SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ यो ધ્યાન-સાધના આધ્યાત્મિક સાધનાનું અંતિમ શિખર છે ધ્યાન. એના પર આરોહણ કરીને સાધક મુક્તિના શિખરે પહોંચી શકે છે. ધ્યાન-સાધના અન્ય સાધના જેવી સરળ નથી, કારણ કે સામાન્ય માનવીનું ધ્યાન મોટેભાગે સાંસારિક વસ્તુઓમાં અધિક ડૂબેલું હોવાથી તેઓ વિશેષતઃ આર્તધ્યાની જ હોય છે. એના પછી મળે છે રૌદ્રધ્યાની. જ્યારે ધર્મધ્યાની તે બહુ ઓછા મળે છે અને શુકલધ્યાની તે વિરલ જ. જેનો માનવી અધિક પરિચય અને સંસર્ગ કરે છે તેનાથી એનામાં એવી જ ભાવના જાગે છે અને તદનુસાર ધ્યાનમાં ડૂબેલો રહે છે. એને સ્વભાવ, આદત, વૃત્તિઓ અને સંસ્કાર બધું જ એને અનુકૂળ બનાવી દે છે. આ કારણે જ પ્રથમ બે ધ્યાન અર્થાત્ આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના 260 ઓજસ દીઠાં આત્મબળનાં
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy