી યોગ્યતા હોય તે જ આવી ધર્મકથા થઈ શકે. એની વાણી ગંભીર અને મધુર હેવી જોઈએ. કટુ વાણીથી તે દ્વેષ અને નફરત જ જાગશે. ધર્મકથાકારે કુશળ યુક્તિઓ દ્વારા શ્રોતાઓને પોતાની વાત પ્રત્યે આકર્ષવા જોઈએ. એમના મનમાં પિતાની વાત બરાબર ઠસાવી દેવી જોઈએ, અને તે જ સાંભળનારના હૃદયમાં ઉલ્લાસ પેદા કરી શકશે. સામાન્ય વ્યક્તિને પ્રારંભમાં ધર્મ પ્રત્યે આકર્ષવા માટે કથા ઉપકારક છે. કથા એને રસપ્રદ, રોચક અને ઉલ્લાસદાયક લાગે એ પછી સમય જતાં એને ધર્મને ગાઢ રંગ લાગે છે. સમ્યકૂવને લાભ આક્ષેપણું ધર્મકથાના પણ ચાર પ્રકાર છેઃ (૧) આચાર–આક્ષેપણી (૨) વ્યવહાર–આક્ષેપણ (૩) પ્રજ્ઞપ્તિ-આક્ષેપણી અને (૪) દષ્ટિવાદઆક્ષેપણ. ૧, આચાર આક્ષેપણી: શુદ્ધ ધર્માચરણના વ્યાખ્યાન દ્વારા શ્રોતાને ધર્માચરણ તરફ આકર્ષવામાં આવે તેવી આચાર-આક્ષેપણ કથા હોય છે. કોઈ સાધકથી કઈ દેષ કે અપરાધ થઈ ગયો હોય, એને માટે પ્રાયશ્ચિત્ત અથવા તે “નિશીથ' કે વ્યવહારસૂત્રના વ્યાખ્યાન દ્વારા દોષશુદ્ધિના વ્યવહાર તરફ એને આકર્ષિત કરવામાં આવે એ વ્યવહાર-આક્ષેપણ કથા છે. | સંશયયુક્ત શ્રેતાને મધુર વચને કે યુક્તિઓથી સમજાવીને અથવા તે પ્રજ્ઞપ્તિ (પન્નવણા અથવા જંબૂદીપ-પ્રજ્ઞપ્તિ) સૂત્રના વ્યાખ્યાન દ્વારા તત્વ તરફ ગતિ કરાવનારી કથા કરવી તે પ્રજ્ઞપ્તિઆક્ષેપણ ધર્મકથા કહેવાય છે. શ્રોતાની રુચિ, ગ્યતા અને ક્ષમતાને નજરમાં રાખીને સાત ને પ્રમાણે જીવાદિ તના વિશ્લેષણપૂર્વક કથન દ્વારા અથવા દષ્ટિવાદના વ્યાખ્યાન દ્વારા તત્વ પ્રત્યે આકર્ષાનારી ધર્મકથા દષ્ટિવાદઆક્ષેપણું કહેવાય છે. 216 ઓજસ દીઠાં આત્મબળનાં Page #218 -------------------------------------------------------------------------- ________________ આ કથાને ઉદ્દેશ અજ્ઞાનના અંધકારને નાશ કરે તેવું જ્ઞાન મેળવવું, સર્વવિરતિ અથવા દેશવિરતિરૂપ ચારિત્ર્ય, સમ્યક્ દર્શન, -તપ અને સમિતિ-ગુપ્તિ તરફ શ્રોતાઓને આકર્ષિત કરવાનું છે. શિષ્યને સર્વ પ્રથમ આક્ષેપણું ધર્મકથા કહેવી જોઈએ. આનાથી જીવ સભ્યત્વ લાભ પામે છે. ૨. વિક્ષેપણી ધર્મકથા : શ્રોતાને કુમાર્ગના દેવ બતાવીને અને સન્માર્ગના ગુણ કહીને એને ખોટે માર્ગેથી સન્માર્ગે લાવનારી કથા કહેવી તે વિક્ષેપણ ધર્મકથા કહેવાય છે. આને ઉદ્દેશ છે સન્માર્ગની સ્થાપના કરવી અથવા તે કોઈ બીજી વસ્તુને આશરો લઈને (અન્યક્તિ દ્વારા) એવું વર્ણન કરવું કે જેથી એ સાંભળીને શ્રોતાની રુચિ અધર્મથી અળગી થાય અને ધર્મશ્રવણ તરફ વધતી જાય. આને પણ વિક્ષેપણ ધર્મકથા કહેવામાં આવે છે. આના ચાર ભેદ છેઃ (૧) પિતાના સિદ્ધાંતેના ગુણે પ્રગટ કરીને પરસિદ્ધાંતને દોષ બતાવવો તે પ્રથમ વિક્ષેપણ ધર્મકથા છે. (૨) પર સિદ્ધાંતનું કથન કરતાં સ્વ-સિદ્ધાંતની સ્થાપના કરવી તે દ્વિતીય વિક્ષેપણ ધર્મકથા છે. (૩) પર સિદ્ધાંતમાં ઘુણાક્ષરન્યાયથી જેટલી વાત સ્વસિદ્ધાંત સંદેશ હેય તેટલી કહેવી. સ્વસિદ્ધાંતથી વિપરીત જે વાદ હોય તેના દોષ બતાવવા અથવા તો આસ્તિકવાદી અભિપ્રાય બતાવીને નાસ્તિકવાદી અભિપ્રાય બતાવ તે તૃતીય વિક્ષેપણ ધર્મકથા છે. (૪) પર સિદ્ધાંતમાં કથિત સ્વ-સિદ્ધાંત-વિપરીત મિથ્યાવાદનું પ્રતિપાદન કરી સ્વસિદ્ધાંત-સદશ વાતોનું વર્ણન કરવું અથવા નાસ્તિકવાદી દષ્ટિનું વર્ણન કરી આસ્તિકવાદી દષ્ટિનું કથન કરવું તે ચોથી વિક્ષેપણી ધમકથા છે. પ્રથમ વિક્ષેપણકથાથી સધર્મ પ્રત્યે આકર્ષણ અને સમ્યક્ત્વલાભ થયા પછી જ શિષ્યને બીજી વિક્ષેપણ કથા કહેવી જોઈએ. 217 ધમકથાને પ્રભાવ Page #219 -------------------------------------------------------------------------- ________________ આ કથામાં એને પર-સિદ્ધાંતની ક્ષતિ બતાવવામાં આવે છે, પરંતુ જે. શ્રોતા મિથ્યા આગ્રહી હોય તે એ પરસિદ્ધાંતના દેને સમજવાને બદલે ધર્મકથાકારને પર સિદ્ધાંતને નિંદક માની બેસે છે. આથી આ કથાથી વિપરીત અસર થવાની સંભાવના છે. એને અનુકૂળ રૂપમાં શ્રોતા ગ્રહણ કરે તે જ એનું સમ્યક્ત્વ દઢ થઈ શકે છે. આથી આ કથા બીજી વાતના બહાને એવી નિપુણતાથી રજૂ કરવી જોઈએ કે જેથી શ્રોતા પર એવી છાપ ન પડે કે આ બધું નિદાદષ્ટિથી કહેવાય છે. સમ્યકત્વ-સપ્તતિ નામક ગ્રંથમાં “ ધૂખ્યાન નામનું એક પ્રકરણ છે. આમાં ત્રણ પુરુષ અને એક સ્ત્રી પિતાની આપવીતી કહે, છે. આમાં એમણે શરત એવી રાખી છે કે આ આપવીતીને શાસ્ત્રસિદ્ધ કરી બતાવવી જોઈએ. શાસ્ત્રસિદ્ધ કરી શકે નહીં તેને પાંચસે ધૂર્તોને ભેજન કરાવ્યાને દંડ કરવામાં આવશે. આ રીતે બીજાની બ્રાંત માન્યતાને દૂર કરવા માટે (અન્યોક્તિ રૂપે) બીજાના બહાને એવી રીતનું ઉદાહરણ આપવું જોઈએ કે જેથી શોતાને ખ્યાલ આવે કે એની પર-સિદ્ધાંત તરફની શ્રદ્ધા છેટી હતી.. ૩. સંવેગની ધર્મકથા * જે કથા દ્વારા વિપક(કર્મફળ)ની નિરસતા બતાવીને શ્રેતામાં વૈરાગ્ય જાગૃત કરી શકાય તેને સંવેગની કથા કહેવામાં આવે છે. આ કથાને ઉદ્દેશ શ્રોતાઓમાં એવી ઈચ્છા જાગૃત કરવાને છે કે અમુક મહાપુરુષે દઢતાપૂર્વક એવું ધર્માચરણ કર્યું કે જેથી એમને મુક્તિ મળી, એ જ રીતે હું પણ એવા પ્રકારનું આચરણ કરીને મુક્તિ પ્રાપ્ત કરીશ. શ્રોતાઓમાં એવું સંવેદન જાગે છે કે “એમણે આવું આચરણ કરીને અવ્યાબાધ, અચલ, અક્ષય, નિરુપદ્રવ, મોક્ષસુખ પ્રાપ્ત કર્યું છે તે એમના જેવું જ અમે આચરણ કરીશું તો અમે પણ મેક્ષસુખ પ્રાપ્ત કરી શકીશું.” સાધકના ચિત્તમાં આવું સંવેદન જગાડે તેને. સંવેગની કથા કહેવામાં આવે છે. સંવેગની કથાના ચાર ભેદ છે-ઈહલોક-સંવેગની, પરલક-સંગની સ્વ-શરીર-સંવેગની અને પર-શરીર-સંગની. 218 ઓજસ દીઠાં આત્મબળનાં Page #220 -------------------------------------------------------------------------- ________________ ઈહલેક-સંવેગની એને કહેવામાં આવે છે કે જેમાં આ લેકની વસ્તુઓની અસારતા દર્શાવવામાં આવે છે અને મનુષ્યજન્મનું સ્વરૂપ બતાવીને વૈરાગ્ય જગાડવામાં આવે છે. પરલેક-સંવેગની કથા એ છે કે જેમાં દેવતાઓની પરસ્પર ઈર્ષા, વિષાદ, ભય, વિયેગ જેવી જુદાં જુદાં દુઃખથી દુખી અવસ્થા બતાવીને પરલેકનું વૃણાજનક સ્વરૂપ દર્શાવવામાં આવે છે અને એ દ્વારા વૈરાગ્ય. પેદા કરવામાં આવે છે. રવિ-શરીર–સંગની કથામાં શરીર સ્વયં અશુચિરૂપ છે, અશુચિમાંથી પેદા થયું છે, અશુચિકારક વિષયે (પરાર્થો)થી પાલનપષણ પામ્યું છે, અશુચિથી ભરેલું છે અને અશુચિ-પરંપરાનું કારણ છે. આવી રીતે માનવશરીરનું ચિત્રણ કરીને વૈરાગ્ય જાગૃત કરી શકાય. પર-શરીર–સંવેગની કથામાં મૃતશરીરના સ્વરૂપનું વર્ણન કરીને વૈરાગ્ય જગાડી શકાય. ૪, નિર્વેદની ઘર્મકથા - સંવેગની કથાથી જાગૃત કરેલ મુક્તિની અભિલાષા કેવી રીતે. પૂર્ણ થાય તે દર્શાવનારી કથા નિવેદની ધર્મકથા છે અથવા તે ઈહલેક અને પરલોકમાં પુણ્ય-પાપનાં શુભાશુભ પરિણામ બતાવીને સંસાર પ્રત્યે ઉદાસીનતા જન્માવનારી કથા નિવેદની ધર્મકથા છે. જે કથામાં એવું વર્ણન હોય કે સંસાર અસાર છે અને એને ત્યાગ. કરવાથી જ કલ્યાણ થાય છે તેને પણ નિવેદની કથા કહે છે. - નિર્વેદની ધમકથાના ચાર ભેદ છે. ઈહલેક-નિર્વેદની, પરલોકનિર્વેદની, ત્રીજી નિવેદની અને એથી નિર્વેદની. ચેરી, પરસ્ત્રીગમન જેવાં આ લેકમાં કરવામાં આવેલાં દુષ્કર્મો આ જ ભવમાં દુઃખદાયી ફળ આપનાર છે. આવી જ રીતે આ લેકમાં કરવામાં આવેલાં સુકૃત આ ભવમાં જ સુખદાયી ફળ આપનારાં છે, જેમ કે, તીર્થકરને આહાર આદિ દાન આપનારને ઘરમાં સુવર્ણ વૃષ્ટિ જેવાં સુખ સાંપડે છે. આ પ્રકારનું વર્ણન જે કથામાં હોય તે. પહેલી નિર્વેદની કથા છે. - 219 ધર્મકથાને પ્રભાવ Page #221 -------------------------------------------------------------------------- ________________ બીજા પ્રકારની કથામાં આ લેકમાં કરવામાં આવેલાં દુષ્ટકર્મો પરલોકમાં દુઃખરૂ૫ ફળ આપનારાં બને છે તેમ દર્શાવવામાં આવે છે; જેમ કે, મહાપરિગ્રહ, મહારમ્ભ, પંચેન્દ્રિયવધ જેવાં નરોગ્ય અશુભ કર્મ કરનારા જીવને પરલક(નરક વગેરે)માં પિતાનાં દુષ્કર્મોનું ફળ ભેગવવું પડે છે. તે જ રીતે આ ભવમાં કરવામાં આવેલાં શુભ કર્મોનું પરલેકમાં સુખદાયી ફળ મળે છે જેમ કે, સુસાધુ આ લેકમાં પાળેલા નિરતિચાર ચારિત્ર્યનું પરલોકમાં સુફળ પામે છે. આ પ્રકારનું જે કથાઓમાં વર્ણન હોય એ બીજી નિવેદની કથા છે. ગત જન્મમાં કરવામાં આવેલાં અશુભ કર્મ આ લેકમાં દુઃખદાયી બને છે. ગત જન્મમાં કરેલાં અશુભ કર્મોને પરિણામે જીવ આ લેકમાં અધમ કુળમાં જન્મીને બાળપણમાં જ કેદ્ર વગેરે રોગોથી પીડાતે અને ગરીબાઈથી ઘેરાયેલો જોઈ શકાય છે. આવી રીતે પૂર્વજન્મમાં કરવામાં આવેલાં શુભ કર્મ આ ભવમાં સફળ આપે છે. પૂર્વભવમાં શુભ કર્મ કરનારે જીવ આ જન્મમાં તીર્થકર રૂપ ધારણ કરીને સુખરૂપ ફળ પામે છે. આ પ્રકારનું વર્ણન જે કથાએમાં હોય તે ત્રીજી નિર્વેદની કથા કહેવાય છે. પૂર્વભવમાં કરવામાં આવેલાં અશુભ કર્મ પરભવ(આગામી જન્મ)માં દુઃખરૂપ ફળ આપે છે. પૂર્વભવનાં અશુભ કર્મોને કારણે જીવ ગીધ, કાગડો આદિ અશુભ નિમાં જન્મ લે છે. એમનાં નરકયોગ્ય કેટલાંક અશુભ કર્મ બંધાયેલાં હોય છે અને અશુભ કર્મોને પુંજ એકઠો કરીને તેઓ નરકાદિનાં અધૂરાં બાંધેલાં કર્મોને પૂરેપૂરાં બાંધી દે છે. આને કારણે નરકમાં જઈને દુસ્સહ વેદના અને કષ્ટ ભેગવે છે. આવી રીતે પૂર્વભવમાં કરવામાં આવેલાં શુભ કર્મ આગામી ભવમાં સુફળ આપે છે. જેવી રીતે દેવભવમાં રહેલે તીર્થકરને જીવ પૂર્વભવમાં તીર્થકરનામકમ-પ્રકૃતિરૂપ શુભ કર્મોનાં ફળ દેવભવ પછી તીર્થકર જન્મમાં ભોગવે છે. આ પ્રકારનું વર્ણન જે કથામાં હોય તેને ચોથી નિર્વેદની કથા કહે છે. 220 ઓજસ દીઠાં આત્મબળનાં Page #222 -------------------------------------------------------------------------- ________________ આપણે કથા સમ્યક્ત્વની પ્રાપ્તિ કરાવે છે. વિક્ષેપણું ધર્મકથા સમ્યક્ત્વની પુષ્ટિ કરાવે છે. સંવેગની ધમકથા મુક્તિની ઈચ્છા પેદા કરે છે અને નિર્વેદની ધર્મકથા સંસાર પ્રત્યે વૈરાગ્ય જગાડીને ત્યાગમાર્ગનું અનુંસંધાન કરી આપે છે. ધર્મકથાને અધિકારી કેશુ? ધર્મકથા કરનાર માટે કેટલાક ગુણે આવશ્યક છે. ધીરતા, વૈરાગ્ય, સંયમદઢતા, વાણીમાધુર્ય, પ્રશાંતતા, સભાદક્ષતા અને સમયજ્ઞતા જરૂરી છે. આને અભાવ હોય તે ધર્મકથા કરતાં કરતાં વ્યક્તિ અર્થ અને કામની કથામાં ફસાઈ જાય છે. ધર્મકથા કરવાને અધિકાર કોને પ્રાપ્ત થાય છે તે વિશે જેના ઇતિહાસમાં એક ઉજજવળ દૃષ્ટાંત સાંપડે છે.. સાગરચંદ મુનિ શાસ્ત્રજ્ઞાન અને સ્વ-પર-સિદ્ધાંતમાં પારંગત થઈ ગયા તેથી એમના ગુરુએ એમને યોગ્ય સમજીને ધર્મ પ્રભાવના કરવા માટે જુદા વિચરણ કરવાની આજ્ઞા આપી. ગુરુની કૃપાને કારણે તેઓ જ્યાં જતા ત્યાં લોકોને હૃદયસ્પર્શી ઘર્મોપદેશ કરતા હતા. એમના અગાધ જ્ઞાનના પ્રભાવને લીધે તેઓ જ્યાં જ્યાં ગયા, ત્યાં આદરસત્કાર સાંપડતો ગયો. વિહાર કરતા કરતા તેઓ દૂર-સુદૂર આવેલા સુવર્ણ ભૂમિ' નામના દેશમાં પહોંચી ગયા. એ દેશમાં વિચરણ કરીને ધર્મ પ્રસાર કરવા લાગ્યા. બીજી બાજુ સાગરચંદ મુનિના ગુરુ અત્યંત વૃદ્ધ થઈ ગયા હતા. એમની પાસે બીજા શિષ્યો હતા, પણ બધા જ આળસુના સરદાર. વૃદ્ધ ગુરુ આખો દિવસ પિતાના કાર્યમાં મગ્ન રહેતા અને શિષ્યો ખાઈ-પીને લાંબી ઊંઘ ખેંચતા. ક્યારેક ગુરુ સ્વાધ્યાય કરવાનું કહે તે આળસુ શિષ્ય સાંભળ્યું-ન સાંભળ્યું કરી નાખે. એક દિવસ ગુરુએ વિચાર્યું કે જો આ શિષ્યોને પાઠ ભણાવવામાં નહીં આવે તો તે આળસ નહીં છેડે. વળી, આ શરીરને પણ શે ભરોસો? હું તે થોડાં વર્ષોને મહેમાન છું. કયાં સુધી આ બધાને આશરે આપતે રહીશ? આખરે આ સહુએ જાતે જ પિતાને નિભાવ કરવાને છે. 221 ધર્મકથાને પ્રભાવ Page #223 -------------------------------------------------------------------------- ________________ એક દિવસ વૃદ્ધ ગુરુએ શય્યાતર(સાધુઓ જ્યાં ઊતર્યા હતા તે મકાન માલિક)ને કહ્યું, “ભાઈ, મારા આ શિષ્યોને સાચી સમજ આપવા માટે હું એમનાથી જુદો પડીને કયાંક જવા માગું છું. હું ચાલ્યા જાઉં પછી તારે આ બધાને તારા ઘરમાંથી હાંકી કાઢવા.” શિષ્ય એટલા આળસુ હતા કે રેજ ગુરુ ઉઠાડે ત્યારે ઊઠતા હતા. એક દિવસ વૃદ્ધ ગુરુ વહેલા ઊઠીને નિત્યકર્મ પતાવી અન્યત્ર વિહાર કરી ગયા. શિષ્યો તે ઘસઘસાટ ઊંઘી રહ્યા હતા. દિવસ ચઢી ગયા. શિષ્ય ઊડયા પણ ગુરુ મહારાજ કયાંય નજરે ન પડે. શિષ્યોએ વિચાર્યું કે ગુરુ મહારાજ ડિલ (શૌચાદિ) ગયા હશે. હમણું , આવી જશે. ડા સમય બાદ મકાનમાલિક આવે અને પૂછયું, “ગુરુજી કયાં છે?” શિષ્યોએ કહ્યું, “અમને તે કશી ખબર નથી.” શય્યાતરે આંખ કાઢતાં કહ્યું, “અરે આળસુઓ, બહાર નીકળે મારા મકાનમાંથી. તમને ખબર નથી કે તમારા ગુરુજી કયાં ગયા? રાત-દિવસ એદીની માફક પડયા રહેવા સિવાય બીજું તમે કરે છે શું? નથી મેળવતા જ્ઞાન કે નથી કરતા દયાન !” આ રીતે મકાનમાલિકે ધમકાવીને બધાને બહાર કાઢી મૂક્યા. બધા સાધુઓ ત્યાંથી નીકળી પડ્યા. બીજી બાજુ વૃદ્ધ ગુરુ પણ સાગરચંદ્ર મુનિને શોધતા શોધતા સુવર્ણ ભૂમિ પ્રદેશમાં પહોંચ્યા. આ પ્રદેશમાં સાગરચંદ્ર મુનિ વિચરણ કરતા હતા. એક દિવસ શિષ્ય સહિત સાગરચંદ્ર મુનિ જ્યાં બિરાજમાન હતા તે ઉપાશ્રયમાં ગુરુ પહોંચી ગયા. શાસ્ત્રની મર્યાદા અનુસાર સાગરચંદ્ર મુનિના શિષ્ય પાસે ગુરુએ એમના ઉપાશ્રયમાં રહેવાની રજા માગી. “આ બુટ્ટો ખૂણામાં પડી રહેશે એમ માનીને એમને રહેવાની રજા આપી. 222 ઓજસ દીઠાં આત્મબળનાં Page #224 -------------------------------------------------------------------------- ________________ બીજે દિવસે સાગરચંદ્ર મુનિએ વ્યાખ્યાન સમયે વૃદ્ધ મુનિને કહ્યું, “વ્યાખ્યાન સાંભળશે ને ?” વૃદ્ધ ગુરુએ કહ્યું, “જરૂર. આપનું વ્યાખ્યાન સાભળવાનું સદુભાગ્ય પ્રાપ્ત થયું તે મારું અહોભાગ્ય જ છે.” વ્યાખ્યાન પૂર્ણ થયા પછી સાગરચંદ્ર મુનિએ વૃદ્ધ સાધુને પૂછયું, “શું આપે વ્યાખ્યાન સાંભળ્યું ?” “હા ભાઈ, સાંભળ્યું” વૃદ્ધ સાધુએ કહ્યું. મુનિ સાગરચંદ્ર પૂછયું, “કઈ બાબત તમને ગમી ?” વૃદ્ધ ગુરુએ હળવા હાસ્ય સાથે કહ્યું, “ભગવદ્યાણી કોને પસંદ પડે નહિ ?” | મુનિ સાગરચંદ્ર પિતાની પ્રશંસાથી કુલાઈ ગયા. એમણે ફરી -વૃદ્ધ સાધુને કહ્યું, “તમને કોઈ શંકા હોય તે નિઃસંકોચ પૂછો.” - “અરે ભાઈ! હું કાંઈ બહુ ભણેલ-ગણેલ નથી. તમને શું પૂછું ?” મુનિ સાગરચંદ્ર ગર્વ સાથે કહ્યું, “ના, એમ નહિ. તેમ છતાં કંઈકે તે પૂછે.” વૃદ્ધ સાધુએ પૂછ્યું, “ભાઈ, કયારેક મનમાં એવી શંકા થાય છે કે આત્મા છે કે નહિ?” મુનિ સાગરચંદ્ર આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરવા માટે એક પછી એક તર્કનાં તીર છોડયાં, પરંતુ વૃદ્ધ સાધુ યુક્તિપૂર્વક એ બધા તર્કનું ખંડન કરવા લાગ્યા. આખરે બધી દલીલનું ખંડન થઈ ગયું ત્યારે વૃદ્ધ સાધુએ કહ્યું, - “ભાઈ, ઉદાસ થવાની જરૂર નથી. કેવળજ્ઞાની વિના કોઈ નિર્ણય કરી શકે નહીં.” એવામાં મુનિ સાગરચંદ્ર સાંભળ્યું કે એમને સાધુઓને સમુદાય આવી રહ્યો છે. મુનિ પોતાની શિષ્ય મંડળી સહિત એમનું - 223 ધર્મ કથાનો પ્રભાવ Page #225 -------------------------------------------------------------------------- ________________ સ્વાગત કરવા માટે તૈયાર થયા. એમણે વૃદ્ધ મુનિને પૂછ્યું, “અરે , બાબા, અમારી સાથે આવશે? અમારા ગુરુજી આવી રહ્યા છે.” વૃદ્ધ સાધુએ કહ્યું, “અરે ભાઈ, હું ઘરડે માણસ ક્યાં જાઉં? તમારા ગુરુજી અહીં આવશે ત્યારે દર્શન કરી લઈશ.” મુનિ સાગરચંદ્ર પિતાની શિષ્યમંડળી સહિત ગુરુના સ્વાગત. માટે ગયા, પરંતુ જઈને જોયું તે ખ્યાલ આવ્યો કે એમાં ગુરુજી નહોતા. સાગરચંદ્ર બીજા મુનિએને પૂછ્યું, “અરે, ગુરુજી ક્યાં છે ?" સાધુઓએ કહ્યું, “અરે, તેઓ તે અમારાથી વહેલા નીકળી. ગયા હતા. શું હજી આવ્યા નથી?” | મુનિ સાગરચંદ્રજીએ મનેમન વિચાર્યું કે કદાચ પેલા વૃદ્ધ સાધુ જ મારા ગુરુજી નહીં હોય. એમને ઓળખવામાં થાપ તે ખાઈ ગયો નથી ને ? ઉપાશ્રયમાં આવીને મુનિ સાગરચંદ્ર સહિત સહુએ ગુરુજીને વંદના કરી એમની ક્ષમાયાચના કરી. વૃદ્ધ ગુરુએ કહ્યું, “એમાં તમારી કઈ ભૂલ નથી. તમે જ્ઞાનના મદમાં મને કઈ રીતે ઓળખી શકે?” આમ કહીને ગુરુએ એક શિષ્યને કે, જરા રેતી લઈ આવ.” શિષ્ય મુઠ્ઠી ભરીને રેતી લઈ આવ્યું. ગુરુએ એને કહ્યું, “અહીં નાખી દો એને.” શિષ્ય ત્યાં જ નાખી દીધી. ગુરુ બેલ્યા, “હવે આ તમે નાખેલી રેતી અહીંથી ઉપાડીને ત્યાં નાખો.” ચેલાએ એમ કર્યું. આ રીતે દસ-પંદર જગ્યાએ રેતી નખાવી અને રેતી ઉપાડી લીધી તેથી છેલ્લે એટલી ઓછી રેતી રહી કે જે હાથથી લઈ પણ ન શકાય. ' આ સમયે ગુરુએ એમને કહ્યું, “જેમ એક જગ્યાએથી રેતી લઈને બીજી જગ્યાએ નાખીએ અને ત્યાંથી લઈને એ રેતી ત્રીજી ઓજસ દીઠાં આત્મબળનાં Page #226 -------------------------------------------------------------------------- ________________ જગ્યાએ નાખીએ. આ રીતે દસ-પંદર વખત રેતી નાખવાનું અને ઉપાડવાનું કામ કરીએ તે છેવટે હાથમાં લઈ શકાય એવી થોડી રેતી પણ રહેતી નથી. એ જ રીતે ભગવાન મહાવીરનું પૂર્ણ જ્ઞાન ગણધરની પાસે નહોતું. ગણધરનું જ્ઞાન પૂરેપૂરું આચાર્યોને યાદ રહ્યું નહિ અને આચાર્યોનું જ્ઞાન મને યાદ ન રહ્યું. મારું જ્ઞાન તમે યાદ રાખી શક્યા નહિ અને ભવિષ્યમાં તમારું જ્ઞાન કેઈ યાદ રાખશે કે નહિ એ કહેવું મુશ્કેલ છે.” આ રીતે ધર્મકથાના મર્મજ્ઞ વૃદ્ધ ગુરુએ સરળતાથી પોતાની વાત શિષ્યને સમજાવી અને એમનામાં વ્યાપેલાં આળસ અને અભિમાનને અળગાં કરીને એમને વિનયધર્મથી પુષ્ટ કર્યા. આવી રીતે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને જે જાણે છે તે જ ધર્મકથા કરવાને અધિકારી છે. સ્થળ : જૈન ભવન, બીકાનેર ૨૩ ઓગસ્ટ, ૧૯૪૮ 225 -- એ—૧૫ ધર્મકથાને પ્રભાવ Page #227 -------------------------------------------------------------------------- ________________ બાર વિકથા અને ધર્મકથા ધર્મકથા કરનારે વિકથાથી સાવધ રહેવું જોઈએ. જે કથાથી અધર્મની પ્રાપ્તિ થાય તે વિકથા. સંયમમાં બાધક એવી ચારિત્ર્ય વિરુદ્ધ કે ધર્મ વિરુદ્ધ કથાને પણ વિકથા કહેવામાં આવે છે. વેર-વિરોધ વધે, કલહ જાગે, ચારિત્ર્યમાં શિથિલતા આવે, ઈન્દ્રિયના વિષયમાં આસક્તિ વધે, સંયમમાં અવરોધરૂપ બને કે પછી દુર્ગતિનું કારણ બને તેવી કથા પણ વિકથા છે. શાસ્ત્રમાં પાંચ પ્રમાદની વાત કરવામાં આવી છે. આ પ્રમાદને પરિણામે જીવ આ સંસારમાં પરિભ્રમણ કરતું રહે છે. આ પાંચ પ્રમાદ છે : મઘ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા. અહીં પ્રમાદના પાંચમા ભેદને વિશેષે વિચાર કરે છે. પ્રમાદી વ્યક્તિ રાગ અને દ્વેષને અથવા તે રાગદ્વેષના બહોળા કુટુંબને વશ બનીને જે વચન કહે તે વિકથા કહેવાય છે. 226 ઓજસ દીઠાં આત્મબળનાં Page #228 -------------------------------------------------------------------------- ________________ આ વિકથાના ચાર પ્રકાર દર્શાવ્યા છે : (૧) સ્ત્રી-વિકથા (૨) ભાજન-વિકથા (૩) દેશ-વિકથા અને (૪) રાજ-વિકથા. ૧. સ્ત્રી-વિકા દેશ-વિદેશની સ્ત્રીઓના સૌંદ નું વિલાસની દૃષ્ટિએ વર્ણન કરવુ. એમના કુળનાં ગુણગાન ગાવાં તેમ જ એમનાં હાવભાવ, સૌય, અંગોપાંગ, રૂપર`ગ અને વેશભૂષાની અતિશયાક્તિપૂર્ણ પ્રશંસા કે નિંદા કરવી તે સ્ત્રી-વિકથા છે. સ્ત્રીઓની વાત જ્યારે ઉખેળવામાં આવે છે ત્યારે એનાં માહક રૂપલાવણ્ય, વેશભૂષા આદિનું વર્ણન કરવાથી મન કુત્સિત અને મલિન થાય છે. માનવી ચારિત્ર્યભ્રષ્ટ થઈ ને અધઃપતન પામે છે. એમાંય વળી જે સ્ત્રી વિશે ચર્ચા કરી હાય એ જો સાંભળી જાય તેા લડવા-ઝઘડવા તૈયાર થઈ જાય અને કદ્દાચ એ વ્યક્તિનું અપમાન પણ કરી બેસે. સ્ત્રીઓની સાથે વિવાદ કે ચર્ચામાં ભલા કેણુ જીતી શકે ? આથી પેાતાનાં સમય, શક્તિ અને બુદ્ધિને આવી વિકથામાં નાહક વેડફી દેવાથી શે। ફાયદે ? સ્ત્રી-વિકથામાં માત્ર સ્ત્રીઓની નિંદા કરવામાં આવી હાય તે એનાથી ક બંધ બધાય છે. નારીજાતિ તરફ અન્યાય થઈ જાય છે. સહુનું પાલનપેાષણ કરનારી જન્મદાત્રી માતા પણ સ્ત્રી જ છે ને? કેટલાં બધાં તપ, ત્યાગ, સહિષ્ણુતા અને ધૈય સ્ત્રીજાતિમાં છે! ભગવાન મહાવીરની માતા ત્રિશલાદેવી સ્ત્રી જ હતી. સીતા, ચંદનબાળા આદિ પણ વિશ્વવંદ્ય સ્ત્રીઓ હતી. આથી સ્ત્રી-નિંદા કરવી તે પણ ઘાર પાપનુ કારણ છે. સ્ત્રીએ તરફ કામવાસનાની દૃષ્ટિ રાખીને એનાં અંગવિન્યાસ તેમ જ શૃગાર અને કામેાત્તેજક સ્ત્રી-ચેષ્ટાનું વર્ણન કરવુ એ મહા પતનનુ કારણ મને છે. આવી સ્ત્રી-વિકથાથી વિષયવિકારાની વૃદ્ધિ થાય છે, ચારિત્ર્ય ભ્રષ્ટ થવાની સંભાવના રહે છે અને બ્રહ્મચય ને દોષ લાગે છે. આવા સાધુ કાં તેા કુલિંગી થઈ જાય છે અથવા તે સાધુના 227 વિકથા અને ધકથા Page #229 -------------------------------------------------------------------------- ________________ વેશમાં રહીને અનાચારનું સેવન કરે છે. સ્ત્રી-વિકથા કહેનાર અને સાંભળનાર બંનેમાં મોહની ઉત્પત્તિ કરે છે. આનાથી લેકનિદા થાય. છે. સૂત્ર અને અર્થની હાનિ થાય છે. એવી પણ સ્ત્રીકથા હોય છે કે જેનાથી સંયમમાં દઢતા, ચારિ. ચની શુદ્ધિ, મેહને ત્યાગ અને વિષયવિકારને નાશ થાય છે. આમાં વ્યક્તિમાં માતૃભાવના પેદા થાય છે, સૂત્ર અને અર્થને જ્ઞાનની વૃદ્ધિ થાય છે, નિર્દોષ બ્રહ્મચર્યપાલનમાં સહાયક થાય છે. જે સ્ત્રીકથાનું પરિણામ ઉત્તમ હોય અને જેનાથી કર્મોની નિર્જરા થાય એવી કથા વિકથા નથી. જગતમાં દરેક વસ્તુનાં બે પાસાં હોય છે. એક અંધકારપૂર્ણ અને બીજુ પ્રકાશથી દેદીપ્યમાન. નારીજાતિની બાબતમાં પણ એવું જ છે. નારીની વિકથા જેમ પતનનું કારણ બને છે એ જ રીતે, નારીની સુકથા વ્યક્તિના ઉત્થાનનું પણ કારણ બને છે. વળી, જેનદર્શનમાં તે અનેકાંતવાદની દષ્ટિ એવી છે કે જે પ્રત્યેક વસ્તુને અનેક બાજુએથી–અનેક અપેક્ષાએ–જોઈને સત્યનું દર્શન કરવાનું કહે છે દષ્ટિ તેવી સૃષ્ટિ , એક સ્થળે એક સુંદર સ્ત્રીને મૃતદેહ પડયો હતો. રસ્તેથી પસાર થતા કામિત પુરુષે તે જે અને તેના રૂપ પર આસક્ત થઈને બેલી ઊઠયો, એહ! આવી સુંદર સ્ત્રી સાથે સુખભેગ કરવાનું મળ્યું હોત તે કેટલું સારું?” એવામાં એક શિયાળ આવ્યું. નારીના મૃતદેહને જોઈને એ વિચારવા લાગ્યું, “અહાહા ! આજે તે આટલું બધું નારીનું માંસ ખાવા મળશે. મારું અહીં આવવું સાર્થક થઈ ગયું. હવે જલદી લોકો અહીંથી દૂર જાય એટલે મારું કામ શરૂ કરી દઉં.” . થોડા સમય બાદ એક વિરક્ત યેગી પુરુષ અહીંથી પસાર થઈ રહ્યા હતા. એમણે સુંદર સ્ત્રીને મૃતદેહ જોઈને પોતાના શિષ્યોને કહ્યું, “જુઓ, આ સુંદર શરીરની કેવી દુર્દશા થઈ છેએક દિવસ 228 ઓજસ દીઠાં આત્મબળનાં Page #230 -------------------------------------------------------------------------- ________________ સહુની આવી દશા થતી હોય છે. આ બહેને જે કંઈ ધર્મકરણ કરી હશે તે જ એની સાથે પરભવમાં ગઈ હશે. આથી તમે તમારા શરીરને ઘસી ઘસીને સ્નાન કરાવે, સુંદર બનાવે, અલંકારોથી સજાવે, પણ એ ન ભૂલશે કે એની દશા અંતે તો આવી જ થવાની છે.” મૃતદેહ તે એક જ સ્ત્રીને હતું, પરંતુ ત્રણેય જેનારાની દષ્ટિ ભિન્ન ભિન્ન હોવાથી એમના વિચારને અનુરૂપ ત્રણ પ્રકારે વાણું પ્રગટ થઈ માનવીની જેવી દૃષ્ટિ હોય છે એવી જ એની સૃષ્ટિ બની જાય છે. એના મનના દર્પણમાં એ જે હોય છે એવું જ એ બીજાનું રૂપ જેતે હેાય છે. આમ, સ્ત્રીનું વર્ણન વૈરાગ્ય પેદા કરવાની દૃષ્ટિથી કરવામાં આવે - અથવા તે જનસમૂહને ધર્મ તરફ વાળવાની દૃષ્ટિથી કરવામાં આવે તે એ સ્ત્રી-વિકથાને બદલે સ્ત્રી-સુકથા બની રહેશે. આના દષ્ટાંતરૂપે એક ઐતિહાસિક ઉદાહરણ અહીં રજૂ કરું છું. જેન ઇતિહાસમાં વસ્તુપાળ-તેજપાળના નામે પ્રસિદ્ધ છે. આ બંને જૈન મંત્રીઓના જીવનની ઘટના છે. બંને ભાઈ ઓ ધર્મપરાયણ હતા અને દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે દઢ અનુરાગી હતા. એથીયે વિશેષ બંને ભાઈઓની પત્નીઓ પણ અત્યંત ધર્મનિષ્ઠ, શીલવતી, ગુણવતી અને વિદુષી હતી. આબુ-દેલવાડાનાં જૈનમંદિરે એમની અમર કીતિગાથાના ગુણગાન કરે છે, પરંતુ આબુ-દેલવાડાનાં મંદિરોના નિર્માણમાં સૌથી અધિક ગદાન આ બંને ભાઈઓની ધર્માનુરાગી પત્નીઓનું છે. | ગુજરાતના રાજવીના મંત્રી એવા વસ્તુપાળ-તેજપાળ રાજકાર્યમાંથી પૂરતે અવકાશ મેળવી શકતા નહોતા અને તેથી મંદિરનું નિર્માણકાર્ય અધવચ્ચે અટકી ગયું હતું. એક દિવસ બંને ભાઈઓને એમની પત્નીએાએ કહ્યું, આપે જે જિનમંદિરના નિર્માણને પ્રારંભ કર્યો છે તેને આગળ વધારવા શું આપ ઈચ્છતા નથી? જો એને પૂર્ણ કરવા ઈચ્છે છે તે તેના પ્રતિ લક્ષ કેમ આપતા નથી. તમારે તે કદાચ અમર રહેવું 229 વિકથા અને ધર્મકથા Page #231 -------------------------------------------------------------------------- ________________ હશે, પણ અમે તે અમર નથી. જો તમે ઝડપભેર કાર્ય કરી શકતા ન હો તે અમને સોંપી દે.” બંને ભાઈઓએ પિતાની સુશીલ પત્નીઓને આ કાર્ય સંપી દીધું. બસ, પછી જોવાનું શું? બંનેએ કુશળતાથી મંદિર-નિર્માણનું કાર્ય હાથ ધર્યું. અનેક શિલ્પીઓ પાસે રાત-દિવસ કામ કરાવીને ખૂબ જ ઝડપથી માત્ર દોઢ વર્ષમાં આ કલાપૂર્ણ વિશાળ જૈનમંદિરના નિર્માણનું કાર્ય પૂરું કર્યું. આ મંદિરની શિલ્પકલા જોઈને આજે પણ લેકે આશ્ચર્યચરિત બની જાય છે. | સંગાને સ્થાને ધર્મરસ આવું ભગીરથ પુણ્યકાર્ય કરનારી બહેનની કથા શું સ્ત્રી-વિકથા. ગણાય? ના, કદાપિ નહિ. આ તે સ્ત્રી-સુકથા જ ગણાય કે જેમાંથી અનેક નર-નારીઓને પ્રેરણા સાંપડે છે. આવી ધર્મપરાયણ સ્ત્રીઓના. પતિ વસ્તુપાળ અને તેજપાળ એક દિવસ ગુરુ મહારાજનું વ્યાખ્યાન સાંભળવા આવ્યા. એમણે જે ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો કે એમના કાનમાં શબ્દો પડ્યા : “અરે વહુ સંસારે સા મિત્રોના ” “આ અસાર સંસારમાં જે કંઈ સારરૂપ વસ્તુ હોય તે તે મૃગનયની(નારી) છે.” આ શબ્દો સાંભળતાં જ વસ્તુપાળ અને તેજપાળના હૃદયને આંચકો લાગ્યો. એમણે વિચાર્યું કે જે શૃંગારપષક વચને સાંભળી રહ્યા છે ! એ શું ધર્મગુરુના મુખમાંથી સર્યા છે. એમને સાંભળેલી. વાત પર વિશ્વાસ બેઠે નહીં. બંને ભાઈઓ વ્યાખ્યાન-મંડપમાં દાખલ થયા કે ગુરુ મહારાજે એમના ચહેરા પરથી જાણી લીધું કે એમને પેલા કથનથી થેડી અરુચિ જાગી છે. હકીકતમાં ગુરુ મહારાજે આ શૃંગારરસ ભર્યું વાકય ધર્મપિષક અર્થને સમજાવવા માટે કહ્યું હતું અને તેઓ શ્રેતાઓની સમક્ષ આની છણાવટ કરવા ઈચ્છતા હતા. એકાએક અધવચ્ચે બને. 230 ઓજસ દીઠાં આત્મબળનાં Page #232 -------------------------------------------------------------------------- ________________ ભાઈઓ આવતાં એમને આ વાકયને અર્થ ધર્મપષક રીતે પ્રગટ કરવાને અવસર મળી ગયું. એમણે આ વાકયનું વિવેચન કરતાં કહ્યું? ભાઈએ, લોકે પોતાની વિકૃત બુદ્ધિને કારણે આ સંસારમાં નારીને કામિનીના રૂપમાં જ જુએ છે, પરંતુ હું કહું છું કે એ જગતજનનીના રૂપમાં સંસારની એક મહાન બાબત છે. જગતનું એ રત્ન છે અને પુણ્યની એ રાશિ છે. તીર્થકર, ચક્રવતી, ધર્મ ધુરંધર આચાર્ય, ધર્મનિષ્ઠ સાધુ-સાધ્વીઓ, ધર્માનુરક્ત શ્રાવક-શ્રાવિકાઓ અને જગતમાં જે કંઈ ધર્મપરાયણ સ્ત્રી-પુરુષ થયાં છે એ બધાં જ રત્નગર્ભા નારીની કૂખમાંથી જમ્યાં છે. આવી ધર્મનિષ્ઠ માતાઓ પાસેથી જ ધર્મપરાયણ પુત્ર-પુત્રીઓને ધર્મસંસ્કાર મળ્યા છે. આથી સંસારને કેઈ સાર હોય તે તે છે આવી પુણ્યસ્મૃતિ સ્ત્રીઓ, શીલવતી મહિલાઓ અને સંસ્કારદાયિની નારીઓ, જેમણે વસ્તુપાળ અને તેજપાળ જેવાં નરરત્ન પણ પેદા કર્યા છે અને એમનામાં પુષ્કળ ધર્મસંસ્કાર સિંચ્યા છે! “ભક્તામર સ્તોત્રમાં જૈનાચાર્ય માનતુંગસૂરિએ તીર્થકર ત્રાષભદેવની સ્તુતિ કરતાં કેવી સુંદર વાત કરી છેઃ स्त्रीणां शतानि शतशो जनयन्ति पुत्रान् । नान्या सुतौं त्वदुपम जननी प्रसूता ॥ આ જગતમાં સેંકડો માતાઓ સેંકડે પુત્રને જન્મ આપે છે, પરંતુ આપના જેવા પુત્રને જન્મ આપનારી આપની જનની સિવાય બીજુ કોઈ નથી.” સાચે જ, આ જગતમાં કઈ સારભૂત વસ્તુ હોય તે મૃગના જેવી વાત્સલ્યરસથી પરિપૂર્ણ નેત્રવાળી માતા છે.” જુઓ, આખી વાત જ પલટાઈ ગઈપેલું ગારરસ પ્રેરતું વાય કેવું ધર્મપિષક બની ગયું. એમાં શાંત રસ અને વીર રસને સંગ થતાં એ વાકય ઉપાદેય બની ગયું. વસ્તુપાળ અને તેમાળ સમજી ગયા કે એમના ચહેરા પરના ભાવ જોઈને જ ગુરુદેવે વાકયને જુદો વળાંક આપી દીધું. આને માટે વિચક્ષણતા અને ધર્મકથા-મર્માતા જરૂરી બની રહે. - 231 | વિકથા અને ધર્મકથા Page #233 -------------------------------------------------------------------------- ________________ વસ્તુપાળ-તેજપાળે ગુરુમહારાજને પૂછી નાખ્યું, “ગુરુદેવ! શું આપ રસોનું પણ જ્ઞાન ધરાવે છે? એનું પણ વર્ણન કરે છે ?” હા, કેમ નહીં? શાસ્ત્રોમાં નવ રસનું વર્ણન આવે છે અને ધર્મકથાકારને તે આ બધા રસનું જ્ઞાન હોવું જ જોઈએ. અન્યથા એ શ્રોતાઓને ધર્મ તરફ આકર્ષિત કરી શકતું નથી.” “તે આજે આપ શૃંગાર રસ પરથી એકાએક શાંત રસ પર આવી ગયા એમ અમને લાગ્યું. તે શું આપ વીર રસ પણ જાણે છે? અમને વીર રસથી પ્રેરિત કરવાની કૃપા કરશે?” ગુરુ મહારાજે કહ્યું, “ભલે, હું વીર રસગાન કરું છું, પરંતુ પહેલાં તમારાં શને બહાર મૂકી આવે, જેથી અહીં બેઠેલા શ્રોતાઓ વીર રસનું વર્ણન સાંભળીને એ શથી એકબીજા પર પ્રહાર ન કરે.” વસ્તુપાળ-તેજપાળે આદેશ માથે ચડાવ્યા. મુનિરાજે વીર રસ ભર્યુ કાવ્યગાન કર્યું. એ સાંભળતાં જ શ્રોતાઓમાં જુસ્સો જાગવા લાગે. વીરતાથી બાહુ ફરકવા લાગ્યા અને હૃદયમાં અપૂર્વ ઉત્સાહને સંચાર થઈ ગયે. લડાઈને મેદાનમાં યુદ્ધ કરવા જતી વખતે ચારણ કે ભાટ વીર રસપૂર્ણ શૌર્યગાથા ગાઈને કે ગાયકે મારુ (વાઘ) વગાડીને દ્ધાઓમાં વીરતા, શૌર્ય અને ઉત્સાહને સંચાર કરે છે. દ્ધો રણમેદાનમાં પિતાનું બલિદાન આપવા માટે થનગની ઊઠે છે એ જ રીતે ગુરુમહારાજના મુખેથી વીર રસ પૂર્ણ વાણી સાંભળીને શ્રોતાઓમાં ધર્મવીરતા, દાનશૂરતા અને શીલપાલનનું શૌર્ય પેદા થયું. અર્થઘટન પર આધાર ધર્મકથાકારની આ જ ખૂબી છે કે એ નારીની વિકથાને પણ સુકથામાં બદલી નાખે છે. આ રીતે જે કથા ડુબાડનારી હતી તે તારનારી પણ બની શકે, અશુદ્ધ ગણાતી સ્ત્રીકથા શુદ્ધ બની જાય છે. શીલવતી, પુણ્યવાન અને ચારિત્ર્યશીલ સ્ત્રીઓના વર્ણનથી તે ચારિત્ર્યમાં દઢતા આવે છે અને શીલપાલનની અદ્ભુત પ્રેરણા સાંપડે છે. સતી સીતાનું ચરિત્ર સાંભળીને કોના હૃદયમાં શીલપાલનની 232 ઓજસ દીઠાં આત્મબળનાં Page #234 -------------------------------------------------------------------------- ________________ દૃઢ ભાવના નહીં જાગે ? કોનામાં ધમપાલનની વીરતા નહિ ઉત્પન્ન થાય ? અથવા તેા કાને બધાં જ સુખ-વૈભવ હાવા છતાં ગૃહત્યાગ અને વનવાસનું કષ્ટ સહન કરવાની પ્રેરણા નહીં મળે ? શું મહાસતી ચંદનબાળાનું વણ ન સાંભળીને એક તપસ્વી, તેજસ્વી, બ્રહ્મચારિણી નારીનુ... ચિત્ર માનસપટ પર અંકિત થઈ જતું નથી ? સતી રાજીમતીનું વણુ ન સાંભળીને શ્રોતાનું મન વૈરાગ્યની સિરિતામાં વહેવા લાગતું નથી ? કથા ગમે તેવી હાય, કોઈ પણ હોય, પરંતુ કથાના અર્થઘટન પર એના આધાર છે કે એ કથા ધમ અને વૈરાગ્યરસ તરફ શ્રોતાઓને લઈ જાય છે કે પછી કામરસ ભણી ખેચી જાય છે? આમ તે શાસ્ત્રામાં પણ સ્ત્રીએનાં નખશિખ સુધીનાં અંગોપાંગનાં વણ ના આવે છે, પરંતુ ત્યાં એ વણ નાના ઉદ્દેશ શુ ́ગાર રસ જગાડવાના નથી. આથી આ કથા સ્ત્રી-વિકથા નથી, પરંતુ સ્ત્રી-સુકથા જ છે. ર. ભેજન-વિકથા આહારની આસક્તિપૂર્ણ ચર્ચા કરવી અથવા તે ભાજનના સ્વાદની વાતા કર્યાં કરવી તે ભાજન વિકથા છે. આવી વિકથાથી કરનારમાં અને એ સાંભળનારમાં રસલેાલુપતા પેદા થાય છે. સ્વાદ પર વિજય મેળવવા ઇચ્છતા સાધક અથવા તે બીજાએની સ્વાદેન્દ્રિયની આસક્તિ ઓછી કરવા ઇચ્છતી વ્યક્તિને માટે આવી ભેાજન-વિકથા અવરોધરૂપ બને છે. ભાજન વિકથા સાંભળીને ગૃહસ્થ એના આર'ભ-સમાર`ભ કરશે. પરિણામે છકાય જીવાના વધની અનુમાદના થશે અને ગૃહસ્થની હિંસા (પછી ભલે એ આરભની હિ.સા હાય, તે પણ) વધશે. વળી કદાચ સાધુવ પણ એ આહારને લે તે એમાં રહેલી એષણા આદિના વિચાર નહીં કરી શકવાને લીધે એમની ભિક્ષા-ચરીમાં દોષ લાગશે. સ્વાદવિજયની મહત્તા " આ પ્રકારના આહારને ઉપાશ્રયમાં લાવીને ભાજન કરતી વખતે પણ ઇંગાલ આદિ દોષ લાગશે. વળી લેાકમાં પણ આવા સાધુ તરફ અશ્રદ્ધા અને અવહેલના જાગશે કે, “આ સાધુ સ્વાદલેાલુપ છે. સારું 233 વિકથા અને ધકથા Page #235 -------------------------------------------------------------------------- ________________ સારું ખાવા માટે જ એમણે સંયમ લીધું છે. આ તો સ્વાધ્યાય, ધ્યાન આદિ છેડીને હંમેશાં ખાવા-પીવાના વિચારમાં જ ડૂબેલા રહે છે.” આવી રીતે ભેજન-વિકથાથી અનેક પ્રકારની હાનિ થાય છે. લાભ. માત્ર સ્વાદપષણ અને કર્મબંધ સિવાય બીજો કશો થતો નથી. કર્મોને ક્ષય અથવા તે જ્ઞાનાદિની સાધના એનાથી થઈ શકતી નથી. ગૃહસ્થને માટે પણ આવી ભજન-વિકથા બાધક છે. એના ગૃહસ્થજીવનની સાધનામાં પણ આ અંતરાયરૂપ છે. ગૃહસ્થને તપ કરવાની જરૂર હોય છે. જે આવી સ્વાદકથામાં જ રપ રહે તે કઈ રીતે તપ કરશે? કઈ રીતે સ્વાદવિજય-રસારિત્યાગ ને તપમાં પ્રવૃત્ત થઈ શકશે? ક્યારેક તે ગૃહસ્થ કઈ જમણવારમાં મીઠાઈ આદિ એક એક ચીજવસ્તુને લઈને ભેજન આપનારની રસોઈની નિંદા કરશે. અમુક જગ્યાએ તે જમણવારમાં આટલી મીઠાઈ અને આટલી વાનગી હતી, અહીં શું ધૂળ છે? કઢીમાં મીઠું નથી કે પૂરી સાવ કાચી છે. એ પ્રકારની નિંદા કરનારાઓ કર્મબંધ તે બાંધે જ છે, પરંતુ પોતાના ખાનદાનમાં કે વર્તુળમાં પરસ્પર વેર-વિરોધ અથવા તે ખેંચતાણ પણ ઊભી કરે છે, એકબીજા સાથે દુશ્મનાવટ પણ થઈ જાય છે. આથી સાધુ હોય કે ગૃહસ્થ હોય, પણ એણે ભજનવિકથાથી દૂર રહેવું જરૂરી છે. - હા, એ સાચું છે કે કોઈ વસ્તુને ત્યાગ કરવાની દૃષ્ટિએ શ્રોતાઓ સમક્ષ એ વસ્તુના દોષનું વર્ણન કરવું તે ભજન-વિકથા. નથી. જે ભજન-કથા કરવી હોય તે શાલિભદ્ર દ્વારા પૂર્વજન્મમાં મા ખમણ (એક મહિનાનું તપ) કરનારા સાધુને ભિક્ષા રૂપે ખીર વહોરાવવાની વાત કરે. અષભદેવ ભગવાનના વષીતપના પારણામાં ભિક્ષા રૂપે મળેલા ઇક્રસની વાત કરે. શ્રોતાઓને તપ તરફ વાળવા. માટે અથવા તે ખાનપાનની વસ્તુઓમાં મર્યાદા ધરાવતા કરવા માટે વ્રતના રૂપમાં ભોજન-કથા કરે. આ ભજન-કથા સુકથા બનશે. સાધુઓ કઈ ગમાં પચ્ચ-કુપચ્ચેના રૂમમાં અમુક ખાનપાનની. વસ્તુઓની એકબીજા સાથે ચર્ચા કરી શકે છે. સંયમપાલન અથવા તે. 234 ઓજસ દીઠાં આત્મબળનાં Page #236 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મચર્ય પાલનને માટે ખાનપાનના વિવેકના રૂપમાં દૂધ, દહીં, આદિ તથા અન્ય પદાર્થોની ચર્ચા કરી શકાય. માત્ર શરત એટલી છે કે એ ચર્ચા કુપચ્યકારી કે અહિતકર વસ્તુઓને છોડવાની દષ્ટિએ. કરવામાં આવે. ૩. દેશ-વિકથા તે પોતાના દેશ પ્રત્યે ઝનૂન અથવા કટ્ટરતા વધારતી અને બીજા દેશ પ્રત્યે દ્વેષ વધારતી, લોકોને ઉશ્કેરતી એવી કથા દેશ-વિકથા કહેવાય છે. આવી દેશ-વિકથાથી યુદ્ધઉત્તેજના અને અશાંતિ ફેલાય છે, એક દેશની બીજા દેશ સાથે શત્રુતા થાય છે, મૈત્રીભંગ થાય છે, અને રાજ્ય લાલસા વકરી ઊઠે છે. જે દેશની પેટી નિંદા કરવામાં આવે કે એવા સમાચારને વધુ ચગાવવામાં આવે એ દેશ તરફ જનતામાં ધૃણા અને દ્વેષ ફેલાય છેવળી આની સાથેસાથે એ દેશના રાજદૂત કે અન્ય અધિકારીઓને પત્તો લાગે તે એનાથી પણ કટુતા જાગવાની સંભાવના રહે છે. પ્રત્યેક દેશની ભૂગોળ અને ઇતિહાસની જાણકારી રાખવી જોઈએ. એ દેશનું હવામાન, ભાષા, રહેણીકરણી, ખાસિયત, લોકોની પ્રકૃત્તિ, રુચિ, ધર્મપરાયણતા, સરળતા આદિનું જ્ઞાન હોય તે ધર્મકથાકાર માટે નિત્તાંત જરૂરી છે. શ્રોતાઓને ધર્માભિમુખ કરવા માટે તેમ જ સ્વદેશ અને રાષ્ટ્રધર્મ તરફ જાગૃત કરવા માટે થતું વર્ણન એ. દેશ-વિકધા નથી, પરંતુ દેશ–સુકથા છે. શાસ્ત્રોમાં ગ્રામધમ, નગરધર્મ અને રાષ્ટ્રધર્મના વર્ણન ઉપરાંત ૨પા આર્યદેશનું વર્ણન મળે છે. બાકીના ૩૧૯૭૪ જેટલા દેશ એ યુગની દષ્ટિએ અનાર્ય દેશના રૂપમાં દર્શાવવામાં આવ્યા છે. ધર્મપરાયણ વ્યક્તિના જન્મસ્થાન આદિનું વર્ણન કરતી વખતે દેશની ચર્ચા અનુચિત ગણાય નહીં. અમુક દેશ અથવા તો દેશવાસીઓને ધમ તરફ અભિમુખ કરવા માટે અથવા તે કોઈપણ સંકટગ્રસ્ત દેશને મદદરૂપ થવાના હેતુથી થતી દેશકથા વિકથા નથી. 235 વિકથા અને ધર્મકથા Page #237 -------------------------------------------------------------------------- ________________ સમગ્ર વિશ્વમાં સુખશાંતિ વધે અને કલ્યાણ સ્થપાય એ જોવાનું ધર્મોપદેશકેનું કર્તવ્ય છે. કયાંક અશાંતિ કે યુદ્ધ થાય અથવા તે કિંઈ દેશ નિર્દોષ દેશ પર આક્રમણ કરતો હોય એવે સમયે શાંતિની ચાહના અને ન્યાયની દષ્ટિએ અન્યાયી દેશને સાવધાન કરે જરૂરી બને છે. એને પ્રેમથી ધર્મ અને નીતિ તરફ વાળીને વિશ્વની અશાંતિ ઓછી કરવી અને સર્વત્ર સુખશાંતિ ફેલાવવી તે એનું કર્તવ્ય બને છે. આવે સમયે એ દેશની ચર્ચા કરવી પડે છે. અમુક દેશમાં ધર્મને પ્રચાર કઈ રીતે થાય એને ઉપાય બતાવતી વખતે પણ એ દેશ વિશેની ચર્ચા-વિચારણું આવશ્યક બને છે. આખીયે વાતને સારાંશ એ છે કે શુદ્ધ ધર્મની દષ્ટિએ કેઈપણ દેશનું વર્ણન કે ચર્ચા કરવી એ વિકથા નથી. ૪. રાજ-વિકથા | કઈ રાજાને વૈભવ, વિલાસિતા, ભેગસામગ્રી, એશ્વર્યા, ઠાઠ કે ભંડાર વગેરેનું વર્ણન જે શ્રોતાઓમાં આસક્તિ કે લાલસા પેદા કરે એવી રીતે કરવામાં આવે છે તે રાજ-વિકથા છે. કોઈ રાજાને બીજા દેશને જીતવાની, બીજા રાજ્ય પર ચડાઈ કરવાની અથવા તો બીજા રાજા સાથે યુદ્ધ કરવાની વાત કરવી તે પણ રાજ-વિકથા છે. આવી રીતે કોઈ રાજાની બાબતમાં ખોટી અફવાઓ ફેલાવવી, એમની ખોટી નિંદા કરવી કે એમના પર મિથ્યા દોષારોપણ કરવું તે રાજવિકથા છે. આવી રાજ-વિકથાથી એક તે શ્રોતાઓના મનમાં ઉત્તેજના જાગે છે અને બીજુ રાજસી વૈભવ પામવાની ઘેલછા થાય છે. વળી રાજા પિતાને વિશે ખોટી અફવાઓ સાંભળીને પણ કથાકારને છેષ અને વિરોધ કરવા લાગશે. કેઈએમ પણ સમજે કે આ સાધુ કઈ ગુપ્તચર લાગે છે. રાજા વિશે ખોટી વાત કરવાથી અસત્યને દેષ પણ લાગે છે. કોઈ રાજાના ધર્માચરણનું વર્ણન કરવું, કોઈ રાજાને ધમભિમુખ કરવા માટે ભૂતકાળના ધર્માત્મા રાજાઓનું વર્ણન સંભળાવવું - 236 ઓજસ દીઠાં આત્મબળનાં Page #238 -------------------------------------------------------------------------- ________________ અથવા તા અન્યાય કે અત્યાચાર કરી રહેલા રાજાને ધમમાગ માં પ્રેરિત કરવેા તે રાજ–વિકથા નથી. જો આવું હેાત । શાસ્ત્રમાં ઠેર ઠેર રાજાઓના ઉલ્લેખ કરવામાં આવ્યા ન હાત. શ્રેણિક જેવા કેટલાય રાજા, ચક્રવતીઓ, બલદેવા, વાસુદેવા જેવાઓ ત્રિષષ્ઠિશ્લાધ્યપુરુષો ગણાય છે. શાસ્ત્રોમાં તેમની પુષ્કળ પ્રશસા મળે છે, જોકે એ પ્રશ’સા એમની ધર્મ પરાયણતાની દૃષ્ટિએ કરવામાં આવી છે. ચારિત્ર્ય, દુષ્ટ, અન્યાયી કે અત્યાચારી રાજાનું વર્ણન એમના દોષોની ટીકાના રૂપમાં અથવા તે। દોષોના દુષ્પરિણામ (દુષ્કર્મ ફળ) દર્શાવવા માટે કરવામાં આવે છે, જેથી શ્રોતા કે વાચક એ વર્ણન સાંભળીને એવા દુષ્કર્મોથી દૂર રહે. રાવણ, મણિરથ, પરદેશી, કેણિક આદિનું વર્ણન એમનાં દુષ્કર્મો અને દુષ્ક ફળ સાથે દર્શાવીને પ્રજાને એનાથી દૂર કરવાની દૃષ્ટિથી જ કરવામાં આવે છે. ધર્મકથાની પ્રેરકતા શકયા હતા. આજે ભારતમાં રાજાશાહીને બદલે લેાકશાહી રાજપ્રણાલી જોવા મળે છે. રાજાશાહીમાં રાજા કઈ અયેાગ્ય કાર્ય કરે અથવા તે મર્યાદાવિરુદ્ધ આચરણ કરે તેા એને ધર્મોપદેશ અથવા ધમ પ્રેરણાથી રોકવાના પ્રયત્ન ધર્મકથાકાર સાધુ કરતા હતા. કેશીશ્રમણુ મુનિએ પરદેશી રાજાને ધર્મ પ્રેરણા આપીને ધર્માભિમુખ કર્યાં હતા. આવી રીતે ભગવાન મહાવીરે પણ કેટલાય રાજાઓને અન્યાયાદિ કરતા શ્રેણિક રાજાને ચેલ્લણા જેવી પતિવ્રતા રાણી પર સંદેહ થયા અને એ આખુય અંતઃપુર સળગાવી દેવા તૈયાર થયા તે ભગવાન મહાવીરે આવે। અન કરતાં રાકચો હતા. આની પાછળના હેતુ રાજનીતિમાં પડવાના નહાતા, પરંતુ રાજનીતિને ધર્માંસમત મનાવવાના હતા કારણકે જો રાજા ખાટે માર્ગે ચાલે, અન્યાય-અધર્મ આદિનું આચરણ કરે તે સમગ્ર પ્રજા એ જ માર્ગે ચાલવા લાગે તેવેા ભય રહેતા હતા. જેવા રાજા તેવી પ્રજાની કહેવત તે સમયે યથા હતી, આથી જ રાજા પર પ્રજા સુધરે કે બગડે અથવા તે ધર્માત્મા વિકથા 237 અને ધકથા Page #239 -------------------------------------------------------------------------- ________________ કે દુરાત્મા અને તેને સઘળો આધાર રહેતું હતું. રાજાને ધર્મમાર્ગ પર દઢ રાખવાનું ખૂબ જરૂરી માનવામાં આવતું હતું. રાજાને ધર્મમાર્ગ પર રાખવાનું કામ રાજપુરોહિત કરતે. અને રાજપુરોહિત ચૂકી જાય તે શ્રમણ સાધુ કે સંન્યાસી કરતા હતા. આજે લેકશાહીને કારણે હવે ધર્મગુરુનું કાર્ય રાજાને બદલે રાજ્યકર્તાઓને યેગ્ય માર્ગે વળવાનું છે, એમને ધર્મ પર દઢ રાખવાનું છે અને એમની શાસનનીતિ ધર્મમર્યાદાની વિમુખ બને નહિ તેનું ધ્યાન રાખવાનું છે. આને અર્થ એ નથી કે તેઓ રાજકારણમાં સક્રિય ભાગ લે છે અથવા તે રાજ-વિકથા કરે છે. આવા ધર્મકથાકાર સાધુને ઉદ્દેશ તે રાજશાસનને ટાં કાર્યોથી અથવા તે ધર્મ વિરુદ્ધ થતું અટકાવવાને છે. રાજાશાહીના સમયમાં સાધુઓ માત્ર રાજાઓની રાજનીતિને જાણીને એમને ધર્મમાર્ગે દઢ રાખતા હતા. આની પાછળ કઈ પદ, સત્તા કે સ્વાર્થ પ્રાપ્ત કરવાને કઈ લેશમાત્ર પણ આશય નહોતે. આવી જ રીતે શાસનકર્તાઓની નીતિના જાણકાર રહીને એમને સુધારવા તથા ધર્મ પ્રત્યે અનુરાગી બનાવવાનું કામ સાધુઓનું છે. એના દ્વારા પદ, પ્રતિષ્ઠા, સત્તા કે સ્વાર્થ હાંસલ કરવાનું નથી. આને રાજનીતિમાં ભાગ લે કેમ કહી શકાય ? અથવા તે રાજનીતિમાં ધર્મપ્રવેશ માટે થતી ચર્ચાને રાજ-વિકથા કેમ કહેવાય? આને અર્થ એ છે કે જે કથા કરવાથી પિતાની અને પ્રજાની ભાવને શુદ્ધ બને, જનતાનું અને પિતાનું ચારિત્ર્ય સુરક્ષિત રહે તેમ જ તે વધુ ને વધુ ધર્મ તરફ ઢળે તેવી કથા સુકથા છે. જે કથાનું શ્રવણ કે પ્રવચન અધર્મ તરફ ગતિ કરાવતું હોય તે વિકથા છે. દષ્ટિ-દષ્ટિને ભેદ આમ તે કોઈપણ કથામાં સચ્ચાઈ અને બુરાઈ, પ્રકાશ અને - અંધકાર એમ બંને પાસાં હોય છે. સમ્યક્ દષ્ટિ ધરાવનાર પ્રકાશને એટલે કે સચ્ચાઈને ગ્રહણ કરે છે તે મિથ્યા દ્રષ્ટિ રાખનાર સારામાં 238 ઓજસ દીઠાં આત્મબળનાં Page #240 -------------------------------------------------------------------------- ________________ સારી વાતમાં બુરાઈ કે અંધકાર શેધી કાઢે છે. આ વાતને સ્પષ્ટ કરતાં નંદીસૂત્રમાં કહ્યું છેઃ "एयाइ चेव समदिटिट्स्स समत्तपरिग्गाहत्तेण सम्मसुय; मिच्छादिटिट्स्स मिच्छासुय।” જે શાસ્ત્રોને આપણે મિથ્યાશ્રત ગણીએ છીએ તે સમ્યક્દષ્ટિ ઘરાવનારને માટે સમ્યકત (સાચાં શાસ્ત્ર) છે અને એ જ શાસ્ત્ર જેને આપણે સમ્યફથત માનીએ છીએ તે મિથ્યાષ્ટિને માટે મિથ્યાશ્રત (મિથ્યાશાસ્ત્ર) છે કારણ કે બંનેની શાસ્ત્ર ગ્રહણ કરવાની દષ્ટિમાં તફાવત છે.” કઈ ખરાબ વસ્તુના સારા ગુણને ગ્રહણ કરે છે તે બીજે સારી વસ્તુમાંથી પણ ખરાબને ગ્રહણ કરે છે. હસ્તિનાપુરની રાજસભામાં એક વિવાદ જાગ્યું કે જેવી સૃષ્ટિ હોય છે તેવી દષ્ટિ થઈ જાય છે. પરંતુ કેટલાક અનુભવીઓએ કહ્યું કે જેવી દૃષ્ટિ હોય છે તેવી જ સષ્ટિ હોય છે. બહુમતી દષ્ટિ-સૃષ્ટિવાદના સમર્થનમાં હતી. આમ છતાં શ્રીકૃષ્ણએ એને સિદ્ધ કરવા માટે પ્રજાજનેને પ્રત્યક્ષ પ્રમાણ આપવાનું નક્કી કર્યું. એક દિવસ એમણે દુર્યોધન અને યુધિષ્ઠિરને બોલાવ્યા અને બંનેને એક નેધથી આપી. પહેલાં દુર્યોધનને કહ્યું, દુર્યોધન, આ નગરમાં જેટલા સજજન છે એ બધાનાં નામ નોંધપોથીમાં નેંધી લે.” ' આમ કહીને પછી યુધિષ્ઠરને કહ્યું, “ધર્મરાજ! આ નગરમાં જેટલા દુર્જન હોય એમનું નામ આ નેંધપોથીમાં નેંધીને લઈ આવો.” સાંજે બંને આખું નગર ફરી વળીને કેરી નેધપોથી લઈને પાછા આવ્યા. શ્રીકૃષ્ણ બંનેની નોંધપોથી કેરી જોઈ એટલે પૂછ્યું, કેમ શું થયું? તમે તે કેઈનુંય નામ આમાં સેંધ્યું નથી.” દુર્યોધન તરત જ બોલી ઊઠયો, “અરે લખાય કઈ રીતે ? જે કઈ વ્યક્તિને જુઓ એમનામાં કઈને કઈ દુર્ગુણ તો હોય જ.” શ્રીકૃષ્ણ યુધિષ્ઠિર સામે જોયું. યુધિષ્ઠિરે શાંતિથી ઉત્તર આપે, “હું આખા નગરમાં ઘૂમી વળે, પણ મને કોઈ દુર્જન જ 239 _ વિકથા અને ધર્મકથા Page #241 -------------------------------------------------------------------------- ________________ દેખાશે નહિ. જેના તરફ નજર કરું એનામાં મને કોઈ ને કોઈ ગુણ. તે જોવા મળતું જ.” શ્રીકૃષ્ણ રાજસભા સમક્ષ આ વાત રજૂ કરી અને ઘટનાનું બયાન કરીને કહ્યું, જુઓ! સંસારમાં સર્વત્ર દૃષ્ટિસૃષ્ટિવાદ જ ચાલે છે. એને પ્રત્યક્ષ નમૂને આ બંને વ્યક્તિઓની નેંધપોથી આપે છે.” આખી સભા આ વાત સાંભળીને સ્તબ્ધ બની ગઈ આથી તમને કહું છું કે વક્તા અને શ્રેતા બંનેની દષ્ટિ પ્રત્યેક બાબતનાં સારાં પાસાંને જોવાની હોય તે બંનેનાં કર્મોની નિર્જરા, થાય છે. એમાંથી બુરાઈ શોધવાની દષ્ટિ હશે તે બંનેને કર્મબંધન થાય છે. ગમે તેટલા શુભ ભાવથી કે શુદ્ધ દૃષ્ટિકેણથી ધર્મકથાકાર કથા કરે, પરંતુ જે શેતાની ભાવના શુદ્ધ નહીં હોય અને એની દૃષ્ટિ વિપરીત હશે તે સારી વસ્તુમાંથી પણ કોઈ ખરાબી કે બુરાઈ ધી કાઢશે. માખીની સામે તમે સારામાં સારી વસ્તુ રાખે તે પણ તે વિષ્ટા પર બેઠા વિના નહિ રહે. સુશ્વરને તમે ગમે તેટલું સારું અનાજ આપે તે પણ એ વિષ્ટા તરફ જ જશે. આને અર્થ એ નથી કે ધર્મકથાકારે ધર્મકથા કરવી નહીં. જોખમ તે બધે રહેલું છે, પરંતુ સાવધાન થઈને ચાલવું જોઈએ. એણે પોતે જ બધાં પાસાંઓને પ્રગટ કરીને ધર્મકથા કરવી જોઈએ. અંતે તે વાતને કઈ રીતે સ્વીકારે છે તે શ્રોતાના ભાગ્ય પર. આધારિત છે. નદીષેણ કુશળ ધર્મકથાકાર હતા. તેઓ એક વેશ્યાની મેહ-- જાળમાં ફસાઈ ગયા. એ દિવસથી એમણે એક પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી વેશ્યાની મોહજાળમાંથી મુક્ત ન થાઉં ત્યાં સુધી વેશ્યાને ત્યાં આવનારા પુરુષમાંથી રેજ ઓછામાં ઓછા દસ પુરુષને પ્રતિબોધ. આપીને આ પાપકૃત્યથી મુક્ત થઈશ. જે દિવસે આવું કરી નહી શકું તે દિવસે અન્ન-જળ લઈશ નહીં. 240 ઓજસ દીઠાં આત્મબળનાં Page #242 -------------------------------------------------------------------------- ________________ આ પ્રતિજ્ઞા કેઈ સામાન્ય પ્રતિજ્ઞા નહોતી. વેશ્યાને ત્યાં આવનારા પુરુષે કામવાસનાની તૃપ્તિ માટે આવતા હોય. આવા પુરુષોને વેશ્યાના ઘરમાં જ રહીને વ્યભિચારથી વિરક્ત કરવાનું કાર્ય ઘણું મુશ્કેલ હતું, પરંતુ હિંમતવાન નંદીષેણે આવી કઈ ચિંતા કર્યા વિના એ જ દિવસથી પોતાની પ્રતિજ્ઞા મુજબ કાર્ય શરૂ કર્યું. નંદીષેણ એવી ખૂબીથી વેશ્યાગામી પુરુષ સમક્ષ ધર્મકથા કરતું હતું કે એ પુરુષે સદાને માટે વેશ્યાગમન ત્યજી દેતા હતા, એટલું જ નહિ પણ ઉચ્ચ સાધકજીવનને પણ સ્વીકાર કરતા હતા. તેઓ પ્રતિબંધ પામીને વિરક્ત ભાવથી દીક્ષા ગ્રહણ કરતા હતા. પિતાની પ્રતિજ્ઞા અનુસાર રોજ ઓછામાં ઓછી દસ વ્યક્તિઓને પ્રતિબંધ આપતાં આપતાં નંદીષેણે બાર વર્ષ જેટલો સમય પસાર કર્યો. આજે ભેગાવલિ કમની અવધિ સમાપ્ત થઈ રહી હતી. આજે અંતિમ દિવસ હતે ભેગાવલિ કર્મથી મુક્તિને. સવારથી આરંભીને અત્યાર સુધીમાં એણે નવ વ્યક્તિઓને પ્રતિબંધ આયે હતે. દસમી વ્યક્તિ હજી બાકી હતી. આ દસમે માણસ અક્કડ નીકળ્યો. નંદીષેણે એને સમજાવવાના હજારે પ્રયત્ન કર્યા, પરંતુ એણે કશુંય માન્યું નહીં. વળી સામે ચડીને નંદીષેણને કહેવા લાગ્યઃ “તમે મને ઉપદેશ આપે છે, પણ તમે પોતે તે પહેલાં એનો અમલ કરો ! તમે ખુદ મેહજાળમાં ફસાયેલા રહે છે અને મને તમારા ઉપદેશને શિકાર બનાવવા ઇચ્છે છે? બીજાને ઉપદેશ આપ સરળ છે, પણ જાતે આચરણ કરવાનું આવે ત્યારે ધોળે દિવસે તારા દેખાય. આથી જ કહેવાયું છેઃ पर-उपदेश-कुशल बहुतेरे । जे आचरहिं ते नर न घने रे।" આવી બેલાચાલી થઈ રહી હતી ત્યાં વેશ્યાએ મેકલેલી દાસી નદીષેણને બોલાવવા આવી. દાસીએ નંદીબેને કહ્યું. “જન ઠંડું થાય છે, જલદી પધારો.” પણ નદીષેણે હમણાં આવું છું” એમ. કહીને દાસીને પાછી વાળી, ફરી દસમા માણસને સમજાવવા લાગી ગયો. 241 ઓ.-૧૬ વિસ્થા અને ધર્મકથા Page #243 -------------------------------------------------------------------------- ________________ એણે કહ્યું, “અરે ભાઈ, મારા કેઈ મેહકર્મના ઉદયને કારણે જ જાણવા છતાં આ વેશ્યાની મેહ–જાળમાંથી નીકળી શક્તા નથી. તારું હૃદય સરળ છે અને તું ઉચ્ચ કુળને છે તેથી તું તે છોડી દે.” પેલા માણસે કહ્યું, “હું પણ છેડી શકવા અસમર્થ છું.” વેશ્યાએ બીજી વાર ભેજન બનાવ્યું અને તે પણ ઠંડું થઈ ગયું. આટલો બધો સમય નદીની રાહ જોતાં જોતાં વેશ્યા થાકી ગઈ. આમ છતાં તે ન આવ્યો. ત્રીજી વખત ભેજન તૈયાર કરીને વેશ્યા પોતે જ નંદીને બેલાવવા ગઈ તે એણે જોયું કે નંદીબેણ જે વ્યક્તિને પ્રતિબોધ આપતું હતું તે સહેજે મચક આપતી નહોતી. એ નદીધેણને કહેતી હતીઃ “તું ખુદ પાપની ખીણમાં પડયો છે અને મને એમાંથી બહાર કાઢવા પ્રયત્ન કરે છે? હું એવો ભેટ નથી કે માત્ર તારા કહેવાથી છોડી દઉં.” - વેશ્યાથી વધુ વિલંબ સહન ન થયું. એ બોલી, “ભોજન કરવા આવે છે કે નહીં? નહિ તે હાથ પકડીને લઈ જઈશ” નંદીબેણે કહ્યું, “બસ, હવે થોડી જ વાર છે. આ દસમી વ્યક્તિ પ્રતિબોધ પામે એટલે મારી આજની પ્રતિજ્ઞા પૂરી થઈ જશે અને પછી હું ભજન કરીશ, પહેલાં નહીં.” દસમી વ્યક્તિ તે મચક આપતી નહોતી. એ તે એક જ રટણ રટતી હતી કે જે વેશ્યાગમન ખરાબ હોય કે પાપ હોય તે તમે પોતે શા માટે એને છોડી દેતા નથી? નદીષેણે ફરી સમજાવ્યું, “મારા મેહકમને ઉદય છે.” દસમી વ્યક્તિએ કહ્યું, “તમારી માફક મારા પણ હકમને જ ઉદય થઈ રહ્યો છે.” વેશ્યાની ધીરજની સીમા આવી ચૂકી હતી. એણે અકળાઈ આવેશમાં આવીને નંદીષેણુને કહ્યું. 242 ઓજસ દીઠાં આત્મબળનાં Page #244 -------------------------------------------------------------------------- ________________ જે દસમી વ્યક્તિ તૈયાર થતી ન હોય અને તમારી પ્રતિજ્ઞા પૂરી થતી ન હોય તે તમે જ દસમી વ્યક્તિ તરીકે સ્વયં પ્રતિબંધિત થઈ જાઓ ને? પ્રતિજ્ઞા પૂરી થશે અને ભેજન ઠંડું નહીં થઈ જાય.” આ શબ્દોએ નંદીબેણના હૃદયમાં ગહન મંથન જગાવ્યું. એની અંતર્દષ્ટિ ખૂલી ગઈ અને વિચારવા લાગે ધિક્કાર છે મને! હું કે કે સઘળું જાણતા હોવા છતાં આ વેશ્યાની પાછળ મારું સઘળું ચારિત્ર્ય ધન લૂટાવી બેઠો. મને કઈ વાતની ખોટ હતી કે જેથી હું સંયમની મસ્તી છેડીને વેશ્યાની મોહજાળમાં ફસાયે. હવે કર્મોના ભરોસે જીવવું એ તે કાયરનું કામ છે. મેં જે કર્મો બાંધ્યાં છે તેને તેડવા શું બીજા કેઈ આવશે? મારે જ મારાં આગળ અને પાછળનાં કમબંધન તેડવા માટે કમર કસવી પડશે. હવે મારે જ પ્રતિબદ્ધ થઈને પુનઃ સદાચાર અને સંયમના માર્ગે ચાલવું જોઈએ.” નંદીબેણે તરત જ વેશ્યાની વિદાય લેતાં કહ્યું, “આ હું દશમે વ્યક્તિ પ્રતિબંધિત થઈને જાઉં છું.” નદીને રોકવા માટે વેશ્યાએ ઘણું આજીજી અને વિનવણી કરી, પરંતુ એની એકેય વાત નંદીષેણે કાને ધરી નહીં. અંતે વેશ્યા પણ પ્રતિબોધ પામીને દીક્ષા લેવા તૈયાર થઈ ગઈ પિતાનાં સાધુનાં ઉપકરણ વેશ્યાના ઘરમાં જ્યાં રાખ્યાં હતાં તે લઈ લીધાં અને ગુરુદેવની પાસે જઈને પિતાનાં પાપકૃત્યની આલોચના કરી. પ્રાયશ્ચિત્ત કરી ફરી દીક્ષા ધારણ કરી. કેટલાંક વર્ષો સુધી સંયમનું પાલન કરી અને સદ્ગતિ પ્રાપ્ત કરી. એ સાચું છે કે જેના હૃદયમાં ધર્મભાવનાની નાની શી ચિનગારી હોય તે ધર્મકથાકાર કવચિત્ ભૂલે પડે, પણ અંતે સાચે રસ્તે આવી જાય છે. નંદીષેણની માફક એ બીજાને પ્રતિબોધ આપ્યા વિના રહી શકતું નથી. 243 | વિકથા અને ધર્મકથા Page #245 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ ધર્મભાવનાથી કરવામાં આવતી ધર્મકથા અવશ્ય પ્રભાવશાળી હોય છે. ધર્મકથાના ચાર પ્રકાર બતાવ્યા તેમાંથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, પાત્રતા અને ક્ષમતા જોઈને કઈ પણ એક પ્રકારે શ્રોતાઓને માટે ઉપયોગી ધર્મકથા કરવી જોઈએ. સાધુઓ માટે તે ધર્મકથા નિર્જરા (કર્મક્ષય) કરનારી છે. ગૃહસ્થ રોજ સામાયિક આદિ ધર્મક્રિયાઓ કરતી વખતે ધર્મકથાનું અધ્યયન કરે તે એમને માટે એ નિર્જરાનું નહિ તે પણ, પુણ્યનું કારણ જરૂર બનશે. સ્થળ : જૈનભવન, બીકાનેર ૧૨ ઑગસ્ટ, ૧૯૪૮ 244 ઓજસ દીઠાં આત્મબળનાં Page #246 -------------------------------------------------------------------------- ________________ ધ્યાતા, ધ્યાન અને ધ્યેય આત્યંતર–તપને પાંચ પ્રકાર છે ધ્યાન. શરીરને ટકાવવા માટે જેટલી જરૂર આહારની હોય છે તેટલી જ જરૂર જીવનની અમૃતમય સાધના માટે ધ્યાનની છે. કેઈ રંગબેરંગી ફૂલોથી હરિયાળા બગીચામાં બેસવાથી તમને કેટલી બધી શાંતિ મળે છે ! ઉલ્લાસને કેવો આનંદમય અનુભવ થાય છે ! એમ લાગે કે જાણે સંસારની આધિ, વ્યાધિ અને ઉપાધિથી તમે મુક્ત બની ગયા છે. પરંતુ તમે કઈ એવી જગ્યાએ જાઓ કે જ્યાં લડાઈઝઘડા થતા હોય, પુષ્કળ શેર–બકેર હોય, કટુ અને કર્કશ અવાજો આવતા હોય, એવા સ્થળે તમને મનની શાંતિ સાંપડશે નહીં. તમારા હૃદયમાંથી શુદ્ધ ચિંતનની સરવાણું પ્રગટશે નહીં. તમારું મન ચિંતામુક્તિને અનુભવ કરશે નહીં, બબ્બે બેચેની, અકળામણ અને ગભરામણ અનુભવશે. 245. ધ્યાતા, ધ્યાન અને ધ્યેય Page #247 -------------------------------------------------------------------------- ________________ આવું કેમ થતું હશે? કારણ એટલું જ કે આ સ્થાન શાંતિને માટે અનુકૂળ નથી. બરાબર આવી જ સ્થિતિ ધ્યાનની છે. જેવું સ્થળ અને વાતાવરણ હોય અને જેવા વાયુમંડળની સંગતિ મનને મળે, એવું જ સુંદર ધ્યાન થાય છે. તમારું મન શુભ વાતાવરણ, શુભ આલંબન અને શુભ ભાવેની સંગિત કરે તે તેને અનુરૂપ બનશે. જો એ અશુભ કે અશુદ્ધ વાતાવષ્ણુ, અશુદ્ધ આલબન અને અશુભ ભાવની સંગતિ કરશે તે એ તેવું જ બનશે. વ્યવહાર-જગતમાં આપણે જોઈએ છીએ કે ચોરડાકુની સોબત કરનાર ધીરે ધીરે એ દૂષિત વાતાવરણના પ્રભાવને કારણે એવું જ જેવા લાગે છે, એવી જ ચેષ્ટા કરે છે અને વખત જતાં એક દિવસ એ ખુદ રીઢે ચેર કે ડાકુ બની જાય છે. આવી રીતે ધર્માત્મા કે સંતપુરુષની સંગતિમાં રહેનાર ધર્મમય વાતાવરણ મેળવીને એવું જ ધ્યાન કરે છે અને સમય જતાં એનો સ્વભાવ અને આદત પણ એવી બની જાય છે. સોની, સુથાર, લુહાર, દરજી, વેપારી આદિની સંગતિ કરનાર કે એવા વાતાવરણમાં જીવનાર એને પરિવાર કે અન્ય કઈ વ્યક્તિ એવું જ લક્ષ રાખશે અને એને અનુરૂપ સ્વભાવ કે આદત ધરાવતે થઈ જશે. ધીરે ધીરે એ ખુદ એના જેવો જ બની જશે. આવી રીતે આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ તમારું મન જેવા વાતાવરણ, આલંબન અને સંસ્કારની સંગતિમાં રહેશે તે એવું જ સારું કે નરસું ધ્યાન કરવા માંડશે અને એને એ જ સ્વભાવ કે આદત બની જશે. ગીરાજ આનંદઘનજીએ એક સુંદર રૂપક દ્વારા ધ્યાનના મર્મને. પ્રગટ કર્યો છે. એક ભમરી ઈલિકા(ઈયળ)ને પકડીને પિતાના સ્થાન પર લઈ આવી. એ રોજ ઇલિકાની સામે પિતાને ગુંજારવ કરતી હતી. ઈલિકા પણ આવું વાતાવરણ મેળવીને અને આવી સંગતિને કારણે એક દિવસ પિતાનું શરીર છોડીને ભમરી બની જાય છે અને એ. જ ગુંજારવ કરવા માંડે છે. આવી રીતે જે વ્યક્તિ જેનું ધ્યાન જે 246. ઓજસ દીઠાં આત્મબળનાં Page #248 -------------------------------------------------------------------------- ________________ રૂપે કરે છે તે વ્યક્તિ પણ સતત એ પ્રકારના ધ્યાનના પ્રભાવથી એવી જ બની જાય છે. જે ખરાબ બાબતનું ધ્યાન કરે તે વ્યક્તિ સમય જતાં એક દિવસ એ જ પ્રકારની ખરાબ વ્યક્તિ બની જાય છે. કઈ મહાપુરુષ કે સજજન વ્યક્તિની સજજનતાનું ધ્યાન કરે તે ધીરે ધીરે એ વ્યક્તિ પણ એવી જ સારી વ્યક્તિ બની જાય છે. એની આદત, સંસ્કાર, સ્વભાવ આદિ સજ્જન વ્યક્તિને અનુરૂપ બની જશે. આથી જ ધ્યાનનું જીવનમાં મહત્વપૂર્ણ સ્થાન છે. “હનુમન્નાટકમમાં રામ અને સીતાને એક સુંદર પ્રસંગ મળે છે. સીતાનું અપહરણ કરીને રાવણ એને લંકા નગરીમાં લાવ્યા છે અને અશોકવાટિકામાં એને રાખી છે. સીતાની સેવામાં રાક્ષસ જાતિની ઘણી સ્ત્રીઓ રાખવામાં આવી. એમાં એક સુરમા નામની સેવિકા પણ હતી. રામના વિયેગને કારણે સીતા પક્ષ રીતે રામનું નિરંતર ધ્યાન કરતી હતી. એક દિવસ સીતાએ સુરમાને કહ્યું, “અરે ! જે તે ખરી, રામના ધ્યાનમાં હું સતત ડૂબેલી હોવાથી મને રામત્વ પ્રાપ્ત થઈ ગયું છે. હું રામ થઈ રહી છું.” ત્યારે સુરમાએ ઉત્તર આપે, “એમાં ચિંતાની શી વાત છે? તમારું ધ્યાન કરતાં રામે સ્ત્રીત્વ પ્રાપ્ત કર્યું છે અને તેઓ સીતા થઈ રહ્યા છે.” ધ્યાનને કે અદ્દભુત પ્રભાવ છે! ધ્યાનનું લક્ષણ ધ્યાનનો સામાન્ય અર્થ છે ચિંતન કરવું. “ ધાતુમાંથી ધ્યાન શબ્દ આવ્યું છે. “બૈ જિંતાયા” એમ કહેવામાં આવે છે, પરંતુ આ ચિંતન સારું પણ હોઈ શકે અને નરસું પણ હોઈ શકે. અધમ વિચારણા આત્માને બરબાદ કરે છે, એનાથી દુર્ગતિ થાય છે અને મનુષ્યને પતન ભણી લઈ જાય છે, તે શુભ કે શુદ્ધ ચિંતન મનુષ્યને 247 ધ્યાતા, ધ્યાન અને ધ્યેય Page #249 -------------------------------------------------------------------------- ________________ "ઉત્થાનપથગામી બનાવે છે. આનાથી આત્મા ધીરે ધીરે કર્મોને ક્ષય કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે અને મુક્ત થાય છે. જૈનાચાર્યોએ ધ્યાનનું લક્ષણ આપતાં કહ્યું છે કે કઈ પણ એક આબતનું અંતમુહૂર્ત સુધી ચિંતન કરવું, કારણ કે અંતમું હૂર્તથી વધુ સમય કેઈ એક વસ્તુમાં ચિત્તને સ્થિર રાખવું મુશ્કેલ છે. આથી કહેવાયું છે, "अन्तर्मुहूर्तमात्रं यदेकाग्रचित्ततान्वितम् । तद्ध्यान चिरकालीनां कर्मणां क्षयकारणम् ॥" અંતમુહૂર્ત સુધી કઈ વસ્તુમાં ચિત્તની એકાગ્રતા થવી તે ધ્યાન છે. એ (શુભ ધ્યાન) ઘણા સમયથી બાંધેલા કર્મોને ક્ષય કરવાનું કારણ બને છે. પતંજલિના એગદર્શનમાં પણ આ જ આશય નજરમાં રાખીને એનું લક્ષણ દર્શાવવામાં આવ્યું છે. તબન્ધતાના ચાનમ્ ” તે તેમને નીત) વસ્તુ પ્રત્યે એકલીન થઈ જવું તે ધ્યાન છે. આ દૃષ્ટિએ ધ્યાન અને ભાવધર્મમાં ભેદ છે. ધ્યાનમાં વ્યક્તિ કઈ એક વસ્તુના સ્વરૂપનું ચિંતન કરવામાં એકાગ્ર બની જાય છે, -જ્યારે ભાવધર્મમાં વસ્તુ, પરિસ્થિતિ, સંગ અને નિમિત્તેને જોઈને અથવા પ્રાપ્ત કરીને સારી પરિણતિ કરવામાં આવે છે, સારા વિચાર કરવામાં આવે છે. ધ્યાનમાં એ બાબત સામે હોય પણ ખરી અને ન પણ હોય. સામાન્ય રીતે તે ધ્યાનમાં વસ્તુ પ્રત્યક્ષ હોતી નથી. વળી કઈ પરિસ્થિતિ, સંગ કે નિમિત્ત તે સહેજે સામે હતું નથી. આમાં તે પિતાના જ વિચારને અનુકૂળ ધ્યાતાએ એ વસ્તુના સ્વભાવસ્વરૂપ પ્રભાવ આદિનું મનમાં વિશ્લેષણ કરવું પડે છે. ભાવધર્મથી એ વસ્તુ અથવા પરિસ્થિતિ પર તાત્કાલિક શુભ-અશુભ, હિત૧. ધ્યાનનું આ લક્ષણ છદ્મસ્થ દૃષ્ટિએ આપવામાં આવ્યું છે. કેવળીનું ધ્યાન તે યોગ(મન, વચન અને કાયાના વ્યાપારો)ના વિરોધ રૂપે છે જે એક જ પ્રકારનું હોય છે અને તેમાં કઈ ભેદ-પ્રભેદ હૈ નથી. 248 ઓજસ દીઠાં આત્મબળનાં Page #250 -------------------------------------------------------------------------- ________________ અહિત કે ધર્મ-અધર્મને વિચાર કરે પડે છે અને શુભ, હિત અને ધર્મ તરફ મનને વાળવું પડે છે. બીજી બાજુ ધ્યાનમાં મનની વસ્તુનાં બધાં પાસાંઓનું બારીકાઈથી વિલેષણ કરીને પોતાના મનને શુભ, હિતકર અથવા ધર્મયુક્ત ભાવમાં સ્થિર રાખવાનો પ્રયાસ કરવાનું હોય છે. ધ્યાન શુભ-ભામાં મનને સ્થિર રાખવાનું કારણ છે, જ્યારે શુભ ભાવધર્મ એને જીવનમાં કાર્યાન્વિત કરે છે એટલે એ કાર્ય છે. બંને એકબીજાના પૂરક છે. ધ્યાનનું માહામ્ય જીવનને અંતર્મુખી બનાવવા માટે અને આત્મા પર લાગેલાં કમનાં આવરણોને દૂર કરવા માટે ધ્યાન ઉત્તમ સાધન છે. કર્મોની નિર્જરા માટે બાહ્ય તપની તુલનામાં આત્યંતર તપ શ્રેષ્ઠ છે અને આત્યંતર તપમાં પણ સર્વશ્રેષ્ઠ ધ્યાન-તપ છે. આમ કહેવાનો અર્થ એટલે જ કે કોઈ વ્યક્તિ જુદા જુદા પ્રકારની ઘણી કઠોર તપશ્ચર્યા કરે, પણ એને સિદ્ધિ કે મુક્તિ ત્યારે જ સાંપડે કે એ શુકલધ્યાનરૂપ તપ કરે. આથી કહેવાયું છે : "सिद्धाः सिध्यन्ति सेत्स्यन्ति यावन्तः केऽपि मानवाः । ध्यानतपोबलेनैव ते सर्वेऽपि शुभाशयाः ॥" જે કોઈ શુભાશયવાળા માનવીઓ સિદ્ધ થયા છે, સિદ્ધ થાય છે અને ભવિષ્યમાં સિદ્ધ (મુક્ત) થવાના છે એ બધા જ ધ્યાનતપના બળથી જ મુક્તિ પ્રાપ્ત કરે છે.” આ બાબતમાં મરુદેવી માતા અને ભરત ચક્રવતીનું જ્વલંત ઉદાહરણ મળે છે. બંનેએ બાહ્ય તપ કર્યું નહોતું. શ્રાવક કે સાધુનું વ્રત ધારણ કર્યું નહોતું. ક્રિયાકાંડ કર્યા નહતા તેમ છતાં શુભ ધ્યાનના પ્રભાવથી એકને હાથીની અંબાડી પર બેઠા બેઠા મુક્તિ પ્રાપ્ત થઈ અને બીજાને શીશમહેલમાં ઊભા ઊભા કેવળજ્ઞાન અને ટેક્ષપ્રાપ્તિ થઈ 249ધ્યાતા, ધ્યાન અને ધ્યેય Page #251 -------------------------------------------------------------------------- ________________ અહીં જે ધ્યાનથી કર્મક્ષય અને મોક્ષની વાત કહેવામાં આવી છે એ પ્રશસ્ત ધ્યાન શુભ ધ્યાન છે. મેક્ષની સાધના માટે એ ઈષ્ટ છે. જે ધ્યાન માત્રથી જ કેવળજ્ઞાન અને મોક્ષ પ્રાપ્ત થાય તે ભરત ચક્રવતીની માફક તમે પણ અરીસાની સામે જ ઊભા રહીને પિતાના શરીરને સજાવવાનું-શણગારવાનું કામ એક-ધ્યાનથી પ્રતિદિન કરે છે, તે પછી એ ધ્યાનથી તમને કેવળજ્ઞાન કેમ ન થાય? હાથીની અંબાડી પર તે શું, પણ એથીયે આગળ વધીને મોટરની સીટ પર સંપન્ન મહિલાઓ રેજ બેસતી હોય છે અને ફરવા જતી હોય છે. એના મનમાં સુખનું પ્રચુર સાધન પામવાનું ધ્યાન ચાલતું હોય છે તે પછી એમને કેવળજ્ઞાન કે મોક્ષ કેમ નહીં? પરંતુ શુભ ધ્યાનની ધૂણી ધખાવ્યા વિના કેવળજ્ઞાન કે મેક્ષ અથવા કશુંય સંભવ નથી. કઈ વ્યક્તિ યેનકેન પ્રકારેણ ધન ભેગું કરતી હોય, બીજાની થાપણ પચાવી પાડતી હોય, પિતાની પાસેનાં સુખ-સુવિધાનાં સાધને વધારવા માગતી હોય તે રાત-દિવસ એનું ધ્યાન ધન, બજારના ભાવ અને સુખ-સાધનની પાછળ હોય છે. આવી જ રીતે કેટલીક વ્યક્તિઓ પ્રિય વસ્તુના વિયેગ અને અપ્રિય વસ્તુના સગને કારણે રડતી અને કકળતી હોય છે. એનું ધ્યાન એ ચિંતા અને શેકથી સંતપ્ત હોય છે. આવી વ્યક્તિઓ એકાદ કલાક ઉપાશ્રયમાં વ્યાખ્યાન સાંભળવા આવે, મંદિરમાં માત્ર પૂજા-પાઠ કરે, કઈ દિવસ આયંબિલ જેવું તપ કરે અને એમ કરતાં ક્યાંક બેડી હોય કે ઊભી હોય તે કેવળજ્ઞાન કે મોક્ષ ક્યાંથી સાંપડે? આથી ધ્યાન–તપની પહેલી શરત એ છે કે તે શુદ્ધ ધર્મ (અહિંસા, સત્ય, ન્યાય આદિ)ને અનુરૂપ હોય અથવા તે ધર્મથી પણ વિશેષ આગળ જઈને આત્મા પર લાદેલાં કષાય, વિષયવાસના અને તેમાંથી જન્મેલાં કર્મનાં આવરણોને દૂર કરવાં જરૂરી છે. વળી આત્માને શુદ્ધ ભાવમાં એટલે કે પોતાના સ્વરૂપમાં સ્થિર રાખવાને અભ્યાસ કરવો કે જે મોક્ષને અનુરૂપ હેય. બીજી શરત એ છે કે રજ શુદ્ધ વાતાવરણ, શુભ સંગતિ, શુભ ભાવના અને સહિષ્ણુતા આદિ હોય. ત્રીજી શરત એ છે કે જીવનમાં પિતાની 250 ઓજસ દીઠાં આત્મબળનાં Page #252 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકાને અનુરૂપ વ્રત-નિયમ આદિનું પાલન થતું હેય. આવું હોય તે જ તમારું ધ્યાન તપની કોટિમાં આવી શકે. અન્યથા એ તપ નહીં પણ તાપ થઈ જાય. પોતાનાં મન, ઇન્દ્રિય. અને શરીરને બેટી રીતે આધિ, વ્યાધિ અને ઉપાધિની ભઠ્ઠીમાં જે તપાવતે રહે છે તેને માટે મોક્ષ તે દૂર રહ્યું, બલકે એ સાંસારિક સુખ. પણ મેળવી શકતા નથી. આવા દુર્ગાની રાત-દિવસ ચિંતાની આગમાં સળગતા રહે છે, વિષયવાસનાઓ અને કષાયના દાવાનળથી દાઝતા. રહે છે. એમને શુદ્ધ, શીતળ અને મધુર જલ સમાન પરમ શાંતિદાયક ધર્મ ધ્યાન અને શુકલ ધ્યાનરૂપી જળ જડતું કે મળતું નથી.. તમારે માટે આવી શાંતિ, નિશ્ચિતતા અને સુખનું વાતાવરણ છે, પરંતુ એને મેળવવા જે તપસ્યા જરૂરી છે તેનાથી ઘણું દૂર ભાગે છે. તમે તે શું પણ પિતાને મોટા સાધુ કે તપસ્વી તરીકે ઓળખાવનારાઓ પણ એને પ્રાપ્ત કરવા માટે એવું તપ કરી શક્તા નથી. આ કારણે જ અપ્રશસ્ત કે બેટું ધ્યાન તપ બનતું નથી. મનુષ્યનું મન તે કંઈક ને કંઈક ચિંતન કરતું જ રહે છે. એને કશુંય ચિંતન કર્યા વિના ગાંડ મારીને રાખી શકાય નહીં. મન. તે પિતાના સ્વભાવ પ્રમાણે સારા કે ખરાબ કેઈ ને કઈ વિચાર તે કરશે જ. તમે મનને સારા વિચારોમાં કે શુભ ચિંતનમાં નહીં જેતરો તે એ અશુભ ચિંતનમાં લાગી જશે. મન એ નહીં વિચારે કે આ સાધુ છે કે આ ગૃહસ્થ છે. આથી પોતાના મનને મલિન વિચાર, અશુભ ચિંતન અને અપ્રશસ્ત તરફ લઈ જનાર પોતાના જ હાથે પિતાના આત્માની ઘોર બેદે છે અને જાતે જ પિતાના પગ. પર કુહાડી મારે છે. ધ્યાનનાં બે રૂપ મહાપુરુષોએ ધ્યાનમાં બે રૂપ દર્શાવ્યાં છે એક, અપ્રશસ્ત એટલે. કે અશુભ ધ્યાન અને બીજુ, પ્રશસ્ત એટલે કે શુભ ધ્યાન. અપ્રશસ્ત ધ્યાન ત્યાજ્ય છે અને પ્રશસ્ત ધ્યાન ગ્રાહ્ય છે. કેઈ કહે કે અપ્રશસ્ત ધ્યાન ખરાબ અને ત્યજવાયેગ્ય હોય તે પછી શાસ્ત્રોમાં કે તપના. 251 ધ્યાતા, ધ્યાન અને ધ્યેય Page #253 -------------------------------------------------------------------------- ________________ ભેદમાં એને કેમ સ્થાન આપવામાં આવ્યું છે? મારી દષ્ટિએ અશુભ ધ્યાનથી બચવા, એનાથી સાવધ રહેવા અને એને છેડવાની દષ્ટિએ જ શાસ્ત્રોમાં એને સ્થાન આપવામાં આવ્યું છે અને એનું વર્ણન કરવામાં આવ્યું છે. આનો અર્થ એ કે અપ્રશસ્ત ધ્યાનને ત્યાગ કરે અને મનને સતત એવા ધ્યાનથી દૂર રાખવું. અપ્રશસ્ત ધ્યાનથી મનને દૂર રાખવાનું સતત ધ્યાન કરવું તેને તપની કેટિમાં ગણવામાં આવે છે. શુભ ધ્યાનમાં પ્રવૃત્ત થવા માટે અશુભ ધ્યાનથી નિવૃત્ત થવું જરૂરી છે. ખેડૂત જે જમીનમાં બી વાવવા માગે છે ત્યાં પહેલાં એ જમીન પરનાં કાંટા, ઝાડ, ઝાંખરાં, કાંકરા વગેરે દૂર કરીને જમીનને સાફ કરે છે. પછી જમીનને સમતલ બનાવે છે અને ત્યાર બાદ હળ ચલાવીને બીજ વાવે છે. આવું કરે તે જ એને મબલખ પાક મળે છે. આવી રીતે મુમુક્ષુએ પણ પોતાની હૃદયભૂમિ પરથી અપ્રશસ્ત ધ્યાનના કાંકરા, કંટક અને ઊગેલાં ઝાડીઝાંખરાને બહાર કાઢીને ફેકી દેવા જોઈએ. હૃદયભૂમિને નમ્ર અને સમ બનાવવી જોઈએ. તે જ એના પર પ્રશસ્ત ધ્યાનનું બીજ વાવી શકાય. આમ થાય તે જ મોક્ષને સુંદર પાક પ્રાપ્ત થાય. આ દષ્ટિએ અશુભ ધ્યાનને અળગું કરવું શુભ ધ્યાનને માટે જરૂરી છે. આ કારણે અશુભ ધ્યાનને અને એના ત્યાગને શાસ્ત્રમાં અને તપમાં સ્થાન આપવામાં આવ્યું છે. ધ્યાનના ચાર પ્રકાર ધ્યાનનાં આ બંને રૂપિના બે-બે ભેદ છે. આમ કુલ ચાર ભેદ થાય ઃ (૧) આર્તધ્યાન, (૨) રૌદ્રધ્યાન, (૩) ધર્મ ધ્યાન અને, (૪) શુકલધ્યાન. આમાં પ્રથમ બે ધ્યાન અશુભ છે અને બાકીનાં બે ધ્યાન શુભ છે. ૧. આ ધ્યાન આર્તધ્યાન એને કહીએ છીએ કે જે આ એટલે કે દુઃખ અને પીડાને કારણે અથવા તે કોઈ પણ પ્રકારના દુઃખ અને પીડાને સમયે થાય તે આર્તધ્યાન કહેવાય છે. આને દુઃખી પ્રાણીનું ધ્યાન પણ કહી શકીએ. શરીરમાં કઈ રોગ હોય, કેઈ પીડા થતી હોય, મનમાં 252 ઓજસ દીઠાં આત્મબળનાં Page #254 -------------------------------------------------------------------------- ________________ કઈ ચિંતા હોય પછી તે ધનની ચોરી થવાથી થયેલી હોય કે પુત્રના વિયેગથી થયેલી હોય, કોઈ ખરાબ વસ્તુ અથવા ખરાબ નિમિત્ત મળવાથી હોય અથવા નિર્ધનતાની હય, સાંસારિક સુખના અભાવની હોય, કઈ વસ્તુ કે વ્યક્તિને કારણે દુઃખ થતું હોય, શોક થતું હોય, હાયવોય મચી ગઈ હોય, રડવા-કૂટવાનું થતું હેય-આ બધી બાબતોમાંની કઈ પણ બાબતનું ચિંતન એ આર્તધ્યાન કહેવાય છે. સામાન્ય રીતે આ પ્રકારનું ધ્યાન અણગમતી વ્યક્તિ કે વસ્તુને સંગ અથવા તે મનપસંદ વ્યક્તિ, પરિસ્થિતિ કે પદાર્થનો વિયેગ હોય તે થાય છે. ચિત્તની આવી વ્યાકુળતા આંખોમાં આંસુ રૂપે, વાણીથી વિલાપ, રોકકળ અને કલેશ રૂપે કે પછી વેદનાભર્યા વચન દ્વારા પ્રગટ થાય છે. આવાં બાહ્ય ચિહ્નો એ જ વ્યક્તિના આ ધ્યાનનાં પરિચાયક છે. આધ્યાનવશ માનવી ગળામાં ફાંસો લગાવીને, ઝેર ખાઈને, પાણીમાં ડૂબી જઈને કે આગથી સળગી જઈને આત્મહત્યા કરે છે. શયન, આસન, સવારી, સ્ત્રી, પુત્ર, સુગંધિત પદાર્થ, માળા, મણિ, રત્ન, આભૂષણ આદિની ઉત્કટ લાલસા કે સત્તાપ્રાપ્તિની ઝંખના પણ ક્યારેક આર્તધ્યાનનું કારણ બને છે. આવા ધ્યાનની અસર અનુભવતે મનુષ્ય દીન-હીન અને સાંસારિક બાબતને ગુલામ બની જાય છે. પિતાનું આત્મબળ ઈ નાખે છે અને આત્મવિશ્વાસ ગુમાવીને પરાશ્રિત બની જાય છે. ઉત્કટ આર્તધ્યાનની અસરને કારણે મનુષ્ય નરક-તિર્યંચ આદિ દુર્ગતિ પામે છે અને ત્યાં પણ એને અનેક પ્રકારનાં દુઃખ ભેગવવાં પડે છે. એને અહીં શાંતિ મળતી નથી અને ત્યાં પણ મળતી નથી, અહીં પણ એ કર્મોને પુંજ એકઠો કરે છે અને ત્યાં પણ આર્તધ્યાની જીવ ન અહીંયાં ધર્માચરણ કરીને કર્મક્ષય કરી શકે છે કે ન તે ત્યાં કરી શકે છે. આનો અર્થ એટલે કે આર્તધ્યાન એટલે અસંખ્ય દુઓને નોતરું આપીને બેલાવવાં. ચકવતીની રાણી શ્રીદેવી પતિવિયેગમાં છ મહિના સુધી રુદન, વિલાપ અને આનંદ કરે છે. આ આર્તધ્યાનના પ્રભાવને કારણે એ 253 ધ્યાતા, યાન અને ધ્યેય Page #255 -------------------------------------------------------------------------- ________________ મૃત્યુ પામીને છડું નરકમાં જાય છે. | મેં તે સાંભળ્યું છે કે અહી સ્વજનના વિગ પછી મહિનાઓ સુધી રેવા-કૂટવાનું ચાલે છે. બીજા તે ઠીક, પરંતુ ધર્મને જાણનારી બહેને પણ આવા રુદનમાં સામેલ થાય છે. કોઈ વિધવા બહેન પતિ વિયેગ થવા છતાં રડે નહીં અથવા તે પ્રણાલિકા મુજબ રુદનમંત્રનું ઉચ્ચારણ કરે નહીં તે આવી ધર્મની જાણકાર બહેને એની આલોચના અને નિંદા કરવા લાગે છે અને સમાજમાં એને બદનામ કરે છે. આ આર્તધ્યાનને વધારવાની વાત નથી, તે બીજું શું છે? ધર્મશીલ બહેને એ પોતે આનાથી બચવું જોઈએ અને જે બહેને આર્તધ્યાન છેડતી હોય તેને પ્રેત્સાહન તથા સાથ આપ જોઈએ. ૨. શૈકધ્યાન હિંસા, અસત્ય, ચેરી, ધન કે સુખ-સાધનની રક્ષામાં મન લીન રહે તેને રૌદ્રધ્યાન કહે છે અથવા તો મનમાં હિંસાદિ વિષયનાં અતિ ક્રર પરિણામ આવે તે પણ રૌદ્રધ્યાન કહેવાય છે. જીવહિંસા કરવાને, કોઈને લૂંટવાને કે ઠગવાને, કયાંક ધાડ પાડવાને અથવા તે બીજાના હક્કની વસ્તુ છીનવી લેવાને કે એના પર કજો જમાવી દેવાનો અથવા તે અધિકમાં અધિક સુખસામગ્રી ભેગી કરવાને કે પછી અન્યાય, અત્યાચાર, બેઈમાની આદિમાં સામેલ થવાને અથવા તે પ્રાપ્ત થયેલી સામગ્રી ચિરકાળ સુધી પિતાની પાસે રહે તેવી યોજના કરવાને વિચાર મનમાં ચાલતું હોય અને એ જ વિચારોની જાળમાં વ્યક્તિ સતત બંધાયેલી રહે તે રૌદ્રધ્યાન છે. હિંસામાં રમમાણ રહેવાના કે પ્રાણીઓને રડાવવાના, પીડા આપવાના કે દુઃખી કરવાના વિચારોમાં સતત ઓતપ્રેત રહેવું તે રૌદ્રધ્યાન છે. આ રૌદ્રધ્યાની અત્યંત કર, કઠોર અને સંકિલષ્ટ પરિણામવાળો હોય છે. બીજાને દુઃખી જોઈને એ આનંદ પામે છે. પોતાનાં દુષ્કર્મોને એના મનને પસ્તાવો થતું નથી. પાપાચાર કરવા છતાં પણ મનમાં ખુશ રહે છે. અન્યનું છેદન કે ભેદન કરવામાં, એને મારપીટ 254 ઓજસ દીઠાં આત્મબળનાં Page #256 -------------------------------------------------------------------------- ________________ કરવામાં, એના પર પ્રહાર કરવામાં કે એની હત્યા કરવામાં આવી વ્યક્તિને ઘણી પ્રસન્નતા થાય છે. એનામાં અનુકંપાનું એક ટીપુંય હોતું નથી. આ માણસ માનસિક દુર્બાન અથવા તે દુર્ભાવ તેમજ ઐહિક અને પારલૌકિક ભય છોડીને હિંસાદિની સતત પ્રવૃત્તિ પ્રગટરૂપે કરતા હોય છે અને આ જ શૌદ્રધ્યાનીનાં બાહ્ય ચિહ્ન છે. રૌદ્રધ્યાની જીવની નરક સિવાય બીજી કઈ ગતિ હોતી નથી, કારણ કે એનાં એટલાં ક્રર પરિણામ હોય છે કે સ્વયં એનાથી સંકિલષ્ટ રહે છે અને બીજાઓને સંકિલષ્ટ કરે છે. રૌદ્રધ્યાની આ જગતમાં વાસ્તવિક સ્વાધીન સુખ પામતું નથી અને પરલોકમાં પણ એના ભાગ્યમાં દુખ ને દુઃખ જ ભેગવવાનું લખેલું હોય છે. કર્મોનું મોટું પિોટલું અહીં બાંધે છે અને પરલોકમાં પણ. આને અર્થ એ છે કે શૈદ્રધ્યાનીને અનેક જન્મો સુધી કર્મક્ષય કરવા અથવા તે આત્માને શુદ્ધ બનાવવા કેઈ નિમિત્ત મળતું નથી. એક જન્મમાં એક વાર કરવામાં આવેલું રૌદ્રધ્યાન અનેક જન્મો સુધી ભયંકર ફળ આપે છે. શાસ્ત્રોમાં તન્દુલમચ્છનું વર્ણન આવે છે. આ તન્દુલમછ હોય છે તો ચોખાના દાણુ જેટલો નાનો મગર, પરંતુ એ પંચેન્દ્રિય અને સંજ્ઞી (સમનસ્ક) હોય છે. કેઈ મોટા મગરમચ્છનાં ભવાં પર બેસી રહે છે. સમુદ્રમાં અનેક માછલીઓ મોટા મગરમચ્છ પાસેથી પસાર થઈને જતી હોય છે અને પેલો મોટો મગરમચ્છ એને ગળી જતે નથી. આવે સમયે તન્દુલમછ બેઠા બેઠા વિચાર કરતો હોય છે કે આ મગરમચ્છ કેટલે બધે આળસુ અને બેદરકાર છે કે જે આ બધી માછલીઓને ઝડપવાને બદલે જવા દે છે. જે મને આના જેટલું મોટુ શરીર મળ્યું હોય તે હું એકેય માછલીને જવા ન દઉ, બધી માછલીને ગળી જાઉં. ચોખાના દાણા જેટલો તન્દુલમચ્છ પોતે એક નાની માછલી કે જલજતુને ગળી શકતો નથી, કેઈને કશું કરી શકતા નથી, પરંતુ પિતાના આ કુર ભાવે-રૌદ્ર પરિણામે-રૌદ્ર ધ્યાનને કારણે 255 ધ્યાતા, ધ્યાન અને ધ્યેય Page #257 -------------------------------------------------------------------------- ________________ મૃત્યુ પામ્યા પછી સાતમા નરકમાં જાય છે અને અનંત વેદના ભગવે છે. આ છે રૌદ્રધ્યાનનું ફળ. * રામને શાસક ની અત્યંત કર હતા. કરતા આચરતી વખતે એ ફિડલ વગાડતા હતા અને આનંદમાં મસ્ત બનીને એ નાચતે હતે. પિતાના સૈનિકે સાથે એ એકવાર ઊંચા પહાડ પર ગયા હતા. મહાવતની બેદરકારીને કારણે એક હાથીને પગ પહાડ પરથી લપસી ગ અને હાથી ખાડામાં પડી ગર્યો. હાથીને ઘણું ઈજા થઈ હતી તેથી એ જોરથી ચિંઘાડતો હતે. હાથીને આ ચિત્કાર સાંભળીને મહાવત થરથરતે નરેની પાસે આવીને નમ્રતાપૂર્વક કહેવા લાગ્યા, “સમ્રાટ, મારે ગુને માફ કરે. મારી ભૂલથી એક હાથી ખાડામાં પડી ગયું છે.” નરોને હાથીની અંતિમ સમયની વેદનાભરી ચીસો સાંભળીને આનંદ આવતું હતું. તેણે કહ્યું, “તે તે ઘણું સારું કર્યું. હાથીની ચિંઘાડ મને સ્વગીય આનંદ આપે છે. તારી પાસે જેટલા હાથી હેય. તે બધાને એક પછી એક આમ ખાડામાં નાખ. એમની ચિંઘાડ સાંભળીને મારે આનંદ પામે છે.” મહાવતે સમ્રાટ નીરોને સમજાવવાની ઘણું કશિશ કરી કે આ હાથીએ બિચારા કારણ વિના કમોતે મરશે. સુંદર, શકિતશાળી હાથીઓને આ રીતે ખાડામાં ધકેલી દેવાથી શું મળે? મહાવતની એક પણ વાત નીરેએ સાંભળી નહીં. એમ કહેવાય છે કે એક પછી. એક લગભગ એક હાથીઓને ઊંડા ખાડામાં પાડી દેવામાં આવ્યા અને નીરેને એમનું જીવલેણ આક્રંદ સાંભળીને અપૂર્વ આનંદ આવ્યું. મનુષ્યની માનવતા રડી પડે તેવી આ ક્રૂરતા એ રૌદ્રધ્યાનનું જ પરિણામ છે. ૩. ધર્મધ્યાન અહિંસા, સત્ય, અસ્તેય, ન્યાય, નીતિ, ઈમાનદારી, બ્રહ્મચર્ય, અપરિગ્રહવૃત્તિ આદિ, ચારિત્ર્યધર્મ અને ધર્મ-અધર્મનો વિવેક કરાવનાર, * 256 એજિસ દીઠાં આત્મબળનાં Page #258 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રજ્ઞાનમય મૃતધર્મનું અથવા શુદ્ધ ધર્મનું પાલન એ પાલનમાં આવતાં ભય, પ્રભન, મુશ્કેલીઓ આદિ સામેની દઢતા તથા ધર્માચરણમાં પુરુષાર્થ કરવાના પ્રયત્નનું ચિંતન કરવું એ ધર્મ ધ્યાન છે. સૂત્રાર્થની આરાધના કરવી, મહાવ્રત અથવા અણુવ્રતો ધારણ કરવાં તેમજ બધ–મિક્ષ કે ગતિ-આગતિ(આવાગમન)નાં કારણે વિશે ઊંડાણથી ચિંતન કરવું એ ધર્મધ્યાન છે. પાંચેય ઈન્દ્રિયને વિષયમાંથી નિવૃત્ત કરવી અને પ્રાણીઓ પ્રત્યેના દયાભાવમાં મનને એકાગ્ર કરવું એ ધર્મધ્યાન છે અથવા તો આત્માનું સ્વરૂપ તથા આજ્ઞાદિ પદાર્થોનું સ્વરૂપ તેમજ નવ તનું સ્વરૂપ ધર્મ છે એની વિચારણામાં મનને એકાગ્ર કરવું એ ધર્મધ્યાન છે. વળી, તીર્થંકર પ્રભુ તથા સાધુઓને ગુણાનુવાદ કરનાર, એમની પ્રશંસા, સેવા અને ભક્તિ કરનાર, વિનીત, શ્રત, શલસંયમમાં અનુરક્ત આત્મા ધર્મધ્યાની છે. એનું ધર્મમાં રહેલું ધ્યાન એ ધર્મધ્યાન કહેવાય છે. આનંદ શ્રાવક ધર્મધ્યાની હતે. એવી જ રીતે અહંનક શ્રાવક ધર્મધ્યાની હતું. દેવતાઓએ એને ચળાવવા પ્રયત્ન કર્યો તો પણ ડગ્યા વિના ધર્મ પર દઢ રહ્યો. દેવતાઓએ એના સાથીજનોને વિચલિત કરવા કેટલાય પ્રયત્ન કર્યા, પરંતુ તેઓ ફાવ્યા નહીં. અર્ડનકે એમને પણ સમજાવીને ધર્મમાં દઢ કર્યા હતા. આખરે દેવતાઓને હાર માનીને નતમસ્તકે વિદાય લઈ ચાલ્યા જવું પડ્યું. ૪. શુકલધ્યાન જે ધ્યાનમાં કોઈ બીજાનું આલંબન લીધા વગર કેવળ શુકલ, નિર્મળ આત્મસ્વરૂપનું જ તન્મયતાપૂર્વક ચિંતન કરવામાં આવે છે તેને શુકલધ્યાન કહેવામાં આવે છે અથવા આત્માને શુદ્ધ અને પવિત્ર કરનારું ધ્યાન તે શુકલધ્યાન. જે ધ્યાનથી આત્માના બધા જ શેક દૂર થઈ જાય તે શુકલધ્યાન છે. પૂર્વ વિષયક શ્રુતજ્ઞાનના આધારથી મનની સ્થિરતા અને ગો(મન, વચન અને કાયાના વ્યાપારો)ને નિરોધ પણ શુકલધ્યાન છે. આ શુકલધ્યાન એટલે જીવનના સર્વોચ્ચ આનંદનું શિખર 257 ઓ.-૧૭ ધ્યાતા, ધ્યાન અને ધ્યેય Page #259 -------------------------------------------------------------------------- ________________ અહીં પહોંચ્યા પછી આત્મા પિતાના સ્વરૂપની મસ્તીમાં તન્મયતાપૂર્વક ડિતે ડોલતે પિતાના જ્ઞાનની સાથે એકાત્મભૂત થઈ જાય છે. શુકલધ્યાન સિદ્ધ થઈ જાય તે ધ્યાતા, ધ્યેય અને ધ્યાન-ત્રણેયનું તાદાઓ સર્જાય છે. આથી જ કહેવાયું છેઃ “ચાતા, વ્યાન તથા ચેતવત્ત ત્રયમ્ | तस्य ह्यनन्यचित्तस्य सर्वदुःखक्षया भवेत् ॥” ધ્યાતા, ધ્યાન અને ધ્યેય-ત્રણેયની એકતા પ્રાપ્ત થાય છે ત્યારે એ વિશુદ્ધ આત્મામાં અનન્ય ચિત્ત ધરાવતા સાધકનાં સઘળાં દુઃખેને ક્ષય થઈ જાય છે.” જ્યારે સાધક સમ્યક્ પ્રકારથી ધ્યાનને અભ્યાસી થઈ જાય છે ત્યારે ચિરકાળથી સંચિત થયેલાં કર્મોને પણ તત્કાળ નષ્ટ કરે છે. આ વિષયમાં ભાષ્યકાર કહે છે : "जह चिरसंचिअमिंधणमणलो य पवणसहिओ दुअंड हइ । तह कम्मिंधणममि खण्ण झाणाणलो डहई ॥ જે રીતે ચિરકાળથી એકઠા કરેલા ઈધનને પવનના ઝપાટા સાથે અગ્નિ થોડીક ક્ષણોમાં બાળી નાખે છે એ જ રીતે અપરિમિત કમરૂપી ઇંધનને ધ્યાન રૂપી અગ્નિ પણ ક્ષણભરમાં બાળીને ભસ્મ કરી નાખે છે. “अहवा घणसंघाया खणेण पवणाहया विलिज्जति झाणपवणापहया तह कम्मघणा विलिज्जति ॥” અથવા જેવી રીતે હવાના સપાટાથી વાદળોને સમૂહ ક્ષણભરમાં વેરવિખેર થઈ જાય છે તે જ રીતે ધ્યાનરૂપી હવાથી કર્મ રૂપી વાદળ ડી જ ક્ષણમાં વિલય પામે છે.” થાનતપની વિશેષ શક્તિ કેટલાક લોકો એમ કહે છે કે વાતાવારણ, સમાગમ કે નિમિત્ત જેવું મળે છે તેવું જ ધ્યાન થઈ જાય છે. આને અર્થ એ થયો કે મનુષ્ય નિમિત્ત, પરિસ્થિતિ કે વાતાવરણની કઠપૂતળી જેવો છે. પરંતુ 258 ઓજસ દીઠાં આત્મબળનાં Page #260 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનતપમાં એક વિશિષ્ટ શક્તિ છે. એ અશુભમાં અશુભ નિમિત્તને શુભમાં પરિણત કરી આપે છે, અશુભ પરિસ્થિતિમાં પણ શુભ પરિસ્થિતિ જે આનંદ આપે છે તેમજ ખરાબ વાતાવરણમાં પણ સારા સંગનું અમૃત વરસાવે છે. આનો અર્થ એ કે ધ્યાનને પ્રબળ અભ્યાસી પરિસ્થિતિ, નિમિત્ત કે વાતાવરણની પાછળ ચાલવાને બદલે એ બધાને પોતાની પાછળ ચલાવે છે. વળી ધ્યાન પોતે જ સ્વયં એક એવી સંગતિ, વાતાવરણ કે નિમિત્ત છે કે જેમાં મનુષ્ય પોતે આત્મવિભેર બનીને બાહ્ય વાતાવરણ, પરિસ્થિતિ, સંગતિ કે નિમિત્ત તરફ નજર પણ માંડતો નથી. આથી જ કહ્યું છેઃ "अप्रशस्तकारणानि स्युः शुभानि ध्यानयोगतः । अण्यिपि तान्येव अनर्ह ध्यानपुष्टितः ॥१॥" "अप्रशस्तनिमित्तानि शुभानि ध्यानशुद्धितः । तद्रूपाणि भवन्त्येव अशुभाश्रवसंश्रयात् ॥२॥" “શુભ ધ્યાનના યુગથી અપ્રશસ્ત કારણ પણ શુભ બની જાય છે, અશુભ ધ્યાનના યોગથી શુભ કારણ પણ અશુભ બને છે. ધ્યાનની શુદ્ધતાથી અપ્રશસ્ત નિમિત્ત પણ શુભ બને છે અને અશુભ આશ્રવને આશ્રય લેવાથી શુભ કારણ પણ અશુભ બને છે.” આથી ધ્યાનની શુદ્ધતાને અભ્યાસ રેજેરોજ કરવું જોઈએ. એ જ જીવનને શુદ્ધ અને નિષ્કલંક બનાવીને મોક્ષમાં બિરાજમાન કરશે. સ્થળ : જૈનભવન, બીકાનેર ૧૩ ઓગસ્ટ, ૧૯૪૮. 259. ધ્યાતા, ધ્યાન અને ધ્યેય Page #261 -------------------------------------------------------------------------- ________________ यो ધ્યાન-સાધના આધ્યાત્મિક સાધનાનું અંતિમ શિખર છે ધ્યાન. એના પર આરોહણ કરીને સાધક મુક્તિના શિખરે પહોંચી શકે છે. ધ્યાન-સાધના અન્ય સાધના જેવી સરળ નથી, કારણ કે સામાન્ય માનવીનું ધ્યાન મોટેભાગે સાંસારિક વસ્તુઓમાં અધિક ડૂબેલું હોવાથી તેઓ વિશેષતઃ આર્તધ્યાની જ હોય છે. એના પછી મળે છે રૌદ્રધ્યાની. જ્યારે ધર્મધ્યાની તે બહુ ઓછા મળે છે અને શુકલધ્યાની તે વિરલ જ. જેનો માનવી અધિક પરિચય અને સંસર્ગ કરે છે તેનાથી એનામાં એવી જ ભાવના જાગે છે અને તદનુસાર ધ્યાનમાં ડૂબેલો રહે છે. એને સ્વભાવ, આદત, વૃત્તિઓ અને સંસ્કાર બધું જ એને અનુકૂળ બનાવી દે છે. આ કારણે જ પ્રથમ બે ધ્યાન અર્થાત્ આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના 260 ઓજસ દીઠાં આત્મબળનાં Page #262 -------------------------------------------------------------------------- ________________ સંપર્ક અને વાતાવરણથી બચવાની વિશેષ જરૂર છે. વળી, ધર્મધ્યાન અને શુકલધ્યાનનાં વાતાવરણ અને સંગતિ પ્રાપ્ત કરવાની એથીય વિશેષ જરૂર રહે છે. ધર્મ ધ્યાન અથવા શુકલધ્યાનના વાતાવરણને પ્રાપ્ત કરવા માટે કેટલાક એવા આધાર જોઈએ કે જેનાથી એના પર દઢતાથી ટકી શકાય. આના અભાવમાં આત-રૌદ્ર ધ્યાનનું અશુભ વાતાવરણ કે સંસર્ગ એને આકષી જશે અને ખૂબ ઝડપથી માનવી એ પ્રવાહમાં વહેવા માંડશે. વિશ્વમાં એટલાં બધાં ભય અને પ્રલોભન છે કે આધ્યાત્મિક યાત્રીને માટે પપદે સાવધાની રાખવી આવશ્યક બની જાય છે. ચાર પ્રકાર ધર્મધ્યાનમાં દઢતાથી અડગ રહેવું, સતત પોતાની સાધનામાં તલીન રહેવું અને આત્મભાન ચૂકવું નહીં એ બાબતે ઘણી જ આવશ્યક છે. પાતંજલ યોગદર્શનમાં કહ્યું છે, “ તુ હીવતર-નૈરત સાવિતો દઢમૂમિઃ ” “લાંબા સમય સુધી નિરંતર આદર(શ્રદ્ધા)પૂર્વક એનું સેવન કરવાથી જ ચિત્તવૃત્તિના નિરધરૂપ ગની ભૂમિકા દઢ બનશે.” શુભ ધ્યાનસાધના માટે પણ આ જ વાત છે. લાંબા સમય સુધી સતત પ્રગાઢ શ્રદ્ધા અને આદર સાથે આ ધ્યાનમાં લીન રહેવાથી જ એ દઢ બને છે અને ધર્મધ્યાનમાં દઢતા અથવા પરિપકવતા આવ્યા પછી જ સાધક શકલધ્યાનમાં પ્રવેશ કરી શકે છે. શુકલધ્યાનના શિખર પર ચડવા માટે પહેલાં ધર્મધ્યાનનાં પાન પર ચડવું અનિવાર્ય છે. હવે ધર્મધ્યાનની સાધના માટેનાં ચાર સોપાન જોઈએ. ૧, આજ્ઞા-વિચય વિચય એટલે તરંગો. ધ્યાનમાં મનના તરંગો જ વહેતા હોય છે અને મનના તરંગ અનુસાર જ આત્માની ગતિ-મતિ થતી હોય છે. તેથી ધર્મધ્યાનમાં મનના તરંગે ચાર મુખ્ય તરંગમાં પ્રવાહિત થાય છે. એમાં સર્વપ્રથમ આજ્ઞા–વિચય છે. પ્રતિક્ષણ વીતરાગ પ્રભુ દ્વારા પ્રતિપાદિત શુદ્ધ વ્યાપક સદ્ધર્મ(અહિંસા, સત્ય આદિ)ની આજ્ઞાઓનું ચિંતન કરવું તે આજ્ઞા-વિચય 261 ધ્યાન–સાધના Page #263 -------------------------------------------------------------------------- ________________ છે. આપ્તપુરુષની આજ્ઞા ક્યારેય અહિતકર હોતી નથી. સદ્ગૃહસ્થના પરિવારમાં માતા-પિતા વગેરે આપ્ત (હિતને જોનારા) પુરુષે પરિવારના હિતની જ વાત કરે છે. ગૃહસ્થના પરિવારમાં તે કવચિત્ સ્વાર્થ કે મહને વશ થઈ સર્વહિતથી વિપરીત વાત પણ થઈ શકે છે, પરંતુ જે વિશ્વપ્રેમી, પ્રાણીમાત્રના હિતૈષી અને વિશ્વવત્સલ સર્વજ્ઞ વીતરાગ પ્રભુ છે તે તે પરમ આપ્યું છે. એમને પિતાને કો સ્વાર્થ હોય કે તેઓ જગતના જીવોને અહિતકર, વાત કહે? હા, એમ બની શકે કે એને સાંભળનાર એને જુદા રૂપમાં કે વિપરીત રૂપમાં સમજે અથવા તે એનું વિભિન્ન રૂપે કે વિપરીત રૂપે પ્રરૂપણ કરે. પરંતુ એટલું ચોકકસ છે કે જે મૂળ અને મુખ્ય વાત છે, તેમાં તે સમાનતા જ છે. એમાં કઈ વિભિન્નતા હોતી નથી. વીતરાગ પ્રભુ દ્વારા સિદ્ધાંતરૂપી અસલી માલમાં કઈ ભેળસેળ હેતી નથી, એ નિખાલસ સત્ય હોય છે, સહુને માટે હિતકર અને શુદ્ધ ધર્મથી યુક્ત છે. આથી પરમઆપ્ત વિતરાગ પ્રભુની હિતકારિણી આજ્ઞાઓનું સતત ચિંતન કરવું અને તેના ચિંતનમાં તલ્લીન થઈ જવું તે આજ્ઞા–વિચય છે. આ આજ્ઞાઓ પર માત્ર ચિંતન કરવામાં આવે તે તે શુષ્ક અને નીરસ થઈ જશે તેથી પૂર્ણ શ્રદ્ધા, દઢ વિશ્વાસ, પરમ આસ્થા અને પરમ આદરભક્તિથી રસપૂર્વક એનું ચિંતન કરવું જોઈએ. એ ચિંતનને આ કમ અપનાવી શકાય. “વીતરાગ પ્રભુની એ આજ્ઞાઓ અત્યંત ઊંડાણમાં તેનું વિલેષણ કરનારી હોવાથી અતિ કુશળતાભરી છે. આ આજ્ઞાઓ દેશ અને કાળથી અબાધિત એવી સાર્વત્રિક અને સર્વકાલીન સર્વપ્રાણીહિતકારી હેવાથી શાશ્વત અને સર્વહિતકર છે. વળી, એ આજ્ઞાઓ અનેકાંતવાદના આશ્રયથી કહેલી હોવાથી પ્રત્યેક જીવને પિતાપિતાની ભૂમિકાની અપેક્ષાએ બતાવવામાં આવી છે. અનેકાંતને અનુભવ કરનારી આ આજ્ઞાઓની કિંમત આંકી શકાય તેમ નથી અને તેના અતાગ ઊંડાણને માપી શકાય તેમ નથી. કોઈ પણ હિતૈષી પુરુષ (કેઈ પણ વિશિષ્ટ 262 ઓજસ દીઠાં આત્મબળનાં Page #264 -------------------------------------------------------------------------- ________________ ધર્મના સંસ્થાપક)નાં વચનોથી પણ એ ખંડિત થતી નથી, કારણ કે એ આજ્ઞાઓમાં ત્રિકાળનું સત્ય છે. એને અર્થ ઘણો ગહન અને પ્રભાવ અત્યંત વ્યાપક છે. એમાં પ્રતિપાદિત વિષય પણ ગંભીર છે. એમાં કઈ પણ પ્રકારની ભેળસેળ કે બનાવટ ન હોવાથી એ દોષરહિત છે તેમજ વિવિધ ન અને પ્રમાણેની (પ્રત્યક્ષાદિ) અપેક્ષાએ કહેવાયેલી છે. આથી આસાનીથી સમજાય તેવી નથી, પરંતુ દઢ શ્રદ્ધાપૂર્વક સમજવાને પ્રયત્ન કરનારને એ સમજાય છે પણ ખરી. અનુભવની આંચમાં તપેલી આ આજ્ઞાઓ છે. જે વ્યક્તિ પૂર્વગ્રહગ્રસ્ત છે અથવા તે અકુશળ છે તેઓને માટે આ ન સમજાય તેવી છે.” આ રીતે વીતરાગ આપ્તપુરુષની આજ્ઞાઓ પર ચિંતન-મનન કરવું જોઈએ, એને સત્ય માનીને એના પર દઢ આસ્થા રાખવી જોઈએ અને એમાં પ્રતિપાદિત તનું ચિંતન-મનન કરવું જોઈ એ. કદાચ પોતાની મંદબુદ્ધિને કારણે વીતરાગ-પ્રતિપાદિત આજ્ઞાઓ અથવા એનું તત્ત્વ સમજાય નહીં અથવા કેઈ વિષયને હેતુ, ઉદાહરણ આદિથી સરળ કરીને આલેખવામાં આવ્યું ન હોય અને તેને પરિણામે એ વિષય સમજાય નહીં તે છોડી દેવો જોઈએ નહીં; એ આજ્ઞાઓનાં ત અથવા વિષયને સમજાવનાર કઈ વીતરાગ પ્રભુના અનુગામી ધર્માચાર્ય કે ધર્મગુરુ મળે નહીં તો અકળાઈને કે આવેશમાં આવીને તે છેડી દેવો જોઈએ નહીં અથવા તો એને મિથ્યા કહેવો જોઈએ. નહીં કે એના પર શંકા લાવવી જોઈએ નહીં. માત્ર એટલે જ વિચાર કરવો જોઈએ કે અત્યારે કોઈ કારણવશ આ તવ મને સમજાતું નથી એમાં મારી બુદ્ધિને દેષ છે, તત્ત્વ દર્શાવનારને નહીં. તેઓ તે સર્વજ્ઞ, સર્વહિતૈષી વીતરાગ પુરુષ છે. ભલા, એમને અસત્ય કહેવાની જરૂર શી? જેમણે રાગ, દ્વેષ અને મહિને જીતી લીધા છે. તેવા મહાપુરુષે તે અનુપકારી વ્યક્તિને પણ ઉપકાર કરવા સદા તત્પર રહેતા હતા. આથી એમનું જ્ઞાન કે અનુભવ એ નિતાંત સત્ય છે. શૈકાલિક અને શૈલૌકિક સત્યેના તેઓ જાણકાર હતા અને તેથી જ તેઓ જગતના નાથ, નેતા અને માર્ગદર્શક હતા. તેમની પવિત્ર 263 - ધ્યાન-સાધના Page #265 -------------------------------------------------------------------------- ________________ વાણું કે પુનિત આજ્ઞા પર શંકા લાવવી અનુચિત છે. તેઓ સર્વથા સત્ય હતા તેમાં કોઈ સંદેહ નથી. આમ વીતરાગ પ્રતિપાદિત આજ્ઞાઓ, સિદ્ધાંત અને તનું ઊંડાણથી દઢ નિષ્ઠા અને પરમ શ્રદ્ધા સાથે ચિંતન-મનન કરવું જોઈએ. તેમજ ગૂઢ તત્ત્વની બાબતમાં પણ કઈ પણ પ્રકારને સંદેહ રાખ્યા વિના એમને દઢ રીતે સત્ય સમજવા જોઈએ. એમની આજ્ઞાઓને વિચાર કરે, એ આજ્ઞાઓમાં ચિત્તને એકાગ્ર કરવું તેમજ પોતાની પ્રત્યેક વૃત્તિ-પ્રવૃત્તિનું વિશ્લેષણ કરવું કે મારી આ વૃત્તિ કે પ્રવૃત્તિ વીતરાગની આજ્ઞાને અનુકૂળ છે કે પ્રતિકૂળ. જે અનુકૂળ હોય તે એના પર દઢ રહેવું. આ આજ્ઞા-વિચયને વિષય છે અને આ આજ્ઞા-વિચય ધર્મધ્યાન કહેવાય છે. ૨. અપાય-વિચય 'उपायौं चिन्तयन् प्राज्ञ अपायमपि चिन्तयेत्' (પ્રાજ્ઞ વ્યક્તિ ઉપાય વિચારવાની સાથેસાથ અપાયને પણ વિચાર કરે.) આ ઉક્તિ પ્રમાણે જેમ વ્યક્તિ ધર્મ આદિ ઉપાયે વિચારે છે તે જ રીતે વ્યક્તિએ પોતાના આત્માને માટે કણ કણ અપાય અર્થાત્ હાનિકારક છે, તેનું પણ ચિંતન કરવું જોઈએ. રાગ, દ્વેષ, કષાય, વિષયમાં આસક્તિ, પ્રમાદ, મિથ્યાત્વ, આમાં અવિરતિ, મન, વચન, કાયાના અશુભ વ્યાપાર આદિ આત્માને માટે અપાય (હાનિકારક બાબત) છે. આ અપાયેના સેવનથી જોને આલેકમાં અને પરલોકમાં કેવાં કેવાં દુષ્પરિણામ ભોગવવા પડે છે? આ અપાયેના ફલસ્વરૂપ ક્યાં કયાં કર્મ કેવી રીતે બંધાય છે અને એ રેગ, કષ્ટ, વૃદ્ધાવસ્થા, દુઃખ, ચિંતા આદિ રૂપે કયા કયા પ્રકારે પિતાને પ્રભાવ પાડે છે? તેમ જ કેવી કેવી નિઓમાં એ કર્મના પ્રભાવે ભટકવું પડે છે અને એ ગતિઓમાં કેવાં કેવાં દુ:ખ સહન કરવાં પડે છે? આ અપાથી પ્રત્યક્ષ અને પરોક્ષ કેવી કેવી હાનિ થાય છે? આ બધા વિશે ઊંડાણથી ચિંતન કરવું તે અપાય-વિચય ધર્મધ્યાનનો વિષય છે. 264 ઓજસ દીઠાં આત્મબળનાં Page #266 -------------------------------------------------------------------------- ________________ ૩. વિપાક-વિચય વિપાકનો અર્થ છે ફળ. કર્મનાં શુભ-અશુભ ફળોનું ઊંડાણથી ચિંતન કરવું તે વિપાક-વિચય છે. આમ તે આત્મા સ્વયં પિતે જ શુદ્ધબુદ્ધ છે, જ્ઞાન, દર્શન અને સુખ આદિથી યુક્ત છે, પરંતુ અજ્ઞાન, મોહ, મમતા, સ્વાર્થ, રાગદ્વેષ, કષાય વગેરેને કારણે થતાં કર્મોને લીધે ચાર ગતિ અને ચોર્યાશી લાખ યોનિઓમાં એ દડાની માફક અહીં તહીં ભટકે છે. સંપત્તિ-વિપત્તિ, સંગ-વિયેગ વગેરેથી થતાં સુખદુઃખ જીવનાં પિતાનાં પૂર્વોપાર્જિત કર્મો(શુભ અને અશુભ)નું જ ફળ છે. આત્મા પોતે પિતાના દ્વારા કરાયેલાં કર્મોનાં શુભ કે અશુભ ફળ પામે છે. સુખ કે દુઃખ પિતાનાં જ કૃત કર્મોનું ફળ છે. પોતાનાં કર્મો સિવાય બીજુ કેણ કોને સુખ કે દુઃખ આપી શકે છે કે લઈ શકે છે? કમના કેટલા પ્રકાર છે અને એ કર્મ કઈ કઈ રીતે બંધાય છે? એમાં કેની સ્થિતિ કેવી છે? એ આત્મા પર કઈ રીતે અને કે પ્રભાવ પાડે છે? આ કર્મો કયારે ઉદયમાં (ફળ ભેગવવા માટે) આવે છે? એમને અટકાવવા, ઓછાં કરવા કે એમને દૂર કરવાના ઉપાયો ક્યા ક્યા છે? કયાં કયાં સંચિત કર્મ સત્તા(સ્ટોક)માં પડ્યાં રહે છે? આ કર્મોને ઝડપથી ભોગવવાં હોય તે એના કયા ઉપાય(ઉદીરણા) છે ? ગાઢ કર્મબંધ કઈ રીતે શિથિલ થઈ શકે ? અશુભ કર્મનિ ઉદય શુભમાં કઈ રીતે પરિણત કરી શકાય? કયા કાર્યનું અમુક ફળ છે અને કયાનું બીજુ ફળ છે? આ રીતે ઊંડાણથી કર્મવિપાક પર ચિંતન-મનન કરવું તે વિપાક-વિચય ધર્મધ્યાનને વિષય છે. ૪લેક-વિચય લેકના સ્વરૂપનું ચિંતન કરવું એ લેક-વિચય છે. આ લેક કયાં કયાં તને બને છે? આ લોક કોણે બનાવ્યું છે કે અનાદિ -અનંત કાળથી પ્રવાહરૂપે ચાલ્યા આવે છે? લેકનાં ધર્માસ્તિકાય વગેરે છ દ્રવ્ય એકબીજા પર કેવો પ્રભાવ પાડે છે? એમના પર્યાય કેટલા છે? જીવ અને અજીવ એવાં બે લોકગત મુખ્ય તત્ત્વનું સ્વરૂપ - 265 - ધ્યાન-સાધના Page #267 -------------------------------------------------------------------------- ________________ શું છે? એને આકાર કેવો છે? એ સર્વથા નિત્ય છે કે એ ઉત્પાદ (ઉત્પત્તિ), વ્યય (વિનાશ) અને ધીવ્ય(સ્થિતિ) ધરાવે છે? લેક કેટલા છે અને કયા લેકમાં કે કયાં ક્યાં રહે છે? ત્યાં રહેનારા જીવનાં સ્વભાવ, સ્થિતિ, ગતિ, સુખ, દુઃખ, વેશ્યા(પરિણામ), પ્રભાવ વગેરે કેવાં, કેટલાં અને ક્યા પ્રકારનાં છે? એ બધા કઈ રીતે જન્મ -મરણ પામે છે? ક્યા લેકમાં કેટલાં અને કેવા પ્રકારનાં દ્વીપ, સાગર, નરકાલય, ભવન, વિમાન, પૃથ્વી જેવાં રહેવાનાં સ્થાન છે? આ રીતે લેકસ્વરૂપનું ચિંતન કરવું તે લેક-વિચય ધર્મધ્યાનને વિષય છે. ધર્મધ્યાનના આ ચાર પ્રકાર જોયા. ધર્મધ્યાનનાં સોપાન પર ચડનારાએ આ ચાર સોપાન પર દઢતા અને સાવધાનીથી ચડવું જોઈએ. એમાં સહેજ પણ ગફલત થાય તે લપસ્યા જ સમજજે, કારણ કે આ સંસારમાં ચારે બાજુ અનેક કૂવાઓ છે. સંસારી જીવ તે ધર્મધ્યાનરૂપી વૃક્ષ પર ચડી નહિ જાય તે વારંવાર કામ, ક્રોધ, સ્વાર્થ, વિષયવાસના વગેરેના ઊંડા કૂવામાં પડી જશે. ધર્મધ્યાન રૂપી વૃક્ષને સહારે લેનાર જ આધ્યાત્મિક ગગનમાં ઉડ્ડયન કરીને મોક્ષમાં પહોંચી શકશે. આ વિષયમાં મને જૈન ઇતિહાસનું માર્મિક દષ્ટાંત યાદ આવે છે. ક્ષીરકદમ્બક નામના એક ગૃહસ્થ ઉપાધ્યાય(અધ્યાપક) હતા. તેઓ અત્યંત જ્ઞાની, શ્રદ્ધાવાન, ધર્માત્મા અને વિતરાગના ખરા ઉપાસક હતા. એમની પાસે અનેક વિદ્યાર્થીઓ વિદ્યાભ્યાસ કરતા હતા. એમના ત્રણ મુખ્ય વિદ્યાથીઓ હતા. એક હતો રાજકુમાર વસુ, બીજો હતે. એ ઉપાધ્યાયને પુત્ર પર્વત અને ત્રીજે હતે નારદ. ઉપાધ્યાય ત્રણેને એક જ પાઠ સમભાવથી ભણાવતા હતા. એમના પર ઉપાધ્યાયની અપાર કૃપા હતી. ત્રણે વિદ્યાથી ભણવામાં ઘણું મહેનતુ હતા. પરંતુ અધ્યયન પણ પિતાપિતાની પ્રકૃતિ, પરિણતી. અને ભાવના(ધ્યાન) અનુસાર વિભિન્ન રૂપમાં પરિણત થાય છે. કેઈ એને ધર્મધ્યાનમાં ઉપયોગ કરે છે તે કઈ એને આર્તરૌદ્રધ્યાનમાં દુરુપયોગ પણ કરે છે. વિદ્યાને સદુપયોગ કરે કે 266 ઓજસ દીઠાં આત્મબળનાં Page #268 -------------------------------------------------------------------------- ________________ દુરુપયોગ તે તે વ્યક્તિ પર નિર્ભર છે તેથી ત્રણેય વિદ્યાર્થીઓની બાબતમાં પણ આવું જ થયું. ત્રણેય વિદ્યાથીઓ ઉપાધ્યાય પાસે રેજ પાઠ લઈને અગાસી. પર જઈને પાઠ પાકે કરતા હતા અને પછી સમય જતાં સૂઈ જતા. હતા. એક દિવસ નિયમ મુજબ ત્રણે વિદ્યાથી પિતાને પાઠ યાદ. રાખીને અગાસીમાં સૂઈ ગયા. ઉપાધ્યાય ક્ષીરકદમ્બક અંદર પોતાનું ધર્મધ્યાન કરી રહ્યા હતા. આ સમયે આકાશમાર્ગેથી બે ચારણકષિ. ઊડતા ઊડતા જતા હતા. આ વાત સહેજ પણ આશ્ચર્યજનક નથી. જંઘાચારી મુનિઓ પાસે એવી વિદ્યા હતી કે જેની શક્તિથી તેઓ વિમાનની સહાયતા વિના સ્વયં આકાશમાં ઊડી શકતા હતા. આ બંને ચારણઋષિઓ મહાજ્ઞાની હતા. એક ચારણઋષિએ બીજાને કહ્યું, “જુઓ, આ અગાસી પર સૂતેલા વિદ્યાર્થીઓમાં એક મોક્ષગામી છે અને બીજા બે નરકગામી .” આટલું કહીને ચારણષિ તે આગળ વધી ગયા. વિદ્યાથીઓ ગાઢ નિદ્રામાં હતા. એમને તે આ વાતની કશી ખબર નહોતી, પરંતુ અંદર બેઠેલા ઉપાધ્યાય ક્ષીરકદમ્બકે આ શબ્દો સાંભળ્યા અને મનોમન વિચાર કરવા લાગ્યા— શું મારી પાસે અધ્યયન પામેલા વિદ્યાથીઓ નરકગામી થશે? આ તો અનર્થ કહેવાય. વિદ્યા કે વિદ્યાદાતાને દોષ નથી, પરંતુ એને ઉપયોગ કરનાર પર એને આધાર છે. ચારણત્રષિઓની વાતથી એવું અનુમાન થઈ શકે કે આ ત્રણમાંથી બે અશુભ ધ્યાનવશ મારી વિદ્યાને દુરુપયોગ કરશે અને એક પ્રશસ્ત ધ્યાનવશ સદુપયોગ કરશે. પણ તે. પહેલાં મારે નક્કી કરવું જોઈએ કે કેણુ આ વિદ્યાને સુપાત્ર છે અને કેણ કુપાત્ર? કેણ વિદ્યાને સદુપયેગ કરશે અને કોણ દુરુપયેગ? આવી પરીક્ષા પરથી જ જાણ થશે કે કયા બે વિદ્યાથીએ નરકગામી .” પ્રાતઃકાળે ઉપાધ્યાયે લેટની ત્રણ મરઘી બનાવી અને ત્રણે વિદ્યાથીઓને પિતાની પાસે બોલાવીને કહ્યું, “એક એક લઈ જાઓ. 267 ધ્યાન–સાધના Page #269 -------------------------------------------------------------------------- ________________ કોઈ જુએ નહી તે સ્થળે જઈને કાપી નાખો અને પછી મને પાછી પજે.” વસુ, પર્વત અને નારદ ત્રણેય લોટની મરઘી લઈને ગુરુ આજ્ઞાનું પાલન કરવા માટે જુદી જુદી દિશામાં નીકળી પડ્યા. પર્વત સાવ અવિચારી અને રૌદ્રધ્યાનપરાયણ હતું. આથી ગુરુકુળથી સહેજ દૂર જઈને એણે માથે ચાદર ઓઢી. એમાં મરઘીને છુપાવીને એની ડોક મરડી નાખી. કામ પૂરું થતાં તરત જ ઉપાધ્યાય પાસે પાછો આવે. વસુ ડે વિચારશીલ હતું. એ રૌદ્રધ્યાની નહે, પણ આર્ત ધ્યાની તે હવે જ. એને એ સ્વાર્થ હતું કે ગુરુની આજ્ઞાનું શબ્દશઃ પાલન કરીશ તે મને એ સારી રીતે ભણાવશે અને પરિણામે મારા પિતા પણ મારા પર ખુશ થઈને મને રાજગાદી આપશે. વસુએ વિચાર્યું કે ગુરુજીએ આને એકાંતમાં મારી નાખવાનું કહ્યું છે. અહીં એકાંત નથી માટે જરા આગળ જાઉં. એ ચાલતે ચાલતે એક એકાંત નિર્જન વનમાં ગયા. એણે ચારે બાજુ બરાબર જોયું કે પિતાને કોઈ જોતું તે નથી ને? પછી મરઘીના બે ટુકડા કરીને ગુરુની પાસે આવ્યું. નારદ ધર્મધ્યાની જીવ હતે. એણે વિચાર્યું, ગુરુજીની આ આજ્ઞા પાછળ શું રહસ્ય હશે? વળી, ગુરુજીએ એવી પણ આજ્ઞા આપી છે કે જ્યાં કોઈ જુએ નહીં ત્યાં એને ખતમ કરજે. પણ અહીં તે પશુ-પક્ષી જોઈ રહ્યાં છે.” નારદ આગળ વધ્યો. ચાલતા ચાલતે નિજન વનમાં એક સરોવર પાસે આવ્યા. એણે જોયું તે સરોવરના પાણી પર સૂર્યનાં કિરણ ગેલ કરતાં હતાં. ઊંચે આકાશમાં જોયું તે એને વિચાર આવ્યું કે સૂર્યદેવ તે આ જોઈ રહ્યા છે. અહીં પણ એકાંત નથી. ચાલ, કયાંક આગળ જાઉં. 238 ઓજસ દીઠાં આત્મબળનાં Page #270 -------------------------------------------------------------------------- ________________ ચાલતાં ચાલતાં રાત પડી ગઈ, ઘનઘોર અંધારું થઈ ગયું. સહુ કેઈ નિદ્રાદેવીની ગેદમાં સૂતાં હતાં ત્યારે નારદે મરઘીની ડેક મરડવાનો વિચાર કર્યો, પણ એણે જોયું કે આકાશમાં ચંદ્ર અને અસંખ્ય તારાઓ આ જોઈ રહ્યા છે તેથી અટકી ગયો. પછી એ ગુફામાં ગયે અને વિચાર્યું કે અહીં તે એકાંત છે. અહીં કે પશુ-પક્ષી નથી. ચંદ્ર, તારા, વૃક્ષ કે માનવ નથી. એ ગુફામાં મરઘીની ડોક મરડવાને વિચાર કરતા હતા ત્યાં જ થંભી ગયે. ગુરુજીએ કહ્યું હતું કે જ્યાં કેઈ જેતું ન હોય ત્યાં મરઘીને ખતમ કરવી. પણ અહીં હું તે મરઘીને જોઈ રહ્યો છું. આથી એ ગુફાની અંદર ગયે ત્યાં ગાઢ અંધકાર હતો. એ મરઘીને જોઈ શકતે નહોતો. ખુદ પોતાનાં બીજા અંગેને જોઈ શકો નહોતે. નારદનો એક નિયમ હતો કે કઈ પણ કાર્ય શરૂ કરતાં પહેલાં “પંચપરમેષ્ઠિ મંત્રનું ઉચ્ચારણ કરવું. આ કાર્ય કરતાં પહેલાં જેવું એણે “નમો અરિહંતાણુંનું ઉચ્ચારણ કર્યું ત્યાં જ એને વિચાર આવ્યું, અરે, મેં હમણાં જ જિન અરિહંત દેવનું સ્મરણ કર્યું. તેઓ તે કેવળજ્ઞાની અને સર્વ-સર્વદશી હોવાને કારણે અહીં પણ જેતા હશે. ગમે તેટલા અંધારામાં પણ કશું કરવામાં આવે તેય એમનાથી કશું છૂપું રહેતું નથી. જ્યારે ગુરુદેવની તે આજ્ઞા હતી કે એકાંતમાં જ્યાં કેઈ ન જુએ ત્યાં આ મરઘીને મારી નાખજે. વીતરાગ દેવ તે અહીં પણ જોઈ રહ્યા છે. આથી હું આને અહીં મારી શકીશ નહિ. અરે ! અહીં તે શું પણ પાતાળમાં જાઉં તે પણ આને ખતમ નહીં કરી શકું.” નારદને માટે દ્વિધા સજાઈ કે કરવું શું? ગુરુઆજ્ઞાનું પાલન કરવું કઈ રીતે? આવી વિમાસણમાં વિચારતાં-વિચારતાં રાત પસાર થઈ ગઈ. સુંદર સવાર ઊગી અને એકાએક નારદના ચિત્તમાં એક વિચાર વીજળીની માફક ચમકી ગયે, “શું ગુરુની આજ્ઞા જિનઆજ્ઞાથી વિપરીત હોઈ શકે ખરી ? ના, કદી નહીં. ગુરુજીએ અમારા આજ્ઞા 269 ધ્યાન–સાધના Page #271 -------------------------------------------------------------------------- ________________ વિચય ધ્યાનની પરીક્ષા લેવા માટે જ આ આજ્ઞા આપી છે. એહ! હવે મને આનું રહસ્ય સમજાયું” - , શું ? નારદ ઝડપથી પાછા ફરવા લાગ્યો. રાત કે દિવસને થાક પણ પરમ જ્ઞાનનું રહસ્ય પામવાના ઉલ્લાસમાં અદશ્ય થઈ ગયે. એ જેવી મરઘી લઈને ગયા હતા તેવી મરઘી સાથે ગુરુજીની પાસે પહોંચે. બીજી બાજુ ઉપાધ્યાય નારદની રાહ જોતા હતા. નારદ આવે નહીં તેથી આખી રાત ઊંઘ ન આવી. નારદે આવીને ગુરુચરણમાં નમસ્કાર કર્યો અને મરઘીને સામે મૂકી. ગુરુએ ગુસ્સાને દેખાવ કરતાં કહ્યું, અરે નારદ ! તું તે મરઘી જેવી હતી તેવી જ પાછી લાવ્યો. તે મારી આજ્ઞાનું પાલન કેમ ન કર્યું ?” નારદે કહ્યું, “ગુરુદેવ! આપની તે આજ્ઞા હતી કે જ્યાં કઈ ન જુએ ત્યાં.” તે શું, તને કઈ એવી જગ્યા ન મળી કે જ્યાં કોઈ ન હોય ?” ઉપાધ્યાયે પૂછ્યું. નારદ બોલે, ગુરુદેવ ! હું બધે ફરી આવ્યા. પર્વત અને વન, નદી, નાળું કે ગુફા બધે જ ગયે પણ ક્યાંય એકાંત મળ્યું નહીં. અંતે અંધકારભરી ગુફામાં જઈને કામ પૂરું કરવાનો વિચાર કર્યો, પરંતુ કાર્ય પૂર્વે “નમો અરિહંતાણુંનું ઉચ્ચારણ કરતાં જ મને એ વિચારથી આંચકે લાગ્યો કે “અરિહંત અને સિદ્ધ તે સર્વજ્ઞસમદશી છે. તેઓ બધું જ જોઈ રહ્યા છે. એક નાનકડા ખૂણે પણ એમની દષ્ટિ વિનાને નથી.” બસ, આમ વિચારી હું અટકી ગયો. વળી, વિચાર આવ્યા કે અરિહંત સર્વત્ર જોઈ રહ્યા છે. વળી, એમની આજ્ઞા પણ ધર્મથી વિપરીત ન હય, જ્યારે હિંસા વગેરે કાર્યો તે એમની આજ્ઞાથી સાવ વિપરીત ગણાય. વીતરાગની આજ્ઞા વિરુદ્ધ કાર્ય કરવું એ અસત્ય કહેવાય અને એમની આજ્ઞા કેઈ જીવનું પ્રાણહરણ કરવું એ ચરી ગણાય. આત્મસ્વભાવથી વિપરીત આચરણ કરવું અથવા 270 ઓજસ દીઠાં આત્મબળનાં Page #272 -------------------------------------------------------------------------- ________________ તે હિંસા જેવા પરભાવમાં રમમાણ રહેવું એ અબ્રહ્મચર્ય છે. વળી, કઈ જીવને પ્રાણ હરે તે મિથ્યાત્વ અને કષાયરૂપ હોવાથી અંતરંગ પરિગ્રહ પણ છે. આમ પાંચે વ્રતને ભંગ કરે તે વીતરાગની આજ્ઞામાં નથી અને આપની આજ્ઞા વિતરાગની આજ્ઞાથી વિરુદ્ધ હોઈ શકે જ નહિ. આમ વિચારીને હું મરઘીને મારી શક્યો નહીં. આપની કૃપાપૂર્ણ આજ્ઞાનું રહસ્ય પામી ગયો. આ સાંભળીને ઉપાધ્યાય ગદ્ગદ્ બની ગયા અને નારદને છાતી સરસે ચાંપતાં કહ્યું, “હે શિષ્ય! તું કટીમાં સાચે જ ઉત્તીર્ણ થયે.” આ રીતે ઉપાધ્યાય પામી ગયા કે આ ત્રણેમાં નારદ જ મેક્ષગામી જીવ છે. એણે આજ્ઞા-વિચય આદિ ધર્મધ્યાનનું રહસ્ય મેળવ્યું છે. વાસ્તવમાં તો નારદના આ કાર્યથી મને પણ જિનઆજ્ઞાનું રહસ્ય પ્રાપ્ત થયું. હવે મારે આ સંસારમાં રહીને શું કરવાનું બાકી રહ્યું છે? આમ વિચારી ઉપાધ્યાય ક્ષીરકદમ્બકે વૈરાગ્યપૂર્ણ ભાગવતી મુનિદીક્ષા અંગીકાર કર્યો. તેઓ શ્રમણ બનીને નિરતિચાર મહાવ્રતનું પાલન કરવા લાગ્યા. આ પ્રસંગમાંથી આજ્ઞા-વિચય ધર્મધ્યાનની સુંદર પ્રેરણા સાંપડે છે. ચાર આલંબન ધર્મ ધ્યાન પ્રાપ્ત થાય તે પણ તેમાં સ્થિર રહેવું અત્યંત મુશ્કેલ છે. જે કોઈ આલંબન ન હોય તે ધર્મધ્યાનને પ્રાસાદ પર ચડવું મુશ્કેલ બને છે. આથી જ્ઞાની પુરુષોએ ધર્મધ્યાનનાં ચાર આલંબન આ પ્રકારે દર્શાવ્યાં છે : (૧) વાચના (૨) પૃચ્છના (૩) પરાવર્તન અને (૮) અનુપ્રેક્ષા. આ ચાર સ્વાધ્યાય-તપને ભેદનું આપણે વિગતે વિવેચન કર્યું છે. અહીં તે સંક્ષેપમાં માત્ર એટલું જ દર્શાવવું છે કે આ આલંબન કઈ રીતે અને કેવા પ્રકારે લેવું જોઈએ અથવા તે બીજાઓને ધર્મધ્યાનમાં દઢ રાખવા માટે એ કઈ રીતે આપવું જોઈએ. આમાં સર્વપ્રથમ “વાચના'નું આલંબન છે. પૂર્વકાળમાં શાસ્ત્રજ્ઞાન કંઠસ્થ કરવામાં આવતું હતું. આથી ગુરુ અથવા વડીલજને પાસે 1 271 ધ્યાન-સાધના Page #273 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્ર કે ગ્રંથનું શ્રવણ થતું અને એ રીતે અભ્યાસ ચાલતા. આથી એનું નામ “મૃત” પડયું. પરંતુ એ પછી જ્યારે શાસ્ત્ર લિપિબદ્ધ થયાં ત્યારે ગુરુ પાસેથી એનું રહસ્ય પામવા માટે વાચના લેવામાં આવતી હતી. આજકાલ તે મોટાભાગનાં શાસ્ત્ર, ગ્રંથ કે પુસ્તક પ્રિન્ટિંગ, પ્રેસમાં છપાય છે તેથી કેટલાક લેકે જાતે જ શાસ્ત્ર કે ગ્રંથને અભ્યાસ કરે છે. શાસ્ત્ર અથવા ગ્રંથ કેઈ નવલકથા નથી કે જે જલદીથી વંચાય અને તરત સમજાય. આ માટે લાંબી સાધનાની જરૂર છે. તેથી ધર્મધ્યાનનું વિશેષ રહસ્ય સમજવા માટે શાનું વિધિવત અધ્યયન એ જ્ઞાનના અધિકારી પુરુષ પાસેથી કરવું જરૂરી છે. આમ થાય તે જ ધર્મધ્યાન દૃઢ બને. શા કે સિદ્ધાંતના ઊંડાણપૂર્વકના વાચનના અભાવે જ આજે સામાન્ય માનવીઓ ધમ ધ્યાનને બદલે અર્થ-કામધ્યાનમાં પડી જાય છે. વાચન લેનારનું એ કર્તવ્ય છે કે અત્યંત શ્રદ્ધાભક્તિ અને વિનય સાથે ગુરુ પાસેથી વાચના ગ્રહણ કરે. વાચના આપનારનું પણ એ કર્તવ્ય છે કે એ કશાય સ્વાર્થ, પૃહા કે બદલાની ભાવનાથી નહીં પણ નિર્જરા કાજે શિષ્ય અને જિજ્ઞાસુઓને શાસ્ત્ર અથવા સિદ્ધાંત થેની વાચના આપે, એમનામાં ધર્મધ્યાનને દીપક પ્રગટાવવા પ્રયાસ કરે, વિભિન્ન હેતુઓ અને દષ્ટાંતથી સમજાવીને એમનામાં ધર્માનુરાગ જગાડે તેમ જ આત્મોન્નતિની ભાવના વધારે. માત્ર પિતાનું પાંડિત્ય દર્શાવવા, વાદમાં વિજય મેળવવા કે પ્રશંસા પામવાની દૃષ્ટિથી વાચના આપવી કે લેવી એ નિર્જરાનું કારણ બનતી નથી, બલકે એ અભિમાનવૃદ્ધિ કરતાં પતનનું કારણ બને છે. મારે વ્યાખ્યાન આપવાને ઉદ્દેશ કેવળ ધર્મ ધ્યાનમાં તમારી રુચિ જગાડવાને છે. તમારું મનોરંજન કરવું, મારું પાંડિત્યપ્રદર્શન કરવું કે તમારી પ્રશંસા પામવાને આની પાછળ કોઈ ઉદ્દેશ નથી. એથી જ આ પણ નિર્જરને હેતુ છે. આને અર્થ એ છે કે ધર્મધ્યાનથી ડગતી વ્યક્તિને માટે વાચના (જેમાં વ્યાખ્યાન પણ એક છે.) ઉત્તમ આધારનું કામ કરે છે. 272 ઓજસ દીઠાં આત્મબળનાં Page #274 -------------------------------------------------------------------------- ________________ સમજણની કેડી પૃછનાને અર્થ છે પૂછવું. કેટલીક બાબતે વિશે શામાં કશું લખ્યું હતું નથી અથવા તે શાસ્ત્રવાચન પછી કોઈ બીજી બાબત અંગે જિજ્ઞાસા જાગે ત્યારે ગુરુજને અને વડીલને પૂછીને એનું સમાધાન મેળવવામાં આવે છે. જીવનમાં એવી ઘણું અટપટી સમસ્યાઓ, કેયડા, મૂંઝવણ અને ગૂંચ આવે છે કે જે સમયે વ્યક્તિને કેઈ માર્ગ સૂઝતું નથી. પરિણામે વ્યક્તિ શું કરવું અને શું ન કરવું તે વિચારી શકતી નથી અને તેથી ધર્મશ્રદ્ધાહીન બનીને ધમ. ધ્યાનને છોડવા માંડે છે. આ સમયે પૃચ્છના એને પ્રબળ સહારે આપે છે. પૃચ્છના દ્વારા સાધક પિતાની જિજ્ઞાસાનું સમાધાન ન મેળવે તે એ વિકટ પરિસ્થિતિમાં ધર્મ ધ્યાનમાં દઢ રહી શકશે નહીં. આથી પૃચ્છને એક ઉત્તમ આલંબન છે. રહસ્યનું પ્રાગટય ત્રીજુ આલંબન છે પરાવર્તના. સાધકે વાચના દ્વારા જ્ઞાન પ્રાપ્ત કર્યું, પૃચ્છના મેળવીને સમાધાન મેળવ્યું. પછી એને વારંવાર દેહરાવવાથી અથવા તે એના પર પુનઃ પુનઃ ચિંતન-મનન કરવાથી એ જ્ઞાન, સમાધાન કે અનુભવ દઢ બની રહે છે. આવી પરાવર્તના કરવામાં આવે નહીં તે જ્ઞાનની વિસ્મૃતિ થઈ જવાની સંભાવના રહે અને પરિણામે વિકટ પરિસ્થિતિમાં ધર્મધ્યાનમાં સ્થિર રહેવાની બાબત ભૂલીને અન્ય અશુભ ધ્યાન તરફ દેરવાઈ જાય. એને કઈ રસ્તો સૂઝશે નહીં. ગુરુઓને સમાગમ પણ સદાય સાંપડતો નથી. ગુરુ ન હેય ત્યારે કઈ સમસ્યામાં સાધક મૂંઝાઈ જાય તેવે સમયે ધર્મધ્યાનમાં સ્થિર રહેવા માટે પરાવર્તનાનું આલંબન લેવું જ શ્રેયસ્કર છે. ગુરુ પાસેથી જે કંઈ શિક્ષણ કે અનુભવ સાંપડ્યાં, જે સમાધાન મેળવ્યું, તેનું વારંવાર ચિંતન-મનન કરતા રહેવું જોઈએ અને જ્યારે જરૂર પડે ત્યારે એને ઉપયોગ કરવો જોઈએ. વળી એક જ વાત પર ઊંડાણથી વારંવાર ચિંતન-મનન કરવામાં આવે તે નવા-નવા અર્થોની સ્કુરણ થાય છે અને અનેક ગૂઢ રહસ્ય પ્રગટ થઈ જાય છે. 273 એ.–૧૮ ધ્યાન–સાધના Page #275 -------------------------------------------------------------------------- ________________ ચાર અનુપ્રેક્ષા ચિથું આલંબન છે અનુપ્રેક્ષા. ધર્મધ્યાનમાં એકાગ્ર થવા માટે ધ્યેય અને ધર્મને અનુરૂ૫ આત્માના ઊંડાણમાં ડૂબકી લગાવવી તે અનુપ્રેક્ષા કહેવાય. આવી અનુપ્રેક્ષા દ્વારા સિદ્ધાંતના સાગરમાં વારંવાર ડૂબવાથી અનુભવરત્ન સાંપડે છે અને જ્ઞાનનાં મેતી પ્રાપ્ત થાય છે. આથી ધર્મધ્યાનના આલંબનને માટે ચાર અનુપ્રેક્ષાઓ દર્શાવવામાં આવી છે: (૧) એકવાનુપ્રેક્ષા (૨) અનિત્યાનુપ્રેક્ષા (૩) અશરણાનુપ્રેક્ષા અને (૪) સંસારાનુપ્રેક્ષા. આ ચાર અનુપ્રેક્ષાઓને લીધે વ્યક્તિ આત– રૌદ્રધ્યાનમાં જ અટકે છે અને ધર્મધ્યાનના પંથે આગળ પ્રયાણ કરે છે. ચારેય અનુપ્રેક્ષાઓનું કમશઃ ચિંતન આ પ્રમાણે છે: ૧, એકત્યાનુપ્રેક્ષા આ જગતમાં હું એકલો આવ્યો છું અને એટલે જ જવાને છું. મારા આત્મા સિવાય મારું બીજું કઈ નથી અને હું પણ બીજા કેઈને નથી. સામાન્ય રીતે તે “હું” અને “મારું”ને વિચાર કરીને મનુષ્ય દુઃખી થતા હોય છે. કઈ પણ વસ્તુમાં એનું મમત્વ થાય એટલે એના સંગ-વિયેગથી દુઃખી રહે છે અથવા તો એ વસ્તુઓ એની પાસે હોય નહિ તે તે મેળવવા માટે એ હિંસા, ચેરી, દગ, અસત્ય અને અનીતિમય સાધનેને આશરે લેવાનું વિચારે છે. આમ, ધર્મધ્યાનમાં પ્રગતિ સાધવા માટે કરેલે પ્રયાસ આ અનુપ્રેક્ષાના અભાવમાં આર્ત-રૌદ્રધ્યાન જ વધારે છે. આમાં ધર્મધ્યાની પિતાના મનમાં એવી ગાંઠ લગાવે છે કે આ શરીર પણ તારું પોતાનું નથી, તે પછી મકાન, દુકાન, ધન, સગાંસંબંધી કે સંપ્રદાયના અનુયાયી વગેરે કઈ પણ પિતાનાં નથી. કેવળ એક આત્મા જ પિતાનો છે તે એ આત્માના શુદ્ધ સ્વરૂપ તરફ જવા માટે એ ધર્મધ્યાનમાં સ્થિર થશે. ધર્માચરણમાં દઢ રહેવાની ભાવના ભાવશે. આત્મૌપજ્યને ભાવ એકત્વ-અનુપ્રેક્ષાનું બીજું પાસું એ છે કે ધ્યેય સુધી પહોંચવા સેક્સ દીઠ આત્મબળનાં 274 Page #276 -------------------------------------------------------------------------- ________________ માટે વિશ્વના તમામ આત્માઓ સાથે એકત્વની ભાવના હોવી જરૂરી છે. જગતના સમસ્ત આત્માઓ પ્રત્યે આભૌપમ્ય ભાવ-એકત્વ ભાવની અનુપ્રેક્ષા છે. જગતના બધા જ જીવે મારી માફક સુખપ્રિય છે અને એમને દુઃખ અપ્રિય છે. કેઈ દુઃખ ઇચ્છતું નથી. કોઈને પિતાની હિંસા થાય કે કેઈ એની સાથે અસત્ય આચરણ કરે તેવું ઈચ્છતું નથી. પોતાની સાથે કઈ ઝઘડે કે બેઈમાની કરે તે તેને ગમતું નથી. પોતાની ચીજવસ્તુ કેઈ ચેરી લે અથવા તે પોતાના હક્કને કઈ છીનવી લે તે ગમતું નથી. પિતાની સાથે કઈ આવે વ્યવહાર કરે તે મનુષ્ય દુઃખને અનુભવ કરે છે, પણ બીજાની સાથે વ્યવહાર કરતી વખતે મનુષ્ય પોતાની આ વાતને અર્થાત્ પોતાના આ ધર્મને ભૂલી જાય છે અને હિંસા, અસત્ય આદિ અધર્મમય વ્યવહાર કરે છે. આથી જગતના સમસ્ત આત્માઓ અને એમાંય ખાસ કરીને મનુષ્ય આત્માઓ સાથે એકત્વ સ્થાપિત કરવા માટે એકત્વાનુપ્રેક્ષા જરૂરી છે. મરુદેવી માતાએ પોતાના જીવનમાં આવી એકવાનુપ્રેક્ષા અપનાવી હતી. જ્યારે એમના પુત્ર ઋષભદેવે દીક્ષા લીધી અને તેઓ ઘરબાર છોડીને ગામેગામ વિચરણ કરવા લાગ્યા ત્યારે પુત્રવિયોગમાં મરુદેવી માતા ચિંતિત થઈને અત્યંત રુદન કરવા લાગ્યાં. પિતાના પત્ર ભરતને એ વારંવાર 2ષભદેવના સમાચાર પૂછતાં કે તેઓ કયાં છે? આવી રીતે એ આર્તધ્યાન કરતાં હતાં. ભગવાન ઋષભદેવ વિચરણ કરતા કરતા અયોધ્યામાં પધાર્યા અને એમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તેઓ વિશાળ ધર્મસભા(સમવસરણ)માં બેસીને સહુને ધર્મોપદેશ આપતા હતા. આની જાણ થતાં જ ભરત પિતાનાં દાદી મરુદેવીને હાથી પર બેસાડીને રાષભદેવ ભગવાનનાં દર્શન કરાવવા માટે લઈ આવ્યો. હાથી સમવસરણની નજીક પહોંચ્યો ત્યારે મરુદેવી માતા સમવસરણની રચના જોઈને તેમ જ હિંસક અને અહિંસક પ્રાણીઓને શાંતિથી બેઠેલાં જઈને સ્તબ્ધ બની ગયાં. તેઓ વિચારવા લાગ્યાં, “હું તો માનતી હતી કે મારે ત્રષભ દુઃખી છે, પરંતુ એની પાસે - 275 ધ્યાન-સાધના Page #277 -------------------------------------------------------------------------- ________________ તે બધાં પ્રાણ બેઠાં છે અને એની સેવા કરે છે, એને ઉપદેશ સાંભળે છે. આવા સુખનું શું કારણ હશે ?” . આમ વિચારતાં માતા મરુદેવીને સ્વયંકુરણ થઈ કે આ સર્વ સુખ શરીર સાથેના એકત્વને કારણે નહીં, બલકે આત્મા સાથેના એકત્વને કારણે સાંપડ્યાં છે. શરીર તે કોઈનું હેતું નથી, પરંતુ આત્મા શાશ્વત છે અને એની સાથેના એકત્વ–આત્મૌપજ્ય-દ્વારા જ આ શક્ય બને છે. જગતનાં બધાં જ પ્રાણીઓને પિતાના સમાન જાણીને એમનાં સુખદુઃખને સમજનાર, એમને સુખ પ્રાપ્ત થાય અને દુઃખ દૂર થાય તે વ્યવહાર કરીને જ વિશ્વ સાથે એકત્વ પ્રાપ્ત કરે છે. વિશ્વના સર્વ આત્માઓ સાથેના એકાવને કારણે જ ત્રાષભને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું અને આ બધાં જ એમની ચિંતા સેવા કરી રહ્યાં છે. માત્ર ત્રષભના શરીર સાથેના મમત્વને લીધે હું આર્તધ્યાન, કરી રહી હતી. આ રીતે એકત્યાનુપ્રેક્ષાથી મરુદેવીને આત્મા ધર્મધ્યાનમાં અને પછી શુકલ ધ્યાનમાં સ્થિર થઈ ગયા. એમને આત્મા ક્ષપકશ્રેણું પર આરૂઢ થઈને કેવળજ્ઞાનથી યુક્ત થયે અને આયુષ્ય ક્ષય થતાં એમને તરત મોક્ષની પ્રાપ્તિ થઈ. આ છે એકવાનુપ્રેક્ષાનું પરિણામ. ૨. અનિત્યાનુપ્રેક્ષા સંસારના તમામ પદાર્થો, ખુદ સગાંસંબંધી, ધનસંપત્તિ, ઘરબાર, કુટુંબ અને આ શરીર પણ અનિત્ય અને ક્ષણભંગુર છે. ઉત્પન્ન થનારો દરેક પદાર્થ નાશવંત છે. સાથોસાથ એ પણ સત્ય છે કે કોઈ જીવ સુખી કે દુઃખી, ધનિક કે નિર્ધન, રેગી કે નિરંગી હાય, પણ એની એક જ સ્થિતિ હંમેશાં રહેવાની નથી. પરિસ્થિતિઓ, બદલાતી હોય છે. જે શરીરને લીધે સંબંધ અને સગપણના તંતુ જોડાયેલા છે તેમજ જે ધનસંપતિ સાથે મારાપણું વળગેલું છે તે પણ નષ્ટ થવાનાં જ છે, કાયમ રહેવાનાં નથી. શરીર, ધન કે કુટુંબ આદિ 276. ઓજસ દીઠાં આત્મબળનાં Page #278 -------------------------------------------------------------------------- ________________ કોઈ પણ પેાતાની સાથે આવનાર નથી, અતિમકાળ પછી એ બધુ અહીં જ રહી જવાનું છે તે પછી શા માટે હું શરીરને વશ થઈને આત–રૌદ્રધ્યાન કરુ ? શા માટે આ શરીરને માટે ધન કે સાધન મેળવવા માટે ચારી કરું, ધાડ પાડું, હિંસા કરું ? શા માટે શરીર કે શરીરની પ્રિય વસ્તુના વિયાગ થતાં દુઃખી થઈ ને વિલાપ કરતા ક્રુ ? મારે તેા નિત્ય એવા આત્માને માટે જ સઘળા પુરુષાર્થ અને સ` ચિંતન કરવું જોઈ એ. આ રીતે અનિત્યાનુપ્રેક્ષા દ્વારા આ – રૌદ્રધ્યાનથી દૂર જઈ ને ધર્મ ધ્યાનમાં સ્થિર થવુ' જોઈ એ. ૩. અશરણાનુપ્રેક્ષા જન્મ, જરા, મૃત્યુ, રાગ, ભય અને અનેક દુઃખાથી પીડિત આ સ`સારમાં કોઈ પણ આ આત્માને શરણ આપનાર નથી. આત્માને શરણ આપનાર તે સ્વયં પોતાના આત્મા છે. માનવી સંકટ સમયે પેાતાનાં મિત્રો, સગાંસ``ધીએ અને સાંસારિક પદાર્થનું શરણુ શેાધે છે, પરંતુ જ્યાં તે ખુદ અશરણુ અને અસુરક્ષિત હાય તે બીજાનાં શરણદાતા કઈ રીતે બની શકે ? જે વિપત્તિ કે દુઃખના સમયમાં શરણુ ન આપી શકે, સુરક્ષાનું આશ્વાસન ન આપી શકે અથવા તે સહાયક ખની શકે તેમ ન હાય તા શા માટે બીજાની પાસે આશા રાખીને મારે દુઃખી થવું જોઈ એ ? કોઈ સહુયાગ ન આપે તા શા માટે એમના વિશે સારું-નરસું કહેવુ. જોઈ એ ? શા માટે કોઈના આશ્રયની કે સહાયતાની સ્પૃહા રાખવી જોઈએ ? સામાન્ય રીતે મનુષ્યને એ સ્વભાવ છે કે જો કોઈ એને વિપત્તિમાં સહાય, શરણ કે આશ્રય આપે નહીં તે એ હાય-વાય કરતા રડવા–ફૂટવા માંડે છે અને આ ધ્યાન કરીને શાકવિહ્વળ બની જાય છે. જેમની પાસેથી એણે સહાયની અપેક્ષા રાખી હતી તેઓ સહાય કે શરણુ ન આપે તેા એમના વિશે ખરાબ વિચારવા માંડે છે અથવા તે એમનાં ધનવૈભવ આંચકી લેવા કે એમના પર પ્રહાર કરવાની યાજના ઘડે છે. 277 ધ્યાન—સાધના Page #279 -------------------------------------------------------------------------- ________________ આવે સમયે અશરણ-અનુપ્રેક્ષા આતં-રૌદ્રધ્યાનથી દૂર કરીને અશાંત માનવને ધર્મધ્યાન તરફ વાળતાં સમજાવે છે કે અરે ભાઈ! આ જગતમાં ધર્મ જ એકમાત્ર શરણદાતા છે. શુદ્ધ ધમને જ આશ્રય શા માટે લેતે નથી કે જેનાથી તને શાશ્વત શાંતિ અને સુખ મળે? આને માટે ધર્મપુ-અરિહતે સિદ્ધ અને સાધુઓનું શરણ લેવામાં આવે છે. આ વિષયમાં મને એક વ્યાવહારિક દૃષ્ટાંત યાદ આવે છે. એક રાજકુમારે ક્યાંક એવું વાંચ્યું હતું કે માનવીએ પોતાનાથી શકય હોય તેટલા મિત્રો બનાવવા જોઈએ. બસ, પછી તે એના પર મિત્રો બનાવવાની ધૂન સવાર થઈ ગઈ. મહેલમાંથી નીકળે તે રસ્તામાં ઊજળાં વસ્ત્ર પહેરેલા માણસ સાથે મુલાકાત થઈ ગઈ. એણે પૂછ્યું, “રાજકુમાર, કયાં જઈ રહ્યા છો ?” રાજકુમારે કહ્યું, “કયાંય નહીં. મિત્ર બનાવવાની ઇચ્છાથી નીકળે છું.” ઊજળાં વસ્ત્રવાળા શિષ્ટ માણસે કહ્યું, “તે મને જ બનાવી લે ને? આજથી હું તમારો મિત્ર.” રાજકુમાર ખુશ થઈ ગયું અને એને પિતાને મિત્ર બનાવી લીધો. એથીયે વિશેષ એને મકાન, સંપત્તિ વગેરે આપ્યાં. એ મિત્ર પડછાયાની માફક એની સાથે રહેતો અને બધાં જ કામ તે બેઉ સાથે મળીને કરતા. આમ એ ચોવીસ કલાકમાં મિત્ર બની ગયે. આ દરમિયાન એક બીજે મિત્ર પણ બને, જે વારતહેવારે રાજકુમાર પાસે આવતે અને વાતચીત કરી, ભેજન કરી ચાલ્યા જતો. આ રાજકુમાર પિતાના સ્વાથ્યને માટે બહાર ફરવા જતો. હતે. અહીં એને એ એક મિત્ર મળ્યું કે જે છ-આઠ મહિને એકાદવાર મળ અને અભિવાદન કરતે, પણ તેઓ એકબીજાને જાણતા નહોતા. આમ, રાજકુમારે ત્રણ મિત્ર બનાવ્યા. એક દિવસ નગરમાં ઓજસ દીઠાં આત્મબળનાં Page #280 -------------------------------------------------------------------------- ________________ દુર્ઘટના થઈ. કેઈ વ્યક્તિએ એક વેપારીની હત્યા કરીને એની લાશ રાજકુમારના મહેલમાં મૂકી દીધી. આખુંય કાવતરું એટલું ખૂબીપૂર્વક જવામાં આવ્યું હતું કે તપાસ થયા બાદ રાજકુમારને અપરાધી ઠરાવવામાં આવ્યું. જ્યારે રાજકુમારની ધરપકડ કરવાનું રટ નીકળ્યું ત્યારે કેટલાક લોકેએ રાજકુમારને એવી સલાહ આપી કે તમે એવી જગ્યાએ છુપાઈ જાઓ કે તમારી ભાળ ન મળે, નહિ તે તમને ફાંસી મળી જ સમજે. રાજકુમારે વિચાર્યું, “એહ ! કે ફસાઈ ગયે? લાવ, મારા હંમેશના ગાઢ મિત્રને ત્યાં જઈને છુપાઈ જાઉં." રાજકુમાર જેની સાથે વીસે કલાક રહેતે હતા એ મિત્રને ત્યાં મધરાતે જઈ પહોંચે. એને પૂરે ભરેસે હતું કે એને મિત્ર એને જરૂર શરણ આપશે. સમય આવ્યે પિતાને માટે પ્રાણ પાથરી દે તે એને માન હતું. પિતાના નિત્યમિત્રના ઘેર જઈને બહારથી બૂમ પાડી. કવેળાએ પિતાને મિત્ર આવેલે જોઈને તે આશ્ચર્યમાં ડૂબી ગયા. એણે ઘરની બારીમાંથી ડોકું કાઢીને પૂછયું, “કહે ભાઈ, આવે સમયે કેમ આવવું પડયું ?” રાજકુમાર બોલ્યા, અરે, શું વાત કરું ! મટી આફતમાં ફસાઈ ગયે છું. મારા પર હત્યાનો આરોપ છે અને ધરપકડનું રંટ છે. તેથી વિચાર્યું કે લાવ, મિત્રને ત્યાં જઈ છુપાઈ જાઉં જેથી કેઈને મારી ભાળ મળે નહીં અને હું ફાંસીના ફંદામાંથી બચી જાઉં. આથી જ હું તારે ત્યાં આવ્યો છું” નિત્યમિત્ર મૂંઝાયે અને કહેવા લાગ્યો, “અરે ભલા માણસ બીજુ તે ઠીક, પણ મારાં બાળ-બચ્ચાંને ખ્યાલ કરવો હતે. ખેર ! તું તે આફતમાં ફસાયો, પણ મને શાને ફસાવે છે? મૃત્યુદંડની સજા થઈ છે તેવા અપરાધીને ઘરમાં રાખું તે તે મારું આવી જ બને, તારી સાથે મને પણ મૃત્યુદંડની સજા મળે. જલદી અહીંથી ચાલ્યા જા. કોઈ તને અહીં જેશે તે મારું આવી બનશે.” - 279. ધ્યાન-સાધના Page #281 -------------------------------------------------------------------------- ________________ રાજકુમારે વિચાર્યું, એહ! હવે ક્યાં જાઉં? જિગરજાન મિત્ર જ આવું કરે તે બીજે કયાં આશરો મળશે ?” એવામાં એને એને બીજે મિત્ર યાદ આવ્યો અને વિચાર્યું, “લાવ, પ્રસંગોપાત્ત મળે છે તેવા એ મિત્રની પાસે જાઉં.” હંમેશાં તે નહીં પણ પર્વ કે શુભ પ્રસંગેના દિવસે એ મળતા હતા. રાજકુમાર ગયો ત્યારે એને મિત્ર ઝરૂખામાં લટાર મારતા હતું. રાજકુમારે તરત જ પર્વ મિત્રને ઓળખી કાઢયો. એની સાથે હાથ મિલાવ્યા. આ પર્વામિત્ર રાજકુમારને ઘરની અંદર લઈ ગયો અને ભારે આગતાસ્વાગતા કરી. અલ્પાહાર કરાવ્યા પછી પૂછ્યું, કહે ભાઈ! આજે આ ગરીબને ત્યાં આવવાની કૃપા કેમ કરી ?” રાજકુમાર બોલ્યા, “રાજાએ મને મૃત્યુદંડ ફરમાવ્યું છે. એનાથી બચવા માટે તારે શરણે આવ્યું છું. જે તું મારી રક્ષા કરીશ તે આજીવન તારે અણી રહીશ.” આશરે આપવાની વાત સાંભળતાં જ મિત્રના ચહેરાનું સૂર ઊડી ગયું. એ બોલ્યા, “તમે કહે તે તમારા માટે પ્રાણ આપવા તૈયાર છું, કહે તેટલું ધન કે જમીન જાયદાદ આપી દઉં, પરંતુ આશરો આપવાની બાબતમાં હું લાચાર છું.” રાજકુમારને અહીંથી પણ નિરાશ થઈને પાછા જવું પડ્યું. એ હિંમત હારી બેઠે. બે મિત્રના આવા જવાબને કારણે ત્રીજે મિત્ર યાદ આવ્યું, પણ એની પાસે જવાની હિંમત ચાલી નહીં. ત્રીજો જુહારમિત્ર હતું. રાજકુમારે વિચાર્યું કે જ્યાં નિત્યમિત્ર અને પર્વમિત્રે જાકારે આપ્યો છે ત્યાં ત્રીજા મિત્ર પાસેથી શું આશા રાખું ? આજ સુધી ક્યારેય એને કઈ મદદ કે સહાય કરી નથી. પછી કહ્યું મેં લઈને એની પાસે જાઉં? આમ છતાં આશા-નિરાશાના તરંગમાં રંગોળાતા રાજકુમારે મન મારીને ત્રીજા મિત્રને ત્યાં જવાનું નક્કી કર્યું. ત્રીજે મિત્ર પિતાના ખંડમાં બેસીને કામ કરી રહ્યો હતો. રાજકુમારને જોતાં જ 280 ઓજસ દીઠાં આત્મબળનાં Page #282 -------------------------------------------------------------------------- ________________ એણે બધું કામ છેડી દીધું અને તેનું સ્વાગત કર્યું. રાજકુમારના ચહેરા પરની ઉદાસીનતાનું કારણ પૂછયું ત્યારે રાજકુમારે પિતાની સઘળી આપવીતી સંભળાવી. - ત્રીજા મિત્રે રાજકુમારને આશ્વાસન આપતાં કહ્યું, “સહેજે ગભરાઈશ નહીં. આ ઘરમાં તને આશરો તે મળશે જ, પરંતુ જરૂર પડે તારે માટે પ્રાણ ન્યોછાવર કરવા તૈયાર છું. તું બેફિકર રહે. તારે કઈ વાળ પણ વાંકે કરી શકશે નહીં. આવ, અંદરના ખંડમાં જઈ આરામ કર. માત્ર એક વાતનું ધ્યાન રાખજો કે આ ઘર છોડીને બહાર જ નહીં, નહિ તે તારા જાનનું જોખમ ઊભું થશે.” રાજકુમારને જાણે નવું જીવન મળ્યું. અહીં નિશ્ચિતપણે રહેવા લાગે. રાજકુમારને ગિરફતાર કરવાનું રાજાનું વૅરંટ નિષ્ફળ ગયું. રાજકુમારની ચિંતા દૂર થઈ આ તે દષ્ટાંત છે. હવે એને મર્મ જોઈએ. સાંસારિક જીવરૂપી રાજકુમાર છે અને શરીર એની સાથે વીસે કલાક રહેતે નિત્યમિત્ર છે. શરીર પડછાયાની માફક સાથે રહેતું હોવા છતાં વખત આવે સાથ છોડી દે છે, એગ્ય શરણ આપતું નથી. બીજે પર્વમિત્ર એટલે કે પરિવાર અને સગાંસંબંધી છે, જે કવચિત્ ખવડાવી, પિવડાવી શકે છે, પરંતુ શરણ આપી શકતાં નથી. ત્રીજે જુહારમિત્ર તે ધર્મ છે. એના તરફ સાંસારિક જીવરૂપી રાજકુમાર ઓછું ધ્યાન આપે છે. એને કશું પૂછતું નથી, પરંતુ આફત આવતાં આ જ શરણ આપે છે. મૃત્યુદંડનું વેરંટ આવે તે બધાં ઉપેક્ષા કરવા માંડે છે, પરંતુ એ સમયે ધર્મ જ આશ્વાસન અને શરણું આપે છે. આથી અશરણ ભાવના દ્વારા ધર્મધ્યાનનું શરણ લેવાની વાત કહેવાઈ છે. ૪. સંસારાનુપ્રેક્ષા સંસારમાં સર્વત્ર દુઃખ જ છે, કયાંય કેઈ સુખી નથી. સંસારનું સ્વરૂપ જ એવું છે કે એમાં ઈષ્ટને વિયાગ અને અનિષ્ટને સંયોગ થતો રહે છે, જેને પરિણામે જીવ દુઃખી થાય છે. આ-રૌદ્ર ધ્યાનવશ 281 ધ્યાન-સાધના Page #283 -------------------------------------------------------------------------- ________________ જીવને વારંવાર જન્મ-મરણ ભેગવવાં પડે છેચોર્યાશી લાખ યુનિમાં કઈ સ્થાન એવું નથી કે જ્યાં જીવે જન્મ લીધો ન હોય અને મૃત્યુ પામ્યો ન હોય. આમ છતાં કોઈ પણ જગ્યાએ એને વાસ્તવિક સુખ સાંપડ્યું નથી. બધા સંબધ સાંસારિક સ્વાર્થને લક્ષમાં રાખીને રચાય છે. ક્યારેક તે સંપત્તિ કે સુખસાધનની બાબતમાં નજીકનાં સગાઓ પણ દુવૃત્તિ ધરાવતાં હોય છે, કયારેક આની ઉપેક્ષા કરે છે. આ સમયે જીવ આર્ત-રૌદ્ર ધ્યાનવશ થઈને દુઃખી થાય છે. જે આવા સમયે એ વિચાર કરે કે આ જગતમાં ધર્મ સિવાય બીજી કોઈ બાબત સુખ આપે તેમ નથી તેથી હું ધર્મને કેમ ન અપનાવું. જે ધર્મને અપનાવે તે ધર્મધ્યાનના પ્રભાવથી સુખ પ્રાપ્ત કરે છે. આ રીતે સંસારભાવના સાધકને સંસારમાંથી અળગો કરે છે. જે જીવ સંસારમાં જ ફસાઈ રહે તે આર્ત-રૌદ્ર ધ્યાન થાય છે, જેનાથી મુક્ત થઈએ તે જ ધર્મધ્યાનમાં સ્થિર થવાય છે. આ રીતે સંસારાનુપ્રેક્ષાથી ચાર ગતિમાં બધી અવસ્થાઓમાં સંસારના વિચિત્રતાપૂર્ણ સ્વરૂપનું ચિંતન કરીને આર્ત-રૌદ્રધ્યાનથી દૂર જવું જરૂરી છે. આ ચારેય અનુપ્રેક્ષાઓ ધર્મધ્યાનમાંથી ચલિત થતા સાધકને સ્થિર કરે છે. ધર્મધ્યાનનાં ચાર લક્ષણે ધર્મધ્યાનને ઓળખવા માટે એનાં ચાર લક્ષણ બતાવવામાં આવ્યાં છેઃ (૧) આજ્ઞા-રુચિ (૨) નિસર્ગ-રુચિ (૩) સૂત્ર-રુચિ અને (૪) અવગાઢ-રુચિ. (૧) આજ્ઞા-રુચિ વીતરાગ આપ્તપુરુષની આજ્ઞામાં જેની રુચિ છે તેઓ ધર્મધ્યાન કરી શકે છે. આથી જ કહેવાયું છે કે “બાગધમ્મો” અર્થાત “આજ્ઞામાં જ ધર્મ છે.” આ રીતે આજ્ઞા પર દૃઢ રૂચિ રાખવી તે ધર્મધ્યાનનું ચિહ્ન છે. જેની રુચિ ભગવાનની આજ્ઞામાં નથી અને માત્ર પિકળ વાતે જ કરે છે, તે સમજી લે કે તે ધર્મધ્યાનથી દૂર છે. 282 ઓજસ દીઠાં આત્મબળનાં Page #284 -------------------------------------------------------------------------- ________________ (૨) નિસ-રુચિ કશાય ઉપદેશ વિના પૂર્વભવના સંસ્કારને કારણે જે વ્યક્તિ ધમાં, અહિંસા, સત્ય આદિના પાલનમાં તેમ જ ધ કાર્યોંમાં રુચિ રાખે છે એવી નિસગ-રુચિ ધરાવતી વ્યક્તિ ધર્મધ્યાનમાં લીન બની હાવાના સ`કેત મળે છે. (૩) સુત્ર-રુચિ ધ શાસ્ત્રોમાં દૃઢ શ્રદ્ધા રાખીને ધમાર્ગનું યથાશક્તિ અનુસરણ કરતા હેાય. આવી વ્યક્તિ સૂત્ર-રુચિ ધર્મધ્યાન કરી શકે છે. કઈ સૂત્રમાં રુચિ હેાય એટલે સમજી લે કે એનામાં ધર્મ ધ્યાન છે. આવી જ રીતે વ્યક્તિ સૂત્રો સાંભળતાંની સાથે જ ધમાં રુચિ લેવાનું શરૂ કરે તેા માની લે કે એ ધર્માંધ્યાની છે. (૪) અવગાઢ-રુચિ આનું બીજુ નામ છે વિસ્તાર-રુચિ. દ્વાદશાંગી અથવા તે ધર્મોશાસ્ત્રોનું વિસ્તારથી વિશ્લેષણ કરીને અને એમાં ઊંડા ઊતરીને સમજવાની શ્રદ્ધા કે રુચિ હાય તે તે ધર્મધ્યાન કરી શકે છે. અવગાઢ— –રુચિ એ સાધકના ધર્મધ્યાનની પારાશીશી છે. આ ચાર રુચિ હોય તેા તે વ્યક્તિ ધમ ધ્યાની હેવાની સૂચક છે. ચાર રુચિમાંથી કદાચ કોઈ એકાદ રુચિ હશે તેાપણુ ધ ધ્યાનમાંથી ચલિત થતા માનવી તરત જ વાચના આદિના આલેખન દ્વારા સ્થિર થઈ જશે. જેનામાં આ ચાર રુચિ નથી તેવી વ્યક્તિઓમાં અર્થ-કામની તીવ્ર રૂચિ હાય છે. તેએ ધર્મ ધ્યાનને નવરા માણસનું સાધન માનીને ભૌતિક ચીજવસ્તુઓ તરફ વધુ ધ્યાન આપશે. શુકલધ્યાન શુકલધ્યાન સર્વોત્કૃષ્ટ ધ્યાન છે. આ ધ્યાન સાધકને મેાક્ષની સાવ નિકટ લઈ જાય છે, પરંતુ એની પ્રાપ્તિ પહેલાં ધમ ધ્યાનના સ`સ્કારાની દૃઢતા જરૂરી છે. આવી સાધના પરિષ્ઠવ થવી જોઈ એ. શુકલધ્યાનના ચાર પ્રકાર છેઃ (૧) પૃથકત્વ-વિતર્ક સવિચારી 283 ધ્યાન–સાધના Page #285 -------------------------------------------------------------------------- ________________ (૨) એકત્વ-વિતર્ક–નિવિચારી (૩) સૂક્ષ્મ-ક્રિયા-પ્રતિપાતી અને (૪) સમુચ્છિન્નક્રિયા–નિવૃત્તિ. આ ચાર પ્રકારનાં ધ્યાન આત્મા અને શરીરના ભેદવજ્ઞાનને કારણે છે. શુકલધ્યાનનાં ચાર લિંગ(ચિહ્ન) છે અન્યથા, અસમ્મા, વિવેક અને વ્યુત્સ. આ ચારેના અર્થ સ્પષ્ટ છે. કોઈ પણ પ્રકારની વ્યથા, સમ્માહ, અવિવેક કે અવ્યુત્સગ હોય તા શુકલધ્યાનની પ્રાપ્તિ થતી નથી. એ જ રીતે શુકલધ્યાન પણ આ ચાર દ્વારા જ ઓળખી શકાય છે. શુકલધ્યાનમાં સ્થિર રહેવા માટે ચાર લખન છે: (૧) ક્રોધ ન કરવા, (૨) ગન કરવા, (૩) માયા ન કરવી અને (૪) લાભ ન કરવા. આનો અર્થ એ કે ક્રોધ, માન, માયા, લાભ સૂક્ષ્મરૂપે હાય તાપણુ સાધક શુકલધ્યાનમાંથી ચલિત થઈ જાય છે. આ ચારેના સ ́પૂર્ણ ક્ષય થાય તે જ શુકલધ્યાન પ્રગટ થાય છે. શુકલધ્યાનને માટે ચાર અનુપ્રેક્ષા છે : (૧) અનન્તવતિ તાનુપ્રેક્ષા, (૨) વિપરિણામાનુપ્રેક્ષા, (૩) અશુભાનુપ્રેક્ષા અને (૪) અપાયાનુપ્રેક્ષા. શુકલધ્યાનના વિષય ઘણા ગહન છે. સંક્ષેપમાં તમારી સામે એના સ્વરૂપ અને ભેદ દર્શાવ્યા છે. આ રીતે ધ્યાનસાધનાનાં જુદાં જુદાં પાસાંઓના આપણે વિચાર કર્યાં. વાસ્તવમાં સાધક ધ્યાનની કે અન્ય કોઈ પણ પ્રકારની સાધના કરવા માગે છે ત્યારે એ સાધનાની આસપાસનાં બધાં જ સાધકખાધક કારણેાના વિચાર કરવા પડે છે. કોઈ વ્યક્તિ આંખે વાવીને એને પાણી પાય નહીં, એના ખરાખર ઉછેર કરે નહિ અથવા તે એની ચેાગ્ય જાળવણી કરે નહી તા એની આંખે વાવવાની મહેનત નિષ્ફળ જાય છે. એ જ રીતે ધ્યાનની સાધનાના આર્ભ કર્યાં પછી જો એ સાધનાની સતત સંભાળ લેવાય નહીં, તેની આસપાસનાં અવરોધક કારણે। દૂર કરાય નહી' અથવા તે આત –રૌદ્ર ધ્યાનથી એને બચાવવામાં આવે નહી તે। બધી જ મહેનત પર પાણી ફરી વળે છે. 284 એજસ દીઠાં આત્મબળનાં Page #286 -------------------------------------------------------------------------- ________________ આજે તે વ્યક્તિ સાધના દ્વારા ભૌતિક વસ્તુઓની પ્રાપ્તિની આશા રાખે છે. તે ઈચ્છે છે કે અમારી સર્વત્ર પ્રશંસા થાય, આજુબાજુ અનુયાયીઓની ભીડ જામે અને એમને જયનાદ ગૂંજતે રહે. આવી કઈ બાબતને અથવા તે કઈ ભૌતિક વસ્તુની પ્રાપ્તિને તમે સાધનાનું ફળ માનતા હશે તે સમજી લેજે કે તમે ભ્રમમાં છે. સાધનાનું ફળ તે કષાયની મંદતા, અહિંસા-સત્ય આદિ ધર્મ પ્રત્યે. દઢતા, આંતર અને બાહ્ય એકતા, વિશ્વના તમામ આત્માઓ સાથેના એકત્વમાં વિકાસ તથા જીવનની પવિત્રતા અને સરળતા છે. જો આવું નહીં હોય તે માત્ર વાઘો પહેરી લેવાથી અથવા તે ક્રિયા કરવાથી સાધનાના વૃક્ષ પર સુંદર ફળ આવશે નહીં. મિત્રો ! ધ્યાનસાધના માટે પણ તમે દીર્ઘ દૃષ્ટિથી વિચારીને. પુરુષાર્થ કરશે તે અવશ્ય એનાં સુફળ પામશે. સ્થળ : જૈનભવન, બીકાનેર ૨૫ ઑગસ્ટ, ૧૯૪૮ 285 ધ્યાન-સાધના. Page #287 -------------------------------------------------------------------------- ________________ પંદર વ્યુત્સર્ગ-તપનું વિરાટ રૂપ આભ્યન્તર તપને છઠ્ઠો ભેદ છે વ્યુત્સર્ગ. આ વ્યુત્સર્ગ–તપ એક અત્યંત કઠિન તપ છે. માતા પિતાના પુત્રોને માટે ભૂખ, તરસ કે ઠંડી ગરમી સહન કરે છે, પરંતુ એની પાછળ તે એનું વાત્સલ્ય રહેલું હોય છે. આને તપની કટિમાં મૂકી શકાય નહીં. એક વેપારી ધનપ્રાપ્તિ માટે કેટલીયે રાત્રિના ઉજાગરા વેઠે, એક રાજા પોતાના રાજ્યવિસ્તાર માટે પ્રાણની આહુતિ આપે અથવા તે કોઈ કામી પુરુષ પોતાની પ્રેમિકાની પાછળ પાગલ થઈને પતંગિયાની માફક કામવાસનાની આગમાં પિતાના પ્રાણનું બલિદાન આપી દે, આ બધાંને તપ કહેવાય નહીં, કારણ કે એની પાછળ રાગ, આસક્તિ કે મેહ રહેલાં હોય છે. મેહાંધ બનેલે માનવી પિતાનું શરીર, સંપત્તિ, જમીનજાયદાદ, પિતાના સગાંવહાલાં, પુત્ર અને પત્નીને 286 ઓજસ દીઠાં આત્મબળનાં Page #288 -------------------------------------------------------------------------- ________________ પણ એક ક્ષણમાં તજી દે છે, પણ આને તપ કહેવાય નહીં. તપની પાછળ એક નિશ્ચિત ઉદ્દેશ અને વિશુદ્ધ ભાવના હોય છે. એમાં રાગ, મેહ, આસક્તિ, સ્વાર્થ, કામના કે યશની લિપ્સાને કેઈ અવકાશ હોતે નથી. આ બધાંને પાર કરીને શરીર અને શરીર સંબંધી જડ અને ચેતન વસ્તુઓનું મમત્વ તજવું, સમય આવે ન મમ’ કહીને અથવા તે “મવાળ વોસિરામિ (પિતાની મનાતી અને ગણાતી ચીજોને વ્યુત્સર્ગ કરું છું) કહીને ક્ષણ માત્રામાં વસ્ત્રની માફક અથવા તે સર્ષ જેમ કાંચળી છોડે છે તે રીતે છોડી દેવું તે વ્યુત્સર્ગ છે. માત્ર કઈ ચીજવસ્તુને છેડવી તેનું નામ વ્યુત્સર્ગ નથી. કેઈ પણ ચીજને છેડવી તેનું નામ વ્યુત્સર્ગ હોત તે મનુષ્ય શરીર મળ, મૂત્ર, મેલ આદિ મલિન વસ્તુઓને ઉત્સર્ગ કરે છે તેને પણ વ્યુત્સર્ગ કહેવો જોઈએ. સડેલી ચીજે ફેંકી દેવી કે મકાનમાંથી કચરો કાઢ તે પણ વ્યુત્સર્ગ કહેવાય. હકીકતમાં આ વિશેષ ઉત્સર્ગ અર્થાત્ મમત્વથી રહિત કે કષાય-વિજય સહિતને ઉત્સર્ગ નથી, માત્ર એને નિરુપયોગી માનીને ફેંકી દેવામાં આવે છે. જે તમને એમ ખ્યાલ આવે કે આ મળમૂત્રમાંથી સેના જેવું ખાતર તૈયાર થઈ શકે તેમ છે અને એ ખાતર ખેતરમાં નાખવાથી ચાર ગણું અનાજ ઉગાડી શકાય છે તે તમે એને મમતાપૂર્વક સંગ્રહીત કરી રાખશે. પિતાના પરિવારને માટે સુખસુવિધાને ત્યાગ કરવો તે પણ ઉત્સર્ગ કહેવાય નહીં. દેશની રક્ષા માટે, સામાજિક સંકટના નિવારણ માટે, વિશ્વનાં પ્રાણીઓનાં દુઃખ દૂર કરવા માટે નિઃસ્વાર્થ ભાવે જે પિતાનું શરીર, મંડળ, સુખસામગ્રી, કષાય, ભેજનપાણી, સંસાર વગેરે છોડવામાં આવે તો તે વ્યુત્સગ કહેવાય છે. ઇસ્લામ ધર્મમાં આને કુરબાની કહેવામાં આવે છે. વૈદિક ધર્મમાં અને ઉત્સર્ગ, બલિદાન કે સર્વસ્વ સમર્પણ કહેવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મમાં એને સેકિફાઈસ કહે છે. આને માટે ગમે તે શબ્દ વપરાય, પરંતુ એની -287 વ્યુત્સર્ગ-તપનું વિરાટ રૂપ Page #289 -------------------------------------------------------------------------- ________________ પાછળને ભાવ તે એક જ હોય છે. એ બીજી વાત છે કે સમય જતાં સ્વાર્થી ધ લેકોએ પોતાના ક્ષુદ્ર સ્વાર્થને ખાતર એને બેટો અર્થ કર્યો હોય. કુરબાનીને અર્થ છે પિતાની આહુતિ અથવા તે પિતાની પ્રિય વસ્તુનું ખુદાને સમર્પણ. આમાં કેઈ નિર્દોષ જીવની તલની વાતે તે ક્યાંય આવતી નથી ! આવી રીતે પહેલાં ભારતવર્ષમાં નિર્દોષ પશુઓને બલિ ચડાવાતે. હતું, પરંતુ સમય જતાં એ પ્રથા સર્વથા બંધ થઈ પરંતુ આજે ફરી દેવદેવીઓની સમક્ષ એમને નામે બકરાઓ અને ભેંસ વગેરેને બલિ ચડાવવામાં આવે છે. ધર્મને નામે થતા આ અધર્મ છે. હકીક્તમાં બલિ આપવાને હતે કામક્રોધાદિ પશુઓને અને હેમ કરવાને હતે અજ્ઞાન–મેહ આદિ કષાયને. પરંતુ સ્વાથી માણસોએ અર્થને અનર્થ કરીને એક મિથ્યા પરંપરા ઊભી કરી. આમ, વ્યુત્સર્ગને અર્થ સમય આવે પિતાનું શરીર, પિતાને સંઘ, પિતાની સમસ્ત સામગ્રી (ઉપધિ) તથા પિતાનાં શુભાશુભ કર્મોને છેડવાં, કુરબાન કરવાં, બલિદાન કરવાં યા ન્યોછાવર કે સમર્પિત કરી દેવાં. બીજા શબ્દોમાં કહીએ તે આપણા પર આવતાં સંકટો કે કે ઉપસર્ગને સમયે ધમ પર દઢ શ્રદ્ધા હેવી જોઈએ. સત્ય કે સિદ્ધાંતને ખાતર અથવા તે અન્ય પર આવતી આપત્તિમાં એમના રક્ષણને માટે શરીર કે શરીર સંબંધિત વસ્તુઓ, સગાંસંબંધી આદિ ચેતન અથવા તે મકાન, દુકાન, ધન, જમીન-જાયદાદ, આહાર-પાણી જેવા જડ પદાર્થોને છોડવા. એ જ રીતે રાગ, દ્વેષ, કષાય, વિષયવાસના મેહ, ધૃણા જેવા શરીર સાથે સંબદ્ધ દુર્ભાવ અથવા તે શરીરને અનુલક્ષીને થતી અશુભ કિયાઓ, દુપ્રવૃત્તિઓ આદિ પરથી મમત્વ છોડી દેવું અથવા તે એને સંપૂર્ણ ત્યાગ કરવો એને ચુત્સર્ગ કહે છે. વ્યુત્સર્ગ ત્યારે જ તપ બને કે જ્યારે એની પાછળ કઈ સ્વાર્થ, પ્રલેભન, ભય, વાસના કે કામના ન હોય. 288 ઓજસ દીઠાં આત્મબળનાં Page #290 -------------------------------------------------------------------------- ________________ આત્માનું સ્વ-રાજ્ય આપણી દૃષ્ટિ સાંસારિક પદાર્થાંમાં આસક્ત હાય છે, આથી સ'સારના પદાર્થોં રમણીય લાગે તે રાગ છે. રાગને કારણે આત્મા મમત્વબુદ્ધિમાં ખૂંપી જાય છે. કેાઈ પણ વસ્તુને જોવી, સાંભળવી, સૂંઘવી, સ્પવી કે ચાખવી તે પાપ નથી, પરંતુ પ્રત્યેક શરીરધારીને માટે આવુ કરવું અનિવાર્ય પણે આવશ્યક હાય છે; પછી તે ભલે પાંચ મહાવ્રતધારી સાધુ કેમ ન હેાય ! શરીર છે ત્યાં સુધી જોવાની, સાંભળવાની, ચાખવાની, સ્પર્શીવાની આદિ ક્રિયાઓ થતી રહે છે. પરંતુ જ્યારે આપણે મનવાંછિત વસ્તુને જોઈ ને એના પર આસક્ત થઈ એ છીએ; મધુર કણપ્રિય શબ્દો સાંભળીને મુગ્ધ થઈ જઈએ છીએ; સ્વાદિષ્ટ વાનગી ચાખ્યા પછી તેને અધિક પામવા માટે આતુર બની જઈએ છીએ; કોમળ અને ગલીપચી કરે તેવી વસ્તુને સ્પર્શ કરી માહિત થઈ જઈ એ છીએ તે રાગ છે. કોઈ સુગંધિત પદાર્થોની મહેક અનુભવતાં વિભાર બની જઈએ છીએ અથવા તા કાઈ કુરૂપ વસ્તુ જોતાં એની ઘૃણા કરવા માંડીએ છીએ; નિંદા કે અપશબ્દ જેવા કણુ કટુ શબ્દો સાંભળીને ધૂંવાંપૂવાં થઈ જઈ એ છીએ અથવા કડવી કે એસ્વાદ ચીજને ચાખતાં જ થૂ-થૂ કરવા માંડીએ છીએ; કશ અને ખરબચડી વસ્તુને સ્પ થતાં અકળાઈ એ છીએ અને બદબૂ ધરાવતા પદાર્થોની દુગંધ નાકમાં પડતાં જ મેઢું મચકોડવા માંડીએ છીએ. આ બધાથી રાગ અને દ્વેષની પરિણિત થાય છે. રાગદ્વેષની પરિણતિથી કર્મબંધન થાય છે. આમ બ્યુલ્સ તપમાં એક બાજુ માહ્ય વસ્તુઓને ત્યજવાના અભ્યાસ કરવા પડે છે. આના અર્થ એટલેા કે અન્ય કોઈ વ્યક્તિ દુ:ખ, હેરાનગતિ, સકટ કે મુસીબતમાં પડી હાય ત્યારે આપણે જેને આપણી પ્રિયમાં પ્રિય વસ્તુ માનતા હાઈ એ તેને છેડવાના અભ્યાસ કરવાના હાય છે; એ વસ્તુ તરફ મમત્વ બુદ્ધિથી રહિત થઈને તેના નિઃસ્વાર્થ અને નિસ્પૃહ ભાવના સાથે ત્યાગ કરવા પડે છે. બીજી બાજુ જે વસ્તુ આપણી પેાતાની નથી અથવા તે આપણને એ.-૧૯ 289 વ્યુત્સગ -તપનું વિરાટ રૂપ Page #291 -------------------------------------------------------------------------- ________________ આધીન નથી એને જોઈને, સાંભળીને, સૂધીને, સ્પર્શ કરીને અથવા તે ચાખીને તેમાં રાગ કે દ્વેષ પેદા કરીએ છીએ, પરિણામે એમાંથી કષાય ભાવના અને વિષયવાસના જાગે છે, એ મેળવવા માટે લડાઈ-ઝઘડા થાય છે. આમ, મનની એ વસ્તુ પ્રત્યેની રાગ કે દ્વેષની દુર્ભાવના વાણી કે શરીરચેષ્ટા દ્વારા પ્રગટે છે. આવી પરાશ્રિત વસ્તુઓ પ્રત્યે રાગદ્વેષ, કષાય અને વિષયાસક્તિ વગેરેને આ તપમાં ત્યાગ કરવો પડે છે. આને અર્થ જ એટલે કે વ્યુત્સર્ગ-તપ દ્રવ્ય અને ભાવ બંને રૂપે કામ કરે છે. આ તપથી જ આત્મા શરીર સાથે જોડાયેલી વિરાટ સેનાને જીતી શકે છે, અન્યથા આત્મા શરીરની એ ફેજ આગળ હારી જશે. વ્યુત્સતપ આત્માને શરીરની ગુલામીમાંથી મુક્ત કરીને સ્વરાજ્ય અપાવે છે. આત્માનું રાજ્ય સ્વતંત્ર હતું પણ એના પર શરીરે ધીરે ધીરે પોતાનું પ્રભુત્વ જમાવીને આત્માને પરતંત્ર બનાવી દીધે. હવે એ આત્મા વ્યુત્સર્ગ–તપની, દ્રવ્ય અને ભાવ બંને પ્રકારની તાલીમ લઈને અને એ તપને પ્રવેગ કરીને સ્વતંત્ર બની શકે છે. આવી સ્વતંત્રતાને અનુભવ આત્માને વ્યુત્સર્ગ–તપ દ્વારા જ થઈ શકે છે. આસક્તિની આળપંપાળ વાસ્તવમાં જોઈએ તો શરીર અથવા અન્ય કોઈ પણ વસ્તુમાં રાગ કે દ્વેષ હોતા નથી, બલકે એ તે વ્યક્તિમાં વસે છે. જે વસ્તુમાં જ રાગ કે દ્વેષ ભરેલા હેત તે વીતરાગને પણ એને સ્પર્શ થતાં રાગદ્વેષ પેદા થાત, પણ એવું બન્યું નથી. વીતરાગ પ્રભુ વ્યુત્સર્ગતપના દીર્ઘ અભ્યાસથી વસ્તુ પ્રત્યેના રાગ અને દ્વેષને સર્વથા મિટાવી ચૂક્યા છે. એ સિદ્ધ થાય છે કે વસ્તુમાં રાગદ્વેષ નથી તેમજ એનામાં રાગદ્વેષ ઉત્પન્ન કરવાની શક્તિ પણ નથી. હકીકતમાં તે વ્યક્તિ પોતે જ એ વસ્તુને સારી કે ખરાબ માનીને પિતાને રાગ કે દ્વેષ પ્રગટ કરે છે. આથી વ્યક્તિ જ એ રાગ કે દ્વેષને દૂર કરી શકે છે. એને હટાવવાનો ઉપાય છે વ્યુત્સર્ગ–તપની દ્રવ્ય અને ભાવ બંને રૂપે સાધના. બીજી એક એવી પણ વાત છે કે એક જ વસ્તુ પ્રત્યે એક વ્યક્તિના હૃદયમાં રાગ પેદા થાય છે અને એ જ વસ્તુ પ્રત્યે બીજી વ્યક્તિના 290 ઓજસ દીઠાં આત્મબળનાં Page #292 -------------------------------------------------------------------------- ________________ હૃદયમાં દ્વેષ જાગે છે. વિષ્ટા આપણને ધૃણાજનક લાગે છે, પરંતુ સૂવરને માટે મનવાંછિત ભાજન છે. કડવા હેાવાને કારણે જે લીમડે આપણને પસંદ નથી તે ઊંટને મળે તે એ લીમડાને લહેરથી ખાશે. આમ, રાગ કે દ્વેષ પદાર્થોમાં નથી, બલ્કે વ્યક્તિની સારી-ખાટી દૃષ્ટિમાં છે. પદાર્થ તેા જડ છે. એનામાં વળી એટલી બધી તાકાત કયાંથી હાય કે એ રાગ કે દ્વેષ પેદા કરી શકે ? જો જડ પદાથૅના હાથમાં આ શક્તિ પહોંચી જાય તે તે આખી દુનિયા પર કાબૂ મેળવે અને આવું થાય તેા ચેતન એનુ· ગુલામ બની જાય. ચેતનમાં જે અનત શક્તિ છે તેનું શું થાય ? ખરી વાત એ છે કે આત્મા જ વિરાટ શક્તિ ધરાવે છે. એ પોતે જ પોતાના નિયંતા, કર્તા અને ભક્તા છે. પરંતુ આજે એની એ વિરાટ શક્તિ જડપદાર્થોના સ`સમાં આવતાં રાગ અને દ્વેષની પળેાજણમાં પડી ગઈ છે. એ પાતાની જાતને સભાળે અને વ્યુત્સગ -તપના આશરેા લે તેા જડપદાર્થાના ચક્કરમાંથી છૂટી શકે છે. જડ હાય કે ચેતન, પણ એમના પ્રત્યેના રાગદ્વેષ આત્મા પર સવાર થઈ જાય તેા આત્માને નચાવે છે; એ હસાવે પણ છે અને રડાવે પણ છે. એક પુત્ર ઝ`ખતી માતા પુત્રજન્મથી ખૂમ આનતિ થાય છે, એને લાડ-પ્યાર આપીને ખવડાવે-પિવડાવે છે, પરંતુ એ ખાળક અચાનક મૃત્યુ પામે તે એ જ એને રડાવે છે. અજ્ઞાનવશ આત્મા પ્રિય વસ્તુને પેાતાની માનીને ખુશ થઈ ને હસતા હાય છે અને એ જ એના વિયાગમાં રડતા હાય છે અથવા તે અપ્રિય વસ્તુ સામે આવતાં અપ્રસન્ન બની જતા હોય છે. રાગદ્વેષના આ કુચક્રમાંથી અહાર કાઢનારુ વ્યુત્સગ –તપ છે. મહાપુરુષાએ આ તપની આરાધના કરવા માટે ખાદ્ય અને આભ્યંતર અને પ્રકારની વસ્તુઓના ત્યાગ કરવાનું કહ્યું છે. માહ્ય વસ્તુઓમાં ગણુ, શરીર, ઉધિ, આહાર વગેરેના ત્યાગ કરવાને હાય છે. આને દ્રવ્ય-વ્યુત્સગ કહે છે. આભ્યંતર વસ્તુઓમાં કષાય, ક, રાગદ્વેષ આદિના ત્યાગ કરવાના હૈાય છે. આને ભાવ-જ્યુત્સગ કહે છે. 291 વ્યુત્સગ તપનું વિરાટ રૂપ Page #293 -------------------------------------------------------------------------- ________________ આ દૃષ્ટિએ વ્યુત્સ–તપના મુખ્યત્વે સાત પ્રકાર છે : (૧) શરીર–વ્યુત્સગ (૨) ગણુ-બ્યુલ્સગ (૩) ઉપધિ-યુત્સગ (૪) ભક્તપાન–બુત્સ (૫) કષાય—બ્યુલ્સ (૬) સંસાર–વ્યુત્સગ અને (૭) કમ –વ્યુત્સગ . આમાંના પ્રથમ ચાર ભેદના દ્રવ્ય-બ્યુલ્સગ માં અને પછીના ત્રણ ભેદના ભાવ–બ્યુલ્સ માં સમાવેશ થાય છે. ૧. શરીર-વ્યુત્સ શરીર-વ્યુત્સ માં શરીર અને શરીરથી સંબંધિત તમામ જડ અને ચેતન વસ્તુએના બ્યુલ્સ'ના સમાવેશ થાય છે. મનુષ્યને પોતાનું શરીર સૌથી વધુ પ્રિય હોય છે અને એને પરિણામે જ મનુષ્ય આટલી અધી પછડાટ ખાતેા હેાય છે. શરીરની સાથેાસાથ એને પિરવારનુ મમત્વ થાય છે અને પેાતાના પિરવારને માટે એ મરવા કે મારવા તૈયાર થઈ જતા હાય છે. શરીરના મમત્વને પરિણામે જ મકાન, દુકાન, સુખસાધન, ધનસપત્તિ, જમીન-જાયદાદ વગેરે પ્રત્યે મમત્વ અનુભવે છે. આથી જ શરીર અને શરીરથી સંબદ્ધ એવી તમામ જડ અને ચેતન વસ્તુ પ્રત્યેથી મમત્વને અળગું કરવું તે જ શરીર– વ્યુત્સગનું રહસ્ય છે. શરીર-બ્યુલ્સના અભ્યાસને કારણે જ મનુષ્ય ઘણીવાર અન્યના હિત કે સુખ માટે સ`સ્વની આહુતિ આપતાં અચકાતા નથી. સુરતની તાપી નદીમાં એકવાર ભયંકર પૂર આવ્યું હતું. પૂરના ઊછળતા પાણીમાં મનુષ્ય અને પશુએ ઝૂમી રહ્યાં હતાં. આવે સમયે કિનારા પર ઊભેલા દાદાભાઈ પાંડેએ આ જોયુ' અને એમનાથી રહેવાયું નહી. તેઓ કુશળ તરવૈયા અને પહેલવાન પણ હતા. એમણે વિચાયું, “ભલે મારા દેહ ડૂબી જાય, પણ ઘેાડાંક પ્રાણીઓને તે હું ડૂબવાથી મચાવી શકીશ.’” દાદાભાઈ ધસમસતા પૂરમાં કૂદી પડયા. તરવાનું જાણતા હતા, પરંતુ પૂરના ચડતા પાણીમાં તરવું અને અન્યના જીવ બચાવવા એ 292 ઓજસ દીઠાં આત્મબળનાં Page #294 -------------------------------------------------------------------------- ________________ કેઈ આસાન વાત નહતી, પરંતુ દાદાભાઈએ પોતાના શરીરની પરવા ર્યા વિના માનવીઓ અને પ્રાણીઓને બચાવવાનું શરૂ કર્યું. કહે છે કે એમણે અવિરત પ્રયત્ન બાદ મનુષ્ય અને પ્રાણીઓને બચાવ્યાં. એમણે એ રીતે ૧૦૬ જીવોને ઉગારી લીધા. આને શરીર-વ્યુત્સર્ગ નહીં કહીએ તે શું કહેવાય? શરીર-વ્યુત્સર્ગ–તપને અભ્યાસ થતાં મનુષ્ય પોતાના શરીર પર શસ્ત્ર-પ્રહાર કે શસ્ત્રક્રિયા થાય તે પણ ગભરાતો નથી. કેમી રમખાણ વખતે નિર્ભય બનીને ગણેશશંકર વિદ્યાથી જનતાની વચ્ચે આશ્વાસન આપવા માટે ગયા હતા. તેઓ શાંતિ સ્થાપવા પ્રયત્ન કરતા હતા ત્યારે ક્યાંકથી બંદૂકની ગોળી આવી અને એમને વીધીને ચાલી ગઈ આમ છતાં એમણે “ઉફ પણ કર્યું નહીં. મહાત્મા ગાંધીજી પર ગોડસેએ ગોળી ચલાવી ત્યારે એમણે ગોડસે તરફ કશેય કોધ કે દ્વેષ રાખ્યા વિના “હે રામએટલું જ . બેલ્યા. શું આ હસતાં હસતાં શરીર છોડવાનું ઉદાહરણ નથી? બાર વર્ષના લાંબા દુષ્કાળ વખતે કેટલાંય સાધુ-સાધ્વીઓએ પિતાનો ધર્મ સમજીને અનશન (સંલ્લેખન-સંથારો) કરીને પોતાનું શરીર છોડી દીધું હતું. ઘણા શ્રાવકેએ પણ આવું જ કર્યું હતું. આ રીતે બ્રહ્મચર્યની રક્ષા કરવા માટે પોતાના પ્રાણની આહુતિ આપવા તૈયાર થયેલા સુદર્શન શેઠને કોણ નથી જાણતું ? એક બાજુ સિદ્ધાંતની રક્ષા કરવાને સવાલ હોય અને બીજી બાજુ પ્રાણ જવાની ભીતિ હોય કે શરીર–રક્ષા કરવાનો પ્રસંગ હોય ત્યારે મેટા મેટા સાધકે પાછા પડી જાય છે, શરીર કે પ્રાણને મેહ એમને સિદ્ધાંતમાંથી ચલિત કરે છે. આથી જ આચાર્ય અમિતગતિસૂરિએ તીર્થંકર પરમાત્માને શરીર-વ્યસર્ગ માટે બળ આપવાની પ્રાર્થના કરી છે: શરીરતઃ સ્કુમનત્તરાશિ મિત્રભાનમપત્તદોષ છે जिनेन्द्र ! कोषादिव खड्गयष्टिं तव प्रसादेन ममास्तु शक्तिः ॥” “હે જિનેન્દ્ર પ્રભુ! આપની કૃપાથી મને એવી શક્તિ મળે કે 293 વ્યુત્સર્ગ-તપનું વિરાટ રૂપ Page #295 -------------------------------------------------------------------------- ________________ જેથી આ શરીરથી અનંત શક્તિમાન અને દોષરહિત શુદ્ધ આત્માને એવી રીતે જુદા કરી શકુ કે જેવી રીતે મ્યાનમાંથી તલવાર અલગ થાય છે.” ૨. ગણ-યુત્સ ગણ કહેવાય છે પોતાના ગચ્છ કે સંપ્રદ્યાયને અથવા તા પેાતાના કુટુંબ અથવા જ્ઞાતિને. વ્યક્તિ રાગ કે મેાહમાં અંધ બનીને પોતાના ગણુ (સમૂહ) સાથે ખરૂંધાઈ રહે છે. ઘણી વાર પાતે દુઃખી થાય છે અને ખીજાઓને પણ દુ:ખી કરે છે. કેટલીયે વાર અવિનીત શિષ્યા અથવા તા દુરાચારી, અત્યાચારી અને અન્યાયી પુત્રાને લીધે ગુરુ કે માતાપિતા દુઃખી થતાં હાય છે. તે મેહવશ બનીને એમ ખેલતાં હાય છેઃ कुर्वन्नपि व्यलीकानि यः प्रियः प्रिय एव सः । અનેક પ્રકારની અનીતિ કરે, તે પણ જે પ્યારા હેાય તે પ્યારા જ હાય. ધૃતરાષ્ટ્ર જાણતા હતા કે દુર્ગંધન આદિ કૌરવે અન્યાયમાર્ગે ચાલે છે. યુગપુરુષ શ્રીકૃષ્ણે એમને ચેતવણી પણ આપી. હતી કે આપ દુર્યોધનના પક્ષ લેવા છેડી દો.'' પરંતુ ધૃતરાષ્ટ્ર માહવશ હાવાથી દુર્યોધન આદિના પક્ષ લેવાનું છેડતા નથી. તેએ એમજ કહેતા રહ્યા, “ભાઈ ! જે અમારું છે તેને કઈ રીતે છેડી શકીએ ? સારું-નરસું ગમે તેવું હાય પણ પોતીકું છે.” ખીજી બાજુ ગાર્માંચા નામના આચાર્ય જોયું કે એમના પાંચસા શિષ્યા અવિનીત છે, એમનુ કહ્યું માનતા નથી તેમજ સાધુમર્યાદાનું પાલન કરવા તૈયાર નથી તેા એ બધાને છેડીને એકલા ચાલી નીકળ્યા. આને ગણુ-બુત્સ કહેવાય. ૩. ઉપધિ-જ્યુત્સ ‘ઉપધિ’ એ જૈન પારિભાષિક શબ્દ છે. એનાથી સાધુ-સાધ્વીઓના ભડાપકરણાના અ ગૃહીત હાય છે. ઉપધિ એ પ્રકારની છે— (૧) ઔધિક-ઉપધિ અને ઔપચાહિક-ઉપધિ. ઔધિક ઉ૫ધિ એને કહેવાય છે કે જે હંમેશાં ઉપયેગમાં આવે છે; જેમ કે રજોહરણ 294 એજસ દીઠાં આત્મબળનાં Page #296 -------------------------------------------------------------------------- ________________ મુખવસ્ત્રિકા, ચલપટ્ટો વગેરે જ્યારે ઔપગ્રાહિક ઉપધિ એ છે કે કઈ વાર પાસે હોય અને કઈ વાર ન પણ હોય. જેમ કે દંડ, લાકડાની પાટ, બાજોઠ વગેરે. સાધુ-સાધ્વી માટે આ બંને પ્રકારની ઉપધિને મમવરહિત ત્યાગ કરે તે ઉપધિ-વ્યુત્સર્ગ છે. ગૃહસ્થને માટે ઉપધિ છે ઘરસંસાર ચલાવવામાં ઉપયોગમાં આવનારી બધી ચીજવસ્તુઓ. મકાન, દુકાન, જમીન-જાયદાદ, ધન, સોનાચાંદી, પાળેલા પ્રાણીઓ આદિ બધી બાબતે ઉપધિમાં સમાવેશ પામે છે. વખત આવે પોતાના સિદ્ધાંત કે ધર્મની રક્ષા માટે અથવા તે બીજી વ્યક્તિ પર આવતાં સંકટને દૂર કરવા માટે આ બધાંને છોડવાની જરૂર પડે તો મમત્વબુદ્ધિરહિત થઈને એને ત્યાગ કરે તે ઉપધિવ્યુત્સગ છે. હિન્દુસ્તાન અને પાકિસ્તાનના ભાગલા વખતે ઘણાં જેન ભાઈબહેનને પાકિસ્તાનમાં પોતાની જમીન, સંપત્તિ, મકાન, દુકાન વગેરે છેડીને આવવું પડ્યું હતું. જો એ સમયે એ વસ્તુઓમાં મમત્વબુદ્ધિ રહી હશે તે એ ઉપધિ-વ્યુત્સર્ગ ગણાય નહીં. મમત્વને ત્યાગ કરવો અથવા તે મમત્વને સિરાવીને(બુત્સર્ગ કરીને) જ સાચો વ્યુત્સર્ગ થાય છે. ક્રોધ, માન, માયા, લોભ, પ્રમાદ અને મિથ્યાત્વ આદિ અંતરંગ ઉપધિ છે તેને પણ ત્યાગ કરવો જોઈએ. ૪. ભક્તપાન-બુત્સર્ગ દેશ, સમાજ અને ધર્મ પર સંકટ આવ્યું હોય, કોઈ વ્યક્તિ પર ઉપસર્ગ આવ્યું હોય અથવા તે કોઈ અનિષ્ટ, રોગ, ઉપદ્રવ, લેગ કે અધર્મનું નિવારણ કરવા માટે અથવા તે અન્યાય કે અત્યાચાર કરનારને પોતાની ભૂલશુદ્ધિ કરવા બાધ્ય કરવા માટે અહિંસક પ્રતિકારના રૂપમાં અથવા તે સંલ્લેખન-સંથારો(અનશન) કરવા માટે આહારપાણી છોડવાં પડે તે હર્ષભેર મમત્વબુદ્ધિરહિત થઈને છોડવાં તેને ભક્ત પાન-બુત્સર્ગ (આહાર પાણી છોડવાં) કહેવાય છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં છ કારણથી આહાર લેવા અને છ કારણથી આહાર તજવાનું વિધાન છે. રાજગૃહી નગરીના સુદર્શન શ્રમણોપાસકે જોયું કે અર્જુન માળીને 295. આ વ્યુત્સર્ગ-તપનું વિરાટ રૂપ Page #297 -------------------------------------------------------------------------- ________________ સત્ર આતંક છવાયેલા છે અને મહાવીર પ્રભુ નગરની બહાર પધાર્યાં છે ત્યારે પેાતાનાં માતાપિતાની સંમતિ લઈને પેાતાની પ્રમળ ઉત્સુકતા સાથે ઘેરથી એ ભગવાન મહાવીરના દર્શનાર્થે નીકળ્યા. હત્યારા અજુ નમાળીથી એ સહેજે ગભરાયેલા કે મૂઝાયેલા નહેાતા, પરંતુ જ્યારે એણે અર્જુનમાળીને મેાગર ઘુમાવતા ધુમાવતા નજીક આવતા જોયા ત્યારે સામે આવતા ઉપસ ને જેઈ ને એ તરત જ જમીન પર બેસી ગયા અને સાગારી (શી) અનશન (ભક્તપાનવ્યુત્સગ) કર્યુ : આખરે જ્યારે અર્જુનમાળીએ ઘુમાવેલા મગર એને કશી અસર કરી શકયો નહિ અને ખુદ અર્જુનમાળી એકાએક બેભાન બનીને પડી ગયા ત્યારે સુદન અનશન લઈ ને અર્જુનમાળીને સ્વસ્થ કરવા લાગ્યા. આ છે ભક્તપાન-બુત્સગનું જવલંત ઉદાહરણ. આજકાલ તે મૃત્યુની ઘડી નજીક આવી હાય તેપણ માણસ એક પછી એક દવા લીધે જ જાય છે. એવે સમયે ભક્તપાન-બુત્સગ તપના કોઈ વિવેક જોવા મળતા નથી. ૫. કાય-યુગ કષાયનું નિમિત્ત મળવા છતાં કષાય પ્રગટ થવા દેવા નહીં, કષાયનાં કારણેાથી દૂર રહેવુ', કષાય વધારવામાં નિમિત્ત બનવું નહીં તેમજ વિરેાધી કે પ્રતિપક્ષી કષાય કરતા હોય તેા પણ શાંત રહેવાના પ્રયત્ન કરવા તેનું નામ કષાય–વ્યુત્સગ છે. つ હત્યારા બનેલા અર્જુનમાળી રાજ રાજગૃહી નગરીની સાત વ્યક્તિની હત્યા કરતા હતા. શ્રમણાપાસક સુદનના સપને લીધે ભગવાન મહાવીરના મેળાપ થતાં એણે સાધુ–દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા લેવાની સાથે જ એલા (બે-બે ઉપવાસ) પછી પારણાં કરવાની પ્રતિજ્ઞા આજીવન લીધી હતી, પરંતુ પારણાં કરવા માટે અર્જુનમુનિને રાજગૃહી નગરીમાં જ જવું પડતુ. અને નગરીની જનતા એમને જોઈ ને ક્રોધાયમાન ખની જતી. કેાઈ ગાળેા આપે, કોઈ મારપીટ કરે, કોઈ ધક્કા મારે તેા કોઈ લાકડી ફટકારે. આવી સ્થિતિમાં એક-બે દિવસ 296 એજસ દીઠાં આત્મબળનાં Page #298 -------------------------------------------------------------------------- ________________ નહીં, એક-બે મહિના પણ નહીં, પરંતુ છ-છ મહિના પસાર થઈ જતા. અર્જુનમુનિને ક્યારેક લૂખું-સૂકું ભેજન મળતું તે ક્યારેક માત્ર પાણી જ મળતું. અર્જુન મુનિ પૂર્ણ શાંતભાવ, ક્ષમાભાવ અને સમભાવથી લેકેના દુર્વ્યવહારને સહન કરતા હતા. આવા કષાયવ્યુત્સર્ગને કારણે જ તેઓ છ મહિનામાં પિતાનાં સમસ્ત કર્મોને ક્ષય કરીને કેવળજ્ઞાન અને મોક્ષ પામ્યા. આમ કષાય-બુત્સર્ગ-તપ શાંતિનું વરદાન આપે છે. ૬, સંસાર-લ્યુસર્ગ નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચારેય ગતિ ધરાવતાં સંસારનાં કારણો-મિથ્યાત્વ આદિ–ને ત્યાગ કરે તે સંસાર-બુત્સર્ગ કહેવાય છે. આને અર્થ એટલે કે જે કાર્યથી સંસાર વધે તેવાં કાર્યોને ત્યાગ કરે તે સંસાર-બુત્સર્ગ ૭. કર્મ–ભુત્સર્ગ કર્મબંધનનાં કારણે ત્યાગ કરવો તે કર્મ–બુસર્ગ છે. કર્મબંધનનાં આ બધાં કારણો જુદાં જુદાં શાસ્ત્રોમાં તેમજ “તત્ત્વાર્થસૂત્રમાં દર્શાવવામાં આવ્યાં છે. આ કારણોને યોગ્ય રીતે સમજીને એના નિવારણ માટે પુરુષાર્થ કરવા જોઈએ. આમ કરીએ તે જ કર્મ વ્યુત્સગ તપ કહેવાય. ભાવ-બુત્સર્ગ આવશ્યક માત્ર દ્રવ્યરૂપથી જ વ્યુસર્ગ-તપની સાધના કરવામાં આવે અને ભાવરૂપથી સાધના ન થાય તે એની તપસાધના કાચી રહી જાય છે, જેનાથી એ વ્યુત્સર્ગની પરીક્ષામાં નિષ્ફળ જાય છે. કરટ અને ઉત્કરટ બંને ભાઈઓ એક જ સમયે દીક્ષિત થઈને સાધુ થયા હતા. એકવાર આ બંને સાધુઓએ કુણાલા નગરીની બહાર એક નાળા(જેમાં થઈને નગરીનું પાણી બહાર જતું હતું)ની પાસે કોત્સર્ગ (શરીર-વ્યુત્સર્ગ) કર્યો. ચોમાસાના દિવસે હતા. આ બંને તપસ્વી સાધુઓના અધિષ્ઠાયક દેએ વિચાર્યું કે જે વરસાદ આવશે - 297 વ્યુત્સર્ગ-તપનું વિરાટ રૂપ Page #299 -------------------------------------------------------------------------- ________________ તે નગરનું પાણી આ બંને તપસ્વીઓને એના પ્રવાહમાં ખેંચી જશે, આથી અધિષ્ઠાયક દેએ વરસાદ અટકાવી દીધું. બીજી બાજુ વરસાદ વરસ્ય નહીં તેથી નગરજનેમાં હાહાકાર થઈ ગયો. નગરવાસીઓ આ વિશે વિચારવા માટે ભેગા થયા. એમણે વિચાર્યું, ગમે તે હોય પરંતુ આ બે મુંડિત સાધુએ નાળાની પાસે ઊભા છે અને એમણે જ વરસાદ રોકી રાખે છે.” પરિણામે નગરજનોએ એ બંને સાધુઓને માર માર્યો અને. તિરસ્કાર-વચને કહ્યાં. આનાથી બંને સાધુઓને પણ કોઈ આવ્યું. બંને સાધુ માસક્ષમણ(સતત એક મહિના સુધી ઉપવાસ)નું તા. કરતા હતા, આથી દેવો એમના વશમાં હતા. પરિણામે ગુસ્સે થઈને બેમાંથી એક સાધુએ દેવને કહ્યું, “મુશળધાર વર્ષા થાઓ” બીજા સાધુએ કહ્યું, “પંદર દિવસ સુધી સતત વરસાદ પડે.” બસ, પછી તે દેવતાઓએ એમ કર્યું. પંદર દિવસ સુધી સતત મુશળધાર વર્ષા થતી રહી. ચારે બાજુ પાણી ઊભરાવા લાગ્યાં. પ્રજાની પરેશાનીને પાર ન રહ્યો, પરંતુ આ બંને સાધુ પિતાના અપમાનને બદલો લેવાથી ઘણા ખુશ હતા. પરિણામે દ્રવ્ય-બુત્સર્ગની સાથે ભાવ-બુત્સર્ગની સાધનામાં તેઓ અસફળ રહ્યા. રૌદ્ર ધ્યાનવશ આ બંને સાધુઓ મૃત્યુ પામીને નરકમાં ગયા. આ છે વ્યુસર્ગ-તપની નિષ્ફળતાને નમૂને. ભાઈઓ, આથી જ કષાય-બુત્સર્ગ વગેરે ભેદમાં દ્રવ્ય.બુત્સર્ગની સાથે ભાવ-બુત્સર્ગની અનિવાર્યતા સ્પષ્ટ રૂપે બતાવે છે. વ્યુત્સર્ગ-તપ, માનવજીવનને માટે વરદાન છે તેથી એને અપનાવીને સ્વ-પર કલ્યાણ, સિદ્ધ કરવાને પ્રયત્ન કરે. સ્થળ ઃ જૈનભવન, બીકાનેર ૨૭ ઓગસ્ટ, ૧૯૪૮. 298 ઓજસ દીઠાં આત્મબળનાં Page #300 -------------------------------------------------------------------------- ________________ સેળ કાયોત્સર્ગ કાયેત્સગ વ્યુત્સર્ગ-તપની ભૂમિકારૂપ છે. સાધક કાયોત્સગ કરવાનું શીખી લે, એનું યોગ્ય પ્રશિક્ષણ લઈને તૈયાર થાય તે પછી જ એ. વ્યુત્સર્ગને પૂર્ણ આરાધક બની શકે છે. અન્યથા કાસની શિક્ષા પામ્યા વિનાને યોદ્ધો વ્યુત્સર્ગનું રણમેદાન છોડીને ભાગી જશે. વ્યુત્સર્ગની પૂર્વ કોન્સર્ગને અભ્યાસ એ. માટે આવશ્યક છે કે કાયાને સાધ્યા વિના કસોટીને વખતે તે કાયા જ વ્યુત્સર્ગ કરવામાં દગો કરશે. કાયેત્સર્ગને ગ્ય અને પૂર્ણ અભ્યાસ કરનાર વ્યુત્સર્ગની પરીક્ષામાં ઉત્તીર્ણ થાય છે. મેટ્રિકની, પરીક્ષા પાસ કરનાર ક્રમશઃ આગળ વધીને એમ એ.માં ઉત્તીર્ણ થઈ શકે છે, પરંતુ જેણે પહેલી ચોપડીનું પાઠયપુસ્તક પિતાના હાથમાં પકડી. રાખ્યું હોય તે સીધેસીધો એમ, એ. ની પરીક્ષા આપે 299 - - કાયોત્સર્ગ Page #301 -------------------------------------------------------------------------- ________________ તે ઉત્તીર્ણ થાય ખરો? કદી નહિ. આવી જ વાત કાર્યોત્સર્ગની છે. માનવી પોતાની કાયાના વર્તુળમાં જ ફેરફૂદડી ફરતો હોય છે, એના જ બંધનમાં રહ્યો હોય છે અને જે એની મમતાને છોડી શકતા ન હોય તે પછી તે કઈ રીતે ગણ, ઉપધિ, ભક્ત-પાન આદિની મમતાને અળગી કરી શકે? એ કઈ રીતે કષાય, કર્મ અને સંસારના વ્યુત્સર્ગની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ શકે ? મૂળ વાત તે એ છે કે “કાયા આત્માની સૌથી વધુ નિકટ છે. આત્મા રાત-દિવસ એના સંસર્ગમાં રહે છે. “ગુના મવન્તિ” એ નિયમ અનુસાર જોઈએ તે આત્મામાં કાયાના સંસર્ગથી ગુણ આવવા તે દુર્લભ હોય છે, બલકે દેવ જ વધુ લાગે છે. વળી કાયા આત્માની અત્યંત નિકટવતી હોવાથી એના પર મોહ-મમતા પણ વધુ એંટી જાય છે. “ઉપનિષદ’ના કહેવા મુજબ અન્નમયકેષની ભૂમિકા પાર કર્યા વિના જ્ઞાનમયકોષની ભૂમિકા સુધી પહોંચવું અત્યંત દુર્લભ છે. આવી જ રીતે શરીરની મમતા-મૂછ છોડ્યા વિના વ્યુત્સર્ગની ઉચ્ચ ભૂમિકાએ પહોંચવું કઠિનતમ છે. આથી જ જૈન ધર્મના મહાપુરુષોએ - આત્માના નિકટતમ સહવાસી શરીરની મમતા છોડવાનું કહ્યું છે. સાધુજને માટે તે કાર્યોત્સર્ગના અભ્યાસનું વિશેષ મહત્ત્વ દર્શાવ્યું છેઃ "साधु सो तो साधे काया । कौड़ी एक न राखे माया ॥ लेना एक न देना दो । साधु हो तो ऐसा हो ॥" કાયાને સાધનારે જ સાચો સાધુ છે અને એ કાયા કાર્યોત્સર્ગ દ્વારા જ સધાય છે.” કાયેત્સર્ગને ઉદ્દેશ રણમેદાનમાં જતાં અગાઉ દ્ધાને પહેલાં તાલીમ લેવી પડે છે, યુદ્ધનું વ્યવસ્થિત પ્રશિક્ષણ લેવું પડે છે, સચોટ નિશાનબાજી શીખવી પડે છે, પછી જ એ યોદ્ધો યુદ્ધના મેદાનમાં સફળ થઈ શકે. વળી, એ અગાઉ એણે નકલી લડાઈ લડીને શરીર અને શરીરથી સંબંધિત વ્યક્તિ-વસ્તુઓને મેહ છોડ પડે છે. જે યુદ્ધો યુદ્ધના મેદાનમાં પિતાની પત્ની અને બાળકને યાદ કરીને રડવા માંડે તે એ સમરાંગણમાં ઓજસ દીઠાં આત્મબળનાં Page #302 -------------------------------------------------------------------------- ________________ શું વીરતા બતાવવાને? આવી રીતે રાગ-દ્વેષ, કર્મ અને વિષયકષાયની સાથે યુદ્ધ કરવા માટે સુસજ્જ દ્વાએ (પછી તે સાધુ હોય કે ગૃહસ્થ) પહેલાં વ્યસંગ–તપની તાલીમ લેવી પડે, જેને પ્રારંભ. કાયોત્સર્ગથી થાય છે. વ્યુસર્ગને પહેલો મુકામ જ કાત્સગ છે. કાત્સર્ગનો ઉદ્દેશ શરીર અને શરીરથી સંબંધિત જડચેતન આદિ વસ્તુઓ પરનું મમત્વ છોડવાનું છે અને વખત આવે હસતાં હસતાં શરીર પણ છોડવાનું છે. પરંતુ આ કાત્સગવીરને સૈનિકની માફક પહેલાં શરીરને એવી તાલીમ આપવી પડે છે કે જેથી રણનાદ વખતે એ તરત જ મમત્વ કે સર્વસ્વ છેડવા તૈયાર થઈ શકે. આવી તાલીમ પણ કાર્યોત્સર્ગ જ કહેવાય છે. આજકાલ જેનસાધકેમાં એ ધ્યાન'ના નામથી પ્રચલિત છે, પણ હકીકતમાં એનું નામ કાર્યોત્સર્ગ જ હોવું જોઈએ અને એને અર્થ એટલે જ થાય કે કાયાને ઉત્સગ કરવા માટે જરૂરી કસરત, પ્રક્રિયા કે તાલીમ. વિધિનું વિધાન કાત્સર્ગની તાલીમ લેવાનું પ્રયોજન એ છે કે ખરે વખતે વ્યક્તિ પોતાના પર આવતા કષ્ટ, પ્રહાર કે ઉપસર્ગને સમભાવપૂર્વક સહન કરી શકે. આ દષ્ટિએ કાર્યોત્સર્ગની મુખ્ય વિધિ ઊભા રહીને. કરવાની છે, સૂઈ જઈને કે ઊંચે કે નીચે માથું રાખીને નહીં. વ્યક્તિ ઊભી હોય ત્યારે એનું શરીર બરાબર ટટ્ટાર હોય છે અને એનાથી સાધક બરાબર જાગૃત રહે છે. એના શરીર પર ચારે બાજુથી વાચિક કે કાયિક પ્રહાર આવે, તો પણ એ વિચલિત થતો નથી. આથી “ઘનિયુક્તિમાં કહ્યું છેઃ "चउरंगुल मुंहपत्ती उज्जोयए वामहत्थि रयहरणं । वासट्ठचत्तदेहो काउसग्ग करेजाहि ॥" જૈનાચાર્ય દ્રોણાચાર્ય આના પર વૃત્તિ કરતાં લખ્યું છે? "नाभेरधश्चतुभिरंगुलैः पादयोश्चान्तरं चतुरंगुल कर्तव्य, तथा मुखवस्त्रिका 'उज्जुगे-दक्षिणहस्तेन गृह्णाति, वामहस्तेन च रजोहरण गृह्णाति । पुनरसौ व्युत्सृष्टदेहः प्रलम्बितबाहुस्त्यक्तदेहः सर्पादीनां उपद्रवेऽपि नोत्सारयति कायोत्सर्ग", अथवा व्युत्सृष्टदेहो કાયોત્સર્ગ Page #303 -------------------------------------------------------------------------- ________________ 'दिव्योपसगे ध्वपि न कायोत्सर्ग भङ्ग करोति । त्यक्तदेहा अक्षिमलदूषिकामपि नापनयति । - સ વંવિધ વેલ્સ વુર્યાત ” આને ભાવાર્થ એ છે કે નાભિની નીચેથી બંને પગના વચમાં આગળના ભાગમાં ચાર આંગળનું અંતર રહે અને પાછળના ભાગમાં પિણ ચાર આંગળાનું અંતર રહે, જમણા હાથમાં મુખવસ્ત્રિકા રહે અને ડાબા હાથમાં જેહરણ હોય, બંને હાથ સીધા રાખવામાં આવે. - શરીરનું મમત્વ એટલું બધું છોડી દેવું કે સર્પ વગેરેને ઉપદ્રવ કે દેવ વગેરેને ઉપસર્ગ (આપત્તિ) આવવા છતાં પણ એ કાર્યોત્સર્ગને ભંગ ન કરે. આમ જ્યાં સુધી કાર્યોત્સર્ગ પારિત ન કરવામાં આવે ત્યાં સુધી શરીર અથવા શરીરસંબદ્ધ તમામ વસ્તુઓ પ્રત્યેના મમત્વને ઉત્સર્ગ કરી દે. કાયોત્સર્ગમાં દષ્ટિ નાસાગ્ર (નાકના અગ્ર ભાગ) પર રહેવી જોઈએ - અને બંને આંખે અધખુલી રહેવી જોઈએ. છેવસ્થ અવસ્થામાં તીર્થકર અને જિનકલ્પી મુનિ વગેરે તે ઊભા રહીને જ કાયોત્સર્ગ કરતા હતા, બેસીને નહિ. આમ કાયોત્સર્ગ ઊભા રહીને જ કરવામાં આવે, પરંતુ કેઈ વિશેષ કારણ હોય તે ગુરુની આજ્ઞા લઈને બેઠાબેઠા પણ કાયોત્સર્ગ કરી શકાય છે. આજકાલ તે કશાય કારણ વિના દેખાદેખીથી બેઠા-બેઠા કાયોત્સર્ગ કરવાની પરંપરા શરૂ થઈ ગઈ છે. મારા જે કમજોર અને વૃદ્ધ માનવી બેસીને પ્રતિકમણ કરે તો મારું જોઈને ઘણા સાધુઓ અને એમને જોઈને કેટલાક શ્રાવક પણ બેઠા -બેઠા જ પ્રતિકમણ કરવા લાગે છે. આવું અનુકરણ યોગ્ય નથી. વીર્યા ચારના અતિચારમાં બેઠા-બેઠા પ્રતિક્રમણ કરવાને અતિચાર કહ્યો છે. કેટલાક ભાગ્યશાળીઓ બેઠા-બેઠા કાયોત્સર્ગ કરે છે, પરંતુ એમના હાથ સીધા જ રાખે છે તે પણ વિધિયુક્ત વાત નથી. જિનપ્રતિમાઓમાં કાર્યોત્સર્ગની મુદ્રાઓ બે પ્રકારની હોય છેઃ (૧) કો- ત્સર્ગમાં ઊભી પ્રતિમા જેના હાથ સીધા હોય છે. (૨) કાર્યોત્સર્ગમાં પદ્માસનસ્થ અથવા તે સિદ્ધાસનસ્થ બેઠેલી પ્રતિમા કે જેના બંને 302, એજિસ દીઠાં આત્મબળનાં Page #304 -------------------------------------------------------------------------- ________________ હાથ જોડેલા હોય છે. ઊભા ઊભા કે બેસીને કાર્યોત્સર્ગ કરનારને માટે આ બંને મુદ્રાઓ અનુકરણીય છે. અનેક પ્રકારે લાભદાયી જે નિમિત્તે કાર્યોત્સર્ગ કરવામાં આવતું હોય એનું ચિંતન કરવું જોઈએ. આવા કાર્યોત્સર્ગથી શરીરને ટટ્ટાર રહેવાની તાલીમ મળે છે અને શરીરમાંથી જડતા અને આળસ દૂર થતાં સ્કૂતિ આવે છે. આવું શરીર વિકારે અને પરભાવની સાથે લડવા માટે તૈયાર થઈ જાય છે તેમ જ કૈલેષ્માદિને પણ એનાથી ક્ષય થાય છે. આમાં વિશેષ પ્રયાસ કરીને અભ્યાસ પરિપકવ થતાં આ પ્રકારના કાયોત્સર્ગમાં સ્થિત આત્મા શુદ્ધ ઉપયોગમાં લીન બની જાય છે. આનાથી વિષયવાસના, કષાયે કે પરભાવમાં દોડતા ચિત્તની કૂદાકૂદ ઓછો થાય છે અથવા તે સર્વથા બંધ થાય છે. કાયોત્સર્ગમાં સ્થિત આત્મા ફરી ધર્મધ્યાન અથવા શુકલધ્યાનમાં એકાગ્ર થાય છે. એને શરીરનું કઈ ભાન રહેતું નથી અને શરીરને ખવડાવવા-પિવડાવવા જેવી કેઈ ચિંતા રહેતી નથી. આમ, શરીર પરથી જ્યારે મમત્વ છેડવાને અભ્યાસ થાય છે ત્યારે શરીર સાથે સંબંધિત બધી જ જડચેતન વસ્તુઓ, દુર્ભા અને દુપ્રવૃત્તિઓ પરથી પણ મમત્વ દૂર થઈ જાય છે. આને અર્થ એ કે કાયોત્સર્ગના અભ્યાસથી પિતાના પર કે કોઈ અન્ય પર સંકટ આવે અથવા તે પિતાના પર પ્રહારાદિ થાય તે પણ સાધક એટલે સજ્જ થઈ ગયો હશે કે એ સહજ અને સહર્ષ ભાવથી શરીર અને શરીરસંબદ્ધ સર્વસ્વ ત્યાગ કરતાં સહેજે અચકાશે નહીં. કાયોત્સર્ગથી અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં સમભાવથી રહેવાની શક્તિ પ્રગટે છે, કાયોત્સર્ગમાં ચિત્ત એકાગ્ર બની જાય છે, જેનાથી ભાવના અને ધ્યાનને અભ્યાસ પણ વધુ પુષ્ટ થાય છે. કાયોત્સર્ગની તાલીમને કારણે દિનચર્યામાં થયેલા દોષે કે અતિચારેનું ચિંતન યોગ્ય રીતે થઈ શકે છે કે જે ચારિત્ર્યશુદ્ધિને માટે આવશ્યક છે. આ રીતે કાયોત્સર્ગ-તપ અનેક પ્રકારે લાભદાયી છે. ગજસુકુમાર મુનિ આવું કાયોત્સર્ગ-તપ કરતા હતા. એમણે એ - 303 કાયોત્સર્ગ Page #305 -------------------------------------------------------------------------- ________________ જન્મમાં દ્રવ્ય-કાયોત્સર્ગને કયારેય અભ્યાસ કર્યો નહોતે. પરંતુ પૂર્વ જન્મમાં કાયોત્સર્ગની સાધના કરી હોવાથી તેઓ ભાવ-કાયોત્સર્ગમાં સ્થિર રહી શક્યા. કાયોત્સર્ગમાં નાકના અગ્ર ભાગ પર દષ્ટિ સ્થિર કરીને ઊભેલા ગજસુકુમાર મુનિના મસ્તક પરએમના સંસારીકાળના સસરા સોમિલ બ્રાહ્મણ માટીની પાળ બાંધીને એમાં ધગધગતા અંગારા મૂકે છે. એમને કેટલી બધી તીવ્ર વેદના થઈ હશે ! પરંતુ ગજસુકુમાર મુનિએ શરીર પરથી મમત્વ છોડી દીધું હતું. જે શરીરને પિતાનું માનતા ન હોય એને શરીરની ચિંતા કઈ રીતે સતાવે ? તેઓ આનંદથી આ બધા ઉપસર્ગ (સંકટ) સમભાવપૂર્વક સહન કરતા રહ્યા, આત્મધ્યાનમાં તલ્લીન થઈ ગયા. એમને ન તે શરીર પર રાગ રહ્યો, કે ન સોમિલ પર દ્વેષ થયો. શુકલ ધ્યાનનું અવલંબન લીધું હોવાથી તેઓ કાયા, માયા અને કર્માદિથી મુક્ત થઈ ગયા હતા. જે ગજસુકુમાર મુનિ કાયો.સર્ગ કરવામાં નિષ્ફળ ગયા હોત તે એમની સમગ્ર સાધના ધૂળમાં મળી જાત. શરીર પર સહેજે મમત્વ જાગે તે પછી રાગ અને દ્વેષ આવતાં વાર લાગતી નથી. આ હતે કાયોત્સર્ગ તપને પ્રભાવ. આવા ભાવ-કાયોત્સર્ગ સાધના માટે પહેલાં દ્રવ્ય-કાયોત્સર્ગની તાલીમ લેવી પડે છે. બાવીસમા તીર્થકર અરિષ્ટનેમિના નાનાભાઈ રથનેમિ ગિરનારની ગુફામાં કાયોત્સર્ગ કરતા હતા, પરંતુ હજી એમની કાયોત્સર્ગની તાલીમ પરિપકવ બની નહોતી. ભગવાન અરિષ્ટનેમિએ દીક્ષા લીધા પછી રાજીમતીએ પણ દીક્ષા લીધી અને સાધવી બનેલા રાજીમતી રૈવતકગિરિ પર બિરાજમાન અરિષ્ટનેમિના દર્શને જઈ રહ્યાં હતાં. રસ્તામાં બારે મેઘ તૂટી પડતાં એમનાં કપડાં સાવ ભીનાં થઈ ગયાં અને તેથી ક્યાંક આશરો લેવાને વિચાર કર્યો. એવામાં એમને ગુફા દેખાઈ. એમાં પ્રવેશીને સાધ્વી પિતાનાં ભીનાં કપડાં ઉતારીને સૂકવવા લાગ્યાં. આ ગુફામાં કાયોત્સર્ગ કરી રહેલા રથનેમિની અકસ્માત જ રાજીમતી પર નજર પડી અને એમની નિર્વસ્ત્ર અવસ્થા જોઈને વિચલિત ઓજસ દીઠાં આત્મબળનાં Page #306 -------------------------------------------------------------------------- ________________ થઈ ગયા. રૂપ અને લાવણ્યને જોઈને એમણે મેહને વ્યસર્ગ કરવાની જરૂર હતી. તેને બદલે તેઓ ખુદ મેહવશ બની ગયા. એમના મનમાં જાગેલી કામવાસના વાણીમાં પ્રગટ થઈ. રાજીમતીએ કેઈનાં પગલાંને અવાજ સાંભળે, તેથી તરત જ સાવધાન થઈ ગઈ અને અંગસંકેચ કરી લીધે, પરંતુ કામાતુર રથનેમિ રામતી સમક્ષ સાંસારિક કામભેગે માટે વિનંતી કરવા લાગ્યા. રાજીમતીએ જુદી જુદી યુક્તિઓ દ્વારા એમને ફરી સંયમમાં સ્થિર કર્યા. એ સાચું છે કે દ્રવ્ય-કાર્યોત્સર્ગની વ્યવસ્થિત તાલીમ મળી ન હોય તે વ્યક્તિ ભાવ-કાયોત્સર્ગ કરવામાં નિષ્ફળ જાય છે. ૧૯ થી સાવધાન! કાયોત્સર્ગની ઉચિત સાધના કરવા માટે સાધકે કાત્સર્ગના નીચે મુજબના ૧૯ દોષથી બચવાનું અને સાવધાન રહેવાનું હોય છે. બે ગાથાઓમાં આ ૧૯ દેશો દર્શાવવામાં આવ્યા છે. “ સ્થા ૨ વમે-૩ માટે જ સર ચંદુ–નિયે | लंबुत्तर थण उड्ढी संजय खलिणे य वायस कविट्ठे ॥ सीसोकपिय मूई अंगुलि-भमुहा य वारुणी पेहा । एए काउसग्गे हवं ति दोसा इगुणवीसं । ॥" (૧) ઘટક (૨) લતા (૩) સ્તંભકુડથ (૪) માલ (૫) શબરી (૬) વધૂ (અવનત) (૭) નિગડ (૮) લ ત્તર (૯) સ્તન (૧૦) ઊર્વિકા (૧૧)સંયતી (૧૨) ખલીન (૧૩) વાયસ (૧૪) કપિ (૧૫) શીર્વોત્કમ્પિત (૧૬) મૂક (૧૭) અંગુલિકાબૂ (૧૮) વારુણી (૧૯) પ્રેક્ષા-આ કાર્યોત્સર્ગમાં થતા ૧૯ દેષ છે. (૧) ઘટક-દોષ ઃ ઘોડાની માફક એક પગ ઊંચે રાખી ઊભા રહીને ધ્યાન કરવું એ ઘટક-દેષ છે. ઘેડો જ્યારે થાકી જાય ત્યારે એક પગ ઊંચે કરીને ઊભું રહે છે અને એ રીતે પિતાને થાક દૂર કરે છે. કાર્યોત્સર્ગમાં એવી રીતે ઊભા રહી શકાય નહિ. - 305- ~એ.-૨૦ કાયેત્સર્ગ Page #307 -------------------------------------------------------------------------- ________________ (૨) લતા-દેષઃ જેવી રીતે પુષ્પલતા હવામાં કાંપતી હોય છે એ જ રીતે સાધક કાર્યોત્સર્ગ કરતી વખતે કાંપતો રહે છે તે લતા-દેષ કહેવાય. (૩) સ્તન્મકુડય-દષઃ થાંભલાને કે દીવાલને ટેકે લઈને કાર્યોત્સર્ગ કરે તે સ્તષ્ણકુડય કાર્યોત્સર્ગ–દેષ છે. આવી રીતે કાર્યોત્સર્ગ કરવાથી નિદ્રા આવવાને કે પ્રમાદ જાગવાને સંભવ રહે છે. આમ, કાયેત્સર્ગમાં ટેકે લે તે દેષરૂપ છે. (૪) માલ–દેષ : કાયોત્સર્ગમાં ઉપરના ભાગમાં માથું ટેકવીને ઊભા રહેવું તે માલ-દોષ છે. (૫) શબરી-દેષઃ વસ્ત્રહીન શબરી (ભીલડી)ની સામે જે કઈ પુરુષ આવે તે એ પોતાના બંને હાથે ગુપ્તાંગને ઢાંકી દે છે. બંને હાથે ગુપ્તાંગ પર રાખીને કાર્યોત્સર્ગમાં ઊભા રહેવું તે શબરી-દોષ છે. (૬) વધુ (અવનત)–દોષ ઃ જેવી રીતે કુલીન સ્ત્રી માથું નીચે ઢાળીને ઊભી રહે તે રીતે કાયોત્સર્ગમાં નીચે જેવું એ વધૂ-દોષ છે. (૭) નિગડ–દેષ: હાથકડી પહેરેલા મનુષ્યની માફક બંને પગ ફેલાવીને અથવા તે તદ્દન નજીક રાખીને કાર્યોત્સર્ગમાં ઊભા રહેવું તે નિગડ-દેષ છે. (૮) લત્તર-દોષઃ નાભિની ઉપર અથવા તે ઘૂંટણની નીચે એલ પટ્ટાને રાખીને કાર્યોત્સર્ગમાં ઊભા રહેવું તે લઓત્તર-દોષ છે. આ દોષ વિશેષે સાધુઓ માટે છે. (૯) સ્તન-દેષ : માંકડ, મચ્છરના ભયથી અથવા તે અજ્ઞાનને કારણે છાતી પર કપડું રાખીને કાર્યોત્સર્ગ કરવો તે સ્તન-દેષ છે. (૧૦) ઊર્થિક-દોષ ઃ ગાડીના ઠેકાની માફક એડી મેળવીને અથવા તે પગના આગળના પંજાને ફેલાવીને કાર્યોત્સર્ગમાં ઊભા રહેવું એ ઊર્વિકા–દોષ છે અથવા તે પગના પંજાને ભેગા 306 ઓજસ દીઠાં આત્મબળનાં Page #308 -------------------------------------------------------------------------- ________________ રાખીને અને એડીને ફેલાવીને કાર્યોત્સર્ગ કરે તે આ દેષમાં સમાવેશ પામે છે. (૧૧) સંયતી દેષ : સાધ્વીની માફક કપડાથી શરીર ઢાંકીને કાયોત્સર્ગ કરે. (૧૨) ખલીન–દેષઃ ઘોડા પર લગામ લગાવેલી હોય ત્યારે એનું મુખ સતત આમતેમ હલાવતું હોય છે એ જ રીતે કાર્યોત્સર્ગમાં મુખ હલાવતા રહેવું અથવા તે હાથમાં લગામ પકડીને જેમ ઘોડેસવારી કરવામાં આવે એ રીતે હાથને સામે રાખીને કાયોત્સર્ગ કરે તે ખલીન-દેષ છે. (૧૩) વાયસ-દોષ ઃ કાગડાની માફક ચંચળ ચિત્ત રાખીને આમતેમ આંખે ઘુમાવવી અથવા તે જુદી જુદી દિશા તરફ જેવું તે વાયસ–દોષ છે. (૧૪) કપિ–દેષ : વાંદરે જમીન પર બેસે ત્યારે બંને પગ ફેલાવીને બેસે છે. એ રીતે પગ ફેલાવીને કાર્યોત્સર્ગ કરે તે કપિ-દોષ છે. (૧૫) શત્કમ્પિત-દેવ : માથું હલાવતાં હલાવતાં કાયોત્સર્ગ કરે તે શર્ષોત્કમ્પિત દોષ છે. (૧૬) મૂક-દોષ : મૂંગા માનવીની માફક “હૂ-હું કરીને કાર્યોત્સર્ગ કરવો અથવા તે કાર્યોત્સર્ગમાં મૂક માનવીની માફક હૂ-હૂને ઇશારો કરીને કેઈ ને હટાવે તે મૂક-દેષ છે. (૧૭) અંગૂલિકા-ભ્રદેષ : કાત્સર્ગમાં આંગળીના વેઢા પર ગણતરી કરવી તે અંગૂલિકા-દેવા અથવા કેઈ કાર્ય સૂચવવા માટે ચેષ્ટાથી ભ્રમર ઊંચીનીચી કરવી તે ભૂદેષ છે. (૧૮) વારુણી-દોષ ઃ કાર્યોત્સર્ગમાં શરાબીની માફક બડબડાટ કરે તે વારુણી-દોગ છે. (૧૯) પ્રેક્ષા-દેષઃ કાયેત્સર્ગમાં હેડ ફફડાવતા રહેવું તે પ્રેક્ષા-દેષ છે. _307 - કાત્સર્ગ Page #309 -------------------------------------------------------------------------- ________________ . આ રીતે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ૧૯ કાયોત્સગ દોષોનુ વન ‘યોગશાસ્ત્ર'માં કર્યું છે. જો દીવાલ, થાંભલા, આંગળી અને ભ્રમરને જુદાં જુદાં ગણવામાં આવે તે કાયોત્સના ૨૧ દોષો થાય. કેટલાક આગાર (છૂટછાટ) માનવશરીર અનેક રાગે અને શિથિલતાઓના ભ'ડાર છે. એને ખરાખર સાધવા માટે દીર્ઘકાળ સુધી નિરંતર અભ્યાસની જરૂર પડે છે, પરંતુ નવા શિખાઉને તે શરૂઆતમાં કાયોત્સર્ગ અટપટી ચીજ લાગે છે. વળી કોઈ વૃદ્ધ, અશક્ત, નિખ`ળ કે રાગિષ્ટ વ્યક્તિ અધા જ કડક નિયમેાના પાલન સાથે કાયોત્સર્ગ કરી શકતા નથી. સહુને માટે આ શકય અનતું નથી, કારણ કે દરેકની શક્તિ વત્તી ઓછી હોય છે. કયારેક કોઈ કમજોર કે ડરપોક વ્યક્તિ એટલી બધી ગભરાઈ જાય છે કે ધર્મ ધ્યાનને ખલે આત-રૌદ્ર ધ્યાન કરવા લાગે છે. આવી કેટલીક પરિસ્થિતિને લક્ષમાં રાખીને કાયોત્સગ માં કેટલીક છૂટ આપવામાં આવી છે. કાયોત્સગ કરતાં પહેલાં ‘ફરિયાદી વિશ્વમળ કર્યાં પછી આગારા (છૂટછાટ આપતા પાઠ) ખેલવામાં આવે છે. આને ‘તસ્સ ઉત્તરીકરનેન” કહેવામાં આવે છે. આ પાડમાં અપાયેલી છૂટ આ મુખ છે. અન્નથ (એના સિવાય), સિફ્ળ (ઊંચો શ્વાસ લેવા), નાસિર્વાં (નીચા શ્વાસ લેવા), લૉસિફ્ળ (ખાંસી આવવી), છીણૢ (છી ક આવવી), ગંમફળ (બગાસું ખાવુ), કનડ્ડા (ઓડકાર આવવેા), ચાયનિસોળ (અપામનવાયુ અર્થાત્ અધાવાયુ નીકળવા), મની” (ચક્કર આવવા), વિત્તમુદ્ધા (પિત્તને કારણે મૂર્છા આવવી), સુદુમેર્દિ સંપાદિ (શરીરનું સૂક્ષ્મ હલનચલન), સુદુમેËિ વેસ્ટ વાજેદિ' (કફ-થૂંક આદિના સૂક્ષ્મસ સાર), મુદુમેĒિ વિકાસ વાદિ (આંખનુ સૂક્ષ્મ હલનચલન), વમાદ આળનું ગમો વિાહીઓ દુઘ્ન મે વારસો (ઇત્યાદિ આગારાથી મારા કાયોત્સગ ભાંગે નહિ કે વિરાધના પામે નહી), 308 ઓજસ દીઠાં આત્મબળનાં Page #310 -------------------------------------------------------------------------- ________________ આમાં “વાર્દિ” (ઈત્યાદિ, આ અને એવા) એવા વધુ ચાર આગાર લેવામાં આવે છે. "अगणीओ छिदिज वा बोहियरगेभाइ दीहडक्का वा । आगारेहि अभग्गो उवसग्गो एवभाईहि ॥" “(૧) અગ્નિ આદિને ઉપદ્રવ થતાં અન્ય રથળે જવું પડે (૨) બિલાડી, ઉંદર વગેરેને ઉપદ્રવ થાય અથવા તે કેઈ પંચેન્દ્રિય જીવનું છેદન-ભેદન થવાને લીધે બીજે જવું પડે. (૩) ધાડ, અકસ્માત કે રાજા વગેરેની હેરાનગતિને કારણે સ્થાન બદલવું પડે. (૪) સિંહ આદિના ભયથી; સાપ, વીંછી જેવા વિષભર્યા જીના ડંખની શંકાથી અથવા તે દીવાલ વગેરે પડવાની આશંકાથી બીજા સ્થળે જવું પડે. આ બધા આગા(છૂટ)થી કાયોત્સર્ગ ત્યાં સુધી ભાંગતે નથી જયાં સુધી “નમો અરિહંતાણું” કહીને એ પાળવામાં આવ્યો ન હોય. એ પાઠ આ મુજબ છે : "जाव अरिह ताण भगवताण नमुक्कारेण न पारेमि ताव काय ठाणेण મેળાં શાળf મા સિનિ ” જ્યાં સુધી નમસ્કાર મંત્ર કહીને કાયોત્સર્ગ પાછું નહીં ત્યાં સુધી સ્થાનથી, મૌનથી અને ધ્યાનથી મારી કાયાના મમત્વને ત્યાગ કરું છું.” ધ્રુવ અને અઘુવ કાસર્ગ સવાલ એ છે કે કાત્સર્ગ કયારે, કેટલા અને કેના માટે કરવા જોઈએ? મુખ્યત્વે કેટલાક કાયોત્સર્ગ નિયમબદ્ધ હોય છે અને તે જ નિયમિતરૂપે કરવા જરૂરી છે. કેટલાક કાર્યોત્સર્ગ નિયમબદ્ધ નહીં હોવાથી જરૂર પડે ત્યારે કરવામાં આવે છે. નિયમબદ્ધ કાર્યોત્સર્ગને મુવ કાયોત્સર્ગ કહેવામાં આવે છે અને નિયમ નહીં ધરાવતા કાર્યોત્સર્ગને અપ્રુવ કાર્યોત્સર્ગ કહેવામાં આવે છે. આ બંને કાત્સર્ગને નિત્ય અને નૈમિત્તિક કાયોત્સર્ગ પણ કહી 309 કાયોત્સર્ગ Page #311 -------------------------------------------------------------------------- ________________ શકીએ. પ્રતિક્રમણમાં કાર્યોત્સર્ગ આવશ્યક છે. આથી જ તેને છે આવશ્યકોમાં એક આવશ્યક ગણવામાં આવ્યું છે. શ્રાવક-શ્રાવિકાઓ માટે પણ તે અવશ્ય કરવા ગ્ય છે. સાધુ-સાધ્વી રેજેજ આવશ્યક ન કરે તે એમને માટે પ્રાયશ્ચિત્ત હોય છે, પરંતુ શ્રાવક-શ્રાવિકાને આ કેઈ નિયમ લાગુ પડતો નથી. એક કાર્યોત્સર્ગ લોગસનાં પચીસ પદના ઉચ્ચારણ સુધી અથવા તે પચીસ વાર શ્વાસોચ્છવાસ લેવા સુધી જરૂર અટકવું પડે છે. કાયેત્સર્ગ માટે લોગસ્સ (ચતુવિ શતિસ્તવ)ને પાઠ નિયત કરેલ છે. જેમાં “વન્ટે નિમ્મર' સુધી ૨૫ પદ હોય છે. એક પદને એક શ્વાસે શ્વાસ માનવામાં આવે છે, એટલે કે એક પદ એક શ્વાસોચ્છવાસમાં મનમાં બોલવું જોઈએ. કેઈ કાર્યોત્સર્ગમાં “સારવાર મીરા સુધી બોલવું પડે છે અને અહીં સુધી ૨૭ શ્વાસોચ્છવાસ ગણાય છે. જ્યારે “શાન્તિ વગેરે માટે કાર્યોત્સર્ગ કરવામાં આવે છે તે લોગસ્સને પૂરેપૂરો પાઠ બેલાય છે. ક્યારેક વિશિષ્ટ પર્વ પ્રસંગે પ્રતિક્રમણ (આવશ્યક)માં કાયોત્સર્ગ આવશ્યકમાં ચાર લેગસ્સને બદલે વધુ લેગસ્સને કાર્યોત્સર્ગ કરવામાં આવે છે. પકખી (પાક્ષિક) પ્રતિકમણમાં ૩૦૦ પદો (શ્વાસોશ્વાસે)ને અર્થાત્ બાર લેગસ્સને, ચાતુર્માસિક પ્રતિક્રમણમાં પ૦૦ પદો (શ્વાસોચ્છુવાસે)ને એટલે કે વીસ લેગસ્સને અને સાંવત્સરિક પ્રતિકમણમાં ૧૦૦૮ પદો(શ્વાસે છૂવા)ને એટલે કે ૪૦ લેગસ્ટ (૧૦૦૦ પદ) અને એક નવકાર મંત્ર આઠ પદ)ને કાર્યોત્સર્ગ કરવામાં આવે છે. વળી કેઈ ઉપસર્ગના સમયે અથવા તે એર્યાપથિક (ગમનાગમનના) પ્રતિક્રમણ વખતે કોત્સર્ગ કરવાનું હોય છે. આ બધા કાર્યોત્સર્ગ અપ્રુવ કાયોત્સર્ગ કહેવાય છે. આ ઉપરાંત કેઈ પણ સમયે. પિતાની ઈચ્છા મુજબ સાધનામાં પ્રગતિ કરવા માટે કે કાયાને સાધના. માટે કાર્યોત્સર્ગ કરવામાં આવે છે તેમાં કેઈ આપત્તિ નથી, બલકે લાભ જ છે. 310 ઓજસ દીઠાં આત્મબળનાં Page #312 -------------------------------------------------------------------------- ________________ ગિરનની આરાધના કયા કયા ઉદ્દેશથી કાયાત્સ કરવામાં આવે છે તે જોઈએ. મહાન આચાર્યાંએ ભવ્ય સાધકો પર અનુકપા કરીને મૂળમાં તે શરીર પ્રત્યેના મમત્વના ત્યાગ કરવાની સાધના કરવા માટે અને શરીરને કાયાત્સગની તાલીમ આપવા માટે દ્રવ્ય-કાયાત્સગનું વિધાન કર્યુ છે. આમાંના કેટલાક કાયાત્સગ જ્ઞાનની આરાધના માટે, કેટલાક દર્શનની. આરાધના માટે, કેટલાક ચારિત્ર્યની આરાધના માટે અને તપની આરાધના માટે કાયાત્સગ નિયત કર્યાં છે. કાયાત્સગ માં જે ‘લાગસ’ (ચતુવિ શતિસ્તવ)ના પાઠ બેલવામાં આવે છે એની પાછળ મારી સમજ પ્રમાણે જ્ઞાનીઓની એવી સૃષ્ટિ લાગે છે કે ભરત ક્ષેત્ર તથા અરાવત ક્ષેત્રના દસ તથા મહાવિદેહક્ષેત્રના વીસ વિહરમાન (વર્તમાન) તીકરાની સ્તુતિ-આરાધનાથી એમનું સ્મરણ કરીને એમના કાયોાત્સગ (શરીર અને આત્માના ભેદજ્ઞાન -વિવેક કરવા રૂપે)ના આદશમાંથી આપણે પ્રેરણા લઈ એ અને આપણા આત્માને પણ એ જ રીતે શરીરથી જુદા સમજવાની વૃત્તિમાં સ્થાપિત કરી શકીએ અને એ રીતના સુંદર, વ્યવસ્થિત અભ્યાસ કરી શકીએ, તાલીમ લઈ શકીએ તેવા આશય છે. આ કારણે જ કેટલાક આવી રીતે કાર્યાત્સગની તાલીમ સ્થાપના (તીર્થંકરના અભાવમાં આચાય દેવનું પ્રતીક) રાખીને કરે છે અને કોઈ સ્થાપના રાખ્યા વિના કરે છે. હકીકતમાં તે એનુ કોઈ ને કોઈ રૂપે આલખન લઈ ને કાયાત્સગ કરવાના છે. ચાર સ્તુતિ મહાભારતના એકલવ્યના પ્રસંગ આ ખાખતમાં પ્રેરણાદાયી છે. એકલવ્ય ભીલ હાવાથી ગુરુ દ્રોણાચાયે એને ધનુવિદ્યા શીખવવાના ઇન્કાર કર્યાં તેમ છતાં એકલવ્ય નિરાશ થયો નહિ. ગુરુ દ્રોણાચા પ્રત્યે અતૂટ શ્રદ્ધા રાખીને જગલમાં પેાતાની ઝૂંપડીની પાસે ગુરુ દ્રોણાચાની એક મૂર્તિ બનાવી અને તેને સાક્ષી રાખીને રાજ 311 કાયાત્સગ Page #313 -------------------------------------------------------------------------- ________________ ધનુર્વિદ્યાને અભ્યાસ કરવા લાગ્યો. ઘેડા જ દિવસમાં એ આ વિદ્યામાં પારંગત બની ગયા. એક વખત ગુરુ દ્રોણાચાર્ય અજુન આદિ શિષ્યને લઈને જંગલમાંથી પસાર થતા હતા. એમની સાથે એક કૂતરે પણ હતે. આ કૂતરાએ એકલવ્યને જે અને એને અપરિચિત માનીને ભસવા લાગ્યા. એકલવ્ય એવી કુશળતાથી બાણ માર્યા કે કૂતરાનું મુખ બાણથી બંધ થઈ ગયું અને એનું ભસવાનું અટકી ગયું, જોકે કૂતરાને આનાથી કેઈ હાનિ થઈ નહીં. ગુરુ દ્રોણાચાર્ય, અર્જુન અને અન્ય સહુને આશ્ચર્ય થયું. એમણે જોયું કે આ ચતુર બાણાવળી ભીલકુમાર એકલવ્ય છે. દ્રોણાચાર્યને જોતાં જ એકલવ્ય એમને દંડવત્ પ્રણામ કર્યા. દ્રોણાચાર્ય એને પૂછયું, “વત્સ, કેની પાસેથી તું આવી કુશળ ધનુર્વિદ્યા શીખે?” ભીલકુમાર એકલવ્યે કહ્યું, “ગુરુદેવ! આ કલા હું બીજા કેઈની પાસેથી નહિ, બલ્ક આપની પાસેથી શીખે છું.” આ સાંભળીને અર્જુનના મનમાં શંકા જાગી, કારણ કે ગુરુ દ્રોણાચાર્યે એને આશીર્વાદ આપ્યા હતા કે ભારતમાં તારાથી ચડિયાતે બીજે કઈ બાણાવળી નહિ હોય. દ્રોણાચાર્યે ભીલકુમાર એકલવ્યને એમ કહ્યું કે, “મેં તે તને ક્યારેય કોઈ વિદ્યા શીખવી નથી.” તે એકલવ્ય એમને ગુરુ દ્રોણાચાર્યની મૂતિ બતાવી અને પિતાની કુશળતાનું રહસ્ય પ્રગટ કર્યું. આનો અર્થ એટલે જ કે કાત્સર્ગ માટે તીર્થકરના અભાવમાં તીર્થકરનું માનસિક કલ્પનાચિત્ર મનમાં ઉપસાવવું અથવા તે સ્થાપનાજી રાખીને એકલવ્ય જેમ ધનુર્વિદ્યાને અભ્યાસ કર્યો હતો તે રીતે કાર્યોત્સર્ગવિદ્યાને અભ્યાસ કરી શકાય. અહીં એ વિચારવાનું છે કે આવી રીતે સ્તુતિ અથવા વંદનના નિમિતે કેટલા કાયોત્સર્ગ કરી શકાય? પ્રતિકમણમાં જે કાયોત્સર્ગ [312, ઓજસ દીઠાં આત્મબળનાં Page #314 -------------------------------------------------------------------------- ________________ નિયત છે તે તે જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય અને તપમાંથી કેઈની પણ આરાધના માટે કરવામાં આવે છે. એમાં દેવવંદનમાં એવા ચાર કાયોત્સર્ગ છે કે જે આ ચારેયની આરાધના માટે કરવામાં આવે છે. પહેલે કાયોત્સર્ગ, પહેલી સ્તુતિ (શુઈના રૂપમાં લેગસ્સને પાઠ મનમાં બેસીને “સોઈ રિહંત વેરૂયાડું વંટામ” (સર્વ લેકમાં અરિહંતચૌને વંદન કરું છું) કહીને કરવામાં આવે છે. ઊર્ધ્વ, મધ્ય અને અલેકમાં અસંખ્ય જેનચૈત્ય છે. કેટલાક તે શાશ્વત ચૈત્ય માનવામાં આવે છે. આથી સવારે કરવામાં આવતાં રાત્રિ પ્રતિક્રમણમાં “સત્ર તીર્થ વન્દ્ર જર નો આદિ પાઠથી આ બધાની સ્તુતિના રૂપમાં સ્મરણ કાયોત્સર્ગની પ્રેરણા માટે કરવામાં આવે છે. ઉદાહરણરૂપે જોઈએ તે પ્રથમ કાયોત્સર્ગમાં પ્રથમ સ્તુતિના રૂપે મહાવીર પ્રભુની સ્તુતિ આવી રીતે કરવામાં આવે છે? “સારાવાન-વાદનીરં, સોહબૂસ્ટિટ્ટરળ સમીર मायोरसादारणसारसीर, नमामि वीर गिरिसारधीर ॥” આવી જ રીતે બીજા કાયોત્સર્ગમાં બીજી સ્તુતિના રૂપમાં સર્વલકના ચીને આ પાઠથી નમન કરવામાં આવે છે : મવિવિનામ-સુર–નિવે-માનવેન | चूलाविलोल-कमलावलि-मालितानि । संपूरिताभिनतलोक-समीहितानि । નમામિ નિનrગપનિ તાનિ |” એ પછી ત્રીજા કાયોત્સર્ગમાં ત્રીજી સ્તુતિ (થઈ)ના રૂપે જ્ઞાન (આગમ)ની પ્રશંસા કરવામાં આવે છે. આ બાબત શરીર અને શરીરને સંબદ્ધ વસ્તુઓ પ્રત્યે રાગ-દ્વેષનું નિવારણ કરવામાં અને આત્માને સ્વ-સ્વરૂપમાં સ્થિર કરવા માટે સહાયક બને છે. એનો પાઠ આ. પ્રમાણે છેઃ 313 કાયોત્સર્ગ Page #315 -------------------------------------------------------------------------- ________________ “નોધાય..સુવવી—નીરપૂરામરામ । जीवा हिंसा विरललहरी संगमागाहदेहम् || चूलावे गुरुगममणिस कुल दू । સાર' વીરાળમ—નનિધિ" સાવ સાધુ સેવે ।।” એ પછી ચાથા કાયાસત્યમાં ચાથી સ્તુતિના રૂપે જિનશાસનની -અધિષ્ઠાત્રી શાસનરક્ષિકાનું સ્મરણ કાયોત્સગની સાધનામાં સ્થિર રહેવા માટે કરવામાં આવે છે. ચાથી સ્તુતિનો પાઠ આ પ્રમાણે છે. આ સ્તુતિમાં પણ દ્વાદશાંગી વાણીની અધિષ્ઠાત્રી શ્રુતદેવી પાસે સ'સાર-સાગરને પાર કરવાની શક્તિ આપવા માટે પ્રાર્થના કરવામાં આવી છે. “આમૂહાજોયૂટીનદુષ્ટ પરિમાણીતો હિમાયા झंकाराराव-सारामल - कमलागार भूमि - निवासे । છાયાસ મારતારે ! વમો ! તાહારામિરામે ! વાળીસ તો વેહે ! મવિવર હિ મે વ ! સારમ્ ” હકીકતમાં આ ચારેય સ્તુતિએ કાયોત્સગની સુંદર સાધના માટે કાયોત્સગ –ક્રિયાના સમયે કરવામાં આવે છે. આવી રીતે દ્રવ્ય-કાયોત્સગ ની તાલીમ લઈને કેળવણી પામેલી વ્યક્તિ ભાવ-કાયોત્સગ તરફ વળે છે. ભાવ-કાયોત્સગ માં કાયાના નિમિત્તે થતાં કષાય, પ્રમાદ, મિથ્યાત્વ, રાગદ્વેષ, વિષયાના સંકલ્પ-વિકલ્પ આદિ દુર્ભાવાના ઉત્સગ (ત્યાગ) કરીને આત્માને શુદ્ધ ભાવમાં સરળતાથી સ્થિર કરી શકાય છે. ‘ભગવદ્ ગીતાના બે લેાકેા દ્વારા આત્માના શુદ્ધ સ્વરૂપની ભાવ-કાયોત્સગ માં થતી ભાવના જોઈ શકાય છે: “મૈન' જૈિન્તિ રાસ્રાળિ, નૈન તિ વાવઃ । न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः । अच्छेद्योऽयमदाह्योऽयमक्लेद्योऽशोप्य एव च । नित्यः सर्वगतः स्थाणुरचलोऽयं सनातनः ॥” આ આત્માને શસ્ર કાપી શકતાં નથી. અગ્નિ ખાળી શકતા · નથી. પાણી ડુખાડી શકતા નથી અને હવા સૂકવી શકતી નથી. એ 314 એજસ દીઠાં આત્મબળનાં Page #316 -------------------------------------------------------------------------- ________________ છેદ્ય, અદા, અકલેદ્ય અને અશષ્ય છે. આ આત્મા નિત્ય, સનાતન, સર્વવ્યાપી, અચલ અને પિતામાં સ્થિર છે.” દ્રવ્ય-કાયોત્સર્ગમાં કંઈક ગરબડ થવાથી પ્રસન્નચંદ્ર રાજર્ષિએ એકદમ સાવધાન બનીને ભાવ-કાયોત્સર્ગ કર્યો. તેઓ દુર્ભાવના હિંડોળે ગૂલવા લાગ્યા હતા, પરંતુ તરત જ જાગૃત થઈને કાયોત્સર્ગના અગાઉ કહેલા ભાવમાં સ્થિર થઈ શુદ્ધ આત્માના સ્વરૂપનું ચિંતન કરતાં કરતાં શુકલધ્યાનમાં આરૂઢ બનીને કેવળજ્ઞાન પામ્યા. મિત્રો ! કાયોત્સર્ગની સાધના આત્માને અજર-અમર પદ પર પહોંચાડવા માટે છે. એની સમ્યક્ પ્રકારે સાધના કરીને તમે સહુ પરમ કલ્યાણ પ્રાપ્ત કરી શકશે. સ્થળ : જેનભવન, બીકાનેર ૨૬ ઓગસ્ટ, ૧૯૪૮ 315 કોત્સર્ગ Page #317 --------------------------------------------------------------------------  Page #318 -------------------------------------------------------------------------- _