________________
કુટુંબજીવનની વિરલ સુવાસ
પુરુષાર્થ અને પરમાર્થ બંનેને સોગ વિરલ હેય છે. બહુ ઓછી વ્યક્તિઓમાં જ્યારે આ ભાવના જોવા મળે છે ત્યારે કુટુંબોમાં તે ક્યાંથી એનાં દર્શન થાય? પરંતુ જૂની હરિપર (જામનગર)ના કરમણ નોંધાના પરિવારને જોતાં એમ લાગે કે આ પરિવારની પ્રત્યેક વ્યક્તિમાં પુરુષાર્થ અને પરમાર્થ એકસાથે વણાઈ ગયા છે.
સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાના લાલપુર તાલુકાનું હરિપર ગામ એ આ પરિવારનું મૂળ વતન. એના વડીલ દાદા કરમણ નોંધા ખેતી કરતા, પણ કદી છાશ-દૂધ વેચતા નહીં. ગામમાંથી જે કઈ લેવા આવે, તેને ભાવથી આપતા. પિતે ભણ્યા નહોતા, પરંતુ માનવતાની કેળવણી ખૂબ પામ્યા હતા. કેઈને ખેતી માટે બળદની જરૂર હોય કે કેઈને ત્યાં વિવાહ-લગ્નને પ્રસંગ હોય તે તેઓ એને મદદ કરતા. પિતાની પાસે પૂરતી રકમ ન હોય તે તેઓ બીજેથી પિતાની જમીન પર પૈસા લેતા અને સહુનું કામ