SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ આઠ સાધનાનું નંદનવન સ્વાધ્યાય કેઈ વિશાળ ભવનમાં પ્રવેશવું હોય તે - તમે ક્યાંથી પ્રવેશશે ? જે એની દીવાલ પરથી ચડીને અંદર જવા પ્રયાસ કરશે તે કાં જમીન પર પછડાશે કાં ઈજા પામશે. એવું પણ બને કે મકાનમાલિક તમને ગેરકાયદે પ્રવેશ કરવા માટે પિલીસના હવાલે કરી દે. કેઈ પણ ભવનમાં પ્રવેશવા માટે એના મુખ્ય દરવાજેથી પ્રવેશવું જોઈએ. જે તમારે જ્ઞાનમંદિરમાં પ્રવેશ કરે હેય તે એનું મુખ્ય દ્વાર છે. એનું મુખ્ય દ્વાર છે સ્વાધ્યાય. આત્યંતર તપને ચોથે પ્રકાર છે સ્વાધ્યાય. જ્ઞાનભવનમાં પ્રવેશ કરવા માટે સ્વાધ્યાય સિવાય બીજે કઈ માર્ગ નથી. બીજે કઈ માર્ગ અપનાવશો તે કદીયે સફળતા નહીં મળે. સ્વાધ્યાયવિના એટલે કે વ્યવસ્થિત અધ્યયન વગર કે 156 ઓજસ દીઠાં આત્મબળને
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy