SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ . આ રીતે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ૧૯ કાયોત્સગ દોષોનુ વન ‘યોગશાસ્ત્ર'માં કર્યું છે. જો દીવાલ, થાંભલા, આંગળી અને ભ્રમરને જુદાં જુદાં ગણવામાં આવે તે કાયોત્સના ૨૧ દોષો થાય. કેટલાક આગાર (છૂટછાટ) માનવશરીર અનેક રાગે અને શિથિલતાઓના ભ'ડાર છે. એને ખરાખર સાધવા માટે દીર્ઘકાળ સુધી નિરંતર અભ્યાસની જરૂર પડે છે, પરંતુ નવા શિખાઉને તે શરૂઆતમાં કાયોત્સર્ગ અટપટી ચીજ લાગે છે. વળી કોઈ વૃદ્ધ, અશક્ત, નિખ`ળ કે રાગિષ્ટ વ્યક્તિ અધા જ કડક નિયમેાના પાલન સાથે કાયોત્સર્ગ કરી શકતા નથી. સહુને માટે આ શકય અનતું નથી, કારણ કે દરેકની શક્તિ વત્તી ઓછી હોય છે. કયારેક કોઈ કમજોર કે ડરપોક વ્યક્તિ એટલી બધી ગભરાઈ જાય છે કે ધર્મ ધ્યાનને ખલે આત-રૌદ્ર ધ્યાન કરવા લાગે છે. આવી કેટલીક પરિસ્થિતિને લક્ષમાં રાખીને કાયોત્સગ માં કેટલીક છૂટ આપવામાં આવી છે. કાયોત્સગ કરતાં પહેલાં ‘ફરિયાદી વિશ્વમળ કર્યાં પછી આગારા (છૂટછાટ આપતા પાઠ) ખેલવામાં આવે છે. આને ‘તસ્સ ઉત્તરીકરનેન” કહેવામાં આવે છે. આ પાડમાં અપાયેલી છૂટ આ મુખ છે. અન્નથ (એના સિવાય), સિફ્ળ (ઊંચો શ્વાસ લેવા), નાસિર્વાં (નીચા શ્વાસ લેવા), લૉસિફ્ળ (ખાંસી આવવી), છીણૢ (છી ક આવવી), ગંમફળ (બગાસું ખાવુ), કનડ્ડા (ઓડકાર આવવેા), ચાયનિસોળ (અપામનવાયુ અર્થાત્ અધાવાયુ નીકળવા), મની” (ચક્કર આવવા), વિત્તમુદ્ધા (પિત્તને કારણે મૂર્છા આવવી), સુદુમેર્દિ સંપાદિ (શરીરનું સૂક્ષ્મ હલનચલન), સુદુમેËિ વેસ્ટ વાજેદિ' (કફ-થૂંક આદિના સૂક્ષ્મસ સાર), મુદુમેĒિ વિકાસ વાદિ (આંખનુ સૂક્ષ્મ હલનચલન), વમાદ આળનું ગમો વિાહીઓ દુઘ્ન મે વારસો (ઇત્યાદિ આગારાથી મારા કાયોત્સગ ભાંગે નહિ કે વિરાધના પામે નહી), 308 ઓજસ દીઠાં આત્મબળનાં
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy