Book Title: Nyayavijayji Jivanprabha
Author(s): Fulchand Doshi
Publisher: Mandal Tapagaccha Jain Sangh
Catalog link: https://jainqq.org/explore/005395/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાવિશારદ ન્યાયતીર્થ જ્ઞાનવારિધિ - મુનિ પુંગવ શ્રી ન્યાયવિજયજી જીવન-પ્રભા : પ્રયોજક : કુલચંદ હરિચંદ દોશી મહુવાકર પ્રકાશક : શ્રી માંડલ તપગચ્છ જૈન સ‘ઘ મૂલ્ય : પ્રેરણા જીવ * For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ y ,,, ,, V V V W X Y NAVysya Vav Vish જ્ઞાવિશારદ ન્યાયતીર્થ જ્ઞાનવારિધિ કે મુનિ પુંગવ શ્રી ન્યાયવિજયજી જીવન-પ્રભા - ED ' viા E : પ્રયોજક : ફુલચંદ હરિચંદ દોશી મહુવાકર 10:0:20:00 * * : પ્રકાશક : શ્રી માંડલ તપગચ્છ જૈન સંઘ * * * મૂલ્ય: પ્રેરણા S xxx XX XIA STER XXX you t v on : yeyes, y, five For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ સંવત ૨૦૭૨ 88 સને ૧૯૭૯ 8 પ્રથમ આવૃિ મુદ્રકઃ પ્રવીણચંદ્ર ખી શેક શ્રી ઉદ્દય પ્રિન્ટરી સેાનગઢ (સૌરાષ્ટ્ર ) For Personal & Private Use Only 卐 Page #4 -------------------------------------------------------------------------- ________________ ન્યાય વિશારદ ન્યાયતીર્થ જ્ઞાનવા રિધિ મુનિ શ્રી ન્યાયવિજયજી For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Jain Education international For Personal & Private Use Only For Personal a Private Use Only wwwjain Page #6 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ રાાનતપસ્વી, ઉદારચેતા. આગદ્ધારક, સમદશી, આગમ પ્રભાકર મુનિ પુરવ શ્રી પુણ્યવિજયજી મહારાજ આપ તો જ્ઞાનના અપૂર્વ ખજાનાને જગત સમક્ષ મૂકી ન સમાજનું શકવતી કાર્ય કરી ચિરશતિમાં પઢી ગયા. આપના જેવા જ્ઞાનવારિધિ વિરલ વિભૂતિ સદીઓ પછી જન્મે છે આપે+વનભર જ્ઞાનભંડારોના પુનરોદ્ધારનું મહાન કાર્ય કર્યું. સંશોધનની નવી અઘતન પદ્ધતિ શોધી આપી. અનેક વિદ્વાનોના માર્ગદર્શક બન્યા આપને મધુર સુધાવાણીએ હજારોને શીતળતા આપી છે. આપના પરમ પ્રિય વિર્ય પૂ મુનિ પુંગવ શ્રી ન્યાયવિજયજી મહારાજ ની જીવન-પ્રભા આપને ચરણે સમર્પણ કરતાં હર્ષ થાય છે કુલચંદ હરિચંદ દોશી મહુવાકર For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ભાથી લગભગ ૪૫-૫૦ વર્ષ પૂર્વે ઊંચે આભ અને નીચે ધરતી એવી વ્યવસ્થામાં મે’ પિતા સાથે જન્મભૂમિ માંડલ હેાડી દીધું હતું. માંડલમાં ત્યારે અમારુ અંતનુ કાઈ જ નહિ હાઈ પરેઢિયે પાંચ વાગે અમે પિતા પુત્ર ચાલી નીકળ્યા હતા. ઉંમર ત્યારે મારી માંડ ૯–૧૦ વર્ષની હશે. બુદ્ધિ-સ્મૃતિ કર્દક તેજ હેાઈ ગુરુઓની મારા પર કૃપાદિષ્ટ ઊતરી ને તેથી એમણે મને બનારસ (કાશી) ભણવા મેાકલી આપ્યા. ત્યાં રહી મેં સંસ્કૃત-વ્યાકરણ-દર્શન વિગેરેની ઊંચી પરીક્ષા પાસ કરી તે છેવટે વેદાંતાચાર્યની પણ ઊંચી ડીગ્રી પ્રાપ્ત કરી. જે કારણે જામનગર-અનંદ વિદ્યાપીઠના મહંત તરીકે મારી નિમણૂક થઈ. એકવાર જેની પાસે એક ટંક ખીચડી ખાવાની પણ સગવડ નહેાતી એને આવી એક મહાન સંસ્થાનું મહ તપદ પ્રાપ્ત થવાથી અનેકવાર સંસ્થાને કામે મુંબઈ જવું પડતું. ત્યારે વચમાં વીરમગામ સ્ટેશન આવતાં માતૃભુમિ માંડલનુ સ્મરણ નગતું પણ હૈયાનાં એ ભાવેશને અંદર જ દબાવી રાખવા પડતા. પણ છેવટે વતન મૂકા પછી ૪૦-૪૨ વર્ષ બાદ માંડલ આવવાના યોગ પ્રાપ્ત થયા. આ વખતે મહાસતી ધનકુંવરબા જે એક વિદુષી અને સ્વતંત્ર વિચારના સ્થા. સાધ્વી છે એમને મુખે માંડલમાં બિરાજમાં પૂ. ન્યાયવિજયજી મહારાજ વિષે ઠીક ઠીક જાણવાનું પ્રાપ્ત થયું, અત્યંત વિદ્વાન હેવા સાથે વિચારાની ઉદારતા, સર્વધર્મ સમભાવભરી દાંષ્ટ, ક્રાંતિકારી માનસ, ભાવિયુગને જોવાની ઊ`ડી અનુભવષ્ટિ ઉપરાંત નિર્માંળ ચારિત્ર્ય, ખાલસહેજ સરળતા અને સતે પેાતાનાં કરી લેવા જેટલે નીતરતા સ્નેહ વગેરે ગુણાથી આકર્ષાઈ એમને મળવાને ખાસ આગ્રહ થવાથી માંડલ આવવામાં એમના દર્શનની ઝંખના એ પણ એક ખાસ કારણ હતું. For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ બાથી જયારે હું એમના દર્શન-મુલાકાત માટે ઉપાશ્રયમાં ગયો ત્યારે તે પિતાના આસને ઊભા રહી ચશ્માં સાફ કરી રહ્યા હતા મને જોઈ એ ખૂબ રાજી થયા એટલું જ નહિ મને એ પોતાના હાથમાં લઈ ભેટી પડયા. જૈન સાધુને એક અજૈન સાધુ સાથે આવો વ્યવહાર જોઈ મારા પર એમની ઊંડી છાપ પડી ને એથી એ બુઝર્ગ મુનિના ચરણમાં માથું ઢાળી દીધું ત્યારે મારી પીઠ પર વાત્સલ્યભર્યો હાથ ફેરવતા એમ ન કરવાનું કહી ઊલટું એમણે મને વંદન કર્યું. આ પછી એકાદ કલાક સુધી અમારી સાથે સંસ્કૃતમાં વાત થઈ. સંસ્કૃતમાં ચાલેલા એ અખલિત વાણીપ્રવાહે એમની પ્રગાઢ વિદ્વત્તા, તર્કસંગત દલીલ, વિચારેનું ઊડાણ, ઊંડી અનુભવદષ્ટિ તથા ભાષા ની પ્રાસાદિક કાવ્યમયતાનું મને ભાન કરાવ્યું ને તેથી મારી કલ્પના બહારની આવી એક જ્ઞાનવિભૂતિ માટે મારા દિલમાં ઊંડે આદરભાવ પેદા થયા. મને તેથી મેં મારી માંડલની યાત્રાને સફળ માની છે. મેં અનેક વિદ્વાન જેવા છે, વિચારકે જોયા છે. ક્રાંતિકારીઓને પણ સાંભળ્યા છે; પણ મુનિશ્રીમાં અગાધ વિદ્વત્તા હોવા છતાં જે નિરભિમાનતા, બાલસુલભ સરળતા તથા પહેલી જ મુલાકાતે આવેલા અજાણ્યાને પણ વર્ષો જૂનો ગાઢ મિત્રીસંબંધ હોય એવી રીતે ખડખડાટ હસીને અને હસાવીને પોતાનાં કરી લેવાની જે કળા છે, એનું ભાગ્યે જ બીજે દર્શન થયું હશે. આ કારણે મડલની આ એક વિરલ વિભૂતિએ મારું હૈયું જ જીતી લીધું છે. એમના વિષે સાંભળેલી વાતોથી જે ક૯૫નાઓ બધેિલી એથી એ ઘણું જ ઊંચા સિદ્ધ થયા છે. મને એમના ગુણેથી જે વિશેષ આકર્ષણ થયું છે એ એમની નિરભિમાનતા, સરળતા અને સર્વ સાથે એકરૂપ થવાની ભાવના મુખ્ય છે. બાળક સાથે એ બાળક જેવા બની જાય છે અને મોટેરાંઓ સાથે ક્યારેક જ્ઞાનગંભીર બની જાય છે. આમ છતાં ખડખડાટ નિર્દોષ હાસ્યથી એ નાના કે મોટા સહુને એ પ્રેમના તાંતણે બાંધી શકે છે. For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ અને તેથી નવા મુલાકાતીઓ પણ ફરી એમને મળવાની તીવ્ર ઝંખના લઈ પાછા ફરે છે. એમની આજુબાજુ એક એવું નિર્મળ અને નિર્દોષ વાતાવરણ જામેલું રહે છે કે નાના કે મેટા–અજાણુ કે વિદ્વાન દઈને પણ એમની પાસે જવામાં કે વાતે કરવામાં સહેજ પણ સંકેય થતો નથી. મારા મન પર આની ઊંડી અસર પડી છે ને એમાં જ હું માનવની મહાનતા માપી શકું છું. વિદ્વતાની કે વાચાળતાની મારે મન બહુ મોટી કિંમત નથી. પણ માનવ કેટલા પ્રમાણમાં બીજાઓને પિતાના નરફ આકર્ષી શકે છે ને એમના હૈયામાં સ્થાન જમાવી શકે છે એની જ ખરી કિંમત છે. ખરેખર મડિલમાં પેદા થયેલી આવી એક વિરલ વિભૂતિને મળવાની અને નિખાલસ દિલે વાત કરવાની જે સુવિધા મને પ્રાપ્ત થયેલી એને હું મારા જીવનની ધન્ય ઘડીઓ માનું છું. અવારનવાર એમને મળવાની અને એમના સાનિધ્યમાં જ્ઞાનવાર્તાઓ કરવાની માટી હેશ લઈને હું વિદાય થયેલે પણ ફરી એવો યોગ પ્રાપ્ત થાય એ પહેલાં જ એ પુરુષ અને કેને રડાવતા ચાલ્યા ગયા છે, ખરેખર માંડલને તે એમની ન પુરાય તેવી ખોટ પડી છે, કારણ કે છેલ્લા ૧૫ વર્ષથી માંડલને માટે એ ધર્મ છત્રરૂ૫ બનીને બેઠા હતા. . હવે તે આપણે માટે એમનું સાહિત્ય એ જ એક માત્ર એમના સાનિધ્યની ગરજ સારી શકે છે. “જનદર્શન” અને કલ્યાણ ભારતી એ બે ગ્રંથે દ્વારા મુનિશ્રીએ વિદ્વાનોમાં ભારે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. સાંભળવા પ્રમાણે “કલ્યાણભારતી”ની એક પણ કેપી બચી નથી, એથી આશા રાખું છું કે માંડલવાસીઓ એ ગ્રંથનું પુનર્મુદ્રણ કરી એના પ્રસાર દ્વારા જ એમને પ્રજાજીવનમાં જીવંત રાખી શકશે. શ્રી શાંતિપ્રસાદજી (મહંતશ્રી અન્નદ વિદ્યાપીઠ-જામનગર) For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ સમણુ શાંતિપ્રસાદજીની આભાર બે એલ મુનિ સતબાલજીની પ્રસ્તાવના ટી અનુક્રમણિકા ટા માંડલની ગૌરવગાથા જન્મ માંગલ્ય વિદ્યાભ્યાસ સ્મરણાંજલિ રા. ૧૩ ટા, ૧૫ ટા. ૨૧ *પરી કસેાટી ગુરુદેવની જીવનગાથા ગુરુદેવને ચરણે ભક્તવીર વિદ્યાથી આ ભવ્ય દીક્ષા મહેાત્સવ પાવાપુરીમાં વડી દીક્ષા ૩ ४ ટી. ૯ ટા. ૧૦ સમભાવીસ ત અતયાત્રા ફુલચંદ હિરચંદ દેશી વીરતત્વ પ્રકાશક મંડળ ટા. ૨૫ . યાગી મુનિ ન્યાય વિજયજી ટા ૩૦ ૧ ૫ ૬ ૯ ૧૧ ૧૩ ૧૫ ૧૬ ૧૯ ૨૨ જ્ઞાન વારિધિ જૈનદર્શનની અમર ભેટ ૨૫ રાષ્ટ્રપ્રેમના પૂજારી ૨૭ મુંબઈનું યાદગાર ચાતુર્માસ ૨૯ આભે તિ ૩૨ જ્ઞાનની દિશા સમ જો ૩૬ રાષ્ટ્ર ધ ૩૯ આપણી ઉન્નતિના ઉપાયા ૪૧ આયામી। જયંતી મહાત્સવ ૪૫ ૫૦ પર ૫૪ ૫૭ ગાંધી સપ્તાહને સંદેશા દીક્ષા સંબધી ખરડા સ્ત્રીજીવનની ઉન્નતિ યુવાને ઉદ્દેાધન સાધુ સંસ્થાની વર્તમાન For Personal & Private Use Only જીવનથા ૧૯ વીતરાગ પરમાત્માની મૂર્તિ પર અંગ પ્રશાપન્ન ઘટે ૬૩ સમયધમ સાહિત્ય સ્વામી પવિત્ર સ'દેશ ૭૨ પ્રેરક પત્ર તે અભિપ્રાયે! ૭૫ 10 Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧ ૦૮ ૯૭ સંસ્મરણો જ્ઞાનાંજલિ શ્રદ્ધાંજલિ મધુર સ્મરણ શુધન્યાભવતાંજનિ ૧૦૦ પજયેમીની પ્રેરણા પ્રસાદી ૧૦૧ વડોદરા ચાતુર્માસના - યાદગાર પ્રસંગે ૧૨ પૂ. આચાર્ય શ્રી ધર્મ સરિજીની પ્રતિકૃતિ ૧૦૪ પ્રેરક ઉદબોધને ૧૦૬ જીવનદર્શન ક્ષમાશીલતાની પરાકાષ્ટા ૧૧૪ મહારાજશ્રીની જીવન ઘટનાઓ ૧૧૮ મુનિશ્રી ન્યાયવિજયજી મહારાજની રચનાઓ ૧૨૧ મહારાજશ્રીનું ભક્તમંડળ ૧૨૪ મળેલા સંદેશા ૧૨૯ જીવનનું ઉદ્દ કરણ ૧૩૩ વૃદ્ધાવસ્થામાં શાન્તિ ધન્ય મૃત્યુ? ૧૩૮ ૧૩૩ ઇક For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ આભાર જ્ઞાનવારિધિ મુનિપુ ગવ શ્રી ન્યાયવિજયજી મહારાજના જીવનચરિત્ર માટે નીચે પ્રમાણે સહાયતા મળી છે તે બધાના હાર્દિક આભાર માનવામાં આવે છે. શ્રી માંડલ તપગચ્છ જૈન સઘ ૫૦૦-૦૦ એક સગૃહસ્થ, પૂ. આચાર્ય" શ્રી વિજયસમુદ્રસૂરિજીના ઉપદેશથી–લુધિયાણા ૨૫૧-૦૦ શ્રી પંચાસર જૈન સધ ૨૫૧-૦૦ પારખ’દર જૈન તપગચ્છસ ધ—પૂ ાચાય શ્રી વિજયસુચકચંદ્રસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી ૨૧૧-૦૦ શ્રી હેમચંદ્રાચા` જૈન સભા-પાટણ ૨૫૧૦૦ શ્રી ગીરધરભાઈ અમીચંદ હા. શ્રી હરીલાલ ગીરધરલાલ ૨૫૧-૦૦ શ્રી દસાડા જૈન સ`ધ ૧૦૦=૦૦ શ્રી સરલાખહેન હાથીભાઈ જગજીવન ઉદાણી ૫-૦૦ ડા, વી, એમ. શાહ For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ બે બોલ પાંસઠ વર્ષ પહેલાની વાત છે. આથા પ્રવર શ્રીમદ્દ વિજયધર્મસૂરીશ્વરજી તેમના વિદ્વાન મુનિમંડળ સાથે જન્મભૂમિ મહુવામાં પધાર્યા હતા. આ ધર્મરન આચાર્યશ્રીના સુધાભર્યા પ્રવચનો સાંભળવા જે-જેનેતરે ઉમટી આવતા હતા. જાહેર વ્યાખ્યાનમાં આચાર્યશ્રીના નવ નવા વિચાર અને જનધર્મની વિશિષ્ટતાની વાતો સાંભળી સભાજને મંત્ર મુગ્ધ થઈ જતા, બા સેવક તે વખતે વિદ્યાર્થી હતા. ભાવનગર જૈન બોડિયમથી રજામાં મહુવા આવેલ, એક જાહેર વ્યાખ્યાનમાં સેવકને બોલવાની તક મળી, પૂ. આચાથઈ એ પ્રેરણા આપી. પછી તે વ્યાખ્યાને સાંભળવાને રંગ લાગે. યુવાન વિદ્વાન મુનિશ્રી ન્યાયવિજયજીને પરિચય થશે. તેમના અધ્યાત્મ તત્વાકના ગુજરાતીનું અંગ્રેજી કરવા તક મળી, પરિચય વધતે ગયે. આચાર્યશ્રીએ વિહાર કર્યો. મહુવાએ ભવ્ય વિદાય આપી. સેવક વિહારમાં ચાલ્યો અને સુનિશ્રીની મધુરી વાણીમાં આકર્ષાયે. તેમના શિષ્ય થવાના ભાવ જાગ્યા. પણ વિહારમાંથી ઘેર આવીને ખૂબ ખૂબ વિચાર આવ્યા. માતાપિતા સામાન્ય સ્થિતિ, હું સૌથી મોટો પુત્ર. ચાર ભાઈઓ અને ચાર બહેનો, હું જાઉં તે કુટુંબ રઝળી પડે. મારા એક ઉપર ઘરનો આધાર હતો, મને ભાવનગર અભ્યાસ માટે મોકલ્યો હતો. આજ નહિ તે કાલે હું કમાતે થઈશ તો આખા કુટુંબનું પોષણ થશે. પછી તે સમાજસેવાના ભાવ જાગ્યા અને મુનિશ્રીને વિનમ્રભાવે અને ભારે હથે For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ પત્ર લખી દીધું કે કુટુંબની જવાબદારીને લીધે આપના શિષ્ય થવાનું મારું સદ્ભાગ્ય નહિ હોય પણ હું મારું જીવન સમાજસેવામાં ગાળીશ. આજે એ પુરાશિ મુનિ પુંગવની જીવનગાથા આલેખવા મને તક મળી. તેને હું મારું અહોભાગ્ય માનું છું. ચરિત્ર તૈયાર કરવા મારા પરમ સ્નેહી એવા પ્રિયમી ભોગીલાલ ચુનિલાલ કાપડી મા (મંત્રી શ્રી હેમચંદ્રાચાર્ય સભા પાટણ)એ મને પ્રેરણા કરી. મારા વિદ્વાન મિત્ર અને વિચારક ભાઈશ્રી રતિલાલ મફાભાઈએ લખેલ પૂજયશ્રીની જીવન ઝરમર હું મનનપૂર્વક જોઈ ગયે. તેમણે મુનિશ્રીના જીવન સંસ્મરણોની સારી એવી નોંધ લીધી છે. એ જીવન ઝરમર સુવાચ્ય છે અને મુનિશીના જીવનના અનેક પાસાઓને આવરી લેતી સુંદર છે. મેં પણ તેમની ઘણુ વિગત મા પુસ્તકમાં લીધી છે. મેં મુનિશ્રીના જીવન પ્રસંગોને ઉપસાવી જીવન મા આલેખવાને નમ્ર પ્રયાસ કર્યો છે, તેમાં દેશવિદેશના વિદ્વાનોના પત્ર, પૂ.શ્રી વિશ્વપ્રેમી મુનિથી સંતબાલજી, શ્રીયુત ડો. ભોગીલાલ સાંડેસરા M. A. P. H.D. તથા સેવાપ્રિય સાધ્વી શ્રી સણાથીના સંસ્મરણે મૂક્યા છે. બન્નદ વિદ્યાપીઠ જામનગરના મહંત શ્રી શાંનિપસાદજીની જન્મભૂમિ માંડલ હાઈને તેમણે પ્રસ્તાવનામાં મુનિશ્રીને સુંદર શ્રદ્ધાંજલિ આપી છે. ભાવનગર યશોવિજયજી ગ્રંથમાળાના મેનેજર સેવામૂર્તિ સ્વ.શ્રી અભયચંદભાઈ તથા પીડિત રત્ન સ્વ. શ્રી લાલચંદભાઈ તરફથી ઘણું ઉપયોગી માહીતી તથા જયશ્રીના અપ્રાપ્ય પુસ્તકો મળ્યા છે. તે માટે હું તેમને આભારી છું. વડોદરા નિવાસી ભાઈશ્રી હંસરાજભાઈ સૌભાગ્યચંદ કોઠારીએ પોતે સંભાળી રાખેલા પત્રો અને ઉધને આપીને પુસ્તકને સુંદર બનાવવા મને તક આપી છે. મારા વિદ્વાન મિત્ર ભાઈબી ફત્તેહચંદ બેલાણીએ પૂજ્યશ્રીના જીવન વિષે મનનીય વિચાર આપવા સાથે સમાજની વણસતી જતી પરિસ્થિતિ પર પિતાના વિચારે For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૨ રજૂ કર્યા છે. તે આપણને વિચાર કરતા કરી મૂકે તેવા છે. આ પુસ્તક પ્રકાશનમાં માંડલ જૈન સંઘના આગેવાન શ્રીયુત વૃજલાલભાઈ જેસીંગભાઈ વેરા અને ખાસ કરીને મારા વિદ્વાન મિત્ર શ્રી રતિલાલ મફાભાઈએ મને પ્રેરણા અને સહાય મેળવી આપી ન હેત તો આ પુસ્તક સમાજની સેવામાં હું માપી શકત નહિ. આ બધા મહાનુભાવોને હું આભારી છું. શ્રી ઉદય પ્રીન્ટરી સોનગઢના શ્રી પ્રવીણભાઈ શેઠે આ પુસ્તકના છાપકામ માટે જે કાળજીથી સમયસર કાર્ય કરી આપ્યું છે. તેમને આભાર માનવામાં આવે છે. ૫ શ્રી ન્યાયવિજયજીની જીવન પ્રભાના તેજકિરણે જૈન સમાજને ચેતના અને નવી દષ્ટિ આપે એજ અભ્યર્થના. મહુવાકર ૨૦૩૨ અશોઢ, પૂર્ણિમા ||IIIii, For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ મુનિ સંતબાલજીની સ્મરણુંજલિ સદ્દગત ૫ ન્યાયવિજયજી મહારાજ શ્રી મૂળ માંડલ (તા. વિરમગામ) ના વતની હતા. મને જ્યાં લગી માંડલને અનુભવ છે ત્યાં લગી માંડલના જેનોમાં સમયને ઓળખાવાની સહજ કળા છે. આ સહજ કળાને લાભ બચપણથી ૫. ન્યાયવિજયજી મહારાજમીને મળ્યો અને જેન દીક્ષાનો ભવ્ય મનોરથ અમલી બનવામાં તેવા જ સમયના સદ્દગુરુને એ મહામુનિને સુગ સાંપડી રહ્યો, આથી તેમને એ જમાનામાં વિદ્યાધામ કાશીમાં અધ્યાપન કરવાનું શક્ય બન્યું. એથી જ પં. સુખલાલજી, પં. બેચરદાસજી વગેરે ટોચના વિદ્વાન અને વકતાઓ જૈન સમાજને સપડી શકયા. સદ્ગત મુનિ વિદ્યાવિજયજી મહારાજશ્રી પણ એમના જ ગુરુબંધુ હતા. આમ તેઓ સંસ્કૃતવિદ્યા અને ન્યાયના વિપગમાં ઠીક ઠીક આગળ વધી શક્યા ગુજરાતના પ્રાચીન પાટનગર પાટણમાં બે વખત સ્થિર બની રહેવાનું બનવાથી તેઓના જીવન વ્યવહારમાં જૂનાં નવાં બને પરિબળોને સુમેળ જામી ગયો. એ જમાનામાં મૂર્તિપૂજા સાથેના વધી ગયેલા આડંબરો સામે એમણે અગમચેતી સાવધાનીના પૂરની મને ઘf ધર્મ વિના? એ માટે સાધારણ ફંડની જરૂરીયાત વિષે સારી પેઠે ધ્યાન ખેંચી એ સમયથી જ જૈનધર્મઓની સાચી આવશ્યક્તા ધાર્મિક રકમની ક્યાં છે? તે નિઃસ્પૃહ અને નીડર ભાવે દર્શાવી દીધું. For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ તેઓ જેમ અરછા વિદ્વાન અને વકતા હતા, તેમ ધર્મક્રાન્તિના વિચારોને ઝીલનાર સમાજ સુધારક ઉપરાંત સારા લેખક પણ હતા જ. છેલ્લે છેલ્લે મને તેમનો મડિલમાં તેઓ સ્થિરવાસ હતા ત્યારે દર્શન ચુંગ સાંપડ્યો હતો. માંડલે તેમના વિચારે ઠીક ઠીક ઝીલીને પચાવ્યા છે. તે લેખક તરીકેના ભાઈશ્રી રતિલાલ મફાભાઈ શાહના લખાણ ખાત્રી આપી જાય છે. ભાઈશ્રી રતિલાલભાઈએ જ એમને સ્મૃતિગ્રંથ છપાય છે, તેમાં કાંઈક પણ લખવાની યાદી આાવી તેથી જ આ ટચૂકડો સ્મરણલેખ રજૂ કરીને એમને વંદન સાથે અંજલિ ધરી સંતોષ પામુ છું. સંતબાલ વિશ્વવાત્સલ્ય-પ્રાયેગિક સંઘ મહાવીર નગરચીચણ (થાણા) For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ સમભાવી સંત સાચે જ, તેઓ મેટાં સંત હતા. પિતાના આત્માને નિર્મળ કરે અને જગતના બધા જીનું અંતરથી ભલું ચાહે, અને એ રીતે જ પોતાના વિચાર, વાણું અને વર્તનને ગોઠવે એ સત. નામનાની કામનાથી સાવ અલિપ્ત રહે, માયા અને મને દેશવટો આપે, સત્ય, પ્રેમ અને કરુણાની સદા લહાણુ કરતા રહે, આગ્રહ-દુરાગ્રહને પાસે આવવા ન દે અને સદાય અપરિગ્રહ, અનાસક્તિ અને અસંગનો આનંદ અનુભવ્યા કરે, એ સંતની મેટાઈ. આવા જ એક સાચા અને મોટા સંત આપણાથી સદાને મારે વિદાય થયા. સાચા સંતોની અછતના યુગમાં આપણે વધુ રંક બન્યા. ન્યાયવિશારદ, ન્યાયતીર્થ મુનિરાજશ્રી ન્યાયવિજયજી મહારાજનું ગત મહા વદી ૫ તા. ૨૬-૨-૭૦ ગુરુવારના રોજ સવારના ૧૦-૨૦ વાગતાં, માંડલમાં ૮૧ વર્ષની ઉંમરે સ્વર્ગગમન થયું. તેઓ તે નિર્મળ સાધુજીવન જીવીને કૃતાર્થ થઈ ગયા. પણ સાચી સાધુતાના શોધકે અને ઉપાસકેને મેટી ખોટ પડી. સર્વ જીવ કરું શાસનરસી” એ ઉદાત્ત ધર્મભાવનાના તેઓ સાચા ઉપાસક હતા. એમણે શાસન પ્રભાવનાની આ ભાવનાની જાણે પરબ જ બેસારી હતી. જે કેાઈ સહૃદય માનવી એમની પાસે જાય તેને એ અમૃતનું પાન કરવાને લહાવે મળત. For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ભગવાન તીર્થકરે પ્રવર્તાવેલ “મિત્તિમે સરભૂએસ વેરંમરું ન કેણઈ'ના ધર્મસંદેશને તેઓ પોતાના જીવનમાં તણાવાણાની જેમ વણી લઈને એક રસ બનાવી દીધું હતું. એમને મન ન કઈ પિતાનું હતું; ન કઈ પરાયું. ન કોઈની સાથે રાગ, ન કોઈની સાથે દ્વેષ, પોતાનો વિરોધ કરનારને માટે પણ કોઈ કડવાશની લાગણી ન સેવાઈ જાય એને માટે તેઓ હમેશ જાગ્રત રહેતા. વિતરાગ માર્ગના તેઓ સાચા યાત્રિક હતા. ગ૭, મત કે ફિરકાના કે ઊંચ-નીચપણના કોઈ ભેદ એમને સ્પર્શી શકતા નહીં. માન માત્રને માટે એમનામાં વાત્સલ્ય ઉભરાતું હતું. અહિંસાની વિશ્વ મૈત્રીની ભાવનાના તેઓ સાયા બાશક અને ઉપાસક હતા. ગુણગ્રાહક અને સત્યચાહક એમની દષ્ટિ હતી. અનેકાન્તવાદની ભાવનાને એમણે જીવનમાં સાકાર કરી હતી. બાળક જેવી સરળતા એમના સમગ્ર વ્યવહારમાં દેખાઈ આવતી. અને શ્રમણ જીવનના સાર રૂપ સમભાવ તો અમના રોમેરોમમાં ધબકતે હતો. શરીરે શાતા હેય કે અશાતા. કોઈ રસ્તુતિ કરે કે નિંદા કરે, કઈ ભક્તિ કરે છે કષ્ટ કાપે, એનાથી કુલાઈ કે વિલાઈ ન જવાય એની તેઓ હંમેશાં ચિંતા રાખતા, અને આ બધાનો અનાદિકાળથી ચાલ્યા આવતા સંસારના પૌદગલિક કે બાહ્ય ભાવે છે, અને આત્મભાવ તે એ બધાથી પર છે. અલિપ્ત છે, સદા સત્-ચિત-આનંદમય છે. એમ સમજીને પિતાના હૃદયમંદિરમાં સમતા–સમભાવના પ્રદીપને સદા પ્રકાશમાન રાખવા પ્રયત્નશીલ રહેતી. કષાયો અને કલેશ ચિત્તને વિક્ષિપ્ત અને મલિન ન કરી જાય અને અંતરના સમભાવમાં જરા પણ ઉણપ ન આવી જાય એજ એમની સાધનાનું ધ્યેય હતું. એ દીય એમણે કેટલું સિદ્ધ કર્યું હતું એની એમનું જીવન અને કવન સાક્ષી પૂરે છે. સમભાવી આત્મા મોક્ષની સમીપ જ હોય છે, અને મુક્તિને આનંદનો કંઈક ને કંઈક આસ્વાદ એને મળતો જ For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૭ રહે છે. મુનિશ્રી ન્યાયવિજયજીને આત્મા આવો ઉર્ધ્વગામી હતા. અને આ બધું એમને સુલભ બન્યું હતું તે એ કારણે કે એમણે પારગામી વિધતા અને જીવનસ્પશ સાધુતાને (સમ્યગૂ-જ્ઞાન અને ચારિત્રને) પાવી જાણુ હતી; અને એમાંથી પ્રગટ થયેલ જીવન રસાયથી પોતાના ચિત્તને અમૃતમય બનાવી દીધું હતું. ન રાગના ભય, ન ઘડપણને ભય, ન મરણને ભય? જ્યારે જુઓ ત્યારે નિજાનંદમાં મસ્ત ! શરીરની વેદનાની વચ્ચે પણ સ્વસ્થ રહેવાની સિદ્ધિ એમણે મેળવી હતી. અતિ દોહ્યલી મસ્તફકીરીની જાણે એમને બક્ષિસ મળી હતી. સ્વર્ગસ્થ શાસ્ત્રવિશારદ જેનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિજી (તે વખતે મુનિરાજ ધર્મવિજયજી) શ્રાવક સંઘના ઉત્કર્ષના હિમાથતી અને સુધારક વિચારસરણીના સમર્થક સાધુ હતા. વળી તેઓ પિતાની દીર્ધદષ્ટિથી એ પણ જોઈ શક્યા હતા કે જેને વિદ્યાના અધ્યયન અને વિકાસ માટે કેવળ સાધુ-સમુદાય ઉપર જ આધાર રાખવો પડે એ બરાબર નથી. અને વિદ્યા વિકાસના આ યુગમાં તે આવી એકાંગી સ્થિતિ ચાલી શકે એમ પણ નથી. તેથી જરૂર પડતાં તરત જ ગમે ત્યાં પહોંચી શકે અને જૈનધર્મ દર્શન-સંસ્કૃતિનું પ્રતિનિધિ કરી શકે એવા જૈન ગૃહસ્થ વિદ્વાને તૈયાર કરવાની એમની ઝંખના હતી. અને એ ઝંખનાને પૂરી કરવાને તેઓ સતત વિચાર અને શકન્ય પ્રયત્ન કરતા હતા. તેઓ એકવાર માંડલ ગયા હતા. ત્યાં એમને પિતાના મા વિચારને અમલી બનાવવાની અંતઃ પ્રેરણા થઈ; માંડલનું વાતાવરણ પણ કંઈક નવા વિચારને ઝીલી શકે એવું અનુકૂળ લાગ્યું. એમણે આ કાર્યની શુભ શરૂઆત રૂપે માંડલમાં શ્રી યશોવિજય જૈન પાઠશાળાની સ્થાપના કરી, ભાવી પેગથી પ્રેરાઈને નરસિંહ ચાલુ For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શાળા છેડીને મા પાઠશાળામાં જોડાઈ ગયા. અને ખંતપૂર્વક જનધર્મને અભ્યાસ કરવા લાગ્યા. હોશિયારી તો હતી જ, એમાં ભૂખ્યાને ભાવતું ભોજન મળ્યા જેવો યોગ બની ગયો. નરસિંહને પહેલા નંબરના વિદ્યાર્થીની નામના મળી, ઉચ્ચ કોટિના વિદ્વાનેપંડિતે તૈયાર કરવા હોય તે કાશી જેવા વિદ્યાધામમાં જ આ પાઠશાળાને લઈ જવી જોઈએ. બીજે જ વર્ષે પાઠશાળાને કાશી લઈ ગયા. નરસિંહ પણ કાશી પહોંચી ગયા. ગુરુને આ મોતી પાણદાર લાગ્યું. બરાબર ભણે તે વિદ્વાન થાય અને શાસનની શોભા પણ વધે. ગુરુશિષ્ય વચ્ચે ધર્મ સ્નેહના તાણાવાણા ગૂંથાવા લાગ્યા. સગપણના બંધનથી કશી ફિકર કર્યા વગર ૧૯૬૨ માં ફરી કાશી પહેચી ગયા. ૧૯૬૩માં મહારાજ શ્રીએ પાંચ તેજસ્વી નવયુવકેને દીક્ષા આપી. એમાં નરસિંહનો પણ સમાવેશ થતો હતો. નામ મુનિ ન્યાયવિજય. ૧૯૬૪ માં કાશી આવીને ચાર વર્ષ સુધી એકાગ્રતાપૂર્વક સંસ્કૃત ભાષા, ન્યાયશાસ્ત્ર અને જૈન શાસ્ત્રનું અધ્યાપન કર્યું. ૨૦-૨૧ વર્ષની ઉછરતી વયે માતા સરસ્વતી એમના ઉપર પૂર્ણ પ્રસન્ન થયાં. તેમણે ન્યાયતીર્થની પરીક્ષા માપી એમના દર્શનિક જ્ઞાનથી માકર્ષાઈ વિદ્વાનોએ એમને ન્યાયવિશારદની પદવી આપી. ન્યાયશાસ્ત્ર, ધર્મશાસ્ત્રો અને બીજી વિદ્યાઓનું એમણે અધ્યથન કર્યું એ તે ખરું, પણ એમની સર્જક તરીકેની પ્રતિભા પ્રકાશી ઉઠી સંસ્કૃત ભાષાના એક કવિ તરીકે, જેવી એમની પ્રકૃતિ મધુર અને હેતાળ એવી જ એમની કવિતા રસઝરતી અને હૃદય સ્પર્શ, વાતવાતમાં એમના મુખમાંથી અને એમની કલમમાંથી વિવિધ છ માં, કવિતાને અમૃતરસ રેલાવા લાગતે, કદાચ એમ જ કહી શકાય કે ગદ્ય સર્જક જે ઝડપથી પિતાનું કૃતિનું સર્જન For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ કરી શકે, એવી જ ઝડપથી આ મુનિવરની પદ્ય કૃતિઓ વહેવા લાગતી. કવિતાના જાણે સાગર જ. ખુમારી અને બેફીકરી એમને જીવનરસ હતે; એટલે વ્યવહારુપણાનો અભાવ એમને ક્યારેય ખટકો નહિ; ઉલટું એથી તો લે ઉપર વધારે પ્રભાવ પડતો. ઉપરાંત ક્રાંતિપ્રિય અને પ્રગતિ વાંછું એમની પ્રકૃતિ હતી. એટલે વ્યક્તિ, સમાજ કે દેશના વિકાસને રૂંધે એવું બંધિયારપણું એમને મુદ્દલ રુચતું નહીં. આથી એમનામાં સામાજીક, રાષ્ટ્રીય અને માનવતાલક્ષી દૃષ્ટિને વિકાસ થયે હતો. અને સ્ત્રી-પુરુષના સમાન વિકાસમાં જ સમાજ અને દેશને વિકાસ રહે છે. એવી એમની દૃઢ માન્યતા હતી એમનાં વ્યાખ્યાનમાં અને એમણે સંસ્કૃત, ગુજરાતી, પ્રાકૃત, હિંદી અને અંગ્રેજી ભાષામાં ગલ તેમજ પદ્યમાં, રસેલ નાનાં-મોટાં સંખ્યાબંધ પુસ્તકેમ સદાય આત્મકલ્યાણ, લોકકલ્યાણ. સમાજઉત્કર્ષ, રાષ્ટ્રસેવા અને માનવતાનો મધુર અને પાવન સાદ જ રણકળ્યા કરતો હોય છે. પિતાના આનંદની ખાતર રચાયેલી ધમાકૃતિઓ માનવસમાજની બહુમૂલી સંપત્તિ તરીકે ચિરંજીવી બની ગઈ. શાસ્ત્રમાંથી સંકુચિતતા અને નિંદા-કુથલીના કાંકરા ભેગા કરવાને બદલે વિશ્વમૈત્રી, ઉદારતા અને માનતાને મોતી જ તેઓ સદા વીણતા અને જનસમૂહમાં વહેચતા રહ્યા છે. દેશવિદેશના જુદા જુદા ધર્મોના શાનું ધયન-અવલોકન પણ એમણે સારગ્રાહી દૃષ્ટિથી જ કર્યું છે. સંવત ૧૯૭૭માં તેઓએ ગુરુથી જુદું મારું કર્યું. ૧૯૭૮માં ગુરુદેવનો સ્વર્ગવાસ થયે. તેઓ કીતિ અને શિષ્યના મોહથી મુક્ત બનીને અલગારી એલિયાની જેમ ઠેર ઠેર સાચા ધર્મને અને માનવતાને ઉપદેશ આપતા રહ્યા. છેલલા ૨૫ વર્ષથી પાટણ અને For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ માંડલમાં જ વિતાવ્યાં. દેલા દસ વર્ષમાં શરીર જર્જરીત બનતાં સમતા, શાંતિ અને સ્વસ્થાપવર્ક બ્રહવાસ રૂપે માંડલમાં જ રહ્યા. માંડલ સંઘે પણ એમની છેવટ સુધી દિલ દઈને ભક્તિ કરી અને સમય પાક્યો એટલે તેઓ હસતે મુખે વધુ ઉગ્રસ્થાને પહોંચી ગયા. એ પવિત્ર આત્માને આપણું શતશત વંદન હા! એમના ગુણે માપણામાં અને સમાજમાં વિસ્તરે એવી આપણી પ્રાર્થના હે! અગ્રલેખ “જૈન” ૭-૩-૧૯૭૦ જાઓ, જગતને પડકાર કરીને કહેશે કે ચરિત્ર એ ચિત્તને વિષય છે. વેશને નહીં. For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ અતરયાત્રા મદ્રાસના ધમ મૂર્ત સ્વામી ઋષભદાસજીએ ૧૦ વર્ષ પહેલાં પૂ. મુનિશ્રીને લખેલા પત્ર મનનીય અને જૈન દર્શનને જગત સમક્ષ મૂકવાનું મહામૂલું સૂચન વિચારણીય બની રહેશે. મદ્રાસ તા. ૨૯-૬-૬૬ પૂજ્ય મુનિશ્રી ન્યાયવિજયજી મહારાજ, અમારી જન વિજ્ઞાન સોસાયટી જેની એક ઓફિસ બેંગલોરમાં છે અને લગભગ ૩૪ વર્ષથી જૈન દર્શનના પ્રચાર કાર્યમાં યથાશક્તિ પ્રયત્ન કરતી આવી છે, અને ખાસ કરીને સમુદ્ર પારના પ્રદેશમાં અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થયેલા પુસ્તકેનું ખૂબ આદાનપ્રદાન કર્યું છે અને હજાર રૂપિયાના પુસ્તક અહીંથી લઈને દરેક યુનિવર્સિટીમાં મોકલ્યા છે અને અમારી “Outlines of Jain Philosophy” જે થોડાં વર્ષ પવે પ્રકાશિત કરવામાં આવી હતી તેની ખૂબ સારી માંગણી વિદેશથી આવી રહી છે અને ઘણુ વર્ષ પૂર્વે આ ચોપડી જોઈ જાપાન–અમેરિકાથી સોસાયટીને સાધારણ ભેટ રકમો પણ મળી હતી અને હવે તેનું ફરી પ્રકાશન કરવા વિચાર છે. આની સાથે આપને “જૈન દર્શન અને અનુવાદ પણ બહાર પડી જાય તે અમારી સેસાયટી તરફથી થોડી કેપીએ ખરીદી વિદેશમાં સાથે મોકલશું. For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ २२ આ કાળમાં વિજ્ઞાન દિવસે દિવસે વિકસિત થતુ જાય છે. અને નિકટના ભવિષ્યમાં એક આત્મા દર્શનનુ રૂપ ધારણ કરશે. જેમ જેમ વિજ્ઞાન પદાસ શેાધનમાં ઊડુ ઉતરે છે તેમ તેમ જૈન દર્શનની સત્યતા પદાર્થ વિજ્ઞાનના ક્ષેત્રમાં પ્રમાણિક ઠરતી જાય છે. હ્યુ-પરમાણુંનું જેમ જેમ વધારે વિશ્લેષણુ થયુ અને ઈલેકટ્રોન, પ્રોટીન અને પાનીટ્રાનની પરમાણુના અંતર્ગત થતી પ્રક્રિયા વિજ્ઞાનના અનુભવમાં આવી ત્યારે એલીમેન્ટ એટલે મૂળભૂત પદાર્થોની માન્યતા વિજ્ઞાનને ભૂલભરેલી લાગી તે હવે વિજ્ઞાન માને છે કે તાંબુ, સેાનું, પારા, રેડિયમ, પેટ્રાલિયમ, યુરેનિયમ ગ્લાદિ એક જ જાતના ખાણના રમકડાં છે અને એછાવત્તા પરમાણુઓથી એ જુદાં જુદાં રૂપે નિર્માણ થાય છે ત્યારે જૈનદર્શન પ્રારંભથી જ ભારપૂર્વક એ વસ્તુનું પ્રતિપાદન કરતું આવ્યું છે કે બધી વણુાનાં પરમાણુઓ એક જ પ્રકારના છે અને અને સખ્યાની વધઘટને લીધે જ ભિન્ન ભિન્ન વામાં વિભાજીત થાય છે. અને પદા નિર્માણુ પણ એ પ્રક્રિયા પર જ આવતષ્ઠિત છે. વિજ્ઞાનની સાથે આા સિદ્ધાંત ઉપર જૈન દર્શન મટલ હતું. ત્યારે વિજ્ઞાનવાદીઆ પેાતાના મૂળભૂત પદાર્થાન ત્રિકાળબાહ્યું માની જૈનધર્મની માન્યતાને હાસ્યરૂપે જોતું હતું. પણ ભા૨ે આઈન્સ્ટાઈનની માન્યતાએા પછી વિજ્ઞાનમાં વિચિત્ર વિસ્મયકારી અન્વેષણુ થયુ. અને જૈનદનની માન્યતા જ સાચી પુરવાર થઈ. તેવી જ રીતે પરમાણુની ચિત્રવિચિત્ર સ્વભાવની અંતમાં તે સૂક્ષ્મ પરિમિત આકાશ પ્રદેશામાં અનંતાનંત પરમાણુએ અને સ્ક ંધેનુ અંત`રિણામ થાય છે. અને ૧ તાલા પારામાં ૧૦૦ તાલા સાનાના સમાવેશ થાય છે. અને તેનુ વજન યા સ્થાન વધતું નથી, તે માન્યતા પણ વિજ્ઞાન સ્વીકારતું નહતું; તે થાડા વર્ષોથી તે માન્યતા સૂવિજ્ઞાનવેત્તાએ સ્વીકારવા લાગ્યા છે. એમ તા-વિજ્ઞાન માનતું હતુ` કે ૧૦૦ ટન લેાઢાના સલેપાટને For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૩ જે ઘન કરવામાં આવે તે ચણાની સાઈઝમાં મૂકી શકાય છે પણ વજન તો તેનું તે જ રહેવાનું. અમેરિકામાં એક ન્યુ મેટલના નામથી ૩ કયુબિક ઈચ (૩ ઘન ઇંચ) સાઈઝનો ટુકડો ૧૭૬૦૦ ટનના વજનવાળે છે. અને સાઈઝ એટલી નાની છે. પણ નાની સાઈઝમાં વસ્તુને સમાવેશ થયો અને વજન ન વધ્યું. જૈન દર્શનની આ આશ્ચર્યકારક કલ્પનામાં વિજ્ઞાન બહુ શંકાજનક હતું, તે શીકા પણ હવે નિવૃત્ત થવા લાગી છે. એટલે રમાવા યુગમાં જૈન દર્શનને પદાર્થવિજ્ઞાન અથવા દ્રવ્યાનુયેગનો વિષય વિશ્વના તન સત્ય સાક્ષાત્કાર કરાવવામાં બહુ ઉપયોગી થઈ શકે અને જે ભારતીય દર્શનની કપોળકલ્પિત પદાર્થ વિજ્ઞાનની માન્યતા છે. વિજ્ઞાનના ધ્યાનમાં મજાકરૂપે જણાય છે, તેમાં ઘણો સુધારો થઈ શકે અને પરલેક અને પુનર્જન્મની માન્યતાઓને સચોટ સ્થાન મળે. માટે તત્વજ્ઞાનના પ્રચાર માટે આપના જેવા સુજ્ઞ ચિંતને પોતાના અનુભવસિદ્ધ વિચાગ બહાર પાડવા બહુ લાભકારી લાગે છે. ભૂગોળખગોળની માન્યતાઓ આજે કેવળ ભ્રાન્તિરૂપ મનાય છે પણ ભૂગોળ-ખળ વિશ્વતંત્રની વ્યવસ્થામાં વિશેષ આવશ્યક વસ્તુઓ જણાતી નથીજીવનને વિકાસ વિશ્વતંત્રની વ્યવસ્થા ઉપર નિર્ભર છે, એટલે વિશ્વતંત્રમાં પદાર્થ વિજ્ઞાનની પ્રક્રિયા અને ભેદ સંઘાતથી થતું પદાર્થ નિર્માણ અને તેની વ્યવસ્થા તે મૌલિક વિષય ગણાય. ભૂગોળ-ખગોળની ખટપટ મપ્રયોજનભૂત છે એટલે આજના અનુસંધાનની બહુ કિંમત વધી રહી છે અને ચંકની વાત કરે છે તેમાં જીવનની સાર્થકતા કંઈ જણાતી નથી. જીવનની સમસ્યા તે વિશ્વતંગના વ્યવસ્થિત નિયમો અને પદાર્થ-વિજ્ઞાનની પ્રક્રિયા પર આધાર રાખે છે અને વસ્તુ પર આજના યુગનું ઊંડું અનુસંધાન For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધોનું બોધિવૃક્ષ ગયામાં હતું કે સરનાથમાં હતું, ગંગાકિનારા પર હતું કે ગંડકીના કિનારા પર હતું, આવી ફિજુલ ઐતિહાસિક ગષણાઓમાં દર્શનના આદર્શોનું માપ કાઢે છે તે મને ગમતું નથી. હું તે મારા ઘણાં ઈતિહાસવેત્તા મિત્રોને મળું છું અને નાની નાની બાબતમાં મોટા મોટા નિબંધ લખાયેલ દેખું છું છું ત્યારે મને તે એમ લાગે છે કે મૃત કલેવર ઉપર જે પોસ્ટમેર્ટમ કરવામાં આવે છે તેવી રીતનો તેમને પ્રયાસ છે એવા શબ્દ તે હું ઘણીવાર હાસ્યમાં ઈતિહાસના નિબંધકારને કહેતા રહું છું. આ ખટપટ કરતાં આત્માની, પુનર્જન્મ, કર્મના વિપાકની, ગતિ-અગતિના ભ્રમણની વિચારણા ઉપર ઊડું અનવેષણ થાય તો જનતાને લાભકારી છે. એટલે આપ જેવા તત્વ, ચિંતકોને અને સાધકોને વિનંતી છે કે જેનદર્શનના જીવનને વિકાસ કરતી તત્વ ગવેષણાર્ણ માન્યતાએને જગતની સામે રજૂ કરવા પ્રયાસ કરવા આપના જૈનદર્શનનું અંગ્રેજી પ્રકાશન ભૂથિકા માટે બહુ ઉપયોગી લાગે છે. સુંદર શૈલીમાં પર્યાપ્ત ભાષામાં અંગ્રેજી અનુવાદ થાય તેવું ઈચ્છું છું. લેખનમાં અવિનયાદિ દેષ સેવાયો હોય તે ક્ષમા કરશો. લિ. સેવક રાષભદાસજીના વંદન For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ફુલચંદ હરિચંદ દોશી–મહુવાકર વીરતત્વપ્રકાશક મંડળ-આગ્રા પંજાબ જૈનગુરુકુળ પાટણ જેનમંડળ છાત્રાલય અમદાવાદ ચી. ન. વિદ્યાવિહાર, યશવિજયજી જન ગુરુકુળ પાલિતાણા ૨૦ વર્ષ, જેનબાલાશ્રમમાં ગૃહપતિ અને નિયામક તરીકે ૪૫ વર્ષ કાર્ય કર્યું. પૂર્વ આફ્રિકા મોમ્બાસા જૈનમંદિર ની પ્રતિષ્ઠા પ્રસંગે ત્યાંના શહેરોમાં જૈનધર્મના વ્યાખવાને આપ્યા (૧૯૬૩). ૬૦ જેટલા પુસ્તકે આલેખ્યાં તેમાં પૂ. આચાર્યો મુનિવરોના ૧૫ જેટલા ચારિત્ર અને બીજા શત્રુંજય તીર્થ દર્શન-મંદિરોનું નગર–પાટણ જૈન તીર્થદર્શન, બે ડેલી તીથદર્શન, કદમગિરિ તીર્થદર્શન, ભારત જેન તીર્થ દર્શન, કટિપાવર માટીના ચમત્કાર તથા મહાવીર વાણી (ગુજરાતી) યશોવિજયજી ગુરુકુળ રજત મહત્સવ, સુવર્ણ મહોત્સવ, મરણિકા, ભક્ત કવિ શિવજીભાઈ મણીમeત્સવ સ્મરણિકા વગેરે મુખ્ય છે. નિબંધામાં પુરસ્કાર મળ્યા છે. ૭૯ વર્ષની ઉંમરે મહાવીર વિશ્વવિહારને માટેનું સ્વપ્ન સાકાર કરવાની ભાવના રાખે છે. For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ अध्यात्ममानन्दघनस्य चास्मिन् कवित्वमस्मिंश्च महाकवीनाम् । क्षानप्रकाशश्च . यशोगुरुणां गुणत्रयी न्यायमुनौ समासीत् ॥ प्राकट्यमेषां मुनिराजरुपे नमामि तं न्यायमुनि प्रभाते । --फतेहचन्द बेलाणी મુનિરાજ શ્રી ન્યાયવિજયજી મહારાજમાં આનંદઘનજીને અર્થમ, મહાકવિ કાળીદાસ જેવું કવિત્વ અને ઉપાધ્યાયજી યશોવિજયજી જેવું જ્ઞાન એ ત્રણે ગુણે એક સરખા હતા. જાણે એ ત્રણે મહાપુરૂષોએ ભેગા મળીને આ યુગમાં મુનિ ન્યાયવિજયજીના રૂપમાં અવતાર લીધો હતો. એવા ન્યાયવિજયજી મહારાજને સદા પ્રભાતે પ્રણામ કરું છું, For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ મુનિ ન્યાયવિજયજીની આદર્શ સાધુતા $ “મુનિ જેવા હોય તો માંડળ જઈને જોઈ રહ્યું ક આવે. સાધુતાને આદશ કે હોય એનું જ જ તમને ત્યાં ભાન થશે. મારે મન તે એમનું દશન-વંદન મહાયાત્રા છે.” મુનિ પુન્યવિજયજી (સાધુઓની સભામાં આપેલા ભાષણમાંથી) GEFFFEREE ITSELFFFFFFFF For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ યેગી મુનિ ન્યાયવિજયજી બચપણમાં કુલચંદભાઈ મારા ગુરૂ હતા. જાતમહેનત કરવાની પ્રેરણા અને રાષ્ટ્રીય સંસ્કાર અને એમનાથી મળ્યા છે. ત્યારથી આજ સુધી મારા ઉપર એમની કૃપા રહેતી આવી છે. એમને આદેશ છે કે એમના પુસ્તકમાં મુનિ ન્યાયવિજયજી મહારાજ વિષે મારે કંઈક લખવું. એટલે મુનિ ન્યાયવિજયજી વિષે મારા અનુભવના થડાક શબ્દ લખી રહ્યો છું. જ્ઞાતી હિ ધ્રુવં મૃત્યુઃ જન્મ સાથે મૃત્યુ લાગેલું જ છે. એમ સમજવા છતાં પણ આત્મીય વ્યક્તિઓ સંસારમાંથી વિદાય લે છે ત્યારે મનમાં આઘાત લાગે છે. અને એમને અભાવ સતત ખટક્યા કરે છે. મારા માટે એવી બે ઘટના ઉપરા ઉપર બની. પહેલા મુનિ ન્યાયવિજયજી મહારાજ ગયા. એ પછી તખ્તમ મુનિ પુન્યવિજયજી અડધે રસ્તેથી ગયા. એ બંને મારે માટે ખાત્મીય પુરૂષો અને સાચા અર્થમાં શુદ્ધ જ્ઞાનગી આત્મલક્ષી સાધુપુરૂષો હતા એમના જવાથી સતત લાગ્યા કરે છે કે ઉદાર શાસ્ત્રચર્ચાનું ક્ષેત્ર વેરાન થઈ ગયું. ઘણું કરીને સંવત ૧૯૮૩નું વર્ષ ચાલતું હતું. હું સિદ્ધહેમ વ્યાકરણ–લઘુવતિ ભણતો હતો. શરૂમાં ભીમાન વેલસિંહ પંડિત ભણાવતા હતા. એ વચમાંથી છૂટા થયા. નવા પંડિતની શોધ ચાલતી હતી, પણ જૈન વ્યાકરણ ભણવી શકે એવા પંડિત સહેલાઈથી મળી મારા માટે છ નતમાં For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ - ૩૧ શકતા ન હતા. એવામાં વૈશાખે વાદળી વરસે એમ મુનિ ન્યાયવિજયજી મહારાજ મારું કરવા આવ્યા. એમની ખ્યાતિ તે સાંભળી હતી. પણ દર્શન પરિચય થયા નહોતા. એમની પાસે ભણવાનું શરૂ થયું. સામાન્ય રીતે ભણાવવાનું એમને ઓછું ગમે. એ રહ્યા સ્વતંત્ર વિચારક, લેખક, કવિ, વક્તા. એમને રોજનું એકધારું વિષ્ટવેષણ તેમાં પણ વ્યાકરણનીરસ અને માથાકુટિયું. એમને આવું શી રીતે ગમે? તે પણ સામે જોઈને એમણે ભણાવવાનું માથે લીધું. આખ્યાત પ્રકરણ ચાલતું ‘તું. અખાત પ્રકરણ મોટું વગડા જેવું ગણાય ધાતુ (ક્રિયાપદ) ના રૂપ તૈયાર કરવા માટે આખા વ્યાકરણમાંથી સૂત્રો શોધવા પડે. પરૂં વ્યાકરણ કંઠસ્થ યાદ હોય તે જ એ બને. પણ જયાં હું સૂત્રો શોધી કે યાદ કરી ન શકું ત્યાં મહારાજજી સૂત્રે બતાવી આપે. વર્ષો પહેલાં એ પોતે વ્યાકરણ ભણ્યા હશે. પણ જાણે તાજ જ ભણીને આવ્યા હોય એવું હીરાની ચમક જેવું સદા કુરાયમાન એમનું જ્ઞાન જોઈને મને આશ્ચર્ય થતું હતું. ભણાવવાની શૈલી પણ ઘણું જ રસદાયક હતી. પણ ઠેઠ નિશાળીયે તે નડે જ, એટલે એમને ભણુંવવામાં કંટાળો ન ભાળે. કઈ વખતે મોડો પડું તો કોઈ છોકરાની મારફત મને બેલાવી મંગાવે. આ રીતે મારું વ્યાકરણ એમની પાસે પૂરું થયું. એ વખતને અમારો સબંધ આત્મીય બનીને એમના અંતકાળ-મંડળ સુધી ચાલતો રહ્યો. કુમાર સંભવ'માં કવિ કાલીદાસે કહ્યું છે. “સંકઃ સતાં સTHપવન ૩ સંવર્ધતેડડ્યું નત્તિ પ્રવાઘ” સંતપુરુષની For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૨ મિત્રતા સાત ડગલામાં થઈ જાય છે અને નદીના પ્રવાહની માફક વધતી રહે છે. કવિત્વ એમનામાં સ્વભાવિક હતું. He was a born poet. જાણે જન્મના જ કવિ. તેમણે સંસ્કૃતના બધા પુસ્તકે કાવ્યમાં જ લખ્યા છે. તે સંખ્યા લગભગ ત્રીસની થવા જાય છે. તેમનું કવિત્વ પણ અત્યંત સરળ અને પ્રાસાદિક છે. શબ્દો એમને શોધવા પડતા નહતા. ઝરણામાંથી પાણીના પ્રવાહની માફક શબ્દ આવતા જતા. દર્શનશાસ્ત્રમાં એમનું પાંડિત્ય અગાધ હતું. દર્શનશાસ્ત્ર સંસ્કૃત ભાષાનું મુખ્ય સાહિત્ય ગણાય. ધાતવ્યારાવ્ય છે નહીતન્યાચારો વાઢ: વ્યાકરણ કાવ્ય કેશ બધું ભણે પણ જ્યાં સુધી ન્યાયશાસ્ત્ર-દર્શનશાસ્ત્ર ન ભણે ત્યાંસુધી તે નિશાળી જ ગણાય તેની ગણત્રી પંડિતમાં ન થાય. વ્યાકરણ, કાવ્ય, કેશ એ ભાષાના અંગે છે. સંસ્કૃત ભાષાનું સાહિત્ય દર્શનશાસ્ત્ર છે. તેમાં માણસનું ચિંતન, વિચાર, અને સિદ્ધિની પ્રતિભા પ્રગટ થાય છે. આ દર્શનશાસ્ત્ર ઉપર તેમણે ૨૨ વર્ષની ઉંમરે દર્શનશાસ્ત્રનો ચાચ કુમારિક ગ્રન્થ કાવ્યમાં ર. એ ગ્રંથે એમને “ન્યાયવિશારદ'ની પદવી અપાવી. ૨૫મે વર્ષે અધ્યાત્મશાસ્ત્રને અમર ગ્રંથ અધ્યાત્મ તત્કાલ પણ કાવ્યમાં લખે. એ ગ્રંથ જોઈને તે વખતના સાહિત્યના મહારથી મહાવીર પ્રસાદ દ્વિવેદીએ લખ્યું કે “ગ્રંથમ ગ્રંથકારનો ફેટ જોતાં તે અતિયુવાન છે. પણ ગ્રંથમાં અધ્યાત્મનું પ્રૌઢપણું છે. અટિલી યુવાન વયમાં અધ્યાત્મનું આટલું બધું પ્રોઢપણું જોઈને આશ્ચર્ય થાય છે.” --14 અ નક છે. For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ એજ ગ્રંથ પાછળથી પ્રાકૃત ભાષામાં પણ માત્તત્તા પણ કાવ્યમાં લખે. બીજા પણ ત્રીસેક ગ્રંથે કાવ્યમાં લખ્યા. ઉંજનના પંડિતોએ એમના ગ્રંથો જોઈને કહ્યું હતું કે મિચ્છS: વિાકુ વાટીવાર: ? આ મુનિ અશ્વઘોષ છે કે કાલીદાસ છે? વાસ્તવમાં એમના ગ્રંથમાં અશ્વ ષ અને કાળીદાસ બનેની પ્રતિભા એક સાથે જોવા મળે છે. મેટા નામથી અંજાઈ ન જઈએ અને જુનું એટલું સોનું માનવા લલચાઈએ નહીં તો કહેવું જોઈએ કે શ કરાચાર્યના વિવે #મ િગ્રંથ કરતાં પણ ન્યાયવિજયજીના ગ્રંથમાં અધ્યાત્મની અનુભૂતિ અને કાવ્યની પ્રતિભા વિશેષ ચડીયાતી છે. એમના કેટલાક ગ્રંથે ભારતીય સાહિત્યમાં અમર ગ્રંથ ગણાશે. આ તો થઈ એમના શાન વિષેની વાત; પણ જ્ઞાન અને જીવન એ બે વસ્તુ જુદી છે. જ્ઞાન જીવનની શોભા, જીવનને આનંદ છે. જીવન જુદી વસ્તુ છે જેમાં માણસની પ્રવૃત્તિઓ સાથે આત્માના ગુણદોષ અને મનના ભાવ પ્રકટ થાય છે. તો, જીવન ની રહેણી-કરણમાં એ સાવ સાદા હતા. એકદમ નિરીહ-વસ્તુ મળે તે ઠીક, ન મળે તે ઠીક, નિષ્કિચન-કાઈ જાતને પરિગ્રહ નહીં. બાળસુલભ નિર્મળ હૃદય, સામાના દોષ જતા કરવાની મહાનુભાવતા, સરળ પ્રકૃતિ, નિંદા-સ્તુતિવા પર, નિરભિમાનવૃત્તિ, અપમાનને પણ ઉદારતાપૂર્વક ગળી જઈને સામાનું કલ્યાણ ઈચ્છે વિરોધીને કશા ડંખ વગર આદર આપતા મેં જોયા છે. દેશીઓ તરફ ઉપેક્ષા ભાવ, આ બધા એમના આત્મિક ગુણો હતા. બાળવયમાં જ એમને દીક્ષા આપેલી. સગપણ થઈ ગયું હતું. એને પણ વિચાર કર્યા વગર દીક્ષા આપી. તે વખતે આખા માંડલ ગામને વિરોધ થયો હતો. છતાં દીક્ષા આપી. નાના બાળકને For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૪ દીક્ષા આપવામાં સાધુએ દીકરાના લગ્નનો લહાવો લીધા જેવો ઉ૯લાસ માણે છે. એ ઉંમરમાં શી ખબર પડે કે દીક્ષા શું કહેવાતી હશે. સંસારનો કે જીવનને કશો અનુભવ નહોતે. માવી બેધ અવસ્થામાં અપાયેલી દીક્ષા દરેકને આકરી પડે. છતાં નિષ્ઠાપૂર્વક અને સચ્ચાઈથી ભ૦મહાવીરને જીવન સમર્પણ કરીને ચારિત્ર પાળતા રહ્યા, ધીમેધીમે જગતને પ્રકાશ મળે. વિશ્વસાહિત્ય વાંચ્યું. દેશભ્રમણને લીધે જગતનું ચિત્ર સામે આવ્યું. આગમ વાંરયા. બીજા શાસ્ત્રો વાંચ્યા અને બુદ્ધિનો વિકાસ થતો ગયો તેમ તેમ વિચારમાં ક્રાંતિ આવતી ગઈ, માસનું જીવન સમજવા માટે તેની આસપાસની પરિસ્થિતિ સમજીએ તે જ તેનું ખરું વ્યક્તિત્વ સમજી શકાય. ગીધી મહાત્મા કહેવામાં તે હિદુસ્તાનની તે વખતની ગરીબ, પરાધીન અવસ્થામાં જગ્યા માટે મહાત્મા કહેવાયા. પણ કોઈ સ્વતંત્ર સંપન્ન દેશમાં જન્મ્યા હતા તે તેમની તકલી અને સત્યાગ્રહની વાત કેઈએ સાંભળી પણ ન હોત. એમ મુનિ ન્યાયવિજયજીનું ભુવન સમજવા માટે તેમની આસપાસનું સામાજિક વાતાવરણ અને સમાજની પરિસ્થિતિ સમજીએ તે જ તેમનું વ્યક્તિત્વ સમજી શકાય. તે, તેમની આસપાસનું સામાજિક વાતાવરણ સાવ જૂનવાણી રૂઢિચુસ્ત, સંકુચિત, અને પાકેલા હરનિંગલ ગુમડા જેવું હતું. જુનવાણ અજ્ઞાન વાતાવરણમાં બાહ્ય ક્રિયાકાંડ જ ધર્મ મનાય છે. ભાવ કે સમજ એમાં હોતી નથી. મહાવીરને ધર્મ કે આત્મધર્મ એમાં મળે નહીં. કેવળ અજ્ઞાન ક્રિયાકાંડની જડ પ્રવૃત્તિ જ મહાવરના ધર્મને નામે વ્યાપક હતી. એમાં, આ પુરુષ આગમજ્ઞાની હતા. આગમમાં બતાવેલા ધર્મ સાથે આ પ્રિાણ ક્રિયાકાંડી પ્રવૃત્તિને મેળ જ નહીં. જુનવાણી For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૫ વગે આગમમાં બતાવેલ ધર્મ કદી સાંભળે નહે. કારણ કે મહાવીરની સીધી વાણું- ગમે વાંચવામાં જુનવાણું વર્થ પાપ માને છે. રામમો એમનાથી વંપાય જ નહીં. પછી મહાવીરને ધર્મ શું છે કે આગામાં શું બતાવ્યું છે એની એમને શી રીતે ખબર પડે? એને લીધે વિચાર વગરનું બાંધળું ક્રિયાકાંડી વર્તન જ મહાવીરના ધર્મને નામે, અગાધર્મને નામે, પંચગીના ધર્મને નામે અંધાધુંધ ક ાલતું હતું. - સાધુ સમેલન વખતે પંચાંગી ધર્મના ટને વા વાયો હતો. પણ પંચગી શું છે એ પાછી કોઈને ખબર નહોતી. પંચાંગી ક્યારે બની કે પંચાંગીમાં શું લખ્યું, એની ય ખબર નહતી. અને છતાં પંચાગી પ્રમાણે જીવવાનું રટણ ચાલતું હતું. ત્યારે મુનિ પુન્યવિજયજીએ માખા સાધુ સમેલનને પડકારીને લેખ લખીને ચેલેંજ કરી કે “પંચાંગી પ્રમાણે જીવનના પ્રશ્નોની વાત કરે છે પણ પંચાંગીના એક પણ અક્ષરને આપણા જીવન સાથે મેળ છે ખરો? પંચાંગી પ્રમાણે જીવનને સરખાવીએ તે આપણામાં સાધુતાને અંશ પણ નથી. છતાં પંચાંગીની વાત કરવી એ કેવળ દભ જ લેખાશે.” આવા દંભી જીવન અને અજ્ઞાન ક્વિાકાંડ વિષે સિદ્ધસેન દીવાકરે પોતાના “સન્મતિતર્ક' ગ્રંથમાં અતિગંભીર વાણીમાં હૃદય પર્શ ઉદાસીનતાભરી આત્મવ્યથા ઠાલવતાં લખ્યું છે કેचरणकरणप्पहाणा स-समय-परसमयमुक्कवावारा । चरणकरणस्स सारं णिच्छयसुद्धं न याणंति ॥ जह जह बहस्सुयों संमओ य सिस्सगणपरिवुडो य । अविणिच्छिओ य समये तह तह सिद्धंत पडिणीओ ॥ (અજ્ઞાત ક્રિયાકાંડને જ પ્રધાન ધર્મ માને છે, પિતાના કે For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૬ પરના શાત્રે ને ભણા વાંચવાનું તેવે મૂકયુ' છે-મુત્રાવરા, ક્રિયાના સારને કાંઈ સમજતા નથી. નિશ્ચયશુદ્ધિ જાણુતા નથી. શસ્ત્રાન્ત કક્કો આવડે નહી છતાં શાસ્ત્રદાતા અને બહુશ્રુતપણાને ડાળ દેખાવ કરે છે. અજ્ઞાનીએ)માં પૂજાય છે. બહુશિલ્પે પરિવરીયેા ' ની માફક શિષ્યાનાં ટાળાં લઈને ફરે છે. મા સાધુએ સિદ્ધાંતના પ્રત્યેનીક શાસ્ત્રાને અને ધર્મના દ્રોહ કરે છે. ) . , સિાસેન દીવાકર જેવા જ્ઞાની-ચેાગીને સંઘ બહિષ્કારની સા કરી હતી. ધર્માનું સામ્રાજ્ય વ્યાપે ત્યારે અનીતિ નીતિને સજા કરે છે. અને સેક્રેટિસ જેવાને ઝેર આપે છે. તેમ અજ્ઞાનનું સામ્રાજ્ય વ્યાપે ત્યારે જ્ઞાનને સા થાય છે કે તું અમારી વયમાં જ્ઞાની થયા જ કેમ? તું નાની થયા એજ તારા માટે અપરાધ છે. માટે તું સજાને પાત્ર છે. માટે તને અમે અમા। સંઘ બહાર કરીએ છીએ. જ્ઞાનીઓને સમાજમાં જ્ઞાનની કેવી ડિબતા થાય છે. અને અજ્ઞાનીઓને આતંક અને મત્યાચાર કેટલે! ક્રૂર હેાય છે. એનું આ ઉદાહરણ છે. આવી જ વ્યથા-વેદના ઉપાધ્યાયશ્રી યશે.વિજયજીએ પણ પેાતાના પ્રથામાં ટેકાણે ઠેકાણે ઠાલવી છે. સિદ્ધસેન દીવાકરે જે આકરી વાત ગભીર વાણીમાં કરી તે જ વાત ઉપાધ્યાયજીએ ક્રિયાઢડીયાના અત્યાચારથી અકળાઈને ઉઘાડા શમ્ફ્રીમાં કહી કે— महामूढाः महावक्रा महाहीताश्च दम्भिनः क्रियाकाण्डिन एते स्युः शब्दपारायणः सदा । (આ ક્રિયાક/ડીએ મહામૂઢ, માવ, મહાહીન મનોવૃત્તિવાળા અને મહાભી છે. શાસ્ત્રના મતે કે મને સમજતા નથી. માત્ર શાસ્ત્રના શબ્દોનું સમજ વગરનું પારાયણુ કર્યાં કરે છે. ) આ શબ્દોમાં ઉપાધ્યાયજીએ મનને ડેટલા બધા ઉકળ! ટ For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ - ૩૭ ઠાલવ્યો છે? એ વખતને અજ્ઞાની સમાં જ જ્ઞાનના પુંજ જેવા આવા મેગીને શી રીતે સાંખી શકે? અંધકાર અને પ્રકાશ બને એક સાથે રહી જ શી રીતે શકે? આ સાધુસમાજ એમને વિરોધી રહ્યો હતો અને યશોવિજયજીને રંજાડતો રહ્યો છે. માત્ર વિનયવિજયજી મહારાજ એમને ઓળખી શક્યા અને સાથ આપતા રહ્યા. ઉપાધ્યાયના લખેલા ગ્રંથે ક્યાં ક્યાંથી મળી આવ્યા છે ! એમના પુસ્તકે એક સ્થળે રાખવા જેટલી સગવડ પણ કઈ સંઘે એમને આપી નથી. આવા વિરોધ વચ્ચે રઝળતા ફકીરની માફક તેમને પિતાનું જીવન વીતાવવું પડયું હતું. આવી જ સ્થિતિ મુનિ ન્યાયવિજયજીના સમયમાં હતી. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજની માફક જ. મુ. ન્યાયવિજયજીએ માગમ અને પંચાંગીના નામે ચાલતી મનસ્વી કડ ક્રિયાકાંડી પ્રવૃત્તિ સામે મનને ઉકળાટ ઠાલવ્યો એથી આ સાધુ સમુદાય અને એને ઉકેલ જુનવાણી શ્રાવક વર્ગ છે છેડાઈ પડ્યો. બાળ દીક્ષાની પ્રવૃત્તિ પણ પૂરવેગે ચાલતી હતી. નાના નાના બાળાને, સંતાડી, ભગાડી સમજાવી-ભરમાવીને દીક્ષાઓ અપાતી. એ સામે મુ. ન્યાયવિજયજીને પુન્ય પ્રકોપ જાગી ઊઠયો. બાળદીક્ષાનો કડવો અનુભવ પોતાના જીવનમાં જ થયેલો એટલે બાળદીક્ષા વિરૂદ્ધ વ્યાખાને આવવા લાગ્યા. અને કહેવા લાગ્યા કે બાળદીક્ષા શાસ્ત્રવિરૂદ્ધ તો છે જ પણ તેવી દીક્ષા બાળકોના જીવન ઉપર ૪ ત્યાચાર રૂ૫ છે. એ જ અરસામાં એ વડોદરા આવ્યા. તે વખતે બાળદીક્ષાના સ્વરૂપે ઉગ્રરૂપ ધારણ કર્યું હતું. ત્યાં એમના જાહેર વ્યાખ્યાને થયો. તેમના વ્યાખ્યાનમાં ઓફીસર વર્ગ પણ આવતો. સ્ટેટના મોટા અધિકારીઓ પણ આવતા, તેમના વ્યાખ્યાને સાંભળીને વડોદરા રાજ્યના ન્યાયમંદિરના વરિષ્ઠ ન્યાયાધીશ શ્રી ધુરંધર સાહેબ અને For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૮ મહારાજા સયાજીરાવના સેક્રેટરી ગોવિંદભાઈ એમના ભક્તો બ ની ગયા. મુનિ એ એમને કહ્યું કે આવી શાસ્ત્રવિરૂદ્ધ અને માનસવિરૂદ્ધ બાળદીક્ષાઓ કાયદાથી બંધ થવી જોઈએ. તમે બાવી દીક્ષાઓને કાયદાથી બંધ કેમ નથી કરતા? એ વાત ગોવિદભાઈએ મ. સયાજીરાવને કરી. સયાજીરાવ વિચક્ષણ રાજપુરૂષ હતા. પ્રજાના પ્રત્યાઘાત ઉપર એમનું ધ્યાન બરાબર રહેતું. છાણ ગામ દીક્ષાનું મથક ગણાતું. તેના પડઘા વડોદરામાં પણ પડતા જ. એથી વડોદરાનું વાતાવરણ પણ ડહોળાતું. આ બધું સયાજીરાવના ધ્યાનમાં તે હતું જ. ઉપરાંત સયાજીરાવ સુધારક રાજવી હતા. એમણે નકકી કર્યું કે બાળદીક્ષા વડોદરા સ્ટેટમાં કાયદાથી બંધ કરી દેવી, પણ રાજ પ્રજાના ધર્મોના પક્ષપાતી ન ગણાય એટલા માટે એમણે બાળસંન્યાસને પણ સાથે જોડોઆ રીતે “બાળસંન્યાસ દીક્ષા પ્રતિબંધક” કાયદાનો ખરડો તૈયાર થવા લાગે. આને અંગે મ. સયાજીરાવે મુનિ ન્યાયવિજયજીની એક બે મુલાકાત પણ લીધી અને દીક્ષા વિષે જૈનશાસ્ત્રના વિધાને પોતે પણ સમજી લીધા. આવા ધમધમતા વાતાવરણમાં અકસ્માત માર ખંભાતથી વડોદરા આવવાનું થયું. મને મનમાં થયું કે ખંભાત સુધી બા છું અને મુનિ ન્યાયવિજયજી વડોદરામાં છે તે એમને મળતો જઉં. મને જોઈને એ ખુશી થયા. ખુશી એટલા માટે થયા કે શાસ્ત્રોમાંથી દીક્ષાના વિધાને શોધવા, તે બધાને તારવીને અલગ લખવા, તેનો અનુવાદ કરો, તેના ઉપર વિવેચન લખવું આ બધું એમને એકલા હાથે કરવું પડતું હતું. એમાં સહાયક થઈશ એમ માનીને મને વડોદરામાં રોળ્યો. શાસ્ત્રોમાં જ્યાં જવાં દીક્ષાના વિધાને હતા તે બધા તારવ્યા અને તેને સંગ્રહરૂપે બે પુસ્તિકાઓ તૈયાર કરી For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૮ - 15 - - - આ તરફ મ. સયાજીરવે દીક્ષા પ્રતિબંધક ખરડાને કાયદાનું રૂપ આપી છેઝેટમાં કાયદા તરીકે જાહેરાત કરી. એ જાહેરાત થતાંની સાથે આ સાધુ સમુદાય અને જુનવાણી શ્રાવક સંઘેમાં આખા દેશમાં વડોદરા સરકાર સામે અને એથીય વધુ મુનિ ન્યાયવિજયજી સામે રોષ અને દ્વેષને જ્વાલામુખી ફાટી નીકળે, સંખ્યાબંધ સાધુઓ વડોદરામાં ભેગા થયા. અને ન્યાયવિજયજી સામે ફળફળતા લાવારસની જેમ અનેક આક્ષેપ કર્યા, આળ ચડાવ્યા. કલંકે મૂક્યા, અને ઝનૂનમાં આવી જે કાંઈ થઈ શકે તે બધું જ કર્યું. વિરાધીઓ તરફથી ઉપાયમાં કોઈ અણછાજતું વર્તન ન કરી જાય એના માટે જની શેરીના ઉપાશ્રયના વ્યવસ્થાપને પણ ખૂબ સાવધાની રાખવી પડતી. કારણ કે મુનિ ન્યાયવિજયજી જુની શેરીના ઉપાશ્રયમાં હતા. ધર્મનું ઝનૂન બહુ ભૂડ હેાય છે. એ ઝનૂનમાં માણસ શું કરી નાખે એ કહેવાય નહીં. અને જેને ધર્મની સમજ નથી હતી તેમાં ઝનૂન જ વધારે હોય છે. આ બધા વિરોધની સામે મુનિ ન્યાયવિજયજી સિંહની માફક ધીરતાપૂર્વક અચળ અને અડોલ સ્વસ્થભાવે બધું વાતાવરણ જોઈ રહ્યા હતા, જે કલેમેન્શોએ કહ્યું છે કે Courageous men defying the tyrants are never wanting in history But it requires true heroism to defy the tyrany of public openion (અત્યાચારીઓનો સામનો કરવાની હિમતવાળા માણસોની ઇતિહાસમાં ખેટ નથી. પણ જનતાના-સમાજના વિરોધના અત્યાચાર સામે ઝૂઝવામાં સાચી ધીરતાની જરૂર પડે છે.) મુનિ ન્યાયવિજયજીની સામે આ જ વિરોધ અને દ્વેષ ચાતક ને અત્યાચાર થતો હતો. એક તરફ ભાગે સાધુસમુદાય For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ અને તે દોરવાયેલો આખા દેશને સમસ્ત જુનવાણું શ્રાવક વર્ગ ધું આપુ મા થઈને કુંફાડા મારી રહ્યો હતે. એ બધાની સામે આ * સિંહપુરુષ આ બધે તમાશો જોઈ રહ્યા હતા-સ્વસ્થ અને નિર્ભય બનીને, આટલે બધે વિરોધ હોવા છ મુ. ન્યાયવિજયજીની વિશેષતા એ રહી છે કે તેમણે વિરોધીઓ તરફ આક્રોશ કર્યો નથી, કે ગાળો દીધી નથી. બલકે એમને ઉપકાર માન્યો છે, એમને આશીર્વાદ આપ્યા છે, એમની કલ્યાણ કામના કરી છે. જીવન સંદેશ” કાવ્યમાં એમણે લખ્યું છે કે जीवन्तु मे शत्रुगणाः सदैव, येषां प्रसादेन विचक्षणोऽहम, यदा यदा मां भजते प्रमादस्तदा तदा ते प्रतिबोधयन्ति । ( મારા કેઈ વિરોધઓ કે શત્રુ હોય તે તે દીર્ધાયુ બને કારણ કે એમની દયાથી હું મારા જીવનમાં, આચાર-વિચારમાં સાવધાન અને જાગ્રત રહી શકું છું અને જ્યારે જ્યારે મારામાં પ્રમાદ આવે ત્યારે મને એ લોકે પ્રતિબોધ આપે છે, સાવધાન કરે છે, જગાડે છે.) આ શબ્દોમાં એમની મહાનુભાવતા, ધીરતા અને આત્મબળ પ્રગટ થાય છે. અને વિરોધીઓ તરફ એક ગ્લાનિ, ઉદાસીનતા, ઉપેક્ષા, અને વિરાગ દેખાય છે. સાત્વિક વૃત્તિના આત્મબળી માણસને નિંદા અને વિરોધ આત્મ નિરીક્ષણને અવસર આવે છે. ને પિતાના ગુણદોષ જોવાની દૃષ્ટિ આપે છે. મુનિ ન્યાયવિજયજી સામે તે દ્વેષ હતો જ પણ એમના પુસ્તકે સામે પણ એટલો જ ઠેષ હતા. સાધુઓ તે એમના પુસ્તકેને અસ્પૃશ્ય જ ગણતા પણ એમનું પુસ્તક કેઈને વાંચતા જુએ વાંચનારા તરફ પણ તિરસ્કાર બતાવે અને પિતાનું ચાલતું For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ તેને ન વાંચવાનું દબાણ કરતા. મુનિ ન્યાવિજયજીના જૈન ર્શન” જેવું પુસ્તક જૈનધર્મ અને જૈનતત્ત્વજ્ઞાનને સમજાવે એવું આજ સુધી બીજું લખાયું નથી છતાં એ પુસ્તકને વાંચવા-ભણવા સામે સાધુ ઓ તરફથી એમનું જ્યાં ચાલ્યું ત્યાં વિરોધ થયે છે. આ વિરોધી વાતાવરણમાં એમને જીવન જીવવું પડયું છે. આવા જડ સમાજની વચ્ચે રહેનારા બીજા વિદ્વાનોને પણ કેટલું વિચારવું પડતું હતું એને પણ એક દાખલો આપું. જેથી સમાજના માનસનું ચિત્ર આપણને સ્પષ્ટ થાય. એક વખત મુનિ પુન્યવિજયજી, અને હું આગમનાં વિષય ઉપર ચર્ચા કરતા હતા. અમારી ચર્ચા ઉપલકીયા તે હેય નહીં. કારણ કે એમની સાથે આગના કાર્યમાં જોડાયા પહેલાં હું બે વખત આગમ વાંચી ગઈ હતી. એક વખત જ્ઞાન માટે અને બીજી વખત ઈતિહાસની દષ્ટિએ. ઉપરાંત તુલનાત્મક અધ્યયનની દષ્ટિએ માખું પાલી સાહિત્ય પણ જોઈ ગયો હતો. તેમાં જ્યાં જ્યાં જૈનધર્મ, મહાવીર, નિન્ય, કે ચાતુર્માસ કે જેન આચારા વિષે ઉલ્લેખો હતા તે બધાના ઉતારા કરી નાંધે કરી લીધી હતી. મારી કેટલીક નધેિ. ઉપર ૫. સુખલાલજી જેવાએ “નિગ્રંથ પરંપરા' નામની બે પુતિકાઓ લખી છે. એટલે અમારી ચર્ચા શ્રાધાનાં એ દિવા બેઇણ્યિા જેવી તે ન જ હોય, અને મુનિ પુન્યવિજયજી મહારાજ પણ નાજુકમાં નાજુક બાબતો ઉપર પણ પિર્તાની કાત્મતાઓ સ્પષ્ટ અને નિર્ભયતાપૂર્વક ચિકિસપણે ડૉકટર ઓપરેશન કરે એ રીતે બારીક છણાવટ કરી શકતા હતા. આઠેક વર્ષ અમે સાથે કામ કર્યું. તેમાં પાર વગરની ચર્ચાઓ થતી. એમાં એક વખત મેં એમને કહ્યું “સાહેબ” આ બધું આથમે ઉપરનું બાપનું ચિંતન, મનન અને ચિકિત્સાત્મક 'સમાલોચનાકનું દેહન પુસ્તકરૂપે આપે પ્રકાશમાં લાવવું જોઈએ. ' For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ જવાબમાં એમણે મને ના પાડી. ત્યારે મેં કહ્યું કે જો તમારું આ ચિંતન પ્રકાશમાં ન આવે તે આ તમારા સંપાદન કરેલા આગમે ગમે તેટલી ઊંચી કોટિના હેય તે પણ તે માત્ર જૈન સાધુઓને કે શબ્દ પંડિતોને પારાયણ કરવા પરતા રહેશે. વિદ્વાનોને કે સ્કલરોને કે સંશોધકોને બહુ ઉપયોગી નહી થાય. એલરને કે વિચાર વિદ્વાનોને આગની વાચના કેટલી શુદ્ધ છે કે અશુદ્ધ છે એ ગૌણ વસ્તુ છે. વાચનાનું મહત્વ જૈન પરંપરાના સાધુઓને છે. સ્કોલરો કે ઇતિહાસકારોને કે સંશોધકેને અંદરની વસ્તુ અને તેના ઉપર ચિકિત્સાપર્વકની સમાલોચના ઉપયોગી થાય છે. જે તમને સમય ન હોય તે આપણું મા બધી ચર્ચાઓ હું લખતે જઉં. પણ તમારા અને મારા લખાણમાં ફેર રહેશે. કારણ કે માણસના લખાણમાં માણસનું હૃદય ઉતર છે. વળી તમારી ભાષા બહુ વિનીત છે. એટલે એ તમારે જ લખવું જોઈએ. આમ જે ન બને તે તમારા આખા જીવનનું આગમો ઉપરનું ચિંતન-મનન વ્યર્થ જ છે અને વિશ્વને વિદ્વાનવ મહત્વની વસ્તુથી વંચિત રહી જાશે. મારી વાત સાંભળીને એમને ચહેરા ઉદાસ થઈ ગયે, પહેલાં તે મને સમજાયું જ નહીં કે મારી વાતથી તે એટલા બધા ખિન્ન કેમ થઈ ગયા. પણ પછી થોડી વારે અત્યંત દુઃખપૂર્વક મને કહ્યું કે “બેલાણી ! તમારી વાત છેટી નથી એ હું સમજું છું. મેં પણ એના ઉપર મંથન કર્યું છે. પણ તમે જાણે છે કે એક ચિથરા જેવી નમાલી તિથિચર્ચા કે જેને આગમધમ કે આત્મધર્મ સાથે કશું લાગતું વળગતું નથી, એણે પણ સમાજમાં કે દાવાનળ પ્રગટાવ્યું છે? એ તિથિચર્ચાને લીધે ભગવાનની આખી શાસન વ્યવસ્થા અંદરથી ખલી થઈ ગઈ. ગામેગામના સંઘમાં વિક્ષેપ ઉભે થયે, શેરીએ શેરીએ અને ઘર ઘરમાં ઝગડા થયા, સામાજિક For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ અને કૌટુંબિક સંબંધ તૂટવાની નેબત આવી. અને અમે સાધુઓ રાગદ્વેષના વિજેતાઓ (?) ભાગલાઓમાં હેચાઈને પરસ્પર દ્વેષીઓ બની ગયા. આ ઠેષ સંપ્રદાયોમાં પણ ઉતરી આવ્યો અને સાધુસંસ્થા આજે શત્રુએની છાવણીઓ જેવી બની ગઈ અને આ શ્રાવક વગર તે બીચારો સાવ ભેળે અને ભદ્રિક છે. એને તે અમે જેમ શીખવાડીએ એમ શીખે છે. એમને તે શાસ્ત્રનું મેટું ક્યું ને પૂંછડુ ક્યું એનીય ખબર નથી. નહી તો ભલા કલપસૂત્ર કે સંવત્સરી સાથે શ્રાવકને શુ લેવા દેવા છે ? કલ્સસૂત્ર અમારે સાધુઓને આચાર ગ્રંથ છે. શ્રાવકેને એની સાથે કોઈ સંબંધ નથી. છતાં તિથિને નામે શ્રાવકે જ વધારે લડડ્યા, અને હજારો રૂપીયા ખચી સાધુઓને લડવા લડાવવામાં ઘી હોમતા રહ્યા, એટલે શાસ્ત્રને અને ધર્મને નામે અમે સાધુએ જ શ્રાવકને ઊધે રસ્તે દોરીએ છીએ, છે ટલે આવી ફોતરા જેવી તિથિ ચર્ચા એ સમાજ માં જે આટલા બધા રાગદ્વેષ ફેલાવ્યા અને જૈન સંઘની પર પરા-વ્યવસ્થાને ભાંગી નાખી. તે તમે કહે છે તેમ આગમો ઉપરનું મારું સપષ્ટ ચિંતન અને સમાલોચના પૂર્વકનું લખાણ પ્રકાશમાં લાવું તો તેનું શું પરિણામ આવે તેની તમે કલ્પના કરી શકે છે માટે મારે આવા રાગદ્વેષ વધારવામાં નિમિત્ત બનવું નથી. 11 એમના બોલવામાં મને દેખાતું હતું કે આ તિથિચર્ચાએ એમના મનમાં ઊંડે આઘાત પહેચાડયો છે. જાણે નદીનાં પૂરમાં માણસે તેણુતા હોય અને કાંઠે ભલે માણસ એ તણાતા માણસને લાચારીથી જોઈ રહ્યો હોય અને એમને બચાવવાને કંઈ ઈલાજ ન કરી શકતો હોય અને મનમાં દુઃખી થયા કરતો હોય એવી For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૪ પીડા અને લાચારી દેખાઈ આવતી હતી. પરિણામ એ આવ્યું કે સમાજની આવી સ્થિતિને લીધે ગમે! ઉપરનુ. ચિંતન-મનન એમની સાથે ગયુ... અને વિશ્વના વિદ્વાનવર્ગ અથી વાચિત રહી ગયા. એમનુ મુનિ પુન્યવિજયજીને અને મુનિ ન્યાયવિજયજીને સાથે રહીને કામ કરવાની ઉત્કટ ઇચ્છા હતી. મુનિ પુન્યવિજયજીના આામ ત્રણથી એ પાટણ આવ્યા અને છતાં પાટશ્ચમાં બે હેાવા છતાં બંને સાથે ન રહી શકયા. એમાં પણ આ ક્રિયાકાંડી માનસના ખાતક અને વિરાધ જવાબદાર છે. એ વળી એક જુદું જ દુઃખદાયક પ્રકરણ છે. એની ગુપ્ત થા સુનિ પુન્યજિયજીને ઊંડે ઊંડે વારનવાર પીડા આવતી રહી છે. આ રીતે જુદી જુદી દિશાના કાગ મેાના બે વિધાતાના ચિ ંતન-મનથી વિશ્વને વિદ્વાનવવચિત રહી ગયા. એ ખેાટ હવે કદી પૂરી શકાય ખરી? મા બધું લખવાનેા ભાશય એ છે કે જે સમાજમાં માણુંસ પેાતાના વિચારો રજુ કરી શકે, શાસ્ત્રોના સાચા અ, મ કે રહસ્ય પણ પ્રકટ ન કરી શકે, જે સમાજ પેાતાના ધમ ને કે શાસ્ત્રને તેના સાચા અર્થમાં સ્વરૂપમાં સમજવા પણ ન ચાહે અને તેને કાઈ સાચુ* સમજાવવા ચાહે તા તેની સામે ચડકૌશિક સ` જેવા અની ફુફાડા મારે એવા સમાજની છાયામાં કાઈપણ બુદ્ધિમાન કે વિચારક કે ડાહ્યો માણસ શી રીતે જીવવા ચાહે ? છતાં મુનિ પુન્યવિજયએ તેા જુનવાણી વિચારા સાથે ઘણું મશે તડજોડ કરી લીધી હતી. પશુ મુનિ ન્યાયવિજયજી તે સુભાષમાઝ જેવા અદમ્ય ક્રાંતિકારી પુરુષ હતા. તે આવી જડતા સાથે બંધિછાડ શી રીતે કરી શકે? છતાં એ સિંહપુરુષને સ્ત્રાવા ડ " સમાજમાં જીવુ પડયું. એના મને મથન મકળામણુ અને ત્યાત્મ , For Personal & Private Use Only " Page #48 -------------------------------------------------------------------------- ________________ પીડા કેટલી બધી હશે એ કે જાણી શકે? છૂટા જંગલમાં મુક્તપણે વિહરતા સિંહને બાંધીને છ ફૂટના પાંજરામાં કેઈ ફરે અને નાના નાના તેફાની છોકરાઓ પણ એને કાંકરા મારે એ વખતે સિંહને શું શું થતું હશે એ કોણ કહી શકે? આવી સ્થિતિ જૈન સમાજમાં મુનિ ન્યાયવિજયજીની હતી. મને ખબર છે કે જીવનમાં એમને એવા પ્રસંગે પણ આવ્યા છે કે જયારે એક ગામથી તિહાર કરીને થાક્યાપાળ્યા બીજા ગામમાં આવ્યા હોય અને ગામમાં ઉપાશ્રય હોય છતાં ક્રિયાકાંડીઓના પ્રભુવને લીધે ઉપાશ્રયમ એમને ઉતરવા પણ ન દીધા હોય અને ગામ બહાર જઈને ઝાડ નીચે એશને વિશ્રામ લેવે પડ્યો હોય અગિણે આવેલા ભિખારીને પણ લોકે પાણી પાય છે. રોટલ આપે છે. જ્ય રે આમના જેવા મુનિને સાધુઓ માટે બનેલા ઉપા શ્રયમાં ચણ આશ્રય મળ્યો નથી. તાત્પર્ય એ છે કે રામજ વગરના ધર્મને અજ્ઞાન ક્રિયાકાંડ માણસને હંદવહીન બનાવી દે છે. એમન માં માણસાઈ મરી જાય છે. એથી ઉલટું, હું રાજકેટ પ્રજાપરિષદની લડતમાંથી મુનિ ન્યાયવિજયજીને મળવા માટે જામ ખંભાળીવા ગયે હતે. શ્રાવકેના ઘર ત્યાં હતા કે નહીં તે તે ખબર નથી પણ આખું ગામ એમનું ભક્ત હતું. આત્મીય મા મળે ત્યારે સહેજે પ્રસન્નતા થાય. મારા જવાથી ન્યાયવિજયજીને પ્રસન્ન જોઈને ગામના એક આગેવાન ગૃહસ્થ મને કહેવા લાગ્યા કે તમે આવ્યા છે તો મહારાજ ખૂબ પ્રસન્ન રહે છે. માટે તમે થોડાક દિવસ વધારે રહી જાઓ. એમની પ્રસન્નતા માટે મને બે દિવસ વવારે રોક્યો એટલી બધી ભક્તિ કોની મહારાજ ઉપર હતી ઉપરાંત મને એ કહેવા લાગ્યા કે અમે તે. એમને વિનંતિ કરીએ છીએ કે તેઓ હંમેશા અહીં જ રહે એમના For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૬ જેવા સંતપુરુષ-અમારા ગામમાં ક્યાંથી ? તમે પણ એમને કહે કે એ અહીંથી જાય નહીં. પણ કર્મના દળીયા કઈક ભેગવવાના બાકી હશે તે જામખંભાળીયા છેડી ગુજરાતમાં આવ્યા. પૂર્વ જન્મના નિકાચિત કર્મના બંધન ભેગા વગર છૂટતા નથી. સમગ્ર રીતે જોઈએ તે એમનું જીવન શુદ્ધ જ્ઞાનગ અને આત્મવ્યથાનું જીવન હતું. પણ અંદરની આમવ્યથા લેકે સામે પ્રકટ કરી નથી. એ કહેતા કે મનતાાં રત મનની વ્યથાસંતાપ જ્યાં ત્યાં જાહેર ન કરે તથા પૂર્વે મણિ નિતિ દૃરમરું શેષત –આત્માની અંદર રહેલે યથાને દીપક આત્મામાં પ્રકાશ આપે છે, બળ આપે છે, વૈર્ય આપે છે અને આત્માને નિર્મળ બનાવે છે. આ માત્મવ્યથાએ એમને બળ આપ્યું છે, પૈવ રમાયું છે અને અધ્યાત્મની શક્તિ આપી છે. એ આધ્યાત્મિક શક્તિના બળ ઉપર આવા સમાજમાં એ જીવ્યા છે. જેવી શક્યા છે. નહીં તો ભલા બીજા કયા બળ ઉપર સત્વશીલ પુરુષ દ્વેષ અને વિરેાધના જવાલામુખી ઉપર બેસીને જીવી શકે? આ રીતે એમની આત્મવ્યથા અધ્યાત્મ માર્ગે વળી. એટલે કાંઈક તે પૂર્વજન્મના અધ્યાત્મના સંસકાર-પૂર્વજન્મના સંસકાર ન હોત તો “ અધ્યાત્મ તત્તરાલોક” જેવો અધ્યાત્મનો અમરગ્રંથ માત્ર ૨૫ વર્ષની ઉંમરમાં શી રીતે લખી શક્યા હેત ? અધ્યાત્મનું પ્રઢપણું આટલી ઉંમરમાં ક્યાંથી આવ્યું ? એટલે કાંઈક તે પૂર્વજન્મના સંસ્કાર, કંઇક વર્તમાન જીવનની આત્મવ્યથા અને કઈક મહાવીરની વાણું-આગમો ઉપરનું ચિંતન–મનન; એ બધાએ મળીને એમને અધ્યાત્મના શિખર ઉપર બેસારી દીધા For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૭ એમને જ્યારે જ્યારે કષ્ટ પડયું છે ત્યારે એમણે વિચાર્યું છે કે મગાવીરને કેટલુક કષ્ટ પડયુ હતુ ? કેવી કેવી યાતનાઓ એમણે વેડી હતી, કેવા કેવા ઉપસર્ગો એમણે સદ્યા હતા? મનાય લાÈાએ એમને કેવી કેવી રીતે રંજાડયા હતા ? એ વિચારેાર્થીથી એમણે બળ મેળવ્યુ છે, ધૈર્યાં મેળવ્યુ છે, અને સાત્ત્વન મેળળ્યું છે, મહાવીરતુ જીવન સામે રાખીને, મહાવીરને જ જીવન સમર્પણ કરીને કાઈ પણ તરફ દ્વેષભાવ રાખ્યા વગર આત્મનિષ્ઠ બની ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક મહાવીરને માર્ગે આગળ વધતા રહ્યા છે. એમનુ આધ્યાત્મિક જીવન અને સાધુવૃત્તિ સુનિ પુન્યવિજયજીએ આળખ્યા. અધ્યાત્મી અધ્યાત્માને ઓળખી શકે. હીરાની પરીક્ષા તા ઝવેરી જ કરી શકે. ખાટા કાચની બંગડી વેચનારા હીરાની કિંમત શી રીતે કરે? મુનિ પુન્યવિજયજીએ સાધુએની એક સભામાં મુનિ ન્યાયવિજયજી વિષે કહ્યુ હતુ કે—— મુનિ જોવા હોય તેા માંડળ જઈને જોઈ આવે. સાધુતાના આદર્શ કેવા હૈાય એવુ' તમને ત્યાં ભાન થશે. મારે મન તા એમનુ· દ્રુનવદન મહાયાત્રા છે.’ આવા આધ્યાત્મિક પુરૂષ! શતાબ્દીમાં મળે છે. આન ધનજી અને ઉપાધ્યાય યશાવિજયજી પછી મુનિ ન્યાયવિજયજી મળ્યા અસ્થાત્મ-જ્ઞાનયાત્રપૂર્વકની સાત્તિ હવે મળે ત્યારે ખરી. ભવિષ્યની પ્રજા એમનું મૂલ્યકિત કરશે. મજ્ઞાનીઓનું લક્ષણ છે કે ' જીવતાં જાણે નહીં અને મુવા પછી મલાયો કરે.' સિદ્ધસેન દીવાકર, ઉપાધ્યાય યશેાવિજી જેવાને પેાતાના સમયના લેાકાએ સતાવ્યા, ધુતકાર્યા, રંજાડવા, આજે એમની સ્તુતિ-પૂજા કરે છે. મૂર્તિ બનાવે છે. એમ ભવિષ્યમાં જે લેકે મુનિ ન્યાયવિજયજીના For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૮ પુસ્તક વાંચશે તે એમની સ્તુતિ-પૂજા કરશે, એમના ગુણ ગાશું, એમના ભક્ત બનશે, એ વખતે એમના અધ્યાત્મનું, નાનનું, વ્યક્તિત્વનું સાચું મૂલ્યાંકન કરશે. માંડલના સધે છેલ્લા પંદર વર્ષ સુધી એમની જે સેવા-ભક્તિ કરી અને ત્યાં એમને જે શાંતિ અને તૃપ્તિ મળ્યાં એથી માંડલા સંધ ધૃતા થયા છે. અને ધન્ય બન્યા અને ગૌરવ અધિકારી છે. એ સંધ ન્યાયવિજયજી મહારાજનુ એમના જીવતાં જીવનમાં જ મૂલ્યાંકન કરી શકો, તેમના અધ્યાત્મને આળખી શકશો, જ્ઞાના આદર કરી શકો. અને વ્યક્તિત્વને પારખી શકયો. એ માટે માંડલના સંધ જૈન ઇતિહાસની પરંપરામાં અમર બન્યા છે. અને મુનિ ન્યાયવિજયજીના નામ સાથે સ્મરણીય રહેશે. ફતેહચંદ્ર ખેલાણી પ્રાચીન કાળમાં · જૈન' શબ્દ જ નહેાતા જ્યારે આન્યા ત્યારે વ્યાપકરૂપે વપરાવા લાગ્યા હતા પણુ આજે જ્યારે ફરી સાંપ્રદાયિકરૂપે વપરાવા લાગ્યા છે ત્યારે મુનિશ્રીએ ધર્મને વ્યાપક દૃષ્ટિએ આળખાવા માટે— પ * કહેવાનુ” શરૂ કર્યુ હતુ. એ એમની વિશ્વ વિષેની વ્યાપક દૃષ્ટિ હતી. પ્રધાન. સર્વધર્માણામ્ સત્ય જયતિ શાસનમ * For Personal & Private Use Only ન્યાવિજય * Page #52 -------------------------------------------------------------------------- ________________ * ૧ માંડલની ગૌરવગાથા માંડલ તીર્થધામ, વિશ્વાધામ, યાત્રાધામ અને વ્યાપારધામ તરીકે પ્રસિદ્ધ છે. નવા નવા વિચારોના પ્રવાહને ઝીલવા અને તેને અપનાવવાનું કાર્ય માંડલે કર્યું છે. કાન્તિના બીજ માંડલની ભૂમિમાં પથરાયેલા છે અને એક બાજુ રણ પ્રદેશ-બીજી બાજુ પાણીભર્યો નળકાંઠે-એટલે સૌરાષ્ટ્ર તરફ જવાના માર્ગ ઉપર માંડલ આવેલું છે અને તેથી જ મડિલે અનેક સવારીઓ જોઈ છે અને તેના ઘા પણ ઝીલ્યા છે. જ્યારે જ્યારે મુશ્કેલીભર્યો ઝંઝાવાતે. આવે ત્યારે કુનેહથા માર્ગ કાઢવાની ચતુરાઈ માંડલના યુવાન હૃદયમાં હોય છે. સમાજ અને દેશના ક૯યાણ માટે સમયાનુકુળ પરિવર્તન કરવાનું માનસ માંડલ ધરાવતું હોવાથી નવનવા પ્રસ્થાનના શ્રી ગણેશ માંડલમાં થયા છે અને તે યશસ્વી નીવડ્યા છે. વનરાજ ચાવડાએ ગુજરાત પર આવતા આક્રમણને રોકવા માટે માંડલમાં પથ્થરને પાકે કિલ્લે બા હતું. તેથી જ ૧૦૨૫ ની મહમદ ગઝનીની સવારીથી માંડી ૧૪૮૭માં થયેલી મહમદ બેગડાની સવારી સુધી જે જે આક્રમણે આવ્યાં તેને માંડલના શુરવીરોએ નવી ચેતનાથી સામને કરીને તેઓના દાંત ખાટા કરી મૂક્યા હતા. For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ આમ માંડવને શક્તિશાળી જાણીને ભિન્નમાલથી આવેલ જેને વણિએ માંડલમાં વસવાટ કર્યો અને વ્યાપારધામ બનાવ્યું. એ ધર્મપ્રેમી શ્રીમંતોએ મડિલમાં બાવન જીનાલયનું ભવ્ય મંદિર બંધાવ્યું અને મૂળરાજ સોલંકીએ મૂળેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ મંદિર ઊભું કરી મડિલને તીર્થધામ બનાવ્યું. ૧૩૩૬ માં શ્રી હરિ ઉલ્લેખ કરે છે કે ગુજરાતના મહાન ૬ તીર્થધામમાં માંડલ એક અગત્યનું તીર્થધામ બન્યું હતું અને એથી જ મંદિરના ઉત્સવ પ્રસંગે હજારો લે દૂર દૂરથી એની યાત્રાએ આવતા ને ત્યારે માંડ માં મહાન મેળે જામત. મૂળેશ્વર મહાદેવના મંદિર સામે જ ભીમદેવે ગીમઠની સ્થાપના કરી હતી જ્યાં ગુરુ વંદગર્ભ રાશિ પાસે રહી સેંકડે વિદ્યાર્થીઓ અધ્યયન કરતા હતા. આમ માંડલ તીર્થધામ સાથે સાથે વિદ્યાધામ પણ હતું. આ ભૂમિમાં સાહિત્યના મહાન ગ્રંથો રચાયા છે. તેમજ ગુજરાતના મહાશર સુપ્રસિદ્ધ મંત્રીઓ વસ્તુપાળ-તેજપાળ આ ભૂમિને ઉછેરમાં વિદ્વાન અને કવિ બન્યા છે. પ્રગતિશીલ વિચારધારાથી ઘડાયેલ મડિલે પરિવર્તને કરવામાં પહેલ કરી છે. તેને એક પ્રસંગ યાદગાર બની ગયું છે. જયારે મંત્રીશ્વર આશરાજે વિધવા લગ્ન કર્યું દેવાથી ઈ આશ્રય નહતું આપતું ત્યારે માંડલે જ એમને આશ્રય માપવાની નૈતિક હિંમત બતાવી હતી. શા આર્યશક્ષિતરિના નવા વિચારોને અપનાવી લઈ જયારે ગુજરાતના એક પણ ગામમાં અચલગરના પાયા ઊંડા નખાયા નહતા ત્યારે માંડલે અલગરછ અપનાવ્યો હતે. For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ વીરક્ષેત્ર મહુવાના સુપ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રી વિજયધસરી. શ્વરજી જૈનધર્મને જગતના ચોકમાં મૂકવાની ઉચ ભાવનાથી વિદ્યાને તૈયાર કરવાના સ્વપ્ન સેવતા હતા. તેઓ માંડલમાં પધાર્યા એ વખતે તેઓ મુનિ ધર્મવિર્યા હતા. તેમણે માંડલમાં પિતાની ભાવના દર્શાવી અને જૈનધર્મ, જૈન તત્વજ્ઞાન, જીન સિદ્ધાંતે, જેને સાહિત્ય અને જન કલા વિષેના પિતાના નવનવા વિચારો રજૂ કરી વિદ્વાનો તૈયાર કરવા જના રજૂ કરી અને આ વિચાર તે તદ્દન નવીન હેવા છતાં માંડલના સંઘે તેને અપનાવ્યો અને યશોવિજયજી પાઠશાળાના શ્રી ગણેશ મંડાયા. માંડલે જૈન વિદ્વાને તૈયાર કરવા પગરણ માંડયા અને મહારાજશ્રીનું સ્વપ્ન સાકાર બન્યું. પછી તે એ સંસ્થાને બનારસ લઈ જવામાં આવી. આચાર્યશ્રી યુગદષ્ટા હતા. પશ્ચિમના દેશોમાં જનધર્મ વિષે ભારે અજ્ઞાન ફેલાયેલું હતું. માચાર્યશ્રીએ આ માટે જબર પ્રયાસ કર્યા અને ઘણા વિદ્વાનેને જૈનધર્મની મહત્તાને પરિચય કરાવી યુરોપમાં જૈનધર્મને સારો એવો પ્રચાર કર્યો, બનારસની યશોવિજયજી જેન પાઠશાળાની સંસ્થાએ ભારતના વિદ્વાનમાં જેમની ખાસ ગણના થાય છે. તેવા પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજી ભાષાશાસ્ત્રના અભ્યાસી પંડિત બેચરદાસભાઈ, પ્રાચીન ભાષાઓના કેષિકાર સ્વ. પંડિત હરગોવિંદદાસ, આપણા ચરિત્ર નાયક સંસ્કૃતના મહાકવિ ન્યાયતીર્થ મુનિરત્ન ધી ન્યાયવિજયજી, પ્રખર વક્તા મુનિ શ્રી વિદ્યાવિજયજી, ઈતિહાસના અઠંગ અભ્યાસી આચાર્ય શ્રી વિજયઈનસુરિશ્વરજી, ઇતિહાસના સંશોધક સુનિથી જયંતવિજયજી, મહાન લેખક શ્રી સુશીલ અને પ્રખર વિદ્વાન પંડિત શ્રી લાલચંદભાઈ ગાંધી જેઓશ્રીને સરકારે તાજેતરમાં એવોર્ડ આપી નવાજ્યા છે વગેરે અનેક વિદ્વરત્નો પેદા થયા છે એ યશોવિજયજી પાઠશાળાની મહાન સિદ્ધિ ગણાય છે. For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪ માંડલની ભૂમિમાં ક્રાંતિના બીજ પડેલાં છે અને તેની ચેતના સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પહોંચી છે. અંતરજાતીય લગ્નમાં પણ મડિલે પહેલ કરી છે. એટલું જ નહિ પણ અાંતરજાતીય રોટીની છૂટ પણ માંડલથી શરૂ થઈ છે. ઈ. સ. ૧૯૨૧ માં આજથી પચાસ વર્ષ પહેલાં હરિજનેને અપનાવવામાં માંડલે અગ્ર ભાગ ભજવ્યે હતો. રાષ્ટ્રિય જાગૃતિના પર ઘસમસતા આવી રહ્યા હતા ત્યારે બંગભંગની ચળવળમાં કે આઝાદીની લડતમાં પણ મડિલના યુવાન હૃદયે એ મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. માંડલે કેટલીક વિભૂતિઓ આપી છે તેમાં આપણા ચરિત્ર નાયક મુનિરત્નશ્રી ન્યાયવિજયજી પ્રગતિશીલ સુધારાનું મૂર્તિમંત સ્વરૂપ હતા. જ્યારે આચાર્ય શ્રી શાંતિવિજયજી સ્થિરગામી પ્રકૃતિનું સ્વરૂપ છે. અને મુનિશ્રી જ બુવિજયજી અદ્વિતીય વિદ્વાન અને બન્ને વિચારધારાઓ વચ્ચે પૂલ જેવા છે. માંડલે રાષ્ટ્રીય શિક્ષણને શ્રીગણેશ ૫૦ વર્ષ પહેલાં માંડીને રાષ્ટ્રીય શાળા શરૂ કરી હતી અને નવી પેઢીને સુસ સ્ટાર, સેવા અને રાષ્ટ્રપ્રેમના મંત્ર આપ્યા છે. માંડલની ગૌરવગાથા જોઈ ગયા. આપણા ચરિત્રનાયક મુનિ શ્રી ન્યાયવિજયજીના જન્મ-માંગલ્યનું દર્શન કરીએ. For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ ૨ જન્મ માંગલ્ય માંડલમાં છગનલાલ વખતચંદ ધર્મનિષ્ઠ ગૃહસ્થ હતા. તેમના સુશીલ ધર્મપત્ની દીવાળીબાઈને પુત્રની ઝંખના હતી. ધર્મ પસાયે તેઓ સગર્ભા થયાં અને મનમાં આનંદ આનંદ થઈ રહ્યો. નવનવા સેલુલાં લાવ્યાં અને એક વખત તે પ્રભુની પૂજામાં એક અણમોલ પુષ્પ ચડાવતાં ભારે હર્ષિત થયા. એ વખતે કલ્પના નહોતી કે આવનાર બાળપુષ્પ કોઈ ગભ્રષ્ટ આત્મા હશે અને તેને પ્રભુના પગામ સંભળાવવા અને ધર્મની ઘોષણા કરવા એ પ્રભુને ચરણે ધરવો પડશે. ૧૯૪૬ ના કાર્તિક શુદિ ત્રીજના મંગળ દિવસે માતા દિવાળીબાઈએ પુત્રરત્નનો જન્મ આપ્યો. માતા પિતા ધન્ય ધન્ય બની ગયા. કુટુંબીજને અને પાડોશીઓ પણ હર્ષિત થયા બાળાનું ગૌર વર્ણ, વિશાળ લલાટ, ચમકદાર અખડીઓ, મિત ઝરતું મુખાવિદ જોઈ જોઈને માતાના આનંદનો પાર નહેતો. બાળક ચંદ્રની કળાની જેમ વૃદ્ધિ પામવા લાગે. ભવિષ્યમાં આ બાળ પુરુષમાં સિંહ સમાન બનવાને થોગ હશે તેથી બાળકનું નામ નરસિંહ રાખવામાં આવ્યું. આ નરસિંહ માતા-પિતાનું એક માત્ર સંતાન હાઈને તેના લાલનપાલનમાં માતા-પિતા રાચતા હતા, બાળક નરસિંહ હસમુખ, શાંત, સરલ, હેતાળ, આનંદી હવે અને માતાપિતાના ધર્મના સંસ્કાર તેનામાં અંકુરિત થતા હતા. For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ નાનપણથી જ તેને એકાંત જીવન પસંદ હતું તેથી શંખેશ્વર તીર્થધામ પાસેના બોલેરા ગામમાં જ્યાં તેમનું બેસાળ હતું ત્યાં ઘણે વખત રહ્યા અને ગ્રામજીવનનો આનંદ માણ્યો હતો. તેથી જ તેમને ગ્રામ્યજનતા પ્રત્યે ખૂબ પ્રેમભાવ હતો. ગ્રામજીવનના મધુર સ્મરણ તે કદી ભૂલ્યા નહતા. તેઓ વારંવાર કહેતા કે ભારતીય સંસ્કૃતિને ધબકાર ગામડઓ જ છે અને ભારતીય સંસ્કૃતિને પ્રેમ એમને આ ગ્રામજીવનના મધુરા સંસ્મરણોમાંથી સાંપડ્યો હતો. તેમની બુદ્ધિ તેજસ્વી હતી. નાનપણથી જ તેમને સ્વભાવ ખૂબ મળતાવડો હતો અને તેથી તે મિત્રામાં ખૂબ માનીતા હતા. માતાપિતાના એકના એક પુત્ર હોવાથી થોડા આગ્રહી પણ હતા પણ તેવા જ લાડીલા અને નવનવા વિચારાના સ્વપ્નસેવી હતા. માતાપિતાના ધર્મના સંસ્કાર જેમ મળ્યા હતા તેમ માંડલની ક્રાતિકારી પરિવર્તનશીલ ભૂમિના સંસકાર બીજે આપણા ચરિત્રનાયકમાં વૃદ્ધિ પામી રહ્યા હતા. એમના જીવનઘડતરમાં આ જાગૃતિ અને નનનવી ચેતનાના દર્શન થાય છે. વિદ્યાભ્યાસ acnenenoncone annoncen ૭૫ વર્ષ પહેલાં મંડલમાં સરકારી ગુજરાતી શાળા તે શરૂ થઈ હતી પણ જૂના વિચારના માતાપિતા પોતાના બાળકને પડવાની ખાનગી શાળામાં એકલતા. ભાઈ નરસિંહને પણ પડવાની શાળામાં મોકલ્યા. ભાઈ નરસિંહની બુદ્ધિ તેજસ્વી હતી. પોતે ચાર અને મિષ્ટભાષી હેવાથી પંડચા અને સહાધ્યાયીના માનીતા For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ બની ગયા. અવાસમાં પણ એવી ચીવટ કે વહેલા વહેલા તૈયાર થઈને શાળાએ દાડી જાય અને પેાતાના પાઠ તેા એક વખત વિચ ત્યાં તૈયાર. ચાર ધારશુના અભ્યાસ તા ઘેાડા સમયમાં પૂરા કર્યા. અંગ્રેજી ભણુવાની ઈચ્છા તો હતી પશુ માંડલમાં મંગ્રેજી શિક્ષણની વ્યવસ્થા નહાતી. પિતા માતા પેાતાના એકના એક લાડીલા નરસિ’હને બહારગામ મેકલવા રાજી નહોતા, અભ્યાસ પછી બે વર્ષ રમત-ગમત ને આનંદમાં પસાર કર્યાં. સ. ૧૯૫૮ માં આચાર્ય શ્રી વિજયધમ સૂરીશ્વરજી જે તે વખતે મુનિ ધર્મવિજય હતા તે માંડલ પધાર્યા. માંડલના ભાઈ-બહેનેા તેમના વ્યાખ્યાના સાંભળવા ઉમટી જાવતા હતા. ચૌદશના દિવસ હતા. ઉપાશ્રય શ્રોતાથી ખીચેાખીચ ભરાયા હતા. મહારાજશ્રીએ ખુલંદ અવાજે મંગલાચરણ ક અને જૈનધની વિશેષતા વિષે પ્રત્રચન કરતાં કરતાં પેાતાની ભાવના રજૂ કરી. ભાગ્યશાળીઓ ! મારી એક ભાવના છે કે જૈનધર્મના અભ્યાસી વિદ્વાનેાની આપણને જરૂર છે. જૈનધર્મી વિશ્વધર્મ છે. તેના સિદ્ધાંતા અકાય છે. જૈન સાધુઓના જગતમાં બેટા નથી. જૈન તપશ્ચર્યાજૈન ત્યાગ-જૈન કલા-જૈન સ્થાપત્ય અને જૈન દર્શનની જગતમાં સારી એવી પ્રતિષ્ઠા જમાવવા માટે જૈનધર્મના વિદ્વાન જોઈશે. માંડલ તા પ્રગતિશીલ-નવનવા વિચાર ધરાવતું. તીથ ધામ અને વ્યાપારધામ છે તેવું વિદ્યાધામ હતુ. અને ખનશે. કેટલાએ વિદ્યા એ તે માટે તૈયાર છે. માંડલના પ્રેમી ભાઈ-બહેન મા પુણ્યકામાં લ નહિ ને કુલપાંખડી આપશે For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ તે આવતી કાલે શ્રી યશોવિજયજી જૈન પાઠશાળાના શ્રીગણેશ મંડાશે. આ વિધાને જનધર્મને પ્રચાર કરશે અને અનેક ગ્રંથરત્નોના રચયિતા બનશે તેના પુણ્યભાગી તમે જ તમે બનશે.' આ મધુરી વાણુએ જાદુ કર્યા અને વાતવાતમાં રૂા. ૨૦૦૦૦ વીસ હજાર થઈ ગયા. મહારાજશ્રીની ભાવના ફળી અને સંધમાં નવીન પ્રસ્થાન માટે આનંદ પ્રસરી રહ્યો. નવલખાના બંગલામાં પાઠશાળાની શરૂઆત કરવામાં આવી. અધ્યયન કરાવવા પંડિતેની વ્યવસ્થા પણ કરવામાં આવી. આ કાર્યમાં વિરમગામના પ્રષિદ્ધ વકીલ શ્રી છોટાલાલ ત્રીકમલાલ પારેખને મોટો ફાળે હતો. આજના પ્રાચીન ભાષાઓના પ્રમાણભૂત વિકતવ પંડિત બેચરદાસ તથા બીજ ૧૫-૨૦ વિદ્યાએથી પાકશાળાની શરૂઆત થઈ. આપણા ચરિત્રનાયક મુનિશ્રી ન્યાયવિજયજી એ વખતના ભાઈ નરસિંહ છગનલાલ આ પદ શાળામાં જોડાયા અને થોડો સમય પાઠશાળા ચાલી. મહારાજશ્રી ધર્મવિજયજી દીર્ઘદ્રષ્ટા હતા. તેમને નવીન વિચાર સૂઝયો કે માંડલમાંની પાઠશાળાને કાશીબનારસ જેવા વિદ્યાધામમાં લઈ જવામાં આવે તો ત્યાં પ્રખર પંડિતેના સહવાસમાં સારા એવા વિદ્વાને તૈયાર થઈ શકે. આ વિચાર વિદ્યાર્થીઓને પણ તમે અને સારા દિવસે ૮-૧૦ વિદ્યાર્થીઓ સાથે મહારાજશ્રીએ બનારસ તરફ વિહાર કર્યો. આ ધર્મકૂચમાં આપણા ચરિત્રનાયક નરસિંહભાઈ પણ જોડાયા. જેમાં શ્રી સકરચંદ મગનલાલ, શ્રી સવચંદભાઈ દામોદરદાસ, શ્રી મફાભાઈ છગનલાલ તથા શ્રી મફાભાઈ દેસાઈ વગેરે મુખ્ય હતા. For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ પૂ. આચાર્ય શ્રી વિદ્યાર્થીઓને વિહારમાં નવનવી વાતો કરીને દષ્ટાંત આપીને પ્રેરણું આપતા રહ્યા બનારસ વિદ્યાધામ અને યાત્રાધામ જેવાના અને તેમાં અધ્યયન કરી વિદ્વાન બનવાના સોણલાં વિદ્યાર્થીએ સેવી રહ્યા. ના it કપરી કસોટી મુનિના વિહારમાં સૌરાષ્ટ્ર, ગુજરાત જેવી સરળતા નહતી. - આ તરફ જૈન મુનિ તેનો ત્યાગ અને તપશ્ચર્યા, માધુકરી લાવીને ગોચરી અને પાદવિહાર વિષે લે અજાણ હતા. રસ્તામાં ઉતારા માટે દેઈ જગ્યા પણ મળે નહિ. જાહેર ધર્મશાળા જેવું કાંઈ મળે નહિ. ગોચરીમાં લોકો સમજે નહિ. પણ આપણા મુનિ તો જ્યાંથી મળે ત્યાંથી પોતાને જરૂરી સૂઝતો આહાર માગી લાવતા અને ઈ કેાઈ વખતે તે ઝાડ નીચે વિસામે લે પડે. છાશ કે ચણાથી ચલાવી લેવા ટેવાઈ ગયેલા વિદ્યાર્થીઓને તે જરૂરી બધી સગવડો મળતી હતી. બધા વિહારમાં માનંદકિલોલ કરતાં કરતાં જતા હતા. જો કે તે ભગવા વસ્ત્રોવાળા સાધુ માનતા અને જૈન સાધુઓના વેશને જોઈ શંકાશીલ બનીને કેઈ ઉતરવાનું સ્થાન પણ આપતા નહિ. પાત્રમાં મિક્ષા પણ આપે નહિ, પણ ગુરુદેવ અને વિદ્યાર્થીઓ વિદ્યાયાત્રીઓ મઈવીર હતા જેથી અનેક આધિ, વ્યાધિ અને ઉપાધિમાંથી માર્ગ કાઢીને For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ હીમખીમ ગુરૂદેવ સાથે બનારસ પહેાંચી ગયા, પણ બનારસમાં પણ ઉપાધિઓ આવી પડી. જેને ત્યાંના ચુસ્ત બ્રાહ્મણો નાસ્તિક કહેતા અને “હસ્તીના તાડપમાપિ ન છેત જેન મંદિરમ ” માનતા હતા. એટલે ઉતરવાની જગ્યા પણ મળે નહિં એટલું જ નહિ પણ બ્રાહ્મણ જૈનેને અડે પણ નહિ. એ સમયે જેનો અસ્પૃ. ગણાતા. આવી કપરી કસોટીમાંથી માર્ગ કાઢવાની કુનેહ ગુરુદેવમાં હતી અને તેથી પરિસ્થિતિ જોઈને પોતાના ભક્ત ધર્મદ્ધિ થી વીરચંદ દીપચંદની આર્થિક સહાયથી બ્રિટિશ સરકારની કાઠી તરીકે ઓળખાતું વિશાળ મકાન ખરીદી લીધું અને જગ્યાની મુશ્કેલી તે મટી પણ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાને પ્રશ્ન ઊભો થયે. કેઈ બ્રાહ્મણ પંડિતો આ જેન વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા આવે નહિ એટલું જ નહિ પણ જ્યારે કેઈ બ્રાહ્મણ પડિત મુનિશી સાથે રસ્તામાં મળી જતા તે દૂર કરછ બે નાહિતક” એ નાસ્તિક દૂર થા કહી અપમાન કરતા. આ અપમાન ગળી જવા અને ધીમે ધીમે એ બ્રાહ્મણ પંડિતેને પાઠશાળા તરફ આકર્ષવાના ચક્રો ગતિમાન કર્યા, અભ્યાસ તે શરૂ થઈ ગયે. ગુરુદેવ પોતે જ અધ્યાપન કરાવવા લાગ્યા અને કુનેહથી પરીક્ષા માટે પંડિતને બોલાવવા જના કરી. પંડિતેને દરેક વિદ્યાર્થી ગુરુદક્ષિણા રૂપે દસ દસ રૂપિયા આપે તેમ ગોઠવણ થઈ પંડિત માકવા, પછી તે અભ્યાસ કરાવવા માવ્યા લાગ્યા અને પાઠશાળામાં ધર્મશા, વ્યાકર, ન્યાય મહિના ઘેષ થવા લાગ્યા. આપણા ગુરુદેવને સંકલ્પ બળવાન હતો, સાથે સયંમ, શક્તિ અને ધીરજ પણ તેટલી જ રાખવાની હતી. પંડિત સાથેના વાર્તાલાપમાં ગુરુદેવ હસીને કહેતા કે અમે હિંસામાં માનતા નથી, અસાયમાં માનતા નથી, દુર્ગુણી અને For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ એ તે ધીરે ધીરે કતારો વિલાસીજીવનમાં માનતા નથી અને નાસિત તરીકે ગણવામાં ગર્વ લઈએ છીએ. પડિતા પથ કહેતા કે એ તે અમે પણ માનતા નથી ત્યારે ગુરુદેવ હસીને કહેતા તો તમે પણ નાસ્તિક કહેવાઓને? આ રીતે ધીરે ધીરે પંડિત સાથે પરિચય વધવા લાગ્યો અને પ્રભાવશાળી વકતૃત્વ, દ્વેષ, કડવાશને અભાવ, મૈત્રીભાવના અને સંયમભરી વાણુથી પંડિતે આકર્ષાયા, પણ ગુરુદેવ આ કપરી કસોટીમાંથી પાર ઉતર્યા અને પોતાના સ્વપ્નની સિદ્ધિ માટે બનારસમાં પ્રાણ પાથર્યા અને યશસ્વી બન્યા. આ છે ૫ ગુરુદેવની જીવનગાથા મહુવા પ્રાચીન મધુમતી એક વીર ક્ષેત્ર ગણાય છે. ભાવડશાના પુત્ર જાવડશાએ શત્રુંજય તીર્થનો ઉદ્ધાર કર્યો હતો. હસ મંત્રીના પુત્ર જગડુશાએ મહારાજા કુમારપાળ સાથે તીર્થયાત્રામાં તીર્થમાળ પહેરી હતી અને રને ભેટ ધર્યા હતા. મહુવાના શ્રી વીરચંદ રાઘવજી ગાંધીએ વિવાધર્મ પરિષદમાં જૈન દર્શનના મૂળભૂત સિદ્ધતિ રજૂ કરી ધર્મઘોષ કર્યો હતો. એ વીરરત્ન એવાં તે પાચસો જેટલા વ્યાખ્યાને આપીને જગતના વિદ્વાનને જેનધર્મ તરફ પ્રેર્યા હતા For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ આપણા ગુરુદેવ એ ભૂમિના રત્ન હતા. નાનપણ તોફાનમસ્ત માં ગયું જુગારને ચ લાગ્યો અને પિતાના વચનબાણથી વીંધાઈને ગૃહત્યાગ કર્યો. ઉપડ્યા ભાવનગર અને ત્યાં શાંતમૂર્તિ ૫. થી વૃદ્ધિચંદજી મહારાજને વિનવીને તેમના શિષ્ય બનવા ભાગ્યશાળી બન્યા. પ્રતિક્રમણના સૂત્રે પણ યાદ રહે નહિ. પણ ગુરુસેવામાં મગ્ન રહીને ગુરુદેવના મંગલ આશીર્વાદ મેળવ્યા “ધર્મવિજય! ધર્મને વિજય કરજે. મારા મંગલ આશીર્વાદ છે.” અને ચમત્કાર થયો. સરસ્વતીદેવી જીભે વસ્યા અને બુદ્ધિ સભા ખીલી ઊઠી ગુરુદેવનો વિરહ અસહ્ય બને પણ સાંત્વન લઈને આશીર્વાદનું પાથેય બાંધી ધર્મબંધ માટે નીકળી પડયા. જુગારને પાટલેથી ધર્મની પાટે પહોંચી ગયા. એવા જ ૧ આચાર્ય નેમીસરીશ્વરજી મહારાજ પણ મહુવાના રતન હતા. એ પણ ૫. શાંતમૂર્તિ શ્રી વૃદ્ધિચંદજી મહારાજના જ શિષ્ય હતા. તીર્થોદ્ધારક અને સૂરિસમ્રાટ બન્યા. 1 શ્રી નથુ મંછાચંદ મહાન જાદુગર પણ મહુવાના રત્ન થઈ ગયા આપણું ગુરુદેવ તે દીર્ઘદૃષ્ટા હતા. બનારસમાં જેમ યશોવિજયજી પાઠશાળામાંથી વિદ્વાને તૈયાર કર્યા તેમ વીરતત્વ પ્રકાશક મંડળનો પણ એ જ ઉદ્દેશ હતો. તેઓશ્રીએ પાશ્ચાત્ય દેશોના અનેક વિદ્વાનને જનધર્મમાં રસ લેતા કર્યા અને તેમનું શિષ્યમંડળ પણ તેજસ્વી હતું. શિક્ષણ સંસ્થાઓની સ્થાપના અને સાહિત્યપ્રચારમાં પણ તેઓ એ ભારે કામ કર્યું છે. કાશીના જે વિદ્વાન પંડિતો તેમને બોલાવતા મહેતા તે તેમની વિદ્વતા-સર્વ ધર્મ સમભાવ અને પ્રેરક પ્રવચનથી વાકર્ષાઈને તેમને આચાર્ય પદવી આપે છે એનું મૂલ્ય ઘણેરું છે. For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ ૧૩ શ્રી વિજયધર્મ લક્ષ્મી જ્ઞાનમ′દિર, શ્રી યશેાવિજયજી ગ્રંથમાળા, શ્રી શીવપુરીનું વિદ્યાધામ એ આચાર્યશ્રીના જીવંત સ્મારા છે. ગુરુદેવની વાણીમાં જાદુ હતા. કાશીના મહારાજા, શ્રી મદનમેાહન માલવીયા, પાશ્ચાત્ય વિદ્વાના અને હિંદના વિદ્વાને તેમની અગાધ વિધતા અને પ્રેરક પ્રવચનેાથી પ્રભાવિત થયા હતા. ગુરુદેવની ગૌરવત્રાથા એ જૈન ધર્મી અને જૈન સમાજને માટે અનુપમ વારસા છે. ગુરુદેવને ચરણે સમ અને પુણ્યરાશિ ગુરુદેવની છત્રછાયામાં બધા વિદ્યાઆના અભ્યાસ સુંદર રીતે ચાલી રહ્યો હતા. આપણા ચરિત્ર નાયક ભાઈ નરસિંહની બુદ્ધિપ્રભાથી તેમે પેાતાને વિકાસ સાધી રહ્યા હતા. પણ માના-પિતાની પુત્રને જોવાની ઝખનાથી ગુરુદેવની માતા લઈ ભાઈ નરિસહ માંડલ માન્યા. માતા-પિતા વૃદ્ધ હતા. તેએની એક માત્ર અભિલાષા પેાતાના એકના એક લાડલા પુત્રને વિવાહિત જોવાની હતી. ભાઈ નરસિંહનું વેવિશાળ તા થઈ ગયું હતું અને લગ્નની વાટાઘાટ ચાલી રહી હતી. ભાઈ નરસિંહનુ. માનસિક વલણુ જુદું હતું. તે સંસારની માયાજાળમાં ફસાવા ઈચ્છતા નહેાતા. ગુરુદેવના સહસારની મસારતા, વીતરાગને મહામૂલેા ધર્મો, સંયમ અને ત્યાગની મહત્તા, જીવન For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ - - - - - - સાર્થક કરવા અને મધ્યામ જીવનનું રહસ્ય જાણવા ને માથુવા, સુનિધર્મની મહત્તા વગેરે સુધાભર્યા વચને નરસિંહભાઈના મનમાં ગુજતા હતા લગ્નજીવનની ઉદાસીનતા હતી અને દરમ્યાન માતા-પિતાનું અવસાન થયું અને માતા-પિતાને વિરહ અસહ્ય થઈ પડ્યો. લાનની વાત અધૂરી રહી. એક રીતે તે નરસિંહને લગ્નબંધનમાંથી મુક્તિ મળી. આ માતાપિતાના વિયેગમાં કુદરતને કોઈ અગમ્ય સંત હશે એટલુ જ નહિ પણ નસિંહનું જીવન ઈ ઉરચ અને આદર્શ માટે ઘડાવાનું હશે તેથી શેકને વિસારે પાડવા પોતાના કાકાશ્રી પોપટલાલ વખતચંદ પાસે પાલીતાણા તીર્થયાત્રા જવા માટે મંજૂરી માગી અને કાકાએ યાત્રા માટે રજા આપી. કાકાની જવાબદારી નરસિંહના લગ્ન માટેની હતી અને નરસિંહનો શેક એ છે થાય અને યાત્રા કરીને પાછો આવે ત્યારે લગ્ન માટે વિચાર કરો અને માતાપિતાની જે ભાવના અધૂરી રહી હતી તે પૂર્ણ કરવી. પણ કુદરતને તે મજૂર નહેતું ગૃહસ્થજીવન કરતાં અત્યંત ઉગ્ય અને પવિત્ર જીવન જીવી હજારાના જીવન ઉજાળી, હજારોને શાતા અને પ્રેરણા આપવા મહાન તત્વવેતા અને મહાકવિ થવા સાયેલ નરસિંહભાઈએ પાલીતાણું જવાને બદલે સીધા બનારસ તરફ પ્રયાણ કર્યું. ગુરુદેવના દર્શન, મિત્રોને સહવાસ, શાસ્ત્રોનો અભ્યાસ અને બનારસના જીવનને આનંદ માણવા આપણા ચરિત્ર નાયક તલસી રહ્યા હતા અને જ્યારે ગુરુદેવના ચરણે જઈને મસ્તક નમાવી એ પ્રતાપી ગુરુદેવના મંગલ આશીર્વાદ મેળવ્યા ત્યારે જીવન ધન્ય બની ગયું. નરસિંહભાઈની વિદ્યાભ્યાસની ઝંખના તથા બુદ્ધિપ્રભા જોઈને ગુરુદેવને સંતોષ થયો. For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ ભક્તવીર વિદ્યાથી એ ગુરુદેવને સંસ્થાના સંચાલન માટે મનદુઃખ થયુ. તેમ તે સ્વમાની અને નિર્ભીક હતા. પેાતાના ધ્યેયમાં મક્કમ હતા. શ્રીમ તા ૐ દાનદાતાઓના “ગુલામ ” નહેતા. વિદ્યાર્થી આ સાથે કલકત્તા તરફ્ વિહાર કર્યો. સંસ્થાનુ` કુંડ હતું નહિ, આવે તેમ ખર્ચ થતા. રસ્તામાં મુશ્કેલીએ આવી. પેાતે તે જ્યાંથી મળી શકે ત્યાંથી ગાચરી લઈ આવતા પશુ ૩૦ જેટલા વિદ્યાર્થી એના ભાજનના પ્રશ્ન અકળાવી નાખે તેવા હતા. વિદ્યાય આ પરિસ્થિતિ પામી ગયા. પેાતાના ગુરુદેવના વાત્સલ્યભાવને સમજતા હતા, જે કંઇ મળે તેથી સ તાપ માનતા પણ જે કાંઈ શેાડીધી મૂડી હતી તે ખલાસ થઈ ગઈ ત્યારે એ બહાદુર ભક્તીરાએ ગુરુદેવને ચરણે પેાતાની પાસેની સિલક તેા ધરી દીધી એટલું જ નહિ પણ જ્યારે વિદ્યથી આએ પાતાના ઘરેણા ગુરુદેવના ચરણમાં ધરી દીધા ત્યારે એ ઉદારચરિતં ગુરુદેવની આંખડીએમથી એ બિંદુ સરી પડયા. ૧૫ ७ આવા બહાદુર ગુરુભક્તના ભક્તિભાવ-ત્યાગ અને સમર્પણુ માટે ગુરુદેવને અપાર આનંદ થયા અને આ સેવાપ્રિય બહાદુર ભક્તવીરા મારે નહિ તા કાલે સમાજના અને ધર્મના કલ્યાભ્રદાતા બનશે તેવી મને કામના થઈ વિદ્યાએ અને ગુરુદેવની કૂચ ચાલી રહી હતી. ત્યાં સમેતશિખરના પહાડથી નીચે ઉતરતાં ગુરુદેવ લપસ્યા અને એમના એક પગ મરડાઈ ગયે. ધમ મુશીબતે પર મુશીબતેા ભાવી રહી હતી For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ પણ એ ભક્તવીર વિદ્યાર્થીઓએ ડેળી બનાવી ગુરુદેવને બેસાડી દીધા અને વારાફરતી ડોળી સાથે દેડતા રહી ગુરુદેવને કલકત્તા પહોંચાડ્યા. આ ગુરુભક્તિના જવલંત દષ્ટાંતે તે ગુરુ દેને ભક્તવીર માટે અત્યંત વાત્સલ્યભાવ પ્રગટયો, એટલું જ નહિ પણ ગુરુદેવને આ વિદ્યાર્થીઓની સેવા લેવી પડી તેનું થોડું દુઃખ થયું પણ ભક્તવીરોના ભક્તિભાવ અને સમર્પણભાવથી ગુરુદેવ પણ પ્રભાવિત થયા અને બહાને હદયના મંગળ આશીર્વાદ સાથે ધન્યવાદ આપ્યા. સં. ૧૯૬૩ ના ફાગણ શુદિ ૧ ના રોજ કલકત્તામાં પ્રવેશ કર્યો. ગુરુદેવ તે મહાન વિદ્વાન અને પ્રભાવશાળી હતા. કલકત્તાના થી સંઘે ગુરુદેવનું ભવ્ય સ્વાગત કર્યું. સંઘના આબાલવૃહમાં આનંદની લહેર લહેરાણ -મહેન્જો મંડાયા. પૈસાની પણ રેલમછેલ થઈ રહી. ગુરુદેવે પણ અનેક કષ્ટો સહન કરનાર અને મુશ્કેલીઓનો હસતા હસતા સામ કરનાર તથા ગુરુદેવને ચરણે પોતાની જાતને સુદ્ધાં સમર્પણ કરનાર ગુરુભક્ત બહાદુર વિઘાથવારોને કલકત્તામાં ખૂબ ખૂબ આનંદ માપવામાં બાકી ન રાખી. ૮ ભવ્ય દીક્ષા મહત્સવ મહારાજશ્રી કલકત્તામાં બરતલા સ્ટ્રીટમાં આવેલ “જેન વિદ્યાશાળામાં સવારના વ્યાખ્યાન આપતા હતા. મહારાજશ્રીના સુધાભર્યા વ્યાખ્યાનનો લાભ લેવા મુર્શિદાબાદ નિવાસી રાયબહાદુર બુદ્ધિસિંહજી દુધેડીયા તથા રાયબહાદુર બદ્રીદાસજી મુકીમ વગેરે For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ ૧૭ પ્રતિષ્ઠિત ગૃહસ્થા તથા ઘણા ભાઈ-બહેને માનતા હતા. સાથે સાથે જાહેર ભાષણે પશુ શરૂ થયા અને આ સાંભળવા જૈન-જૈનેતરેા ઉમટી આવતા હતા. મહામહેાપાધ્યાય શ્રી સતીશચંદ્ર વિદ્યાભૂષણુ એમ. એ. પી. એચ. ડી. પણ આવતા અને તે ગુરુદેવના ભાષણથી એટલા બધા પ્રભાવિત થયા હતા કે જૈનન્યાય ' અભ્યાસ મહારાજશ્રી પાસે શરૂ કર્યા હતા. " મહારાજશ્રી પાતાના વિદ્યાયામ સાથેના વાર્તાલાપમાં વખતાવખત વૈરાગ્યભાવના જગાવવા ઉપદેશ આપતા હતા. · સંસારનુ” સ્વરૂપ ઈન્દ્રજાળ છે. વિદ્યુતના ચમત્કાર અથવા સભ્યાના ૨ત્ર સમાન છે. મનુષ્યાને કાયમને માટે સુખ સ્થિતિ રહેતી નથી. ફાઇને સ્ત્રી સંબંધી, કાઈને પુત્ર સંબંધી, કાઈને વ્ય સબંધી તે। કાઈને ઘર, હાર્ટ, હવેલી સંબધી અથવા કાઈને મિત્રાદિના ચેાત્ર સંબધી એમ એક ને એક દુઃખ આવ્યા જ કરે છે. એવા દુઃ ખેાથી મુક્ત થવા અને શાંતિ મેળવવા પ્રયાસેા કરવા એ જ આ મનુષ્યજન્મ, ઉત્તમ કુળ, ઉત્તમ દેવ-ગુરુ-ધર્મ'ની પ્રાપ્તિનું મૂળ છે, અન્યથા તા પશુએ પણ પેાતાનું પેટ ગમે તેમ પુરી ભરે છે ઉત્તમ સામગ્રી મળી છે. તેની સાકતા કરવી એ ઉત્તમે ત્તમ છે. આયુષ્ય ા પરપાટા સમાન છે. વારંવાર આ જીવ ભ્રમણ કર્યા કરે છે અને તેમાંથી ઉગરવાને એક માત્ર ઉપાય ચારિત્ર છે. ગુલાબના છેડમાંથી ગુલાબની પ્રાપ્તિ થાય છે અને તેની સૌરભ ચારે તરફ પ્રસરે છે. કૌવચમાંથી ગુલ્લાખની સુગંધ મળે જ કર્યાંથી? આ જીવનને અક્ષય સુખની પ્રાપ્તિ માટે અને અપૂર્વ એવી આત્મ શુદ્ધિ, આત્મશાંતિ અને ભાત્મલબ્ધિ માટે આ સંસારની મેાહમાયાજાળ છેડીને ચારિત્ર ગ્રહણ કરી જીવનને ધન્ય બનાવવુ. એ } For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ ૧૮ જ જીવનની સાર્થકતા છે.” આ ઉપદેશની જાદુઈ અસર થઈ અને પાંચ વિધાથીઓની ભાવના જાગી ગઈ. મથ્થણ વંદામિ વિદ્યાર્થીઓએ વંદણુ કરી. ધર્મલાભ” ગુરુદેવે ધર્મલાભ આપે. “કૃપાસિંધુ અમારી પાંચ મિની ભાવના દીક્ષા માટેની થઈ છે. માપના સુધા વચને હૃદયમાં કોતરાઈ ગયા છે. અબ મોહે તારે.” ભાઈ બેચરદાસે પ્રાર્થના કરી. પ્રભો ! હું તો માંડલથી મારું વેવિશાળ તોડીને આપના અણુમાં બેસી જવા આવ્યો છું. મારા મિત્રો સાથે મારે પણ આપના શિષ્ય થવું છે,' ભાઈ નરસિંહે પિતાની ભાવના વ્યક્ત કરી. ખેડાના ભાઈ મગનલાલ તથા દસાડાના ભાઈ માતલાલ અને રાધનપુરના ભાઈ સૌભાગ્યચંદે પણ દીક્ષાની ભાવના વ્યક્ત કરી. ગુરુદેવને ખૂબ હર્ષ થયો. ૧૯૬૩ના ચિત્ર વદી ૫ ના રોજ કલકત્તામાં દીક્ષાનો મહામહોત્સવ મંડાયે દીક્ષાને વરઘોડો જોવા હજારો માનવમેદની ઉમટી આવી. પાંચ પાંચ કુમાર યુવાનોની દીક્ષાની ભાવના જણ સૌ ધન્ય ધન્ય કહેવા લાગ્યા. ગરદેવે પાંચે ભાઈઓને વિધિવિધાનપૂર્વક કલકત્તા શ્રી સંઘના હજારો ભાઈ-બહેનની સમક્ષ દીક્ષા આપી. પાંચે મિત્રોના આનંદને. પાર નહોતો. સૌએ નવદિક્ષિને વધાવ્યા અને સંઘમાં આનંદની લહેર લહેરાણી. રાધનપુરના રહીશ વસાશ્રીમાળી ભાઈ સૌભાગ્યવંદને મુનિશી સિંહવિજયજી નામ માપવામાં આવ્યું. HAKATO - - - For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ ૧૮ દહેગામના રહીશ દશાશ્રીમાળી ભાઈ બેચરદાસને મુનિશ્રી વિદ્યાવિજયજી નામ આપવામાં આવ્યું. અમદાવાદના રહીશ વસાણીમાળી ભાઈ મફતલાલને મુનિશ્રી મહેન્દ્રવિજયજીનું નામ આપ્યું. - માંડલના રહીશ વસાશ્રીમાળી ભાઈ નરસિંહને મુનિશ્રી ન્યાયવિજયજીનું નામ આપ્યું. ખેડાના રહીશ નેમા જ્ઞાતિના ભાઈ મગનલાલને ૧૯૬૪ ના કારતક સુદી ૩ના રાજ દીક્ષા આપી મુનિશ્રી મૃગેન્દ્રવિજયજી નામ આપ્યું. આ પાંચે ગુરુદેવના શિષ્ય બન્યા. આપણા ચરિત્ર નાયક મુનિ ન્યાયવિજયજીની બુદ્ધિપ્રભા એવી તેજસ્વી હતી કે તે ન્યાય-વ્યાકરણતીર્થ બન્યા. ૯ પાવાપુરીમાં વડી દીક્ષા Sess of www , , , કલકત્તામાં ધર્મ પ્રભાવના અને દીક્ષા મહેસવ આદિ કાર્યો કરીને ગુરુદેવે ૧૯૬૪ના કારતક વદ ૫ના વિહાર કર્યો. નદિયા, (નવદીપ) મુર્શિદાબાદ, બાહુચર, બમગજ થઈ ચરમ તીર્થકર અહિંસામૂર્તિ જગતવત્સલ ભગવાન મહાવીર સ્વામીની નિર્વાણભૂમિમાં પધાર્યા. For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ આ ભૂમિ તે તેના પવિત્ર પરમાણુઓને લીધે આવકાદ આપી ભાશુદ્ધિ-આત્મશાંતિ અર્પનાર છે. ગમે તેવા ઉદાસી મનુષનું ચિત્ત પણ એક સમય પ્રકુલિત કરે છે. જળમંદિરની શોભા અપરંપાર છે. જંગલમાં મંગલ એવું મંદિર, પ્રભુની પાદુકા, ચમકારી મૂર્તિ, આસપાસનું અમીઝરતું શાંત પવિત્ર વાતાવરણ સૌ કોઈને આકષી જતું હતું. અહીંના શાંત વાતાવરણ અને ભૂમિની પવિત્રતાથી આકર્ષાઈને ગુરુદેવને નવી ભાવના જાગી. આ મનોહર રળિયામણા શાંત પવિત્ર તીર્થધામમાં ગુરુકુળ સ્થપાય તે જેન-બ્રાહ્મણ વિદ્યાર્થીઓને જેધર્મના ઉપદેશ બનાવવા અભ્યાસ આદિની યેજના કરવામાં આવે તો ખરેખર આ પવિત્ર ભૂમિના ૨જકણેથી પ્રેરણા મળતી રહે અને સારા વિદ્વાન ઉપદેશ સમાજને આપી શકાય. આ માત્ર વિચાર નહેતે પણ પાવાપુરીના દર્શને આવનાર યાત્રિમાં ઉપદેશ શરૂ કર્યો અને થોડા જ દિવસોમાં રૂા. ૮૫૦ ની માસિક રકમ ૧૦–૧૧ ગૃહસ્થોએ માપવા કબૂલ કર્યું. તેમાં રૂા. ૨૫૦ શેઠ વીરચંદ દીપચંદ તથા રૂા. ૧૦૦ રાયબહાદુર બાબુ બુદ્ધિસિંહજી દુધેડીયા તેમ જ રૂા. ૧૦૦ બાબુ માધવલાલજી દુગડે આપવા વચન આપ્યાં હતાં. અહીં પાવાપુરીમાં પાંચે નવદીક્ષિત મુનિવરને વડી દીક્ષા ધામધૂમપૂર્વક આપવામાં આવી અને આ પવિત્ર ભૂમિની યાદ પાંચે મુનિવરોને પ્રેરણાત્મક થઈ પડી. વડી દીક્ષાના સમયે બિહારવાળા બાબુ ગોવિંદચંદજી ધ—લાલજી વગેરે ગૃહસ્થાએ અઠ્ઠાઈ મહેત્સવ વગેરે ધામધૂમ ઘણી સારી કરી હતી. For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ ૨૧ પાવાપુરીમાં ગુરુકુળ માટેની ગુરુદેવને ભારે ઝંખના હતી. વચને મળ્યા હતા. વિદ્યાથીએ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા પણ બનારસ પાઠશાળા તે નિર્નાથ થઈ જવાથી પાઠશાળા બંધ પડવાની પરિસ્થિતિ એવી ગઈ. આ સમયે શાસનરસિક દાનવીર શેઠ વીરચંદ દીપચંદ તથા શેઠ મણીભાઈ ગોકળભાઈ વગેરે બનારસ પાઠશાળાના હિતેચ્છુ છાના પત્રો આવવા લાગ્યા કે – “ગુરુદેવ! આપના સિવાય આ પાઠશાળા ચાલશે નહિ બનારસ વિદ્યાધામ છે. આપ પાગપુરીમાં ગુરુકુળની ભાવના રાખે છે પણ બનારસમાં આપશ્રીએ સ્થાપેલી પાઠશાળા બંધ થઈ જશે તે આપના- મારા સમાજ કલ્યાણના મરથ ભાંગી પડશે. આ માટે વારંવાર વિનવિપત્રો આવતા રહ્યા અને લાભાલાભનો વિચાર કરી બનારસ તરફ વિહાર કર્યો. ૧૯૬૪ના વૈશાખ શુદિ ૩ ના રોજ પ્રાતઃકાળે ૫ નૂતન મુનિ સાથે પાઠશાળામાં પ્રવેશ કર્યો. આ પ્રવેશ વખતે કાશીનરેશ તરફથી હાથી, ઘોડેસ્વાર, બેન્ડ વગેરે સામૈયામાં મોકલી ગુરુદેવનું ભવ્ય સ્વાગત કર્યું. ‘જૈન પાઠશાલાકા પુનરુદ્ધાર હુઆ. મહાત્માજી આ ગયે ' આવા પ્રકારનો શબ્દધ્વનિ ગલીએ ગલીએ, બજારે બારે સંભળાવા લાગે, પાઠશાળાના હિતેચ્છુઓને આનંદ , પઠન-પાઠન શરૂ થયું અને પાઠશાળાને પુનરૂદ્ધાર થયા. જેમાંથી સમાજને વિદ્વાને–પંડિત મળ્યા અને આજે ગુરુદેવની યશોગાથા ગવાઈ રહી છે. For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનવારિધિ - - - - - - આપણા ચરિત્ર નાયક સંસારીભાઈ નરસિંહ હવે મુનિ ન્યાયવિજયજીએ સાધુજીવનના આચાર પાળતાં પાળતાં પિતાની તેજસ્વી બુદ્ધિપ્રભા અને સ્મરણશક્તિ દ્વારા અભ્યાસમાં લીન રહેવા લાગ્યા. સંસ્કૃત ભાષા જૈપર સારે એવો કાબુ મેળવ્યું અને ન્યાય, વ્યાકરણ તથા શાસ્ત્રના પારગામી બની ગયા. ગુરુદેવ પણ આ નૂતન મુનિની શાનપિપાસા અને ધારણાશક્તિ તથા બુદ્ધિની તેજ રવતા જોઈને હર્ષિત થયા અને જ્ઞાનધ્યાનમાં મગ્ન રહેતા ભવિષ્યના મહાવિદ્વાન થનાર યુનિને અંતરના મંગલ આશીર્વાદ આપતા રહ્યા. મુનશી ન્યાયતીર્થ અને ન્યાયવિશારદ થવા માટેની તૈયારી કરવા લાગ્યા. પંડિત અધ્યાપક પણ તેમની આવી તેજસ્વી બુદ્ધિ જોઈને તેમને પ્રેરણા આપતા રહ્યા અને તેમણે કલકત્તાની ન્યાયતી અને ન્યાયવિશારદની પરીક્ષાઓ બાપ અને બે ઉરચ પદવી પ્રાપ્ત કરીને ન્યાયવિશારદ બની ગયા. ગુરુદેવને મને પંડિત અધ્યાપા તથા ગુરુબંધુઓ અને સંસ્થાના વિદ્યાથીબને અત્યંત આનંદ થયો. આપણું ચરિત્ર નાયક મુનિશ્રીએ સંસ્કૃતને તલસ્પર્શી ઊંડે અને ભ્યાસ કરી ભાષા પર પ્રભુત્વ પ્રાપ્ત કર્યું અને આ અભ્યાસ સાથે એમનામાં જે પ્રતિભા ખીલી ઊઠી એથી તે એ સંસ્કૃતના શીઘ્ર કવિ બની ગયા. મા પ્રતિભાના દર્શન તેમની વાણી, વિચાર, લેખન અને કવનમાં જોવા મળે છે. For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ - ૨૩ * * * * અને વૃદ્ધાવસ્થામાં પણ એ પ્રતિભા એવી જ ખીલતી રહી હતી. સંસ્કૃતના કલેકેના છે તેઓ સહજ રીતે બનાવી શાતા. એટલું જ નહિ પણ સંસ્કૃત ભાષા પર એટલું બધું પ્રભુત્વ હતું કે સસ્કૃતમાં વકતૃત્વ આપીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દેતા હતા. એક વિદ્વાન મિત્ર ભાઈશ્રી ફતેહચંદ બેલાણી તે કહે છે કે મહામહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી પછી આવા સંસ્કૃતના વિદ્વાન આ આપણું શ્રી ન્યાયવિજયજી છે. તેમના ગ્રંથરનો અધ્યાત્મ તત્ત્વાલેક અને કલ્યાણકારતી એ બંને તેમના ઉત્તમ ગ્રંથમણિ ગણાય છે આ બંને ગ્રંથે માટે અનેક જન-જનેતર વિદ્વાને, પંડિતે, સંન્યાસીઓ અને મહાત્માઓ અને ભક્તો એમના માં ગ્રંથાથી એટલા બધા આકર્ષિત અને મંત્રમુગ્મ બની ગયા છે કે આ ગ્રંથમણિની આજસુધી ભારે માંગ રહી છે અને તેની એક પણ કેપી આજે સુલભ નથી. તેઓશ્રી જીવનની સંધ્યાએ પણ એક એવી ઉગ્ય ભાવના રાખતા હતા કે ગીતા જેવો એક જૈન તત્વજ્ઞાનને દર્શાવતે મહાગ્રંથમણિ જગતના ચોકમાં મૂકવા તૈયાર કરી લઉં પણ શારીરિક કથળતી સ્થિતિથી લાચાર બનીને આ ભાવના પૂરી કરી શકયા નહિ તેનું મનદુઃખ છેવટની ઘડી સુધી રહ્યું હતું. તે પણ એમણે ભારતીય સંસ્કૃતિના નીચેડરૂપ સાંપ્રદાયિક તરવજ્ઞાનથી પર કુદયાણભારતીની ભેટ આપીને વિકતજગત અને જનતા પર ભારે ઉપકાર કર્યો છે અને એક જ પ્રથમણિથી એમણે સર્વવ્યાપક પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. આ સ્કૃત ભાષા પર પ્રભુત્વ હતું એટલું જ નહિ પણ પાકૃત ભાષા પર પણ તેટલું જ પ્રભુત્વ હતું. બુદ્ધિપ્રજાના ચમકારા આ જ્ઞાનવારિધિમાં જોવા મળે છે અને તેમના અગાધ For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ - * # મ . પાંડિત્યના દર્શન લાધે છે. ઉગતી યુવાનીમાં જ શાસ્ત્રોની ઊંડી પારગામિત પ્રાપ્ત કરી ગહન તત્વચિંતનમાં તેમણે પ્રવેશ કર્યો હતો જેના ફળસ્વરૂપે માત્ર ૨૫ વર્ષની યુવાન વયે વિધ્યાત્મ તત્ત્વાલક” તથા “ન્યાય કુસુમાંજલિ' જેવા શ્રેષ્ઠ ગ્રંથો અને તે પણ ધારાવાહી કાવ્યમાં પ્રસિદ્ધ કરી અમર કીતિ પ્રાપ્ત કરી હતી એટલું જ શા માટે તેમણે અધ્યાત્મ તત્વલોકની પ્રાકૃત આવૃત્તિ અને તે પણ પ૦૦ જેટલા લેમ આપીને વિદ્વાન જગતને ચકિત કરી દીધા હતા. તે “સત્તતા ' પ્ર થમણિ તેઓધીની વિદ્વતાના ગીતો ગાય છે. એમને આ પ્રથમ ગ્રંથ વાંચીને ભારતના પ્રસિદ્ધ પંડિત થી મહાવીર પ્રસાદ દ્વિવેદી મા ઉગતા યુવાન સાધુની ઊચી કાવ્ય પ્રતિભા, જ્ઞાનવભવ અને તર્કસંગત દલીલે વાચા મુગ્ધ બની ગયા હતા. તેમણે મુનિશી પર લખેલે લાગે પત્ર તેની સાક્ષી પૂરે છે. એટલું જ નહિ પણ નાગપુર અને ઉજજૈનીના બ્રાહ્મણ પંડિતોએ પણ આજ સમયમાં “મિચ્છ જૈs: વિરામુ જસ્ટિાર:' આ તે વિશ્વપ્રસિદ્ધ બૌદ્ધ પંડિત અવધેષ છે સંસ્કૃત સાહિત્યના અદ્વિતીય મહાકવિ કાલિદાસ છે, એવી પ્રશસ્તિઓ સાથે એમને સન્માનપત્ર અર્પણ કર્યું હતું. પણ આ નિસ્પૃહી મહાત્માએ એ માનપત્રની એક પણ કેપી કદી સાચવવાની ખેવના રાખી નથી અને એ છપાયેલા માનપત્રની એક પણ કોપી તેમના પુસ્તા સંગ્રહમાંથી મળતી નથી. આપણા ચરિત્રનાયક કેવા પ્રતિભાશાળી ઉચકેટિના વિદ્વાન હતા અને તેમણે કેવા કેવા ગ્રંથમણિની ભેટ જનજગત અને વિદ્વાનોને આપી છે તેનું મૂલ્યાંકન કરી શકાય એમ નથી. બસના વસુંધરામાં આ એક તેજસ્વી જ્ઞાનશીલ વારિધિ હતા. For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ૧૧ જૈનદર્શનની અમર ભેટ 7 જૈન જગત, વિદ્યાથી માલમ, જૈન દર્શનના પિપાસુ અને વિદ્વાને પણ માગ દ ન મળે એવા મહાન ગ્ર`થના સર્જનની ભાવના ૨૮ વષઁની યુવાનવયે જાગી. જગતના ચેકમાં જૈનધદર્શન અને તેનુ” તત્ત્વજ્ઞાન મૂકવાની ઝ`ખના ભારે હતી, સરસ્વતી દેવીના પ્રસાદ પામી ચૂકા હતા અને શાસ્ત્રના અવગાહનથી જૈનધર્મના વિધવિધ વિષયાના પારગામી બન્યા હતા. એમનું સ્વપ્ન હતું કે ગુજરાતી ભાષાના એક એવા ગ્રંથમણિની રચના કરુ. જે એક અદ્વિતીય પાઠયપુસ્તક બની રહે અને જૈનધર્મના અભ્યાસીને ખા એક જ ગ્રંથમાંથી જૈનધર્મના ખેાધ મળી રહે, આ માટે ‘જૈનદર્શન ગ્રંથનું આલેખન કર્યું. પહેલાં તે। આ લઘુગ્રંથમાં જરૂરી પ્રરણા જ માત્ર લેવાયા પણ તેની માંગ વધતી ગઈ અને પાઠપુસ્તક તરીકે શાળા–પાઠશાળા અને શ્રી મહાવીર જૈન વિદ્યાલય જેવી પ્રસિદ્ધ સંસ્થા તથા ગુરુકુળ બાળાશ્રમ અને જૈન વિદ્યાગૃહેામાં તે અભ્યાસક્રમમાં દાખલ થયું. ત્યારે વિદ્વાન મુનિશ્રીએ તેને સર્વાંગ સુંદર બનાવવામાં ભારે પરિશ્રમ લીધેા. જૈનધમ ના વિધવિધ વિષયાને વરી લેતા ખડા વિચાર્યા અને જૈન જગતને ૫૦૦ પૃષ્ઠ મહાગ્રંથ આપીને પેાતાની પ્રતિભા અને વિદ્વત્તાનું અપૂર્વ દર્શન કરાવ્યું. આ ગ્રંથમણિને જૈન જગતે તે ભાવપૂર્વક આવકાયાં અને તેની એક પછી એક નવનવી આવૃત્તિ થઈ. તે ૧૧ સુધી પહેાંચી. For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ તેની બે હિન્દી આવૃત્તિ પણ થઈ અને અંગ્રેજી આવૃત્તિ પણ તૈયાર થઈ રહી છે. આ “જૈનદર્શનના પ્રમાણભૂત મહાગ્રંથથી મુનિશીએ ભારતવ્યાપી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી એટલું જ નહિ કાર્ય સમાવિષ્ટ પંડિત સ્વામીશ્રી પ્રેમાનંદજીએ આ ગ્રંથને ભારતીય સંસ્કૃતિ અને તત્ત્વજ્ઞાનની અણમોલ ભૂરી ગણાવી અને આ ગ્રંથ ભારતને ચરણે મૂકવા માટે મુનિશ્રીની ભૂરિસૂરિ પ્રશંસા કરી અને આ ગ્રંથના આલેખનથી મુનિએ ભારતની મહાન સેવા બજાવી છે એવા શબ્દ દ્વારા વિદ્વાન મુનિશ્રીની ભારે પ્રશસ્તિ ગાઈ છે. આ ગ્રંથની હરીફાઈ કરે એવું એક પણ પુસ્તક હજુ સુધી લખાયું ન હોઈ મુનિશ્રી આ પુસ્તક અંગે અજોડ અને પ્રમાણભૂત નિર્માતા રહ્યા છે એ જ એમની જૈનશાસ્ત્ર વિષેની પ્રમાણભૂતતા સિદ્ધ કરે છે. આ ગ્રંથમણિના પ્રકાશનને યશ પાટણની શ્રી હેમચંદ્રાચાર્ય જન સભાને ફાળે જાય છે અને તે સભાના પ્રાણુરૂપ શ્રી ભોગીલાલ ચુનિલાલ કાપડિઆ આ સભાના ઉત્કર્ષ માટે સતત દત્તચિત્ત તેમજ પ્રયત્નશીલ રહે છે તે આપણા ચરિત્ર નાયકના પરમપ્રિય ભક્ત અને સેવાપ્રિય છે. તેમની સતત ઝંખનાથી બાર બાર આવૃત્તિ પ્રકાશિત થઈ ચૂકી છે એટલું જ નહિ, પણ મુનિશ્રીના ઘણા પુરતાના પ્રકાશનમાં તેમને મહત્વનો ફાળો છે. આ ગ્રંથમણિને ઘણું ઘણું આચાર્ય પ્રવ, પસ્થ અને મુનિવર્યોના મંગલ આશીર્વાદ મળ્યા છે એટલું જ નહિ પણ ઘણું જૈન-જૈનેતર વિદ્વાનેએ તે પુસ્તકના આલેખન માટે પ્રશંસાના પુષ્પ વેર્યા છે. આપણા શ્રુતશીલ વારિધિ આગમ પ્રમાકર સ્વ. મુનિ પુંગવ શ્રી પુણ્યવિજયજીએ જનદર્શનની અગિયારમી ભાવૃત્તિના આમુખમાં - - - - - - - For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રીના આ ભગીરથ કાર્યને બીરદાવતાં કહ્યું છે કે પૂજ્યપાદથી ન્યાયવિજયજી મહારાજશ્રીએ પૂર્વાચાર્ય વર્ણિત વિવિધ જૈનધર્મ માન્ય તારિક પદાર્થોને વણું વણીને વર્તમાનયુગને અનુરૂપ ગંભીર ભાષામાં ઉતારી વિદ્વર્ગ અને જીજ્ઞાસુ જનતા ઉપર ખરે જ મહાન અનુગ્રહ કર્યો છે. એમની મૌલિક કૃત્તિઓ સજવા પાછળ તેઓશ્રીનાં વર્ષોનાં તપ અને ચિંતન છે. તેઓશ્રીને જનદર્શન' પુસ્તક તો આજે વિશિષ્ટતા જ પ્રાપ્ત કરી છે અને નામના મેળવી છે. નવયુગના વિદ્યાર્થીવર્ગને સરળ અને ગંભીરપણે જૈનદર્શનના હાર્દને સમજાવતું માતૃભાષામાં આજે આ એક જ પુસ્તક છે. એનું અધ્યયન, અવલોકન અને ચિંતન આપણે તાત્વિક ગુણ ગ્રાહિતાની દષ્ટિને લક્ષમાં રાખી કરવા જોઈએ. આ ગ્રંથમણિ એ આપણા ચરિત્ર નાયકની જૈન જગતને અમર અમર ભેટ છે. ( ૧૨ રાષ્ટ્રપ્રેમના પૂજારી દેશમાં શાંતિ ન હય, દેશની મુક્તિ માટે રાષ્ટ્રવ્યાપી અદિલને ચાલતાં હેય સ્ત્રી-પુરુષ, નવલોહિયા યુવાન-યુવતીઓ, અરે વિદ્યાથીઓની વાનરસેના આઝાદી માટે પ્રાણ ન્યોછાવર કરવા ધસમસી રહ્યા હોય ત્યારે રાષ્ટ્રપ્રેમના પૂજારી પણ પિતાને સૂર For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પરવા દોડી આવે. મહાત્મા ગાંધીએ ભારતની મુક્તિ માટે જેહાદ જગાવી હતી. હજારો રાષ્ટ્રપ્રેમી ભાઈ–બહેને, વકીલો ને ડોકટરો, શિક્ષક અને પ્રોફેસરો સ્વરાજ્યના સિપાઈએ બની જેલને મહેલ માની રહ્યા હતા. આપણા ચરિત્રનાયક મુનિ ન્યાયવિજયજી રાષ્ટ્રપ્રેમી હતા. તેઓ માનતા હતા કે ધર્મનું સંસ્થાન દેશ સ્વતંત્ર હેય ત્યારે જ થઈ શકે. અને આ જવલંત કાંતિકારી રાષ્ટ્રપ્રેમી મુનિવરે સરદાર શ્રી વલ્લભભાઈ પટેલના અધ્યક્ષપણા નીચે મુંબઈના ટાઉન હેલમાં મળેલી સભામાં રાષ્ટ્રની મુક્તિ ઉપર બુલંદ અવાજે વ્યાખ્યાન આપી જૈન મુનિએ માટે રાષ્ટ્રના પ્રશ્નોમાં ભાગ લેવાનું એક નવું દ્વાર બોલી આપ્યું અને જેનેજગતને ચમકાવી દીધું. હજારે જન યુવાનયુવતીઓએ આ કાંતિકારી જૈન મુનિની ભૂરિ ભુર પ્રશંસા કરી. એટલું જ નહિ પણ જ્યારે ખાદીને પ્રચાર હિંદભરમાં જોરશોરથી થઈ રહ્યો છે ત્યારે પોતે ખાદી ધારણ કરી અને પ્રભાવનામાં લાડુ કે પતાસાને બદલે ખાદીના કપડાંની લહાણું કરાવવાનું જાહસિક પગલું ભર્યું હતું અને ચરબીથી ખરડાયેલા મુલાયમ મલમલને બદલે જૈન સાધુ–સાધ્વી અને જૈન સમાજે ખાદી અપનાવવા ન સંદેશ આપે. તેમના વ્યાખ્યાનથી પ્રભાવિત થઈ ઘણું બહેન-ભાઈઓએ ખાદીની પ્રતિજ્ઞા લીધી હતી. મુંબઈના આગેવાન શેઠ શ્રી કાંતિલાલ ઈશ્વરલાલે પણ તેમના વ્યાખ્યાનથી પ્રભાવિત થઈ ખાદીની પ્રતિજ્ઞા લીધી હતી. આપણું ચરિત્ર નાયક મુનિશ્રીમાં રાષ્ટ્રપ્રેમ કે જ્વલંત હતા અને ટીકાની પરવા કર્યા સિવાય નીડરતાથી રાષ્ટ્ર માટે બલિબલિ થઈ જવાને ઉપદેશ આપે હતા. એ રાષ્ટ્રપ્રેમના પૂજારીએ જૈન જગતને એક નવો રાષ્ટ્રભક્તિને બાદર્શ આપ્યો હતો. For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ ૧૩ મુંબઈનું યાદગાર ચાતુર્માસ Annnnnnnn સં. ૧૯૮૭નું ચાતુર્માસ અનેક રીતે ખૂબ પ્રવૃત્તિમય યાદગાર બની ગયું હતું. મુનિશ્રી બીલીમોરાથી મુંબઈ તરફ વિહાર દરમ્યાન અનેક સ્થળે મુંબઈના પ્રતિષ્ઠિત આગેવાને વંદન કરવા ગયા હતા અગાશી–મલાડ-શાન્તાક્રુઝ અને ભાવ બલા થઈ પાયધુની શ્રી આદીશ્વરની ધર્મશાળામાં પધાર્યા. અહીં આમેન્નતિ પર ભાષણ આપ્યું હતું. કેટના શ્રી સંઘ તરફથી મુનિયાનું ભવ્ય સ્વાગત થયું હતું. કેટના ભાઈબહેનના આનંદને પાર નહોતો. કાટમાં દહેરસરજીમાં દર્શન કરી મુનિશ્રી એ પરમાત્માસ્વરૂપ પ્રભુનું મિશન અને આત્મધર્મ ઉપર મનનીય વ્યાખ્યાન આપ્યું હતું. મા ચાતુર્માસમાં લે, વ્યાખ્યાને દ્વારા તેમણે જન જનતા અને ખાસ કરીને યુવક-યુવતીઓમાં ભારે જાગૃતિ આણી હતી. તેમના જાહેર વ્યાખ્યાન હીરાબાગ, માધવબાગ, ટાઉનહોલ, કેસ હાઉસ, મહાવીર વિદ્યાલય વગરે પ્રસિદ્ધ સ્થાનમાં મોટી માનવમેદની સામે થયાં હતાં. દરેક વ્યાખ્યાનમાં તેમની પ્રચંડ વકતૃત્વશક્તિને પ્રકાશ પડ્યો હતો. જેનેના તમામ ફિરકા ઉપરાંત જૈનેતર જનતાની પણ મોટી ઉપસ્થિતિ થતી હતી. જેનેતર વર્ગના અધિકારસંપન્ન પ્રતિઠિત પુરુષો પણ તેમના દરેક વ્યાખ્યાનમાં હાજરી આપતા હતા. મહારાત્રીના કેટના ઉપાશ્રયના હરહમેશના વ્યાખ્યાનમાં પણ ઘાટોપર જેવા દૂર દૂરના સ્થળેથી પણ શ્રોતાઓ હમેશાં For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ નિયમિત ઉપસ્થિત થતા અને પર્યુષણ પર્વના દિવસે માં માનવમહેરામણ એવો તે ઉમટી આવતો કે ઊભા રહેવાની જગ્યા મળવી મુશ્કેલ હતી. મહારાજશ્રીના ઉપદેશથી મહાવીર જન્મ વાચનના દિવસે શ્રીફળ ફોડવાનું બંધ રહ્યું હતું. અને સાંવત્સરિક પર્વના દિવસે તપસ્વી નરનારીઓને શુદ્ધ ખાદીની પ્રભાવના કરવામાં આવી હતી. જેનેતર સાક્ષરો, વિદ્વાને, રાજપરુષ અને અધિકારીઓ મહારાજમોને મળવા આવતા અને તેમનું વિપુલ જ્ઞાન તેમની ઉદાર દષ્ટિ તથા વિશાળ ભાવનાની ભૂરિ ભૂરિ પ્રશંસા કરતા હતા. પારસી વિદ્વાન ડો. બહેરામન ખંભાતા અને પ્રસિદ્ધ દેશ ભક્ત વીર નરીમાનના હૃદય પર પડેલી અસર મુનિશ્રીની સર્વધર્મસમન્વયની ભાવના અને રાષ્ટ્રપ્રેમના દર્શન કરાવી જાય છે. ગુરુદેવ મદ્ વિજયધર્મસૂરિજીની જયંતિના પ્રસંગે સરદાર વલભભાઈ પટેલે પધારી પ્રમુખસ્થાન સ્વીકારી જિન સમારંભને દીપાવ્યું હતું. કેસ હાઉસમાં રાષ્ટ્રધ્વજવંદન પ્રસંગે વીર નરીમાનના આમંત્રથી મહારાજનું જોરદાર શબ્દોમાં રાષ્ટ્રભક્તિ માટે પ્રજાને હાકલ કરવી એ જન સાધુ માટેની અદ્દભૂત ઘટના છે. તેટલો જ એ જન સમાજ અને શાસન માટે જવલંત મહિમનાદ છે. લેખે અને વ્યાખ્યાનો ઉપરાંત મુંબઈની જનતામાં મહારાજશ્રીના લખેલ સૂત્ર અને પુસ્તકને પણ સારો એ પ્રચાર થયો હતો. મહારાજીના જનસમાજને ઉપયોગી ઉદાર વિચાર માલેખનોએ મુંબઈની પ્રજામાં પ્રેરણા રેલાવી ખરેખર જનધર્મની પ્રતિષ્ઠા વધારી હતી. ચર્ચાસ્પદ પ્રશ્નો પર તેમના ખુલ્લા વિચારો અને નિર્ભય For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ગનાઓથી કેટલેક વર્ગ ખળભળી ઉઠયો હતેા પણ રિરાધી વના વિરાધા કે આક્ષેપા તેમના આનંદી ચહેરાને સ્પર્શી શકયા નહેાતા. તેમના રાષ્ટ્રભાવનાના અને સમયધર્માંના વિચાર। ભલભલાને પ્રેરણા આપી ગયા છે. વીરલા પારલામાં વી. પી. મહાસભા સમિતિ તરફથી તેમનું સ્વરાજ્ય પર જે જોરદાર વ્યાખ્યાન થયેલું તે તેમના રાષ્ટ્રપ્રેમને અને રાષ્ટ્રભક્તિને સુંદર પૂરાવેા છે. સત્યને નિયપણે ઉચ્ચારતાં સમાજના કોઈ વંતે અશ્રુગમે ઉતરે તે તે સહેવા તેએ સહ તૈયાર બેઠેલા હતા. તેમના ઉદાર મનની ખૂખી તે એ છે કે જૈનસમાજમાં કલહનું વાતાવરણ ચાલુ રઘુ ઢાવા છતાં ઊઈ પણ વિધી વ્યક્તિની નિન્દા તેમના મુખથી વ્યાખ્યાનમાં કે ખીજે વખતે કે એ કદી સાંભળી નહેતી. કલુષિત વાતાવરણથી તે નિરાળા જ રહેતા. તેએ વ્યાખ્યાનમાં અને લેખનકળામાં તેઓ જેટલા પ્રચંડ હતા તેટલા જ પ્રકૃતિષે નમ્ર, શાન્ત, પ્રસન્ન હતા. વાતચીતમાં ભદ્રિક. હસમુખ ચહેરા અને સરળતા એ એમના જીવનમાં વણાઈ ગયા હતા. ચાતુર્માસ દરમિયાન કાટના ટ્રસ્ટી®ા અને સ ંધે તેમની તરફ ખૂબ ભક્તિભાવ દર્શાવ્યા હતા. તેમના પ્રથમણિ સમા જૈનદર્શન 'ના પુનઃ પ્રકાશનના લાભ લીધેા હતે. કાટના સુપ્રસિદ્ધ શ્રાવક સ્વ.શ્રમાન શેઠે દેવીદાસ કાનજીની ભક્તિ મહારાજની તરક્ જ્વલંત હતી. મહારાજશ્રી તરફ શ્રી કકલભાઈ ભૂધરદાસ વકીલ, શ્રી ગીરધરલાલ ત્રીકમલાલ, શ્રી મકનજી બ્લૂડાસાઈ બેરિસ્ટર, શ્રી ભાગીલાલ લહેરચંદ, શ્રી ગાવિજીભાઈ રૂગનાથ અને શ્રી વૃદ્ધિલાલ ત્રીકમલાલ વગેરે શાસનપ્રેમી સજ્જનીએ સહુ ભક્તિભાવ દર્શાવ્યા હતા. જૈન સાધુ સાંકડા દિલના નહિ પણ ઉદાર વિચારક, બધા For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ કર ધર્મવાળાઓ સાથે મિલનસાર, વિશ્વ ધુત્વની ભાવનાના પાક અને પ્રેરક હેાય છે એમ મહારાજશ્રીએ તે પ્રમાણે આચરીને જાહેર જનતા સમક્ષ ખુલ્લુ કરી દીધુ હતુ અને એ રીતે જૈન સાધુની પ્રતિષ્ઠા વધારી જૈનધર્મનુ મુખ ઉજ્વળ કર્યું હતુ. હવે પૂના પ્રકરણેામાં તેત્રીના મુંબઈના ચાતુર્માસના યાદગાર પ્રસંગેાની વાનગીને રસાસ્વાદ લાગે. ૧૪ મુનિશ્રી ન્યાયવિજયજીએ ૧૫–૭–૩૧ ના રાજ શ્રી આદીશ્વરજીની ધર્મશાળામાં આવેલ વ્યાખ્યાનના સાર ઃ " આત્માતિ મહાવીર થવાના ઈજારા કાઈએ લીધા નથી. એ મહાત્માને પત્રલે ચાલનાર કાઈ પણ મનુષ્ય મહાવીર બની શકે છે. શ્રી હરિલદ્રાચાર્યું. મહાવીરનું શરણુ લેવાનું કારણ એ બતાવ્યું છે કે વાણી અને વનમાં મહાવીર સૌથી ઉચ્ચ સ્થાને આવે છે. જીવનની સળતા ચારિત્રમાં છે. એક ખાંä ઉપદેશ કરતાં એક મધાળ વન વધુ લાભદાયક છે. શાસ્ત્રા વાંચવા, સમજવા, સમજાવવાં સહેલાં છે, પણ જીવનમાં ઉતારવા દ્વાવલાં છે. માત્માના વિકાસ સાધે. નકામી પંચાતામાં પડી આત્માનું ન હારા, બધી નાત જમી ગઈ ાતે વાજા જ રહી ગયા '' એવું ન બને એ ધ્યાનમાં રાખા. tr For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ભગવાન મહાવીર જગતવત્સલ હતા. મહાવીરની અહિંસાને એ પ્રભાવ હતો કે એની સામે જન્મવેરી પ્રાણીઓ પણ પિતાના વેર ભૂલી જઈ શાંતિપસમાં તરબોળ થઈ જતા. મહાવીરની નસેનસમાં અહિંસાની સરિતાઓ વહેતી. એમના રોમરોમમાં અહિંસાના દીપકે પ્રકાશતા. એમની વાણીમાં વહેતે અહિંસારસને ધેધ કરોડને શીતળતા આપી ગયેલ છે. અહિંસાની મહાન શક્તિને પ્રભાવ આજે આપણે જોઈ રહ્યા છીએ એ અહિંસાનો ચમત્કાર છે. અહિંસાની શક્તિ કેટલું કામ કરે છે એ આજે ભારતવર્ષ જગતને બતાવી રહ્યું છે. અહિંસાના પૂજારી ને અંદર અંદર લડે તે દુનિયા શું કહેશે? જિનના માર્ગનું અનુસરણ કરે તે જ સાચે જૈન. પક્ષપાતના બખેડામાંથી નીકળી જઈ સાચું જનત્વ ખીલ. જનતત્વને કોઈએ ઈજા લીધે નથી. મહાવીર ભગવાનના દશ શ્રાવકેમ કોઈ સવાળ–પિ૨વાળ કે શ્રીમાળી નહેતા. તેઓમાં હતા પટેલ, પાટીદાર અને કુંભાર, છતાં તેઓ ભગવાનના ઊંચામાં ઊંચા શ્રાવક ગણાયા. જનધર્મમાં ગુણની પૂજા છે. ધનની, અધિકાર-કુળ કે જાતિની નથી. જે આત્મવિકાસમાં ચડે તે ઉચ, પડે તે નીચ. આ ઊંચનીચની વ્યાખ્યા છે. આમભાવનાને ઉચ બનાવો, જીવનને સદાચારી બના, વિચાર અને બાચારમાં પવિત્ર બને, એમાં જ ખાત્માની ઉન્નતિ છે. વેરાવળમાં ગુંડાઓની કાતીલ છરીના ભોગે સ્વર્ગવાસ પામેલ શેઠ ગોવિંદજી ખુશાલના કરૂણ અવસાન માટેની શોકસભામાં For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ કોટમાં જે-જેતરની વિશાળ સભામાં મુનિશ્રીએ “સાત્વિક સ્મારક' વિષે જનસમાજને શક્તિશાળી–પ્રાણવાન બનવા હાકલ કરી હતી તેનો સારાંશ - * - નાના “જ્યાં તમારી સલામતી નથી ત્યાં તમે દહેરાસરો શું સાચવી શકવાના હતા સાધ્વીઓનું રક્ષણ કેમ કરી શકવાના હતા? તમારે જીવવું હોય, જૈન સમાજે પ્રાણવાન, શક્તિશાળી, બહાદુર, નિબક બનવું હોય તો તમારી પ્રજાને પ્રાણવાન, બળવાન બનાવ્યા વિના છૂટકે નથી, એ બાળકેમાં વકત્વ રડાશે તે ભવિષ્યમાં તે નીડર બનશે. ધર્મ સાધન અને ધર્મ રક્ષણ પણ બળ તથા શક્તિ પર અવલંબિત છે ભગવાન મહાવીર દેવના પિતા સિદ્ધાર્થ રાજાની દિનચર્યામાં વ્યાયામનો ઉલ્લેખ છે. કલ્પસૂત્રમાં તે આવે છે. કુમારપાળની વ્યાયામક્રિયાનું વર્ણન પણ મળે છે. શ્રી હરિભદ્રસૂરિ ધર્મબિન્દુમાં ફરમાવે છે કે બળને હાસ થતાં, બળને પુનઃ સતેજ કરવા માટે શક્તિ ખીલવવા યોગ્ય ઉપાશે લેવા ઘટે. ગોવિંદજી શેઠ તે શહીદ બની ગયા. તેમને સાચી શ્રદ્ધાંજલિ આપવી હોય તે સંગઠન સાધે, ભ્રાતૃભાવને ખીલ, સમાજના બચાબચામાં શક્તિને સંચાર થાય, સૌ બહાદુર, નીડર, વ્યાયામવિર બને તેવા પ્રયાસો કરે. સંગઠન સાધી હિન્દુ ભાઈઓને પણ પના અને અહિંસા એ શૂરવીરોનું શસ્ત્ર છે તે બતાવી આપે. જિન સમાજને આજે નીડર, બહાદુર, શક્તિશાળી, પ્રાણુવાન, વીર, વીરાંગનાઓ અને બાળવીરોની જરૂર છે. તમારા પૈસાને સંગઠન અને અકયતા તથા નવી પેઢીને પ્રાણવાન બનાવવામાં For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ - ૩૫ - - - - - e . અમ પર કયા પ્રકા - મામા ના ડાકલા કે , 1, બનાવાય ઉપયોગ કરશે તે જૈન જગતને જયજયકાર થશે જ થશે. આપણે સભામાં આવી દીલગીરી માત્ર બતાવીએ તેને શું અર્થ છે ! જન ધર્મ એ એક મહાનધર્મ છે. તે નામર્દ બનાવનારો ધર્મ નથી પર' વીરને ધર્મવીરો, બહાદુરો, પ્રાણુની પણું પરવા ન કરનારાને ધર્મ છે. એ કાયરોને ધર્મ નથી. ખરા જનમાં સાચું ક્ષત્રિયન્ત હોય, ખરા જૈનમાં એક તરફ અહિંસા હેય પણ જરૂર પડવે દેશ, ધર્મ, તીર્થ રક્ષા અને બહેનોની શીલરક્ષા માટે તલવાર પણ હેય. આ પણ વસ્તુપાળ રણના મેદાનમાં શત્રુઓને થથરાવતા અને સાથે સાથે ધર્મક્રિયા પણ કરતા રહેતા. આપણી નવી પેઢી, આજના યુવાને, વિદ્યાર્થીઓ માટે શક્તિવર્ધક સંસ્થાની જરૂર છે. જે નવી પેઢી શક્તિશાળ, બળવાન, નીડર, બહાદુર નહિ હોય તે આપણું મંદિર, ઉપાશ્રયે, જ્ઞાનમંદિર, સાધુ-સાધ્વીઓ તીર્થોની કે રક્ષા કરશે? જે વખતે મળ કચડાઈ રહી હેય બીજાની આધીન બની રહી હોય તે વખતે શક્તિવર્ધક સંસ્થાની ભારે જરૂર છે. એ દિશામાં દાન એ પણ મોટું દાન ગણાશે. ધર્મને પાયે મજબૂત બનાવવા જન સમાજે સંગઠન સાધવાની જરૂર છે. રચનાત્મક યોજનાઓ કરે અને જન સમાજને પ્રાણવાન બનાવવા શક્ય પ્રયાસો કરે અને જેનધર્મને દીપા. અહિંસા ધર્મનાં ચમત્કાર સર્જાશે.” For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ૧૫ દાનની દિશા સમજો YIN મુંબઈ ૨૬-૭-૩૧ ના રોજ મિન્ટ રોડ પર આવેલી થી કોઠારીની વાડીમાં બી માંગરોળ યુવક સંઘના પ્રબંધથી મુનિશ્રીએ મનુષ્ય કર્તવ્ય' પર આપેલ ભાષણને સારાંશ – શ્રી માવજીભાઈ દામજી શાહે મહારાજશ્રીના જીવન પર પ્રારંભિક વકતવ્ય રજૂ કર્યા પછી થી લીલાવતી મુનશી સ્વદેશી ભાવના પર બોલ્યા હતા અને પછી મુનિશીએ મનનીય વ્યાખ્યાન આપ્યું હતું. પરોપકાર એ મોટું દાન છે. અભયદાન પણ પરોપકાર છે, અને અનુકશ્માદાન પણ પરોપકાર છે. એ મહાન ફળને આપનાર છે. ભરતામાં ન ભરતી જરૂરીયાત હોય ત્યાં નાંખવું જોઈએ. આજે સમાજ બેકાર હાલતમાં દુઃખી છે અને આખા દેશમાં બાર્થિક મુંઝવણ વ્યાપી રહી છે. દેશના લાખ કરોડો ગરીબ ભૂખમરાની આગમાં બળી રહ્યા છે, એવા વિષમ સમયમાં નિરૂપોગી જમણવારમાં પૈસા વેડફવા અગ્ય છે. દાનની દિશા સમજવાની જરૂર છે. સમાજ પર કે દેશ પર આગ વરસી રહી હેય એવા કુસમયમાં પણ પ્રજાના હિતાર્થ જનતાના કલ્યાણ, સકલ સંઘના ઉપકાર્ય દેવાલયની ધનરાશિનો એક પૈસો પણ ખર્ચ જે નાજાય જ મનાય છે તો એવા ધનની વૃદ્ધિ કરવી નકામી છે. વૃદ્ધિ તો એવા ધનની કરવી આવકારદાયક For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ ૩૭ લેખાય છે જે પ્રજાજીવનનાં વ્યવહારિક અને ધાર્મિક બને અંગેને પોષણકર્તા હેય, જે ધન પ્રજાની અનુષ્પામાં ઉપયુક્ત થઈ શકે તે ધનની વૃતિ કરવી સમુચિત છે અને એમાં વધુ પુણ્ય છે એ સમજાવું જોઈએ. જ્યાં સુધી દેવદ્રવ્યની મર્યાદા અતિ સંકીર્ણ મનાતી રહે ત્યાં સુધી તે ધનના ભંડારો ખાલી પડ્યા રહેશે તે ડરવા જેવું નથી, સામાજિક ધનમાથા ધર્મના ક્ષેત્રને પુષ્ટિ મળવાને પૂર્ણ અવકાશ છે. અત્યારે તે દેવદ્રવ્યના ભંડારો સરકારી લોનની દિશામાં ઠલવાય છે અને પછી તેને ઉપયોગ કતલખાના, કારખાનાં, લશ્કરીવ્યુહ અને લડાઈ વગેરે મહાપાપનાં કામમાં થાય છે દેવધનના આ ઉપગ એક મંદિરનું ધન તેના કારભારીએ બીજ મંદિરની ભીંત સમારવાને આપતાં આંચ ખાય અને જાણે પોતે જ દેવધનના માલિક હેય એવું સ્વછંદ વર્તન ચલાવે એ કેટલી દયામણું સ્થિતિ છે? પૂણ્યના નામે એવું ધન વધવું અને એને સદુપયોગ ન થતાં પ્રજાજનનાં કલ્યાણમાં તે તદ્દન નકામું રહેતાં બાહ્ય આડબરના ભભકા બતાવવામાં અને ગોટાળા કે બખેડા ચલાવવામાં કામ લાગે એવી સ્થિતિ આ યુગમાં હવે ના નભી શકે. દાનની દિશા સમજે, સમજી જાઓ કે શ્રાવક શ્રાવિકા વર્ગ પર તમામ ક્ષેત્રને આધાર છે. તમામ ધર્મસંસ્થાઓ તેમના પર અવલંબિત છે. તેમની પુષ્ટિ પર ઈતરની પુષ્ટિ છે. આજે તે વર્ગ બેકારીથી, ઉદ્યોગના અભાવથી અને કેળવણુના સાધન નહિ મળવાથી સીદાતે જાય છે. ધાર્મિકે વગર ધર્મ હેય? લાંબી નજર કરતાં માલુમ પડશે કે જયાં શ્રાવકોના ઘર તારાજ થઈ ગયાં છે, ત્યાં સારસંભાળ ખનાર કોઈ ન હોવાથી દેરાસરો પશુપંખીઓના આવાસ બની For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ૩૮ જઈ ખંડેર બની રહ્યાં છે. ત્યાં ધાર્મિકેની જાગૃતી હતે તો આ સ્થિતિ આવતા ત્યારે દાનની દિશા કઈ? જેઓને પિતાની આજીવિકાનાં પણ કફ છે, તેઓ મંદિરોને શું સંભાળી શકશે? એક બે વખત જમણ પીરસી દેવાથી કંઈ સાધમિકેના ઘર નથી બંધાઈ જતાં. સાધર્મિક વાત્સલ્ય તે સાધર્મિ ને તેમના જીવનનિર્વાદના રસ્તા સરળ કરી આપવામાં છે અને ગ્ય કેળવણીના માર્ગો ખુલા કરી સાધર્મિક બાળકુવકને વિદ્યાની લાઈન પર આગળ વધારવામાં છે. આ સાચું સાહમવરછલ છે. જમણવારમાં માનનારા આજે ભીંત ભૂલી રહ્યા છે. કરવાલાયક સૂઝતુ નથી અને આડે માગે પિસાનો ધૂમાડો કરાય છે? પ્રજાને ભરખી રહેલી બેકારી, ગરીબાઈ અને અજ્ઞાન દશા તરફ અખિમીંચામણાં કરવાં બહુ મુર્ખાઈભરેલું છે. એમાં ધર્મ નથી પણ ધર્મદ્રોહ છે, શાસનની અધોગતિ છે. ફરીને કહું છું કે દાનની દિશા સમજે ! અને ઉપયોગી દિશામાં દાનને પ્રવાહ વહેવડાવી ધર્મ, સમાજ અને રાષ્ટ્રનું ભલું થાય અને એ રીતે શાશનને યજયકાર થાય તેમ પ્રયતન ફેરવે. ખરો દાનધર્મ સમજે અને વિશાળ દષ્ટિએ ઉદાર દયાના ઉપયુક્ત ઝરણું વહેવડાવી હજારો લાખો દુઃખી હૃદયના શુભ આશીર્વાદ મેળવે, એમાં જીવનનું કલ્યાણ છે. For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ રાષ્ટ્રધર્મ મુનિશ્રી રાષ્ટ્રપ્રેમી હતા એટલું જ નહિ પણ સ્વદેશી અને ખાદીના હિમાયતી હતા, તે માત્ર વાતમાં નહિ પણ પોતે શુદ્ધ ખાદી વાપરતા અને હજારોને ખાદી પહેરવા પ્રેરણા આપતા. એટલું જ નહિ પણ પ્રભાવનામાં ખાદીનો પ્રચાર કરનાર તે પ્રથમ જ જનમુનિ હતા તેમણે રાષ્ટ્રધર્મ અને સ્વદેશી પર મનનીય પ્રવચન આપ્યું હતું તે આજે પણ પ્રેરણા આપી જાય છે. વર્તમાન પરિસ્થિતિનો વિચાર તો કરે. આજે આપણું રાષ્ટ્રીયજીવન ગંભીર સ્થિતિમાં છે. રાષ્ટ્રધર્મ તરીકે દરેક હિન્દીની ફરજ છે કે તેણે સ્વદેશી ભાવના પિષવી જોઈએ. પિતાની જરૂરી યાત ઓછી કરી ચાલે ત્યાં સુધી દરેકે દરેક ચીજ સ્વદેશી જ વાપરવી જોઈએ. ખાસ કરી પરદેશી કાપડને સંપૂર્ણ ત્યાગ કરી શુદ્ધ ખાદીના પહેરવેશમાં પિતાને પવિત્ર દેશપ્રેમ પ્રકાશો જોઈએ. અહિંસાની દષ્ટિએ પણ પરદેશી કાપડ વાપરવા ન ઘટે. જેની પાછળ લાખો જાનવરો કતલ થતાં હેવ અને લાખો મા ચરબીના વપરાશથી જે બનતું હોય તેવું નાપાક કપડું અહિંસા ધર્મ કેમ વાપરી શકે. ડુંગળી ખાવામાં જે દોષ છે તેના કરતાં હજારગણું – અનતગણું પાપ ચરબીવાળાં નાપાક કપડાં વાપરવામાં છે. પ દેશી કાપડે દેશના ધંધાનો નાશ કર્યો છે. પરદેશી કાપડ પાછળ દેશનું કરોડોનું ધન પરદેશ ઘસડી જવામાં આવે છે For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ૪૦ પરદેશી કાપડે દેશમાં બેકારી ભૂખમરે વધાર્યો છે, એટલે જે તમે તમારા દેશનું હિત ચાહતા હે તે તમારા ઘરમાં, તમારા અંગ પર પરદેશી કાપડનું એક ચીંથરું પણ ન હોવું જોઈએ. મહાત્માગાંધીજીએ સ્વદેશી, ખાદી, રેંટીઓ અને પરદેશી કાપડના ત્યાગ માટે જે સંદેશ આપે છે તે હૃદયમાં ધારણ કરે. જાગો અને કર્તવ્યપરાયણ થાઓ. સમગ્ર જગતમાં જીવનકલહ વ્યાપી રહ્યો છે. આ સંક્રાન્તિકાળ છે. સ્વાતંત્રય મેળવવું હોય અને ટાઢે પાણીએ ખસ કાઢવી હોય તે ખાદીના પૂજારી બની જાઓ. ખાદીમાં અનેક લાભ છે. ખાદીમાં સાદાઈ છે. સંયમ છે. ખાદીથી જરૂરીયાત ઓછી થઈ જાય. ખર્ચા ઘટી જાય, પૈસાનો બચાવ થાય. ખાદીથી દેશના ગરીબેને રાજી મળે, તેમના ધંધા સજીવન થાય. ખાદીના ઉદ્યોગથી ભૂખે મરતા, રીબાતા દેશના કરડે દુઃખીયા માણસે રોટલા ભેગા થઈ શકે. ખાદીની વપરાશ અને ભાવના વધતાં જીવનમાં સાદાઈ આવી જશે, સરળતા આવશે. ઊંચનચ બધામાં સમાનતાની ભાવના જાગૃત થાય. આથી ચામડી અને શહેરો વચ્ચે પરસ્પરને લાભદાયક આર્થિક સંબંધ અને વ્યવહાર બંધાય. ઘરેઘરે રેંટિયા ગુંજવા જોઈએ. બે તોલા જેટલું પણ માણસ રોજ કાંતે તો વરસદહાડે અઢાર તલ જેટલું કંતાવાથી પિતાનાં કપડાં પર પાડી શકાશે. રેટિયે સ્વાવલંબી જીવનનું નિર્દોષ સાધન છે. એ સનાતન ગૃહ-ઉદ્યોગની મૂર્તિ દરેક હિન્દીના ઘરમાં પુનઃ પ્રતિષ્ઠિત થવી જોઈએ. એમાં અર્થલાભ છે, ધર્મલાભ છે અને દેશહિત છે. એમાં ગરીબને અનુકશ્માદાન છે. બહેને રેશમી સાડી કેમ પહેરી શકે? શભા અને સૌંદર્ય તે શીલમાં છે. સર્વોત્તમ આભૂષણું શીલ છે. બારીક, ઝીણું અને ઉલ્કટ કપડાંથી તે શીલ જોખમાય. ખાદીથી અંગોપાંગ બરાબર For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ - ૪ ઢંકાય છે. રેશમમાં તે પાપ છે. લા કીડાઓની હિંસાથી તે બને છે. એટલે રેશમી કપડાં પહેરવા જોઈએ નહિ, મંદિરોમાં અને ધર્મસ્થાનમાં તે વપરાય છે તેની પાછળ ભારોભાર અજ્ઞાન ભર્યું છે. સાધુ–સંતને પણ પરદેશી કાપડ ન જ માપીએ. તેમને અન્ન, પાણી અને વસ્ત્ર શુદ્ધ જ કજો. ડુંગળી ન ખપે તો નાપાક વસ્ત્ર કેમ ખપે? તેમને ખાદી વહેરાવીએ. સાધુ તે ત્યાગી રહ્યા. તેમને ત્યાગ તે ગૃહસ્થ કરતાં ઊંચે તે જોઈએ. ગૃહસ્થો ખાદી પહેરી સાદાઈ અને ત્યાગની ભાવના પશે તો સાધુ શું કામ ન પિધે? સાધુને મલમલ, રેશમ આદિ કેમ શોભે? ખાવામાં સયમ અને રસકસને ત્યાગ જોઈએ તે પહેરવામાં સંયમ અને ત્યાગ ન જોઈએ? સાધુ અન્ન-પા શુદ્ધ માગી શકે તે વસ્ત્ર પણ શુદ્ધ માગી શકે. સાધુઓ-ધર્મગુરુઓ અહિંસાધર્મને સમજી પ્રજામાં રાષ્ટ્રધર્મની પ્રેરણા ઉત્સાહથી રડે તે દેશનું બહુ કલ્યાણ સધાય. ધર્મનો ઉદ્યોત પણ એમાં છે. હિ . ૧૭ આપણું ઉન્નતિના ઉપાયો annunc venenocnenererencacas આપણું ચરિત્રનાયક મુનિશ્રી વિચારતા હતા એટલું જ નહિ પણ તેઓની જમાનાને ઓળખતા હતા. આજના યુગમાં નવી પેઢીને કેવું શિક્ષણ, કેવા સંસ્કાર અને કેવો ધર્મને બે માપવો જોઈએ તે વિષે તેમણે ખૂબ ચિંતન કર્યું હતું. સાચી મુક્તિ અપાવે તે વિદ્યા અને તે માત્ર પુસ્તકોના કીડા બનીને નહિ પણ શારીરિક For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ૪૨ શ્રમ, વ્યાયામ અને વિધવિધ વિકાસ પ્રવૃત્તિઓ દ્વારા જીવનનુ ઘડતર તથા ચણુતર થવુ જોઈએ તેમ માનતા હતા. આા વિષે તેમીએ હીરાખાગના હાલમાં જાહેર વ્યાખ્યાન આપ્યુ. હતું. તેમાં વિદ્યા, ખળ, સયમ અને રાષ્ટ્રવાદનાં પાઠ પ્યા હતા. ૧૯૩૧માં આપેલ આા પ્રવચન ૪૦ વર્ષ પછી પણ કેટલું" બધુ પ્રેરણાત્મક છે તે જોઈએ. ઉન્નતિની ચાવી એકમાત્ર કવ્યાની સાધના છે. સ્વઉન્નતિ વગર ન સામાજીક ઉન્નતિ સાધ્ય છે, ન રાષ્ટ્રીય ઉન્નતિ શકય છે. ઉન્નતિના પાયામાં વિદ્યાની જરૂર છે. સાચુ જ્ઞાન ઉન્નતિના મૂલા ધાર છે, આજની સરકારી શાળાઓમાં અપાતી કેળવણી બહુ ત્રુટીપૂણું છે. આ કેળવણી બાળકાના મગજને બવાડે છે. તેમના મગજમાં ખરાબ સ ́સ્કાર રેડે છે. આગળ વધીને કહુ. તા તેમના જીવનમાં એક જાતનુ વિષ રેડે છે. ' “ સા વિદ્યા યા વિમુક્તયે” વિદ્યા તે છે જેનાથી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિ ખીલે. વિદ્યા તે છે જે આ લેકમાં તે પરલેાકમાં આત્મકલ્યાણના માર્ગ સરળ કરી ખાપે. આ પ્રકારની વિદ્યાના આત્રમા-ગુરુકુળા-વિદ્યાલયે અને ખાલવિહારા ઉઘાડવા જોઈએ. ભારતની ઉન્નતિ ભારતના ભાળકાને તૈયાર કરવામાં છે અને એ દિશામાં મેાટા પાયા પર મહાન પ્રયત્ને પ્રારભવાની જરૂર છે. આપણા દેશ આજે પરાધીન છે. ગુલામી દશા ભાગવે છે. દેશની ગુલામીના બંધના તાડવા માટે વિવેકબુદ્ધિના પ્રયાગ કરવામાં ધ્રાગી જવું એ આજની મહાન વિદ્યા છે. For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ ૪૩ ખરી પ્રજાકીય કેળવણી માત્ર અક્ષરજ્ઞાનમાં નથી પણ ચારિત્રમાં અને હાથપગના ઉદ્યોગમાં–જાતમહેનતમાં છે. - - - વિદ્યા સાથે વ્યાયામશિક્ષણના અગત્ય છે. વ્યાયામ દ્વારા શારીરિક અને માનસિક બેઉ બળ મેળવાય છે. વ્યાયામથી માણસ પિતાની શક્તિઓને ખીલવી શકે છે. બળ અને તંદુરસતી જીવનવિકાસના માર્ગમાં મહત્વનો ભાગ ભજવે છે. મુડદાલ શરીરમાં રહેલું મન પણ મુડદાલ હેાય છે. સંસારને નિયમ છે કે બળવાન જાતિ જ વિશ્વના સમૃહ મંડપમાં ટકી શકે છે. આજની સ્થિતિ તે તમે જાણો છો તમારે મંદિર પર તેફાની ગુંડા ચડી આવે ને તમે મુઠ્ઠીઓવાળી ભાગી જાઓ તો ભગવાનની મુર્તિઓના કકડા થાય અને આપણું નિર્બળતાનું પ્રદર્શન થાય. મૂર્તિપૂજા શા માટે? એ મહાન બાત્માનું આત્મબળ મેળવવા માટે મૂર્તિપૂજા છે. એવો આત્મા બળ વગર મેળવાશે ખરો! ઉપનિષદ શું કહે છે? જાણો છો? ઉપનિષદ ચોખ્ખું કહે છે કે - ": " ure , નાપમાત્મા બહાનેન લભ્યાઃ” નબળાએ આત્માને પામી શકતા નથી. “બલમૂલં 6િ જીવિતમ્ ” બળ–કૌવત એ જીવનને મૂલાધાર છે. જમાને નથી જોતા આજ કેવું વાતાવરણ છે? તમારે જીવવું છે? કીડાની જેમ નહિ, પણ મરદની જેમ, બહાદુરની જેમવીરની જેમ. તમારા સંતાનને બળવાન અને બહાદુર બનાવવા પ્રયત્ન કરે. વિદ્યા અને વીરતા ખીલવ્યા વિના હરગીઝ ઉન્નતિ નથી જ નથી. જે સમાજમાં સમયજ્ઞાન, કર્તવ્યશિક્ષા અને શૌર્યની તાલીમ નહિ હોય તે સમાજ ભાંગીને ભૂકકો થઈ જશે. શક્તિ વગરના દુર્બળ મનના માણસે ધર્મસાધન કે અહિંસા, સત્ય અને બ્રહ્મચર્ય નથી સાધી શકવાના. બળવાન વીરે જ ઘર, For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ ૪૪ કુટુંબ, સ્ત્રી, મ“દિર કે ધર્મસ્થાન બચાવી શકશે. દેશનુ” રક્ષણ પણ એ બહાદુર વીરા જ કરી શકશે. બ્રહ્મચર્ય અને સંયમ શક્તિને મૂલાધાર છે. તે વગર જીવનને વિકાસ નથી. તમારા બાળકખાલિકાને બચપણથી બ્રહ્મચ–સયમના પાઠ ભણાવેા. બ્રહ્મચર્ય' જીવનના દીવે છે. માત્માની રાશની છે. મુક્તિનુ દ્વાર છે. બ્રહ્મચના અપાર મહિમા છે. એ ઇશ્વરીય તેજ છે. એ જીવનની જ્યાત છે. પણ આજે તેા માબાપાને પેાતાના બાળકેાના જીવનસુધાર તરફ ધ્યાન આપવાની નવરાશ કર્યાં છે? તેમાં માજના નાટક, સિનેમા, ડેાટલ તેમજ ' શગારિક વાંચને તેમના જીવનમાં કુસČસ્કાર રેડવા છે. તે જોતાં છતાં યુવાન પેઢીને તેમાંથી ઉગારી લેવા પ્રયાસેા કરવા જોઈએ. આજના બાળકા આવતી કાલના નાગરિકા સંઘના, મદિરાના, સંસ્થાઓના અને આપણા મહામૂલા ખજાનારૂપ આપ જ્ઞાન-ગ્રંથાના રક્ષકા છે. તે માટે તેને સુસ'કારા, ધખેાધ, રાષ્ટ્રપ્રેમ, સેવાભાવના, સ્વાશ્રય અને વીરતાના પાઠા મળે તેવા બધા શક પ્રયત્ના સમાજના ઘડવૈય એ, ગુરુવર્યાં, માતાએ અને શિક્ષણ સસ્થાએએ કરવા જોઈએ તે જ જૈનધર્મ અને જૈનશાસનના યથાષ થશે. For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ ૪૫ PO) ૧૮ આચાર્યશ્રીને જયંતી આ મહોત્સવ * * * * * ને - - ๑๔๔๕ 4 จาก જગતપ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસુરીશ્વરને જયંતી મહત્સવ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો હતો. ના પ્રસંગે દેશના મહાન નેતા સરદાર વલ્લભભાઈ પટેલે આચાર્યજીને ભવ્ય શ્રદ્ધાંજલિ આપી હતી. આ સભામાં લેકસેવક શ્રી મણીલાલ કઠારીએ જૈન સમાજને આઝાદીની અહિંસક લડાઈમાં ભાગ લેવા ગર્જના કરી હતી. આપણા ચરિત્ર નાયક મુનિશીએ ગુરુદેવના જીવનના મધુર સ્મરણે રજૂ કર્યા હતા. તે સભામાં હજારે ભાઈબહેને ઉમટી ગાવ્યા હતા. મુંબઈને અાંગણે આ જયંતી મહોત્સવ યાદગાર બની ગયે હ. ૨૫-૯-૩૧ ભાદરવા સુદિ ચૌદશને શુક્રવારે મુંબઈ કેટ-ટાઉન હેલમાં રાષ્ટ્રપતિ સરદાર વલ્લભભાઈ પટેલના પ્રમુખપણ નીચે ગંજાવર સભા મળી હતી. મુનિશ્રીએ જયન્તીના સમારોહમાં રાષ્ટ્રપતિ સરદાર શ્રીમાન વલભભાઈ પટેલે સભાપતિના આસનને શોભાવ્યું તેને આનંદ વ્યક્ત કરી આચાર્યશ્રીના જીવન કવનનું દર્શન કરાવ્યું હતું. મહુવા તે વિરક્ષેત્ર ગણાય છે. અને તે મધુમતીના નામે વિખ્યાત છે. આ ભૂમિમાં એક યુવાન મૂળચંદ જુગારની બદીમાં સપડાયે, એક વખત અંગપરના દાગીના હારી ગમાતાપિતાને ધ ભારે પડી ગયે પણ એ ક્રોધમાંથી જીવનમાં ક્રાનુિં બીજ વવાય For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ છે અને વિચારોમાં પરિવર્તન થાય છે. હૃદયમાં મોટે ખળભળાટ થયા અને ઊંઘ હરામ થઈ ગઈ. સંસારની અસારતાનું જ્ઞાન થાય છે અને વૈરાગ્યભાવ જાગી ઊઠે છે. ભાવનગર નાસી જાય છે. ત્યાંના શાંતમૂર્તિી વૃદ્ધિચંદ્રજી મહારાજને દીક્ષા માટે પ્રાર્થના કરે છે, પણ એ ચેલાના ભી નહતા. તેઓ મહાન ત્યાગી, વૈરાગી અને શાસ્ત્રવેત્તા સખ્ત હતા, નસાડી ભગાડી દીક્ષા આપવામાં પાપ સમજતા હતા. તેમણે માતાપિતાની રજા લઈને આવવા જણાવ્યું. મૂળચંદભાઈ મૂંઝાયા પણ વૈરાગ્યભાવના જ્વલંત તેથી રજા મેળવી, ગુરુએ દીક્ષા આપી, મૂળચંદ મુનિધર્મવિજય બન્યા, મુનિ ધર્મવિજય ગુરુભક્તિમાં લાગી ગયા. પ્રતિક્રમણ ન જાણનાર ગુરુદેવના ગાશીર્વાદથી જ્ઞાનને પ્રકાશ મેળવ્યું. આત્મબળ ભારે, નીડરતા પણ એવી જ. ગુરુદેવના જીવનના ઘણા સ્મરણે છે, પણ આપણે મુખ્ય મુખ્ય બાબતો જાણી લઈએ. વિજયધર્મસૂરિ એટલે અકર્મયતાને ઉખેડી ફેંકી દેનાર સાચાવીર, વિષધર્મસૂરિ એટલે ઉત્સાહની જાજવલ્યમાનમૂતિ, વિજયધર્મસૂરિ એટલે દઢતા અને ધીરજને પહાડ, વિજયધર્મસુરિ એટલે ચારિત્રનું ઝળહળતું ભામંડળ, તેમની યશપતાકા ગુજરાત, સૌરાષ્ટ્ર, મારવાડ, મેવાડ, માળવા, દક્ષિણ, પૂ. પી, બંગાળ, તમામ સ્થળે ફરકી રહી છે. એટલું જ નહિ પણ યૂરોપ અમેરિકા સુધી તેમના જીવનની મહાગ્ય ગાથાઓ ગવાઈ રહી છે. તેમની વિશ્વપ્રસિદ્ધિ તેમના પુરષાર્થમય જીવનને આભારી છે. તેમણે દૂર દૂર દેશમાં પાદવિહાર કરી જૈનધર્મને પડહ વગડાવ્યું છે. For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ ગરદેવે કાશી અને બંગાળ જેવા દેશના શાસ્ત્રીઓ તથા પંડિતોને જેનધર્મના પ્રશંસક બનાવ્યા છે. બંગાળ અને મગધની સફરમાં તેમણે દયારસની ઝડી વરસાવીને હજારો બંગાળીઓ અને બીજાઓને માંસ ભક્ષણ છેડાવ્યા છે. કાશી જેવા હિન્દુધર્મના જબરદસ્ત કિલામાં જે વખતે વૈમનસ્યનું વાતાવરણ પથરાયેલું હતું, વિરાધીવર્ગના અનેક વિધ વચ્ચે પદપ્રવેશ કરી જૈન વિદ્યાલયનો ઝંડો ફરકાવ્યો હતો. નવા વિદ્વાને તૈયાર કરવાની તેમની મહેચ્છા આજે પણ જાણીતી છે. જૈન સાહિત્યને જગતના ચેકમાં મૂકીને પાશ્ચાત્ય વિદ્વાનોને બાકર્ષી તેઓને જૈન સાહિત્યમાં રસ લેતા કર્યા છે. તેમણે ગુરુકુળ, ડિવ,બાળાશ્રમ, જ્ઞાનમંદિર, પાઠશાળાઓ જેવી વિદ્યાના સરોવર ઠેકાણે ઠેકાણે નિર્માણ કર્યા છે. મહારાજા બનારસ તેમના ભક્ત હતા. કાશી જેવા વિદ્યા ના મહાન કેન્દ્રમાં ભારતીય વિદ્વાનની ગંજાવર સભામાં તેમને “શાસ્ત્રવિશારદ જેનાચાર્ય' પદ અપવાનું માન મહારાજા બનારસને છે. તેમણે અનેક ગ્રંથોનું નિર્માણ કર્યું છે. તેમણે પિતાના ઊચી પંકિતના બે વિદ્વાન શિષ્યોને “સીલોન” લંકા મોકલી ત્યાંની બૌપ્રજામાં તેમણે જનધર્મને સંદેશ પહેચાડ્યો છે. જર્મન વિદ્વાન ડોકટર હર્મન જેકેબીની હાજરીમાં જોધપુરમાં મહામહેપાધ્યાય ડે. સતીશચંદ્ર વિદ્વતભૂષણના પ્રમુખ સ્થાને “જૈનસાહિત્ય પરિષદ” બોલાવી દેશવિદેશમાં જૈનસાહિત્યની મહત્તાને ઢંઢેરો પીટાવ્યો હતો. દોઢસો જેટલા પશ્ચિમાત્ય એલરો તેમની પુણ્યમયી જીવનપ્રભાના રાય જેનસાત્વિના પ્રેમી બન્યા છે. ચા પછી પ્રમુખસ્થાનેથી સરદાર વવભભાઈએ મનનીય પ્રવચન કર્યું હતું. તેને ટુંકસાર જાણી લઈએ. બાજના પ્રસંગે મને પ્રમુખસ્થાન લેવા જાણ કરી તે મેં For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ માથે ચઢાવી કારણ કે સંધના હુકમનો અનાદર મુનિમહારાજ પણ ન કરી શકે તે મારા જે પામર કાણું કેમ કરી શકે ! સૌરાષ્ટ્ર રત્નોની ભૂમિ છે. આપણું વિજયધર્મસૂરિજી પણ સૌરાષ્ટ્રના રત્ન થઈ ગયા. મહાપુરુષોના ગુણ ગાવા તે આપણે ધર્મ છે. પણ એકલા ગુણ ગાવાથી આપણું કલ્યાણ નથી. બેંકમાં ઢગલાબ ધ નાણાં પડેલી છે. પણ ત્યાંના કલાર્કોને તે ગણીને કાળા હાથ કરવા પડે છે. મુનિમકારાજના તમે ઢગલાબંધ વ્યાખ્યાનો સાંભળે છે પણ તેને જીવનમાં ઉતારો તે કલ્યાણ થઈ જાય. એકલે પીળા થë કરવાથી જન થવાતું નથી. જનધર્મ પરિધર્મ ગણાય છે. અહિંસા પરમધર્મ એ જનધર્મને સિદ્ધાંત છે. આ ધર્મ કાયરાનો નથી. આપણામાં એક ખરે જન પેદા થયો છે. તે આજે અહીંથી ૫૦૦૦ માઈલ છેટે બેઠે છે. તેને તે નબળે માણસ દશ ગુલાંટે ખવડાવી દે તેમ છે. પરંતુ તેમનામાં જે અહિંસાનું તેજ ભરેલું છે. તે આખી દુનિયાને ડોલાવી રહ્યું છે. ગાંધીજીએ તે બતાવી આપ્યું છે કે અહિંસા એ કાયરોને ધર્મ નથી. અહિંસા એ વીરાને ધર્મ છે. જેનો તે વીર અને બહાદુર હેવા જોઈએ પણ તમારા અંદર અંદરના ઝઘડા સાંભળી મને દુઃખ થાય છે. તમને ઝઘડા શેભતા નથી. હું તે જૈન કેમને સાચે સિપાઈ બનવા ઈચ્છું છું. તમારામાં દયા અને પ્રેમને સાગર હૈ જોઈએ. અહિંસા જીવનમાં ઉતારવી જોઈએ. આપણા કરોડે ભાઈબહેનેને એક ટંક પરું ખાવાનું મળતું થથી અને લાખે ભૂખે મરે છે. શું જૈનધર્મ એમ શીખવે છે કે પશુપક્ષીઓની રક્ષા કરવી અને મનુષ્યની રક્ષા ન કરવી, જૈન બહેનને કહીશ કે બારીક કપડાં જનધનની વિરુદ્ધ છે. હું જન બહેનેને નમ્ર પ્રાર્થના કરું છું કે તેઓએ હાથે કંતાથેલા સુતર અને હાથે વણાયેલા કાપઠ પહેરવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ. ગાંધીને અર્ધનગ્ન ફકીર કહેવામાં આવે છે. પણ બ્રિટિશ For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ ૪૮ સરકારમાં માન મળે છે. જ્યારે કેલર–નેકટાઈવાળાને કેાઈ ભાવ પૂછતું નથી. દેશને સમૃદ્ધ આઝાદ બનાવવા તૈયારીઓ કરે. મેં જે કાંઈ કહ્યું છે. તે તમારા પ્રત્યેના અગાધ પ્રેમને લઈને જ કહ્યું છે. ઈશ્વર સર્વનું કલ્યાણ કરે. આ પછી શ્રી મણીલાલ ઠારીએ બુલંદ અવાજે મનનીય વ્યાખ્યાન આપ્યું. મારે જન્મ જૈન કેમમાં થયે છે પણ ખરો જેન વર્તમાનકાળમાં ગાંધીજી છે. શ્રી વિજયધર્મસૂરિજીએ જીવનમાં જૈનધર્મની, જૈન સંપ્રદાયની તથા જૈન સાહિત્યની ભારે સેવા કરી છે. જેમાની પૂર્વની જાહોજલાલી આજે ક્યાં જોવા મળે છે. હવે તે જાગો અને પ્રગતિના પંથે પ્રયાણ કરે. મુનિરાજને પ્રાર્થના કરી કહું છું કે તમારું સ્થાન શહેરા કે નાના ઉપાશ્રયે માં નથી, પરંતુ રાષ્ટ્રના કલ્યાણમાં છે. ગામડાઓમાં તમારો સંદેશે ઘેરઘેર પહોંચાડે. રાષ્ટ્રકલ્યાણના મહાન કાર્યમાં તમારું તપાબળ રેડો અને તમારે પુરપાર્થ પ્રગટાવો. યુવાનમિત્રો, રાષ્ટ્રયજ્ઞમાં તમારો ફાળો આપે અને ભારતની આઝાદીના તમે ઘડવૈયા બને. આ પછી ખાદીનું વેચાણ થયું તેમાં રૂ. ૫૦૦૦ ની ખાદી વેચાઈ હતી તેમાં થી વીરચંદ પાનાચંદ તરફથી રૂ. ૧૦૦૦, શ્રી ભોગીલાલ લહેરચંદ તરફથી રૂ. ૧૦૦૦ અને શ્રી મેઘજી સોજપાલ તરફથી રૂ. ૧૦૦૦ ની રકમ હતી. For Personal & Private Use Only For Persona Page #101 -------------------------------------------------------------------------- ________________ ૫૦ હિ . ૧૯ ગાંધી સપ્તાહ ને / સંદેશ ૪ શ્રી ગુજ૨ લેડીઝ સેશીયલ કલબ અને શ્રી નવયુગ ઉદ્યોગ મંદિરના સંયુક્ત આશ્રય નીચે તા. ૨-૧૦-૩૧ ના રાજથી શરૂ થતાં ગાંધી સપ્તાહને અંગે અખંડ રેટિયા ચાલુ કરવાની રાષ્ટ્રપતિ સરદારશ્રીના પુનિત હસ્તે કિયા વેળા હાજર રહેવાનું આમંત્રણ પૂજ્ય મુનિશ્રીને આપવામાં આવ્યું હતું. પરંતુ વરસાદના કારણે તેઓશ્રી હાજર રહી શક્યા ન હતા પણ તેમણે પિતાનો સંદેશ મેકલાવ્યો હતો તે તેમને રાષ્ટ્રપ્રેમ કેવો જ્વલંત હતો તે દર્શાવે છે. આજે જગતના મહાન સંતની જન્મ જયંતી છે. આજે એ મહાન આત્મા કેવળ હિંદના સ્વરાજ માટે નહિ પણ શાખા જગતનું ક૯યાણ કરવા સારુ પ્રગટ થયેલ છે. એ મહાન સાધુપુરુષની દ્રષ્ટિમાં ભારતનું ભવિષ્ય ઉજવળ મુખ્યત્વે ખાદી અને રંટિયામાં દેખાય છે. દેશની પ્રજાએ એ દિશામાં ખૂબ પ્રયાસ કરવાની આવશ્યકતા છે. મને એ જાણું બહુ આનંદ થયે કે રાષ્ટ્રપતિ સરદાર શ્રી વલભભાઈ પટેલના પુનિત હસ્તે ગાંધી સપ્તાહને અંગે આજથી અખંડ રેટિયા શરૂ કરવાની શુભ ક્રિયા થનાર છે. ખરેખર, આ રીતે પ્રજની અંદર રેટિયા તરફ હાર્દિક ઊર્મિ ઉભરાય એ બહુ જરૂરનું છે. હું સભાજનોને જણાવવા માગું છું કે જે દેશનું ભલું ચાહતા For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ હે તે અધોગતિના ભીષણ ખાડામાંથી દેશનો ઉદ્ધાર કરે છે તો ઘેરે ઘેર રેંટિયાને ગુંજારવ કરે. વિદેશી કાપડે દેશના ધંધાને નાશ કર્યો છે. તેથી જ દેશમાં ગરીબાઈ, ભૂખમરો વધ્યાં છે. દેશ દિવસે દિવસે ભીખારી થઈ રહ્યો છે. લાખે કુટુંબ અનાગા અને અર્ધભૂખ્યા રહે છે. દેશની આ દુર્દશા શી રીતે દૂર થાય? ખાદી અને રેટિયે તેને અમોધ ઉપાય છે. - દરેક હિન્દીના અંગ ઉપર શુદ્ધ ખાદી હેવી જોઈએ. વિદેશી મોહમાં પડી કરેલા પાપ રેટિયા યજ્ઞથી ધેવા પડશે. દેશના કરોડ માણસ દરરોજ એક કલાક કાંતે અને એ રીતે પિતાના એક કલાકને દેશની દરિદ્રતા ફેડવા સદ્દઉપર કરે તે લાખોને ઉદ્યોગ મળે, કરોડે પરદેશ જતા બચે. રેટિ એ ભારતની પ્રાચીન સંસ્કૃતિ છે. આજથી અઢી હજાર વર્ષ ઉપર પશુ રેટિયે નિરાધારોનો આધાર અને બશરનું શરણ ગણાતો હતો. હાલની ગરીબાઈ દૂર કરવાનું રેટિયામાં મહાન બળ છે. રેટિયા બંધ થયા ને મિલે વધી. તેમાં ચરબી વાપરવા હજારો લાખ હેરાને નાશ થાય છે. ઢોર ઘટવાથી ઘી, દૂધ વગેરે પૌષ્ટિક પદાર્થો મોંઘા થયા અને માણસની બુદ્ધિ, શક્તિ, બળ ઘટવા લાગ્યા. મૃત્યુ પ્રમાણ વધ્યું. મહાત્માજીના રેંટિયાના સંદેશને તમામ પ્રજ વધાવી લે રેટિયા પ્રચારનું કાર્ય ખૂબ આગળ ધપે અને દેશ સ્વાધીનતાને વર એ જ શાસનદેવની આગળ નમ્ર પાર્થના છે.” For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ૨૦ પર દીક્ષા સંબધી ખરડા . વડેાદરા દીક્ષા' સંબધી ખરડા'ને રદ કરાવવા નિમાયલી અમદાવાદની જૈનકમીટી 'ના તા. ૧–૯–૩૧ નાં પુત્ર પર મુનિશ્રી ન્યાયવિજયજી મહારાજે આપેલ ઉત્તર— C મુ.બઈ. કાટ–બારાબજાર, જૈન ઉપાશ્રય તા. ૧૯-૯-૩૧ શનિવાર શ્રીમાન ‘કમીટી ' ના સજ્જન મહાથયા, ધર્મલાભ. આપ સજ્જનને પત્ર મળ્યેા હતા. હુ· પણ દીક્ષા જેવી મહાન ધાર્મિક વસ્તુના વિષયમાં રાજ્ય તરફથી અંકુશ મૂકાય એ પસંદ કરતા નથી. પણ આપણે આપણા પ્રમાદ નથી ખંખેરી શકયા એ હુ જ દિલગીરીશ" છે. આજે દીક્ષાના સબંધમાં વર્ષોથી કેવી ધમાલા ચાલી રહી છે. એ શ્રાપ સજજતા પણ જોઈ રહ્યા છે. દીક્ષાના સંબંધમાં જે ઉન્માદ સેવાઈ રહ્યો છે, જે મર્યાદા તાડાઈ રહી છે, એનુ' જ પરિણામ છે કે રાજ્યના મંત્રી અને નરેશે પણ ખળભળી ઊઠયા છે. દીક્ષા સંબંધી રાજ ઊડીને ઊભા થતા આપણા ભવાડાઓએ દીક્ષાનું માન ક્રેટલું" ઘટાડયું છે અને સાધુ-સંસ્થાની પ્રતિભા ક્રેટલી ઝાંખી પાડી છે એ સાપ જેવા સજ્જનેને અજાણ્યુ કેમ હાય ! દીક્ષા જેવી મહાવ પવિત્ર વસ્તુના સબંધમાં રાજ્યને પાડવામાં For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ ૫૩ કોઈ જવાબદાર હોય તે તે બાપણ દીક્ષા વિષેની વારંવાર ભજવાતી ધમાલ અને ધાંધલ જ મને લાગે છે. આપણે પતે એટલે જૈન સંઘે જ અગા સચેત થઈને દીક્ષાના કાર્યને બરાબર વ્યવસ્થિત અને પદ્ધતિસર બંધારણ પર ગોઠવ્યું હેત તે એક તરફ જૈન દીક્ષાને સુંદર બાદશ જગતમાં ઝગમગત અને બીજી તરફ કેઈથી પણ દીક્ષાની બાબતમાં દખલગીરી કરવાનું ન થઈ શકત આપણે પોતે જ ઘણું ઘણું દીક્ષા વિષે ધાંધલે મચવા છતાં પ્રમાદમાં રહ્યા અને દીક્ષાની બાબતમાં યોગ્ય વ્યવસ્થા બાંધવાનું ન સૂઝયું એટલે પછી આવો મેકે બાવે એ બનવાજોગ નથી શું? અન્યાય અને ઉત્પાત, ધમાલ અને બખેડા પર સમાજ જયારે અંકુશ મૂકવા તૈયાર ન થાય તે પછી તેના પર થોગ્ય અંકુશ મૂકવો એ સુરાજ્યની ફરજ થઈ પડે છે. તે પછી શ્રીમન્ત ગાયકવાડ સરકાર એ વિષયમાં અંકુશ મૂકે એ તે સ્વાભાવિક જ ગણાય એમાં શું કહેવું ? હજુ પણું આપ જેવા અનેક સજજનેની મહાન કમીટી, જેના સંઘની મહાન કમીટી દીક્ષા બાબતમાં થગ્ય નિયમન ઘડી તૈયાર કરે તે જૈન સંઘ ઉન્નત મસ્તકે “ખરડો રદ કરાવવાનું પ્રભુત્વ જરૂર દાખવી શકશે એમ મારે દઢ વિશ્વાસ છે, આથી વધુ આપને શું જણાવવાનું હોય? તા ક, નસાડી, ભગાડી, છાની રીતે દીક્ષા આપવાનું જૈન શાસ્ત્રથી તદ્દન વિરુદ્ધ છે. એ આપ ખચીત માનશોજી. અને લઘુવયના બાળકો માટે પણ દીક્ષા બાબત ઉતાવળ કરવી ગેરવ્યાજબી છે એમ મારા શાસ્ત્રાનુસાર દઢ મત છે. For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ૨૧ સ્રીજીવનની ઉન્નતિ માધવબાગમાં ૪-૧૦-૩૧ ના રાજ શ્રી મહિલા સમાજ, તરફથી મુનિશ્રીએ સ્ત્રીજીવન ઉન્નતિ ઉપર પ્રવચન આપ્યું હતું. શ્રીમતી લીલાવતી દેવીદાસે વ્યાખ્યાન માટે વિનતિ કરતાં જણાવ્યું હતું કે ન્યાયવિશારદ, ન્યાયતી, મુનિશ્રી ન્યાયવિજયજી સમા જૈનશાસનના જ્યેાતિ રાયી, જૈનશાસનના ઝગમગતા સિતારાથી જૈન જગત અપરિચિત ન જ હેાય. એમનાં એજસભર્યા વક્તવ્યેા, જૈનજગતમાં નવીન ચેતન રાવતાં અમૂલ્ય પ્રચંતા. જૈનસમાજમાં પેસી ગયેલાં અનેક કુરૂઢીઓનાં જાળાં કાપતી તેમજ આધ્યાત્મિક વિષય ચતી એમની પ્રભાવશાલિની લેખની, જૈનશાસનના અભ્યુદય માટે તેઓશ્રીનું વતુ. હૃદય, ઉપાશ્રયની ચાર દિવાલેમાં નહિ, પણ પૃથ્વીને ચારે છેડે દૃષ્ટિ સ્થાપી દ્રવ્ય, ક્ષેમ, કાળ, ભાવ પ્રમાણે ઉપદેશાતા મૌલિ સયમ ધર્મ અને સેળભેળ થઈ ગયેલ ધર્મ તથા રૂઢીને જુદા તારવતી એમની વીરત્વભરેલી વાણી માટે જૈનસમાજના શરીરમાં અનેરી ભવ્યતા આપી રહ્યાં છે. આવા મહાન આધ્યાત્મિક તત્ત્વવેત્તા, આત્માથી, નીડર, પ્રસિદ્ધ વક્તાની અમૃતમય વાણી આપ સર્વે શાન્તિ રાખી સાંભળશા એ માશા સાથે શ્રી જૈન મહિલા સમાજ તરથી મહારાજશ્રીને એમનુ' પ્રવચન સાંભળાવવા વિનતિ કરી બેસી જવાની રજા લઉ For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ પપ પ્રવચન : સ્ત્રીપુરુષ એ સમાજરૂપી કે ધર્મરૂપી રથનાં બે પૈડાં છે. બે પૈડાં બરાબર હોય તે રથની પ્રગતિ થઈ શકે છે. તેમ સ્ત્રીપુરુષ દંપતિ પરસ્પર યોગ્ય ગુણસંપન્ન હેય તે તેઓ પોતાને ઉત્કર્ષ શોધી શકે, ગૃહસ્થાશ્રમને શોભાવી શકે અને તેમનાથી સમાજ અને ધર્મની ઉન્નતિ પણ થાય. સ્ત્રી એ સૃષ્ટિની માતા છે. તેની અજ્ઞાન દશા સંસારને માટે શાપરૂપ છે. નારી જીવનમાં જ્ઞાનરૂપી દીપક પ્રગટ ન થાય ત્યાંસુધી જગતને અંધકાર દૂર ન થઈ શકે. માતાના સંસ્કારો બાળકમાં ઉતરે છે. માતા જો સુસ કાર શાલિની હેય તે બાળકના જીવનમાં સારા સંસ્કાર પડે. માતાના વિચાર, વાણી અને વર્તન ઉરચ હોય તે તેને સુંદર વારસો બાળકને પ્રાપ્ત થાય છે. બાળકબાલિકાના જીવસુધારને મુખ્ય આધાર માતા પર રહેલે છે. દરેક માતાએ પિતાના બાળ માટે, પોતાના કુટુંબના કલ્યાણ માટે અને દેશના કલ્યાણું મટે વિચાર, વાણું, વર્તનમાં ઉરચ બનવાની આવશ્યક્તા છે. ઘર અને ઘરનું વાતાવરણ તથા માતાના ઉચ્ચ વિચારો ને ભાવનાઓથી બાળકના જીવનનું ઘડતર થાય છે. સ્કૂલમાં તે શેઠા કલાકમાં શિક્ષણ માત્ર મળે પણ આજની શાળાઓ સુસંસ્કાર આપી શકતી નથી. આજની કન્યાઓ એ આવતી કાલની માતા છે. તેમને વ્યવહારિક શિક્ષણ, ભાષાજ્ઞાન, ગૃહવ્યવસ્થા, માતૃત્વ, બાળઉછેર, સાથે સદાચાર, શીલ, સયંમ લજજા, બળ, હિંમત, વિવેક, પતિભક્તિ, સેવાધર્મ, કુટુંબપ્રેમ, વગેરે આપવામાં આવે તે એ માતા મહાપુરુષો, તીર્થકરો, પયગંબરોને જન્મ આપનારી થઈને જગતની For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ જગદંબા બની રહે. ગૃહિણીનું સ્થાન મહત્વપૂર્ણ છે જેની કુક્ષિમાંથી સંત, મહાત્માઓ, વીર, વીરાંગનાઓ અને તીર્થકરે જેવા રત્ન પ્રગટ થાય છે. શ્રાદ્ધગુણ વિવરણમાં બતાવ્યું છે કે હાડી, સંતષિણી, મધુરભાષિણ, પતિના ચિત્તને અનુસરનારી અને ઉચિત રીતે ખર્ચ કરનારી એવી ગહિણી બીજી લક્ષ્મી જ છે. માવા ગૃહિણનાં ગૃહમ દિર કેવાં પવિત્ર હેય, એમની આહારવિધિ, જલપાન, વસ્ત્રપરિધાન, ગૃહવ્યવસ્થા, અને રહેઠાણ કેવી સ્વરછ, સુંદર અને શોભાસ્પદ હેય! તેને ગૃહસ્થાશ્રમ સુખસંપન્ન, સ્વર્ગમય હેય, તેનાં બાળકે સુસંસ્કારી, ઉચ્ચ ભાવનાથી ભરેલાં હોય, તેને સેવાધર્મ સમાજ, કુટુંબ અને દેશને ઉપકારક હેય. આપણે ત્યાં કેટલાક કુરિવાજે એવા તે ઘર કરી ગયા છે કે સ્ત્રીઓના જીવન તેનાથી કથળી રહ્યાં છે. રડવા, કુટવાના અને લાજ કાઢવાના રિવાજો ક્યાં સુધી ચાલશે? મરનારની પાછળ ગમે તેટલે શાક કામને છે. તેના આત્માની શાન્તિ માટે પ્રાર્થના એ જ ખરો ઉપાય છે. છે તે નીડરતાથી કહીશ કે બાળાઓને પણ થોડીઘણી વ્યાયામની તાલીમની જરૂર છે. કારણકે તેની તંદુરસ્તીને આધાર શરીરની સુદઢતા ઉપર છે. પ્રાચીન નારી વિભૂતિના દસ્કૃતિ જોઈએ તે કે ડેયીએ દશરથ રાજાના રથની ધરી તૂટી પડતાં પિતાની અગિળીને ધરીની જગ્યાએ ગોઠવીને રથને તથા પિતાના સ્વામીને ઉગારી લીધા હતા, For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ - પ૭ રાવણ જેવા રાક્ષસથી પણ સીતાજી જરા પણ ભયભીત થયા નહોતા, દ્રોપદીએ જયદ્રથ રાજાને ધક્કો મારી નીચે પાડી દીધે હતો. વિરાંગનાઓના પુત્ર મહાન વીરદ્ધાઓ નીકળે તેમાં શું આશ્ચર્ય ! - ગાગી શાસ્ત્રાર્થ કરે, ગધારી મહાભારતના યુદ્ધ માટે પિતાના વિચારો દર્શાવે, સ્થૂલભદ્રની બહેનોની બુદ્ધિમભા કેવી જવલંત હતી અરે હાલની રાષ્ટ્રીય ચળવળમાં મહિલાઓએ પોતાની શક્તિનો 1 સુંદર પરિચય કરાવ્યું છે? કહ્યું છે કે જે સુકુમાર હાથ પાલણું ઝૂલાવે તેમાં જગતનું શાસન કરવાની શક્તિ પણ મેજુદ છે. છેલ્લી વાત ઘેરઘેર રેંટિયે ગુંજ જોઈએ. ગરીબ, ભૂખ્યાને રાજી રોટી મળે તે એ એવું પુણ્યકાર્ય નથી. આ શબ્દમાંથી એગ્ય સારા ગ્રહણ કરી આત્માનું હિત થાય, કુટુંબનું કલ્યાણ થાય અને દેશની સેવા થાય એવો માર્ગ લેશો એ જ ભાવના. દરે ૨૨ યુવકોને ઉબોધન ૨૦-૧૦-૩૧ ના પ્રબુદ્ધ જૈનના અંકમાં મુનિશીએ યુવાને ઉદબોધન આપતો સંદેશ પાઠ હતો તે આજે પણ યુવાન હૃદયોને પ્રેરણા ખાપી જશે. For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ૫ વ્હાલા ઉત્સાહિત યુવકે ! સામાજીક, રાષ્ટ્રીય અને ધાર્મિક સંસ્થાના પુનરુદ્ધારનું કાર્યાં કુર તમને સોંપ્યુ છે, તે તમે જ કરી શકશેા. તમારામાં સંગઠનની ભારે જરૂર છે. બ્રહ્મચર્ય'ના પ્રચંડ દ ́ડ ધારણ કરી ક ક્ષેત્રમાં ઉતરા. પ્રશ્નમાં માંદાલન મચાવે. સમાજમાં ક્રાન્તિ ઉત્પન્ન કરા, લેકામાં હૈ! હા! થયા કરશે. તે ખૂબ થવાના અને થવા જોઈએ. ક્રાન્તિના કાલાહલમાંથી મરૂણાય પ્રગટે છે. સમય તમને હાકલ મારી ો છે. સાંભળશે ! તમારી જવાબદારીને ખ્યાલ કરશેા! સમાજમાં હાય લાગી ઢાય અને ધર્મના ડાટ વળવા બેઠા હાય તેવે વખતે તમને યુવકહૃદયે અશઆરામ ક્રમ સૂઝે? તમારી ત્યાગભાવના પર તેા દેશ, સમાજ અને ધર્મોના પુનિવ ધાન ઘડાયું છે. તમારી નબળાઈ પર તેા સમાજ રસાતાળ જશે અને એને શ્રાપ તમારે માથે ઉતરશે. તમારી યુવાનીના જોશ, તમારું ઉછળતુ ખમીર, તમારી જ્ઞાન, શિક્ષા અને તમારું જીવન સસ્વ ધર્માંની ખુઝાતી ન્યાતને પુનઃ પ્રજ્વલિત કરવામાં ખતમ થઈ જવું જોઈએ, ઊઠે!! ઋને ખંખેરી નાખેા કાયરતાના ઝાળાં! યા હૈ।મ કરીને કૂદી પડે। કર્મક્ષેત્રના મેદાનમાં! શાસનદેવ તમારા સહાયક થશે. વીરધર્મના જયઘાષની યશે!માળ તમને વરશે. For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ પટ ૨૩ સાધુસંસ્થાની વર્ત માન જીવનદશા - મુનિશીએ સાધુ સંસ્થા વિષે ખૂબ ખૂબ વિચારો કર્યા છે. શાસ્ત્રોનું પણ અવગાહન કરીને તે વિષેના ઉલેખે જાણી લીધા છે. આજની પરિસ્થિતિમાં પણ આ વિચારો જાણવા જેવા છે. ચાલીસ વર્ષ પહેલાં સાધુસમાજમાં જે મતભેદ હતા તે આજે પણ છે અને સાધુ સમાજની જે પ્રતિષ્ઠા હેવી જોઈએ-વધવી જોઈએ તે માટલા બધા આચાર્યો અને પદસ્થ હોવા છતાં વધી નથી. સાધુસમાજમાં ઐક્યતા દેખાતી નથી. તીર્થ ચર્ચાને બળબળતો પ્રશ્ન ઉકલ્યો નથી સમાજના ઉત્કર્ષ અને સમુન્નતિ માટે જે દર્દ હોવું જોઈએ તે દેખાતું નથી. બધા બધા જ ધર્મ પ્રભાવનાઉત્સવો, પ્રતિષ્ઠાઓ, નવનવા મંદિર. ઉપધાન અને વરઘડાઓ તથા પૂજનમાં ઈતિથી માને છે. આજે જ્યારે હિંદ સ્વતંત્ર છે અને જૈન ધર્મના સિદ્ધાંત અહિંસા, અપરિગ્રહને જગતના ચેકમાં મૂકવાની તક છે ત્યારે પણ આપણા પૂ. આચાર્ય ભગવંતએ નવનવા પ્રસ્થાન કરવા પ્રયત્ન કરવા જોઈએ અને તેમ થાય તે આવતી કાલનો સમાજ પ્રાણવાન, શક્તિશાળી બને અને જિનશાસનને જયજયકાર થઈ રહે. મુનિના વિચારે જાણી લઈએ. ત્યાગ માર્ગ સર્વોતમ ધર્મ છે. સન્યાસના પંથે એ મહાન ધર્મ સધાય છે. મુનિ જીવનનું અદ્ભુત મહાગ્ય છે. તેની શીતળતા For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ચન્દન અને ચંદ્ર કરતાંય અધિક વર્ણવી છે. વૃક્ષાદિ એકનિયની છાયામાં જતાં ટાઢક વળે છે, તે મુનિના ચરણોની છાયામાં બેસતાં કેટલી શીતળતા મળે ! મુનિના મુનિધર્મનું એ સૌરભ છે. કે તેની આસપાસનું વાતાવરણ શાન્તિય હેય. તેનું સવંમતે જ આત્મબળને ભાસ કરાવે, તેની શાન્ત મુદા આલાદ આપે અને મીઠામધુરા સુધાભર્યા વચને પ્રેરણાના પાન કરાવે. આવું પુણ્ય જીવન ને વંદનીય ન હોય? છતાં આજે દિવસે દિવસે મુનિવર્ગ તરફ આદર કેમ ઘટતો જાય છે ! આ માટે અમારે પોતે જ વિચાર કરવો રહ્યો. અમારા જ અશાન્ત વ્યવહારે, અમારા અંદર અંદરના કલહજીવન, અમારી ઉપાધિ-ધમાલે સમાજના વાયુમંડળને બહુ ફુગ્ધ કરી મૂક્યું છે. પક્ષાપક્ષી, ઈર્ષા, દ્વેષના ખળભળાટ એવા મચી રહ્યા છે કે મુનવર્ગ પ્રત્યે જનતાની આસ્થા ઓછી થતી જાય છે. એક તે અમારામાં વિદ્વાન મુનિરાજે જ ઓછા છે, તેમાં પણ વિદ્વાન ગણાતા મુનિઓનું તેજ પ્રાયઃ જોઈતા પ્રમાણમાં ઝગમગતું નથી, જેથી માજને શિક્ષિત વર્ગ સાધુઓ તરફ આકર્ષાતો નથી. અમારી સંસ્થામાં કુસંપ-ઝગડાઓનાં વાદળ હાલ એવાં ઘેરાયાં છે કે અમારા વર્ગ તરફ અરૂચિ વધતી જાય છે. એકંદર તમામ સમાજની ભક્તિ-લાગણીમાં બહુ ફેરફાર થઈ ગયા છે. સુગન્ધ વગરના પુષ્પની કેટલી કદર? અંગતરાગી યા વ્યક્તિગત મેહ ધરાવનારા ભલે અમને ગોતમાવતાર (!) માનતા હેય એથી શું દહાડો વળે ! મુનિર્યાની વાસ્તવિક સ્થિતિ વિચારતાં અહિંસા, સત્ય અને અપરિગ્રહના મહાન આદર્શો કર્યો અને આજની વધતી જતી અનેકાનેક ઉપાધિઓની ધમાલ ક્યાં? મહાવ્રતધારીઓને તાપણું– પાતરી, કપડાં-કબળ, મલમલ-ફલાલીન, ઓઘા-વાઘા, પુસ્તક–પાના વગેરેના પેટી-પટારા ભરવાના હોય એવા પટારા અને કબાટોના ક નાં વાળ ન આપીતો અર7 ના For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ ૬૩ સ્વમાલિકીના સંગ્રહ કરવાના હોય? આવા પરિગ્રહના પાટલા રાખવાના ઢાય ? નિગ્રંથ જીવનની ચર્યાના ખ્યાલ કરતાં શ્રમ જીવનમાં તા જ્ઞાન–ક્રિયામાં જીવવાનુ છે. રાગ-દ્વેષના ખખેડાઓમાં પડવાનુ ઢાય જ કેમ ? આાજે તે। પદવીના મેાહ જાગ્યા છે. વિદ્વત્તા ન હાય અને જોગ પણ કર્યા ન હેાય તેવા પન્યાસ થઈ બેસે અને આથાની મહાન જવાબદારીને। વિચાર કર્યા વિના ભાચા થઈ બેસે તા પછીના માન કર્યાથી રહે ? પીએના રાકડા ફાડ્યો છે. અને પદવીની ક"મત રહી નથી. વળી ચેલા-ચાપટ વધારવા ખાતર પણુ ભારે કાવતરા રચાય છે. નાનામેટાના વન્દન વ્યવહારને અંગે પણ મનેામાલિન્ય વધ્યુ છે. શ્રમણ-જીવન એ વિશ્વબન્ધુત્વનું વ્રત છે. તેમના હૃદયકમળમાંથી સુવાસમય-સુધા વચને! જ નીકળે જે હેરાને શીતળતા આપી જાય. મારા નમ્ર મત પ્રમાણે ગૃહસ્થાશ્રમ સાધીને સન્યસ્ત થવુ" એ રાજમા છે. તીર્થંકરા, ગણધરા, જ્ઞાની, મુનિવરા, મહાત્માણા બધાય એ રાજમાર્ગ ચાલેલા છે. ગૃહસ્થાશ્રમમાં આવ્યા વગર સન્યાસી થયેલામની સંખ્યા ઘણી જૂજ છે. એ સમુદ્રની અાગળ જળ-બિન્દુ સમાન ગાય. આાજકાલની લેવાતી દીક્ષામાં કાયરતા રહેલી છે. તેથી જ સાધુ તેજસ્વી હાવાને બદલે ઘણાખરા ખાપણા જેવા દીન અને જ્ઞાન હીન હેાય છે' . (મ. ગાંધી ) દીક્ષા એકદમ ન આપી દેતાં ઉચિત સમય સુી દીક્ષાથી તે દીક્ષાના ગુણાના અભ્યાસ કરાવવામાં આવે તે શું ખાટુ ? પહેલેથી ઘડાવામાં મુમુક્ષુની કસેાટી થાય. For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૬૨ દીક્ષા ગુણગ્ય પરિશીલન કરીને ઉંમરે દીક્ષા આપવામાં આવે તે એવા પૂર્વાભ્યાસથી એ મુમુક્ષ મહાભાગ પર ચારિત્રની કુલ કેવી દીપી ઉઠશે? તેનું સંયમ તેજ કેવું ખીલી ઉઠશે? અને જનતાને તેથી કેટલો બધો લાભ થશે! સાવ સસ્થા માટે પણ વિચાર કરવાની જરૂર છે. નાની બાળાને દીક્ષા આપવી તે ઉચિત નથી. આચાર્ય વિજયદેવસૂરિના સમયમાં પણ આવી જાતનું બંધારણ ઘડાયેલું હતું. સાધ્વી સંસ્થા ઉપયોગી હેવા છતાં આજે તે વર્ગ મોટે ભાગે નિરૂપયોગી થઈ પડયો છે. તેઓની દિનચર્યા કપડા ધેવ, સીવવા, સાંધવામાં પૂરી થાય છે. સંસારી બાઈઓની જેમ ત્યાં પણ કુથલીઓ થાય છે. તેઓ ખંતથી અભ્યાસ કરીને જ્ઞાનોપાર્જન કરે, વિદુષી બને, સંસ્કૃત, પાકૃત, સત્ર, સિદ્ધાન્તમાં પાંડિત્ય મેળવી સરસ ધર્મોપદેશિકા બને, વ્યાખ્યાને દ્વારા સમાજને ખાસ કરીને નારી જગતને ધર્મબંધ આપી ઘટઘટમાં શાંતિનું વાતાવરણ ફેલાવે તે આ સાધ્વી સંસ્થા શાસનની શોભા વધારીને ઘણું ઉપયેગી કાર્ય કરી શકે. બીજી વાત અમારે અમારી ઉપદેશ શિલીને ઉદાર બનાવવાની જરૂર છે. “લીલવણુ–સુકવણું” જેવી બાબતો તરફ સમાજને આકર્ષવાને જેટલો પ્રયત્ન થાય છે ટલે તેને નૈતિક જીવન વિષેના ઉપદેશ પૂરા પાડવામાં નથી થતો. આપણે સાધારણ સમજવાળા શ્રોતાવર્ગની આગળ “પન્નવણા” જેવાં સૂત્રો વ્યાખ્યાનમાં વેચાય એને અર્થ શું ! તેઓને તેમાં શું રસ પડે. સમાજની પરિસ્થિતિ જોતાં તે તેમને સાચા ગૃહસ્થ તરીકેના કર્તવ્યના પાઠ નિયમસર શીખવવાની જરૂર છે. અમારી વ્યાખ્યાનમાળા એક શિક્ષણશાળા બનવી જોઈએ. શ્રોતાઓમાં સારી વિચાર ભાવનાઓ સીંચાય, તેમના કર્તવ્યમાર્ગનું તેમને ભાન થાય, હાનિકારક રિવાજો દૂર થાય અને તેમની જ્ઞાન-શિક્ષામાં વૃદ્ધિ થાય. જિનશાસનને વિશિષ્ટ ઉદ્યો તે **** * For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ જૈનેતર જનતા અને જેનેતર વિદ્વાનાવાળી સભામાં વ્યાખ્યાન આપવાથી થઈ શકે. સાધુઓ પાસે યુવાને આવતા ભડકે છે. એનું કારણ દૂર થવું જોઈએ. નાસ્તિક કહીને તેમને તરછોડવાથી તે તેઓ દૂરના દૂર જ રહેશે. તેમના પ્રશ્નોનો સમતાથી જવાબ આપી શકાય તે તેઓને સંતોષ થાય અને જૈનધર્મના સિદ્ધાંતને જાણુને પ્રભાવિત થાય. ભાવિ સમાજ તેઓથી જ બનવાનો છે, તે ભગવાન મહાવીરના વારસદારો છે, સાધુ-સાધ્વી-તીર્થ સ્થાન અને મંદિરોના રક્ષણપિષણની જવાબદારી તેના પર આવવાની છે. આ યુવાન પેઢીને જૈનધર્મની વિશિષ્ટતા, મુનિઓની ત્યાગ ભાવના અને ધર્મને સિદ્ધાંતોની ખૂબીઓ જાણવા મળશે તે તેઓ સાચા સમાજના ઘડવૈયા બનશે. જૈન સાધુના ત્યાગ અને સંયમ, પાદવિહારોમાચારોને જગતમાં જોટો નથી. ૨૪ વીતરાગ પરમાત્માની મૂર્તિ પર અંગ પ્રશોભન ઘટે ? Tur આપણા ચરિત્ર નાયક ચિંતક હતા. નર્વ વિચારક હતા. નિર્ભીક હતા અને પિતાના વિચારોને ખુલ્લંખુલ્લા મૂક્વામાં નીડર હતા. જેવું તેઓ માનતા હતા તે રજૂ કરવામાં પિતાની ફરજ માનતા હતા. તેમના નવનવા વિચારોથી જ વાણું માનસ અને કેટલાક મુનિવરો પણ સમસમી રહ્યા હતા તેમ છતાં યુક્તિપૂર્વકની For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ૪ તેમની વિચારધારાને જેમ યુવાના વધાવી લેતા હતા તેમ કેટલાયે વિદ્યાને અને વિચારક્રા તેમના નવા વિચારાને અપનાવવાના મતના હતા. કાટના ઉપાશ્રયમાં વીતરાગ પરમાત્માની મૂર્તિ પર ગ પ્રશાલન ધટે કે? તે વિષય પર જે વ્યાખ્યાન માપ્યું હતું. તેના સાર અત્રે માપવામાં આવે છે. આજે પણ આ વિચારેા ત્રીશ વ પછી તેવા તે તેવા પ્રેરક અને આપણને વિચાર કરતા કરી મૂ` તેવા છે. પરમાત્મા વીતરાગ છે. રાગ-દ્વેષાદિ સકલ દેષાથી રહિતપણુ એ જ ઈશ્વરતત્વનું લક્ષણુ છે. એ દેત્રની સ્થાપનાનું ધામ એ દેવાલય. ત્યાં આપણે શા માટે જઈએ છીએ? દન કરવાનું કંઈ કારણ ? કારણુ એક માત્ર આત્મશાન્તિ મેળવવી એ જ છે. રાગ-દ્વેષરૂપ સસાર દાવાનલના પ્રચંડ તાપથી બન્યાઝળ્યા વેાને વીતરાગ પરમાત્માનાં શરણુ સિવાય બીજું કાઈ શાન્તિનું સાધન નથી. હૃદયની શુદ્ધિ માટે, આત્માની લબ્ધિ માટે, ઇન્દ્રિયાના વશીકરણ માટે અને કષાયેાના પરાજય માટે આપણે દેવદ'ને જઈએ છીએ. આ દરને મેલ ધાવા માટે, અંદરના રાગેાને નાબૂદ કરવા માટે, રાગદ્વેષને ખંખેરવા માટે, સત્યના પાઠ શીખવા માટે, અહિંસાના ભેાધ લેવા માટે, આત્મશક્તિના નાદ સુણવા માટે, દેવાલયે જઈએ છીએ. ત્યાં જઈને પરમેાજલ વિશ્વપ્રભુના ગુણાનું ચિંતન કરી તેમાંના કઈક અંશે। ભાષણે પેાતાના જીવનમાં ઉતારવા પ્રયાસ કરવાને છે. પરમાત્માના દનથી જીવનની શુદ્ધિ કરવાની છે. દેવાલય એ શાન્તિના ધામ છે. દેવાલયમાં દાખલ થતાં ભક્તજનનુ હૃદય ઉલ્લાસિત થાય અને પ્રસન્ન વૃત્તિએ ઈશ્વરભજન For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ ૬૫ સાધી આત્માનંદની સુંદર અનુભૂતિ મેળવી શકે એવું મંદિરનું ર૭, શુદ્ધ વાતાવરણ હોવું જોઈએ. પણ આપણે જોઈએ છીએ કે દહેરાસરામાં મુમુક્ષુને આત્મચિંતન કરવાનો માર્ગ મુશ્કેલીભર્યો થઈ જાય છે. દહેરાસરમાં તે દેવી શાન્તિ જોઈએ. ત્યાં આપણે ઘોંઘાટ અને ધમાધમ, જુદા જુદા રાગડા. મા દેવદર્શની મા પદ્ધતિ કેવી ? બીજના પ્રાર્થના મંદિર જુઓ. ત્યાં હજારે ભેગા થવા છતાં કેટલી શાન્તિ પથરાયેલી હોય છે વિવેક જોઈએ ત્યાં ધમાલ દેખાય છે. કુલના ઢગના ઢગ ચઢાવવામાં આવે અને તે પછી પગ નીચે કચરાય તેમજ નમણમાં નાખી દેવાય તે કેટલી સુક્ષ્મ પ્રકારની હિંસા થાય. અંગરચના કરવામાં કેવો અવિવેક. કટ અંગરખા-જાકીટમાં ભગવાનને કેાઈ શેઠ–ઠાકેર કે રાજા બનાવી દેવામાં વિવેક કયાં છે એ તો વીતરાગ-ધ્યાનસ્થ પરમ ભેગીને. આભૂષણ-અંગરચના ઝગમગતી માંગી-શોભે ખરી? એ પ્રતિમાઓ તે શાન્તિ અને મંગળકારી છે. બાંગી વિનાની મૂર્તિ કેવી પ્રશાંત અને તેજસ્વી ચમત્કારીક લાગે છે. થોડો વખત એ પ્રતિમા સામે બેસી ધ્યાન ધરી તેમના ત્યાગ અને વીરતા, સંયમ અને તપની ભાવના ભાવતાં આપણા મનમાં ઉચ્ચ ભાવની ઉમિઓ ઉછળે અને હદયમાં આનંદના કુવારા ઉછળે એ આનંદ અવર્ણનીય બને છે. અંગરચના, માગી, ભોગ-વૈભવના દેખાવ જેવી લાગે છે. બાળ જીવોને કદાચ માનંદ થાય પણ આત્મશાંતિ-માત્મશુદ્વિ–આત્મલબ્ધિ-આત્મકાંતિ તો વીતરાગ પરમાત્માની ભવ્ય મૂર્તિના દર્શન-પૂજન-ધ્યાનથી મળે છે For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ સંપૂર્ણ યોગીજીવન પ્રાપ્ત કરેલા ભગવાનની મૂર્તિ ઉપર સોનાના અલંકારો સજાવી ગૃહસ્થાશ્રમને દેખાવ ઈષ્ટ ગણાય છે? તે પછી રામ પાસે સીતા, કૃષ્ણ પાસે રાધા, શંકર પાસે પાર્વતી, તેમ મહાવીર પાસે યશોદા અને ઋષભદેવ પાસે સુનંદાસુમંગળા મૂકીએ તે શું વાંધો! પણ આપણા તીર્થ કરે તે વીતરાગ, સર્વજ્ઞ અને મોક્ષમાર્ગનાં દાતા હેઈને મહાપ્રભુની ધ્યાનસ્થ મૂર્તિ પર અગી ધરી જ ન શકે. શાતિના ધામ દેવાલયો પ્રભને અભયના પાઠ શીખવવા માટે થયેલાં તે આજે લક્ષ્મીના થનગનાટ કરતા ભંડારોથી સભય દશામાં મૂકાઈ ગયાં છે. દેવના અલંકારે અને ધનભંડારોથી દેવાલયમાં ચેરેને પેસવાનો ખૂબ અવકાશ મળે છે. અને સારા ગણાતા પણ ચોરી કરવા લલચાય છે. જૈન મંદિરે કલાના ભંડારસમાં જગતના લેને શાંતિ ને માત્મશુદ્ધિને પેગામ આપી રહ્યા છે. તેમાં જેશાસનને જયજયકાર છે, હ For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ સમયધમ vacae oowooncourocracao સમય શબ્દનો અર્થ કાળ, વખત, સમય, કરીએ એથી સમયધર્મ'ને અર્થ સમયને, વખતને, કાળને અનુકૂળ યોગ્ય આચરણ વર્તન કે કર્તવ્ય એમ કરીએ તે પણ કંઈ વાંધે નથી અને એ અર્થ “આગધર્મ' “પ્રવચનધર્મ' જેવા શબ્દોમાં પણ નિગૂઢ રહેલો છે. કેમકે “આગમધર્મ' શબ્દનો અર્થ એ જ છે કે આગમાક્ત દ્રવ્યક્ષેત્ર કાલભાવના અનુસારી અનેકાન્ત દુષ્ટીપૂત જે ધર્મ તે આગમધમ. નિશ્ચયધર્મ જે સ૫ગૂ, દર્શન, જ્ઞાન, ચારિત્ર છે તે ત્રણે કાળમાં હંમેશાં સર્વત્ર પૂર્ણ સ્થિર છે. એમાં કોઈ કાળે કંઈ પણ ફરક ન આવે. પણ વ્યવહારધર્મ અર્થાત ધર્મના બાહ્યવ્યવહાર સર્વદા એકરૂપે ચોકકસ ન હોય. એ પરિવર્તનગામી છે. કાળે કાળે બદલતા જ રહે. એમાં કોઈ શંકા કરવાનું છે જ નહિ. વરઘોડા, ઉજમણું, જમણવાર, પ્રભાવના વગેરે વગેરે સમય પરિસ્થિતિ પ્રમાણે અનેક નવાં નવાં વર્ધિત, પરિષ્કૃત આયોજન ઘડાય છે. જગતના પરિવર્તનની આ પ્રકારની ઘટમાળ સમજવા જેવી છે. જૈન ધર્મની રીતભાતમાં પણ સમયે સમયે અનેક પરિવર્તને થતાં રહ્યાં છે. રાજકીય કે સામાજિક ક્ષેત્રમાં સમયબળે જેમ કાન્તિનું પર ધસી આવે છે તેમ ધાર્મિક પ્રકરણમાં પણ બને છે. For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ પાંચમને બદલે ચોથ, ચાતુર્માસિક પ્રતિક્રમણ પૂનમ પરથી ચૌદશ પર આવી બેસે એ પરિવર્તન જ છે. કલ્પસૂત્ર તે સાધુના આકાર દર્શાવે છે. તે દશમા સિકામાં ગૃહસ્થો સમક્ષ વંચાવું શરૂ થયું એ પણ પરિવર્તન. કલ્પસૂત્ર નહેતું વંચાતું ત્યારે સ્વપ્ના ઉતારવાની અને ઘડીયા-પારણની પ્રથા હતી નહિ. કલ્પસૂત્રની ટીકા ને ચરિત્ર વગેરે જુદે જુદે સ્થળે જુદી જુદી ટીકાઓ વંચાય છે. શીફળ વધેરવાની પ્રથા પણ નવીન જ છે. આ બધામાં ઉપજ વધારવાની વૈશ્યવૃત્તિ નજરે પડે છે. આરતી-પૂજા વગેરેની બોલીઓ પણ લેકેએ ઊભી કરેલી છે. પૂજ કેમ ચડસાચડસી ન થાય અને ઉપજ થાય તે દૃષ્ટિ છે. તે સમયબળે ઊભી થયેલ નવીન રીતેમાં જે ગ્ય અને હિતાવહ હેય તેને અનુસરવામાં કોઈને જ વધે ન હોય પણ જે સમાજ અને ધર્મનું અહિત કરનારી હોય અને જે અજ્ઞાનમૂળ, નિરર્થક તથા હાનિકારક હોય તેને નભાવી રાખવાને કશો અર્થ નથી. પ્રતિક્રમણની ક્રિયામાં સમયે સમયે નવા ઉમેરા થતા રહ્યા છે એ પણ પરિવર્તન જ ગણાય. થી હેમચંદ્રાચાર્યનું “સકલાત” પછી દાખલ થયું. “સંસાર દાવાનલ' થી હરિભદ્રસૂરિ પહેલાં નહેતું. “સતિક' મુનિશ્રી સુરસુરિ પહેલાં નહેતું. નહાની “શાન્તિ” “શ્રી માનદેવ પહેલાં નહેતી. મેટી શાંતિ થી શાન્તિરિ પહેલાં નહતી. મામ “સનાતયા” વગેરે પણ તેમના કર્તા શ્રી બાળચંદ પહેલાં નહેતાં. પણ એ માત્મશુદ્ધિ, આત્મશાંતિ અને આત્મકલ્યાણ માટે સમાજે અપનાવ્યા અને તે વર્ષોથી ચાલ્યા આવે છે. For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ ભગવાન પાર્શ્વનાથે ચાર મહાવ્રતને માર્ગ દર્શાવ્યા અને શ્રી મહાવીર સ્વામીએ પાંચ મહાવ્રતના માર્ગ દર્શાવ્યા. શ્રી વર્ધમાને અચેલક” ધર્મ બતાવ્યા અને શ્રી પાર્શ્વનાથે વસ્ત્ર પરિધાનની મેકની અનુજ્ઞા આપી-એ પણ પરિવર્તન છે જ. આ માટે છે ગૌતમસ્વામી કહે છે કે શાસ્ત્રોના જન ક્ષાથી નિર્ણય ન થઈ શકે, પણ પ્રજ્ઞાથી વસ્તુસ્થિતિ સમજવી જોઈએ. જે સમય છે જેવા છે તે પ્રમાણે ધર્મના આચાર-વિધાન નિરૂપાય છે. સમયના સંજોગે જઈ શાસનહિતની દષ્ટિએ સમાજ અને ધર્મને લાભ પહોંચે તે રીતે સામયિક સંસ્કરણ સમાજ કે સંઘ ઘડે તો તેમાં આપત્તિ નથી જ નથી. દેશકાળને અનુસરી સાંસારિક તેમ જ ધાર્મિક બાબતમાં ફેરફાર થતા આવ્યા છે, થયા કરે છે અને યોગ્ય આકારમાં થવા જ જોઈએ. સમયાનુકૂળ ગ્ય પરિવર્તન કે સંસ્કરણ સમાજ કે સંપ્રદાયને જીવિત રાખવા કે પ્રગતિશીલ બનાવવા માટે બહુ જરૂરી છે. સ્યાદ્વાદ સિદ્ધાંતમાં પણ ભિન્નભિન્ન દષ્ટિબિંદુ પર સંગત થતાં પરિવર્તનોને યથાયોગ્ય સત્કારવાની પ્રરૂપણ છે. ગ્ય સુધારા કાઈના ઘરને માટે કે વ્યક્તિત હેય નહિ પણ સમાજના કલ્યાણ માટે જરૂરી પરિવર્તન કરવાં જ જોઈએ. આવા પરિવર્તનમાં દૃષ્ટિબિંદુ ઉજ્વળ જોઈએ. શાન્ત ચિત્તે બધાએ ગંભીરતાપૂર્વક વિયાર વિનિમય કરીને, ઉદારવૃત્તિથી લાભાલાભનો વિચાર કરીને કરવાના પરિવર્તને સમાજના કલ્યાણ માટે કરવા જરૂરી છે. તેમાં શાસનને જયજયકાર છે. For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ 99 છે. ૨૬ સાહિત્ય સ્વામી આપણા ચરિત્રનાયક જયારે પહેલી પચીશીમાં હતા, યુવાન હતા, બુદ્ધિપ્રભા તેજસ્વી હતી. સંસ્કૃત ભાષા પર ભારે પ્રભુત્વ હતું અને આજથી ૬૦ વર્ષ પહેલાં તેમણે અધ્યાત્મ તત્ત્વાલક ગ્રંથની સંસ્કૃતમાં રચના કરી અને જૈન ધર્મના સિદ્ધ તોને આવરી લેતા ઘણું ઘણું પ્રકરણ લખ્યા, તે શ્લેકબદ્ધ ગ્રંથની આવૃત્તિ પણ થઈ. તેમાં અંગ્રેજી તથા ગુજરાતી અનુવાદ મૂકીને બધાને માટે સુવાચ્ય બનાવી દીધો. મા અધ્યાત્મ તવાલેક “સાતત્તા ' નામથી મૂળ પ્રાકૃતમાં અને તે પણ ૫૦૦ શ્લોકમાં કાવ્યરૂપે લખાય હતે. એનો આ પ્રથમ ગ્રંથ વાંચી શ્રી મહાવીરપ્રસાદ દ્વિવેદી જેવા ભારત પ્રસિદ્ધ પંડિત આ ઉગતા યુવાન સાધુની ઊંચી કાવ્યપ્રતિભા, જ્ઞાનવૈભવ અને તર્કસંગત દલીલો વાંચી મુગ્ધ બની ગયા હતા. નાગપુર અને ઉજજનીના બ્રાહ્મણ પંડિતોએ પણ આ જ સમયમાં આ તે અશ્વઘોષ (વિશ્વપ્રસિદ્ધ બૌદ્ધ પંડિત) છે કે સંસ્કૃત સાહિત્યના અજોડ મહાકવિ કાલીદાસ છે એવી પ્રશસ્તિઓ સાથે એમને માનપત્ર અર્પણ કર્યું હતું. પણ આ નિસ્પૃહી મહાભાએ માનપત્રની એક પણ આપી સાચવવાને વિચાર કર્યો નથી. સંસ્કૃતના તો તેઓ એવા પ્રખર વિદ્વાન હતા કે સંસ્કૃતમાં લેકે તે બનાવતા પણ સંસ્કૃતમાં વ્યાખ્યાન આપીને ભલભલા વિઠાને ને તેમણે મુગ્ધ કરી દીધા હતા. For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ ૭૧ જ્યારે મુંબઈમાં તેઓશ્રીનું ચાતુર્માસ હતું ત્યારે કેટલાક વિદ્યાથીએ તેમની પાસે સંસ્કૃત વાચન માટે આવતા. તેઓને ઉદ્દેશીને મુનિશ્રીએ સંસ્કૃતમાં એક પુસ્તિકા તૈયાર કરી હતી. તેમાં વિદ્યાર્થીઓ અને યુવાન પેઢી માટે જે ઈદેશ આપ્યો હતો તેમાં પ્રોત્સાહન, વિરક્તશાન્તિ, આશ્વાસનમ, આત્મપ્રબંધ, કાત્રિશિકામુદ્રાલેખ, પ્રબોધનમ, પ્રેરણા, દીનાક્રન્દનમ, અનેકાન્ત-વિભૂતિઃ, વિરવિભૂતિઃ વગેરે વિષયે સુંદર બનાવવાહી ભાષામાં આપ્યા છે અને તે પણ લગભગ ૮૦૦૦ શ્લેમાં ગુજરાતી અનુવાદ સાથે રસપ્રદ થઈ પડયા હતા. સં. ૨૦૧૦ માં આજથી ૧૮ વર્ષ પહેલાં તેઓશ્રીએ આત્મતવ પ્રકાશની પુસ્તિકા આપી છે તેમાં જીવ, જવના ભેદ, મેક્ષ, માનવજીવન મહિમા, જ્ઞાનભક્તિ, સમ્યગદર્શન, જ્ઞાનચારિત્રાણિ ઉપર સંસ્કૃત ભાષામાં જે પુસ્તિકા આપી છે તે તેમની સંસ્કૃત ભાષા પરની કેવી નિપુણતા! કેવી અજબ બુદ્ધિપ્રભા ! ઉત્તરાવસ્થામાં શરીર બીમારીથી ઘેરાયેલું હોવા છતાં જ્ઞાનની એવી તે મસ્તી હતી કે તેઓશ્રીએ “કલ્યાણુભારતી'અનુપમ ગ્રંથ આપ્યો છે. પ૬૦ પૃષ્ઠોના આ ગ્રંથમણિમાં માપણા વિદ્વાન ચરિત્રનાયકે પચીસ પ્રકાશમાં ૫૦૦ જેટલા કેમાં જૈનધર્મનું હાર્દ, સિદ્ધાંત એવી સરળ ભાષામાં આપ્યા છે કે સામાન્ય માણસ પણ સમજી શકે. આ ગ્રંથ તેમની વિદ્વત્તાને અભૂત ગ્રંથમણિ છે. અનેક જન-જૈનેતર પંડિત, વિદ્વાનો, સન્યાસી, મહાત્માઓ અને ભક્તો એમના આ એક જ ગ્રંથથી એટલા આકૃષ્ટ બની ગયા કે એ પુસ્તકની વધતી જતી માંગને પહોંચી શકાયું નથી. તેની નવી આવૃત્તિ માટે વિચારણા ચાલે છે અને થોડા સમયમાં તે પ્રકાશિત થવાની શક્યતા છે. For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૭૨ જૈન તત્ત્વજ્ઞાનને સમાવતા ગીતા જેવા એકાદ ગ્રંથ હાય તે જેનેાતરાને જૈનતત્ત્વજ્ઞાન સમજવામાં સુગમતા થાય એ કારણે કાઈ મહાગ્રંથ માટેની માગણી થયા કરતી હતી અને તેને બદલે એમણે ભારતીય સંસ્કૃતિના નીચેાડરૂપ સાંપ્રદાયિક તત્ત્વજ્ઞાનથી પર કલ્યાણુભારતી માપી જનતા પર ભારે ઉપકાર કર્યો છે. એ પ્રથથી જ એમણે એક સર્વવ્યાપક વિદ્વાનની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. આત્મવિભૂ’તપણુ ૧૦૮ શ્લેાકમાં માપીને મહાત્માના ગુણાનુ દિગ્દર્શન કરાવ્યું છે. મહામાનવ મહાવીર ૧૧૩ શ્લેાકમાં, વીરવિભૂતિ ૧૦૨ લેકામાં, ન્યાય કુસુમ!લિ ૧૮૫ શ્લકામાં અને એક પ્રાકૃત ગ્રંથ અન્નત્તતત્તાહે ૧૦૦ શ્લાકમાં આપીને તે તેમણે ચમત્કાર સર્જ્યો છે. હિન્દી અને અગ્રેજી ભાષા પર પણ સારું ૭ હિન્દી ભાષાના અને ૧૧ અગ્રેજી ભાષાના સાહિત્યના સ્વામી અરે સાહિત્યસમ્રાટ કહેવાયા. પવિત્ર સદેશ પવિત્ર સદેશ પુસ્તિકામાં દાન અને મૈત્રીભાવના વિષે નવનવા વિચારા આપ્યા છે. દાન વિષે તેએથી લખે છે કેઃ २७ પ્રભુત્વ હતું અને પુસ્તા આપીને ધર્મના પાયામામાં દાનને મહત્વનું સ્થાન છે. દાનનાં પાત્ર એઃ ગુણી અને દુ:ખી. દાન ધનની સગવડ ાય તા ધનથી થાય For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ ૭૩ અને પિતાના શરીથી, જાતમહેનતથી બીજાના હિતસાધનમાં ઉપયોગી થવું એ પણ દાન છે. વાણીથી બીજાને આશ્વાસન આપવું, સાચી સલાહ આપવી કે શિખામણ આપવી, મિષ્ટ વાણીથી સામાને સંતેષ પહોંચાડે એ પણ દાન છે. એટલું જ નહિ મનમાં કોઈને માટે બૂરો વિચાર ન કરતાં પરોપકારની શુભ ભાવના રાખવી, બીજાનું શુભ ચિંતવવું એ પણ દાન છે. આમ મનસા, વસા, કર્મણ નિધન ગરીબ માણસ પણ દાન કરી શકે છે. દાનધર્મને હાવો લઈ શકે છે. ધનની સગવડવાળાઓ ઉદારતા જગાવી જનહિતના કાર્યોમાં પિતાના ધનને વ્યય કરી શકે છે. એ વ્યય નથી પણ બહુ મોટી વાવણી છે. એને હું તો મેતીની વાવણું કહું અને એ મેતીની ખેતીમાંથી અનેકગણુ મિષ્ટ ફળનો પાક ઉતરે છે. કંઈ જ સાથે આવવાનું નથી એ બધા સારી પેઠે સમજે છે, એમ છતાં જે અહીં છે તેના કરતાં અનેકગણું વધારે માણસ પોતાની સાથે ત્યાં લઈ જઈ શકે છે. જે તે અહીં છે તેને ઉત્સાહથી સદ્વ્યય કરતો રહે છે. કયું દાન મોટું? એને જવાબ એક જ. જે વખતે જેની જરૂર તેનું તે દાન મોટું. ભૂખ્યાને ભોજન, તરસ્યાને જળ, નવબ્રાને વસ્ત્ર, રાગીને ઔષધ, નિરક્ષરોને અક્ષરધાન, અશિક્ષિતોને શિક્ષાદાન, ભયગ્રસ્તને અભયદાન, નિરાધારોને આધારદાન-આમ જે વખતે જેની જરૂર તે વખતે તેનું દાન એ જ દાન મોટું અઢાર પુરાણેનો સાર બે શબ્દોમાં છે. પરોપકાર એ પુણ્ય છે અને પરપીડન એ પાપ છે. આ સર્વસંમત સનાતન સિદ્ધાંત આપણે સમજીએ અને પરોપકારને પિતાનો ઉપકાર સમજી તેમાં રત બનીએ. ક્ષમાપના, મૈત્રીભાવના વિષે આપણું ચરિત્રનાયકના વિચારે જાણવા જેવા છે. ૧૦ For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ એટલે સંવત્સરીને દિવસ. આની અગાઉના સાત દિવસો આજના સંવત્સરીરૂપ પર્યુષણપર્વના સ્વાગતના દિવસે છે. સંવત્સરીની આરાધના માટેની પૂર્વ તૈયારીના દિવસે છે. માજના મહાદિવસે આપણે મન, વચન, કાયાની શુદ્ધિ જાળવવાની છે. મન, વચન, કાયાથી કંઈ પણ દોષાચરણ ન થવા પામે તેને ખ્યાલ રાખવાને છે. વિષય-કષાયોથી મુક્ત બનીને આજે આપણે પ્રભુભક્તિ અને ધાર્મિક ક્રિયાકાંડમાં રત બનીને આ મહાપર્વને આધ્યાત્મિકરૂપે ઉજવવાનું છે. પર્યુષણ એ શાંતિનું પર્વ છે. એ અશાંતિનું ન થાય તે આપણે ચતુર્વિધ સંઘે જોવાનું છે. પર્યુષણ જેવા મહાપર્વને અંગે આપણે જે વિતંડાવાદ, મતભેદ અને કલેશ, કંકાસ વગેરે ઊભા કરીએ તો એ મહાપર્વનું અપમાન છે અને પાપના ભાગીદાર આપણે બધા બનીએ છીએ. આજના મહાપર્વનું મુખ્ય કાર્ય વેર, વિરાધની વાવણુઓને મનમાંથી કાઢી નાખી મનને શુદ્ધ કરવાનું છે. તેમ જ જેની જેની સાથે ક્રોધ, કલેશ, કપાસ, મનદુઃખ થયા હોય તેમને શુદ્ધભાવથી ખમાવીએ. આપણે પોતે ક્ષમા ધારણ કરીએ, સામાની ક્ષમા માંગીએ, એટલું જ નહિ પણ ફરીને કદી વર, વિરોધ ન કરવાને સંલ્પ કરીએ.. ખમવું બને ખમાવવું એ આજના દિવસની મુખ્ય વિધિ છે. ભગવાન કહી ગયા છે કે જે ખમે છે અને ખમાવે છે તે મારા ધક છે અને જે તેમ નથી કરતે તે વિરાધક છે. માટે આજે માપણે નમ્ર બનીને ખમી- ખમાવીને પોતાના આત્માને શુદ્ધ કરવાને છે. આજની ક્ષમાપનાની વિશિષ્ટ કિયા પ્રાણીમાત્રની સાથે મિત્રીભાવના કેળવવા માટે જ છે, એ ભૂલાય નહિ. For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ ૭૫ આજના યુગમાં કચ્છમાંથી જે કંઈ ઉગારી શકે તેમ હોય તે તે માત્ર ક્ષમાપના અર્થાત મૈિત્રીભાવના છે. પર્યુષણના મંગળ સ્વરૂપ મહાપર્વમાં આપણે બધા અંતરમાં એવી શુભ આકાંક્ષા રાખીએ કે આજનું જગત આ કલાણુભાવનાને જીવનમાં કેળવી શાન્તિ અનુ. ભવે. વિશ્વશાંતિને આ એક જ અમોઘ ઉપાય છે. સુવિચારી બધા થાઓ, બધા હળીમળી રહે; સદાચારી બધા થાઓ, સુખ-શાન્તિ સદા રહે. પ્રેરક પત્ર અને અભિપ્રાય ગોધરા, તા. ૧૮-૧૧-૬૦ વંદનીય કૃપાળુ યુનિશ્રી ન્યાયવિજયજી મહારાજની સેવામાં. માંડલ, ગઈકાલે વડોદરામાં શોક કુમાર (હંસરાજભાઈ) આપશ્રીની કલ્યાણમાર્ગ મીમાંસા નામની પુસ્તિકા આપી ગયો હતો. વડદરાથી આજે હું ગોધરે આવ્યો એટલે તેની પહેચ અહીંથી For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ સ્વીકારું છું. આભાર સાથે સ્વીકારું છું. આપના દર્શનનો લાભ મને થોડા વર્ષો પહેલાં પાટણમાં થયો હતો. પુસ્તિકા ઉદાર ભાવના અને સર્વગ્રાહ્ય સુવિચારોથી ભરપૂર છે. સાચે તે કલ્યાણુમાર્ગ મીમાંસા છે. અહીંથી ભરૂચ, મુંબઈ, પુના અને મદ્રાસ (અધ્યાર) થઈને જાન્યુઆરીની ભાખરમાં ભાવનગર પહેાંચીશ. (કૃષ્ણનગર, ભાવનગર-સૌરાષ્ટ્ર) લિ. આભારી સેવક હરજીવન કાલિદાસ મહેતાના સવિનય વંદના હરિજન આશ્રમ અમદાવાદ તા. ૨૦-૧૨-૬પ પ્રિય હંસરાજભાઈ, આપ સૌને સપ્રેમ નમસ્કાર, પ્રભુકૃપાથી આપ સો કુશળ હશે. આપને પત્ર મળે છે. એક પ્રતિ જીવનઉર્ધ્વીકરણની મને હાલમાં જ મળી છે. કારણકે હું બિહાર, બંગાળ અને પંજાબમાં પ્રવાસ કરતો રહ્યો છું. આ પત્ર હું નવી દિલ્હીથી લખી રહ્યો છું. ધન્યવાદ જીવનનું ઉદ્ઘપણ મેં દીલથી કે વાનથી વાંચી છે. પૂજ્ય લેખકના વિચારે પ્રેરણા અને પ્રોત્સાહન આપનાર છે. તેથી સાચે જ હું ધન્ય થશે. આપને એકવાર ફરીથી ઉપકાર. લિ. ગુરુદયાલ મલિક For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ હરિજન આશ્રમ અમદાવાદ, તા. ૧૮-૧-૬૬ પ્રિય હંસરાજભાઈ, સપ્રેમ નમસ્કાર, આપને પત્ર ૬-૧-૬૬ ને અને મુનિ ન્યાયવિજયજીની ત્રણ પુસ્તિકાઓ મને અમૂલ્ય ભેટ, મુંબઈ થઈને અહીં મળેલ છે. ધન્યવાદ, પૂજ્ય મુનિશીના મૌલિક વિચારો સંબંધી મારે કઈ અભિપ્રાય વ્યક્ત કરવાને હેય નહિ. હું તે એ પુસ્તિકાઓના સ વિચારોથી પ્રેરણું પામ્યો છું. લિ. ગુરુયાલ મલિક મુનિ નેમિચંદ્ર મુ. પોસ્ટ આદરડા, વાયાઃ બાવળા (અમદાવાદ) તા. ૨૨-૧૧-૬૦ બધેય પૂ. મુનિરાજગી, સાદર વંદના. ૩૪ आपका कृपा पत्र मिला। समाचार जाने। आपके साथ दो दिनके सहवासका मधुर संस्मरण रह रह कर આતા હૈં For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ एसा दील कहता हैं की आप जैसे विद्ववर्य वयो. वृद्ध मुनिरत्नकी सेवामें रह कर, अनुभव रत्नांका संचय करुं। पर आपश्रीका समागम मिले कैसे ? साधु-साध्बी शिबिरके लिये, आप अपना संक्षिप्त मंतव्य किसी जैन पत्रमें, जैन, जैनकल्गाण आदिमेंसे किसी में दिलाये, तो बडी कृपा होगी। श्रमण भगवान महावीरका मुखव स्त्रिकावाला चित्र मैंने कल्याण गीता प्रेस, गोरखपुरके संत अंकमें देखा। उसके बाद लुधियानासे प्रकाशित एक पुस्तिकाके टाईटल पेईज पर देखा तो मुझे बडा खेद हुआ। सांप्रदायिय लोग भगवानका अपना मन चाहा रुप दे देते हैं। वे भगवानको अपनी बुद्धिका गुलाम बनाना चाहता हैं। अगर आज भगवान महावीर अवतरीत होकर यहां आ बाय, तो सांप्रदायिक लोग, उन्हे माननेसे इन्कार कर दे, सचमूच सांप्रदायिकता कितनी बेहहीरी चीज हैं। आपका स्वास्थ्य अच्छा होगा। कृपादृष्टि रखे। लि. मुनि नेमिचंद्र ૧૪, ગણેશવાડી पुना-४, ता. ८-८-१५ प्रिय SAINTS, ઉપદેશસરિતા તથા જીવનનું ઉષ્પકરણ મળ્યા. સાતમા કેને ઉત્તરાર્ધ. For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ વટ ખીજાને સુખ દેવાથી સુખની પ્રાપ્તિ થાય છે. મને બહુ ગમ્યેા. પણ દુ:ખની વાત એ છે કે આપણામાં બહુ ઓછા પરહિતને વિચાર કરે છે. વિલાયતથી ખ્રિસ્તી લેાકેા અહી આાવે છે. નિશાળ, દવાખાના ગામડાંમાં સ્થાપે છે, કૂવા ગળાવે છે. પશુ આપને કાંઈ સૂઝતું નથી. પરદેશથી દૂધના ડબા ભાવે છે. તે એનુ દૂધ ગામડાનાં છેકરાઓને પાય છે. પશુ આપણે એવું સ્વદેશમાં નથી કરતા. ખ્રિસ્તી સાધુ–સાધ્વી આાપણા દિકરા-દિકરીએને ભણાવે છે, એ આપણા સાધુ સંધ છતી આંખે દેખતા નથી તે પાતે કાંઈ ન કરે તા પણ, શ્રાવક–શ્રાવિકાઓને પ્રેરણા કરી શકે. એ પણ કાઈ કરી શકેતુ નથી. ભલભલા જૈનના ઘરમાં માંસાહારે પ્રવેશ કર્યા છે. એવી જડતા આપણામાં પ્રવેશી છે. લિ. દેસાઈ વાલજી ગાવી છના પ્રણામ ૐ મસાકા તા. ૧૪-૧૨-૬૬ ભાઈ શ્રી હંસરાજભાઈ, પરમ પૂજ્ય વંદનીય, મુનિશ્ચ ન્યાયવિજયજી મહારાજનું લખેલ ‘કલ્યાણ ભારતી ' પુસ્તક અભિપ્રાય અથે" મળ્યું. " પુસ્તકની છપાઈ, બાંધણી ને ઉઠાવ, કાગળા, આજના મેોંધવારીના વમળમાં પણ ઉત્તમ છે. ઉપરાંત અંદર જે મેાતી અને માણેકરૂપી સુખાધ પૂ. મુનિશ્રીએ લખ્યા છે. તે આજના બળબળતા માનવ સમાજને માટે શિતલ વર્ષારૂપ છે, જેને જે ભૂખ હાય, નિરાશા ને કામ રાય, For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ શાન્તિ ને સુખ ઈછતો હોય, તે જીવાત્મા (માનવ આ કલ્યાણ ભારતીમાંથી) એક યાલે અમૃત લઈ, શાતિ ને સુખ અનુભવ કરી શકે છે. ખરેખર મુનિ મહારાજે આ મહાન સેવા બજાવીને, અને બાત્માઓનું કલ્યાણ જ કર્યું છે. પુસ્તક બધી રીતે ઉત્તમ છે. લિ. આપના દાદુભાઈ એસ. પટેલ બેક-૧૦૦-કપાલા-યુગાંડા મુ. અમદાવાદ ૨૦૧૨ ચિત્ર વદિ , કે. લુણાવાડા મેટી પોળ સામે, જેન ઉપાશ્રય “જયતુ વીતરાગાઃ મુ. માંડલ, પૂજ્યપાદ પ્રાતઃ સ્મરણીય અનેક ગુણભંડાર મહારાજજી શ્રી ૧૦૦૮ શ્રી ન્યાયવિજયજીની સેવા મેં. ચરણસેવક પુણ્યની ૧૦૦૮ વાર વંદના માન્ય કરશોજી. વિ. આપણા ધર્મપસાથે સુખરૂપ બીરાજમાન હશે. આપના પ્રતાપે અહીં આનંદમંગળ છે. વિ. આપને દયાપત્ર મળ્યું હતું. તેના અંગેને સંદેશો ભાઈ ભોગીલાલભાઈ દ્વારા મેં જણાવ્યું. પણ તે પછી ભાઈશ્રી રતિભાઈને પત્ર આપે છે. એટલે આપની સેવામાં હું જે મારા વિચાર છે તે જણાવું છું.' માત્ર એક ફેર્મની નાની પુસ્તિકા વહેચાય, એ મને જરા ઉપહાસ જેવું લાગે છે. કારણ કે જૈન સાહિત્ય વિષેની કશી પ્રવૃત્તિ For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ કે છેવટે જૈન આગમેને સ્ટેલ જેવી વસ્તુ પણ ત્યાં ન રહે તે, તેને અર્થ કશે ન રહે આજે આપણી પાસે એવી કોઈ તૈયારી નથી કે આ પ્રસંગે એક મહત્વના જૈન ગ્રંથને સ્ટોલ ઊમે કરવામાં આવે. ત્યાં આવનાર જેનધર્મ વિષે જાણવા માગશે. અને જૈન મૌલિક સાહિત્ય પણ મારશે. ત્યારે આપણે મોટું વકાસીને હે હું કરીશું તેવી વાત છે. છતાં જે સૌને એમ લાગે, કે કઈ થવું જોઈએ, તે તે તૈયારી કરનારે કરવી જોઈએ. મારી તૈયારી આવા લખાણ માટે જરાય નથી. હું તો આવું લખાણ કરવાનું કૌશલ્ય નથી ધરાવતેકઈ કરશે, તો તેમાં મારે સહકાર જ માનવો. વિરોધ તે હેય જ નહિ. એક ફોર્મ કે બે ફોર્મમાં મહત્વના ઉલ્લેખો સમાવે, તે લેખક જોઈ. માપ કરે તે સારું. મારુ તે ગજું નથી. બાકી મહત્વના ગ્રંથન સંગ્રહ કરી સ્ટોલ રાખવો જોઈએ તે જ શોભશે. પણ આપણે ત્યાં કઈને કાંઈ પડી નથી. આપણે ત્યાં સૌને એ આવડે છે કે “કહે તેને ધન્ય છે. આપણામાં શક્તિ નથી.” આજે જે કાંઈ કરવું હોય તે બધુંય અર્થસાય છે. માત્ર બુદ્ધિ કે વાણુસાધ્ય નથી એટલે જે આ વિષે, પ્રવૃત્તિ કરનાર, આ વિચાર નહિ કરે તે કામ નહિ ચાલે. બાકી હમણાં કેટલાક ધર્માત્માએ એક વિચાર કરવા લાગ્યા છે કે આપણે પણ આવી શતાબ્દી ભગવાનની ૨૫૦૦, વર્ષ પર થાય, ત્યારે ઉજવવી જોઈએ પણ તેમને કલ્પના નથી, કે ત્યારે કે યુગ હશે? અને તે અંગેની તૈયારી કેવી જોઈશે. અંદર અંદર કલહમાં મને મેં–માં પડેલા આપણે શું કરી શકીશું, તે ક૯૫ના જ તેમને નથી. વાઘના મોઢા પહેરીને વાઘ બનવાની વૃત્તિથી જ, તેઓ જીવવા માગે છે. પણ તે બરાબર નથી. અસ્તુ. પરમાત્મા કરે કે તે અરસામાં કોઈ યુગપુરુષ હાજર થઈ જાય. For Personal & Private Use Only www.jainelibrary org Page #133 -------------------------------------------------------------------------- ________________ આપણે તો ત્યારે હવાની કલપના કરી જ શક્તા નથી. છતાં હોઈશું તો જોઈને આનંદ મનાવીશું તે ખરા જ. આપ જે વિષે અત્યારે કરશે, તેમાં મારે સહકાર જ છે. સેવા ગ્ય સેવા ફરમાવશે. કૃપામાં ઉમેરો કરશે. લિ. ચરણરજ પુણ્યની ૧૦૦૮ વાર વંદના ઝીંઝુવાડા (સ્ટેશન ખારાડા) “ અહ' પૂજ્ય મહારાજજીની પવિત્ર સેવામાં! સબદુમાન વંદના સ્વીકારશે. આપને કૃપાપાત્ર મળે. આનદ અહીંથી પણ સુદ ૭ ને દિવસે વિહાર કરી, શંખેશ્વર પોષ સુદ પુનમ આસપાસ પહેચવા વિચાર છે. ત્યાં કેટલેક વખત રોકાઈ પછી રાધનપુર તરફ જવા ભાવના છે. ત્યાં ગયા પછી જ્યાં જાય ત્યાં ખરું. આ અમારા પ્રોગ્રામ છે. સુબોધ વાણી પ્રકાશ નીચેના સરનામે મોકલવા ખ્યાલ રાખશોજી. 1. Prof. George B. Burch C/o 43, Douglas Road Belmont-78 Mass (U. S. A.) 2. Prof. Yeusho Kanakura Dean Indian Seminar, Tohoku University Sendat (Japan) For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ 3. Prof. E. Fvanwalber With XIX/117 Sic vaingar Stresse 16 Vienna (Austria) અમેરિકાની કેસ લાયબ્રેરી ઉ૫૨ તો મેં ઘણા વખત પહેલાં સુધી વાણી પ્રકાશ મોકલ્યું હતું. એમ પાકું યાદ છે. વોટર એચ માઉટર ઉપર અલગ મકલ હોય તે આપની ઈરછા. બધે સાદી બુપિસ્ટથી મોકલી શકાશે. ઈછા હોય તો કિમુશ ઉપર મેકલશે. મામ ગ્રેજી ભાષાંતરવાળું અધ્યાત્મતત્ત્વક જે વધારે હોય તે ૧ તથા ૨ ઉપર મોકલશો. આ સાથે હિ દેનેરી કીતાગવાને પત્ર મોકલું છું. એમાં પ્રારંભમાં જ આપને નામોલ્લેખ છે. દીનાકંદન મળ્યું હતું. એગ્ય વ્યક્તિને આપ્યું હતું. આપ સુખશાતામાં હશે. કૃપાદૃષ્ટી રાખશે. દ: જંબૂની વંદના. Hidenori Kitagawa 12, Nagaika-cho, 3-Chome Showa-ku, Nagoya. Japan. Dec. 24, 1958 Dear Rev. Muni Jambuvijayaji : Thank you very much for your letters, proof-sheets and the two other pamphlets. Your friend Nyayavijayaji has also sent me For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ two of his works. He is a very inspiring poet, isn't he ? I am sorry that I have not written to you for so long a time. I feel verry guilty of it. Since this summer I have been very busy because of so many reasons. But I Shall not write all those reasons here. One reason, however, is that I have been working on the translation (richly annoted Japaness translation according to the interpretation of Jinendrabuddhi, and with reference to the Nyayamukha) of the Pararthanumana-pariccheda of the Pramanasamuccaya. Of course, your proofsheets helped me very much.. The beginning part of the translation will soon be published (I finished the proofing late last evening), in which you will find my thankful acknowledgemeut of your kind gift of the proof-sheets. Perhapse I have to devote another one year or so to completo the translation (or at least the translation of the main part ) of the Pararthanumana-pariccheda. I am very thankful to you for the fact that your re-translation into Sanskrit gave me a courage to continue my work Now the Pramanasamuccaya is getting to be easier to me. For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ As to the photographic publication of the whole tripitaka of the Peking edition, It is possible to get the copy of any particular sutras or works contained in it. If you write to me the list of the works you need, I will take care of you. If what you need is only a small portion of it, I am glad to send that part to you as a gift. I received your kind message from proof. Ihara. Prof. Kanakura wrote to me that he also had received your letter through Prof. Ihara. Prof. Kanakura asked me to forward his best rgard to you. I sincerely wish you a very good new year. Dr. A. N. Upadhye ૮૫ Respected Sir, ૧૦ Very truly yours, Hidenori Kitagawa Rajaram Cottage-Kolhapur Dt. 2-8-59 Please accept my नमेोऽस्तु I learn that you Holimen has written the following two books For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ८१ १. भगवान महावीर अने मांसाहार २. भगवान महावीरनु औषधीग्रहण I shall be thankfull to you if you can oblige me with these copies. Awaitting you Dharmalabha. I am, Yours obediently A. N. Upadhye. પત્ર પવનાર, ૧૧-૨-૬૫ श्री सIN, पुस्तक मिली थी मुझे उसके विचार अच्छे लगे थे। धन्यवाद। विनेबाना जयभारत चातरा बिहार १३-९-६५ श्री कोठारीजी। आपने भेजी हुई पुस्तके "उपदेश सरीता" और भक्तिसुधा पू. विनोबाजीको मिली हैं। धन्यवाद । बालविजयका प्रणाम For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ ૨૦-રૂ १४ गणेशवाडी पुना। प्रिय हंसराजभाई તમારો પત્ર તથા ચોપડીઓ મળી. તેથી તમારા પાડ માનું છું. મંગળ સં દેશમાં “કરેલો ઉપદેશ બહુ સારો છે. જૈન ધર્મમાં ચાર અંગ કહેવાય છે. તેમાં પહેલું અંગ દાન છે. આ વિષે મહારાજશ્રી ઉપદેશ આપતા રહે તે સારું. મહારાજશ્રીને મારી વંદના. દેસાઈ વાલજી ગોવિંદજીના પ્રણામ ૧૪ ૧૪ ગણેશવાડી પુના ૪ . ૧૪-૮-૬૬ પ્રિય હંસરાજભાઈ, શી રમણભાઈ સાથે તમે ચેપડી મોકલી, તે માટે તમારો પાડ માનું છું. ચાપડીનાં અડધા પાના વયિા. ત્યાં બાકીનું વાંચવા ચપટી મેં મારા મોઢા આગળ રાખી હતી. ત્યાંથી કોઈ ઉપાડી ગયું. એટલે પૂરી વાંચવાનું ન બન્યું. પણ મેં વાંચ્યું એટલા ભાગમાં મહારાજ શ્રી મા ઉપદેશ સરસ છે. એટલે ન વંચાયેલ ભાગમાં પણ સદુપદેશ હશે, તેમાં શંકા નથી. મહારાજશ્રીને મારી વંદના. લિ, સેવક વાલજી દેસાઈ For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ૫ વ ંદૈવીરમ્ શ્રી ચારિત્રમ્ અમદાવાદ ૨૦૧૬ ભાદરવા સુદ ૫ મૈં શનિવાર શાન્ત કાન્ત પરમ પૂજ્ય મુનિશ્રી ન્યાયવિજયજી મહારાજ મોંડલ લિ. સેવા દર્શન જ્ઞાનની ૧૦૦૮ વાર વદના સ્વીકારશેાજી. વિ. અત્રે ભાદરવા સુંદ ૪ સ ́વત્સરી પ્રતિક્રમણ કરી, ચેારાસીલાખ જીવયાનીને ખમાવતાં, આપ સૌને ખમાવ્યા છે. તેા ખમશેાજી. અહિ તપસ્યા, પૂજન, પ્રભાવનાદિ સારા પ્રમાણમાં થયેલ છે. આપશ્રીને કૃપાતુલ્ય સ્નેહપત્ર મળ્યા હતા. આાપશ્રીની ૭૨મી જન્મસાઁવરીની મગળ કામના ઇચ્છીએ છીએ. સાહિત્યક્ષેત્રમાં વિ. સાક્ષર બને, તેવી પૂરી જીજ્ઞાસા સાથે અંતરના અભિનંદન. આપના દેહમ ંદિરની શાતા ઇચ્છીએ છીએ. કાટાનાટી વ`દે મુનિથી દર્શનવિજયજી ત્રીપુટી અમદાવાદ. Baroda Hotel, Baroda Feb. 14, 1961 Dear Munjji: I have waited to write until I could give information on some points that I thought For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ might interest you. I got manuscripts of VIII and IX pavans from Muni Punyavijayji in Ahmedabad I was in hopes that the manuscripts would correct the places where we were not satisfied with the text But I was disappointed. The manuscript is nearly always ends the printed editions. 9.4.34 has svaminocitam, like edition 9.4.92 has avrtam instead of anrtam : That doesn't seem to help much. Otherwise, it is just the same 9.3.255 even has the 'vasu,o though there is no doubt that your errandation to camu is correct. The day after I got back I had a letter from the Director of the USEFI in Delhi. She had seen Dr. Mehta, the Vice-Chancelor of the University and talked to him about the printing. He had told her that ho would arrange things to my satisfaction. I saw him yesterday. He thought their new type would be here soon and, if so, he wanted to wait for it; but be assured me that if the University Press could not undertake the work from July, he would base an ontrade press do it. That he would talk to the Press Manager. So, for the present, I must wait and see. I enjoyed my stay in Mancal so much ૧૨ For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ and am very grateful for the help you gave me. I have written to all my hats. Shri Nagindas Umedchand Gandhi came to see me yerterday. There was a young man with him who spoke English. . I have had a letter from the Animal home where I left my three dogs. Two of them are young and husky and I do not worry about them. But my best-beloved is very old and I am much afraid he will not live until I get back. He had been in the hospital for three weeks. They thought that he was in good condition now, but I think about him all the time. My thumb is still not entirely healed, but is much better. The puppies that belong to the servents' quarter are too thin. Two of them are so much bigger and father than the other four that I am sure they take all the food. That is why I feed them seperately and got my thumb bitten: I had a very pleasant stay in Ahmedabad of two days and came home Thursday evening Mr. Shah, as usal, devoted his time to me. For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ કર Thank you again and please give my greetings to all my new friends in Mandal Sincerely HELEN M. JOHNSON * . સંમરણે t koncom renerererererereroe ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય સદ્ગત ૫ મુનિશ્રી ન્યાયવિજયજીને સને ૧૯૩૨ કે ૩૩ માં પાટણમાં રાજકાવાડાના ઉપાશ્રયમાં હું પહેલીવાર મળે તે એવું સ્મરણ છે એમને વિશે વાંચ્યું હતું, સાંભળ્યું હતું, એમની વકતૃત્વ શક્તિ પંકાતિ જાણે હતી, એમના પુસ્તકે જોયા હતા પણ પ્રથમ દર્શન તે સમયે જ થયું. કોઈ મિત્ર મને એમની પાસે લઈ ગયા હતા. તે જ દિવસે ૫થવા તેના બીજા દિવસે પૂ. આત્મારામજી મહારાજની જયંતીની સભા હતી તેમાં તેઓજીની સૂચનાથી બે શબ્દ હું બેલ્યો હતો. એ સમયથી જ એમના વ્યક્તિત્વની ઊંડી છાપ મારા ઉપર પડી હતી. તેઓ ન્યાયાચાર્ય હતા પણ ઘણા નવાધિ વિશે બને છે તેમ તર્ક કર્કશ નહેતા. ભાવાવેશ, નિખાલસતા. સરળતા અને ઊડી ગુરુભક્તિ એ એમના વ્યક્તિત્વના પ્રધાન લક્ષણે હતા મને કોઈ પણ બાગંતુક ઉપર એની અસર થતી. For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ પૂ. ન્યાયવિજયજી મહારાજે પોતાના જીવનના ઉતરાધના ધણુ વર્ષે પાટણમાં ગાળ્યાં હતાં. ઘણુંખરું મહાલક્ષ્મી માતાના પાડાના ઉપાશ્રયમાં તેમને નિવાસ રહે. પાટણ મારું વતન હાઈ વાર વાર ત્યાં જવાનું થતું અને વેકેશનમાં તે કેટલીકવાર મહિને, દઢમહિને પણ ત્યાં રોકાતે. એ દિવસોમાં એમને અનેકવાર મળવાનું થતું. જ્યારે જાવ ત્યારે સત્સંગ અને જ્ઞાનગોષ્ઠી ઉપરાંત એમની નવી રચનાઓનું પ્રકાશન પહેલાંનું વાચન થતું. પ્રકીર્ણ વાત ચાલે તે પણ એના કેનમાં તે કંઈક વિદ્યાવિચાર જ રહેતો. તેઓ દરરોજ સાંજે ફરવા જતા. એ વખતે અનેક યુવાનો એમની સાથે હેય. હું પણ એમાં ઘણીવાર જેડાતો મા કામો-લેખો, પુરત વિગેરેનું ગુણદર્શન કરતાં તેઓ કદી થાકતા નહિ, એની અહીં ધિ કરતાં કૃતજ્ઞતાની લાગણી અનુભવું છું. એ ગદર્શનથી મને ખરેખર પ્રેરણું મળતી. મારા વિદ્યાગુરુ આગમ પ્રભાકર સદ્દગત પૂણ્યવિજયજી મહારાજની જ્ઞાનસાધનાના તેઓ પરમ પ્રશંસક હતા, પુણ્યવિજયજીના અભિવાદન નિમિત્તે પ્રગટ થયેલા “જ્ઞાનાંજલિ' ગ્રંથના પ્રારંભમાં છપાયેલું તેઓશ્રીનું પુણ્ય-પ્રશસ્તિનું સંસ્કૃત કાવ્ય આ વાતની સાક્ષી પૂરે છે. ન્યાયવિજયજી મહારાજનું વતન માંડલ હતું. જીવનના છેલલાં વર્ષો માંડલના સંઘની વિનંતિથી તેમણે મડિલમાં ગાળ્યાં હતાં. સને ૧૯૬૩ માં વિરમગામથી રાધનપુર જતાં તેમના દર્શન માટે હું માંડલ રોકાયા હતા અને તે વખતે એમના પ્રમોદધીના મનમાં ભીંજાય હતે. ૧૯૬૬માં વિરમગામ કોલેજના વાર્ષિકોત્સવના અતિથિવિશેષ તરીકે મારે વિરમગામ જવાનું નક્કી થયું હતું. માર્ચ માસની એક સવારે સૌરાષ્ટ્ર મેલમાં વિરમગામ ઉતર્યો ત્યારે પાટણના મારા પૂર્વ પરિચિત શ્રી નાનકચંદ મેતચંદ શાહ વિરમગામ For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ ૨૩ સ્ટેશને મળ્યા. મને થયું કે ઈ મહેમાનને લેવા આવ્યા હશે. પણ ખરેખર તે માંડલથી . ન્યાયવિજયજી મહારાજે એમને મને મળવા માટે તથા વિરમગામથી મડિલ આવવાને કાર્યક્રમ નકકી કરવા મોકલ્યા હતા. મહારાજશ્રીનું નિમંત્રણ મેં સાભાર સ્વીકાર્યું અને મને લેવા આવેલા વિરમગામ કોલેજના તે વખતના પ્રિન્સિપાલ ડે. શિવલાલ જેસલપુરાને તે માટેનો કાર્યક્રમ નક્કી કરવા સૂચવ્યું. થોડા કલાક પછી વિરમગામથી ઝિંઝુવાડા જતાં અમે માંડલ મહારાજશ્રીના દર્શનાર્થે રાઝાયા અને ઝિંઝુવાડાથી વિરમગામ પાછા વળતાં માંડલમાં જ જમવાનું રાખ્યું. એ બન્ને વખતે એમની સાથે પૂર્વવત ભાવાન્વિત જ્ઞાનગોષ્ઠી થઈ અને નવા રચાતાં તેમના કેટલાક સંસ્કૃત કાવ્યો વાંચ્યાં પણ કેને ખબર કે અમારી આ મુલાકાત છેટલી જ હશે ! ૫. ન્યાયવિજયજી મહારાજ સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના ' ઉત્તમ કવિ, ગુજરાતીના વિશિષ્ટ લેખ, અંગ્રેજીના સારા જાણકાર અને પ્રભાવશાળી વકતા હતા. સંસ્કૃત-પ્રાકૃત પદ્યમાં રચાયેલી ભક્તિ | અને મધ્યાત્મ રસની એમની અનેક કૃતિઓ પ્રગટ થઈ છે. (એમના નિર્વાણના થોડા સમય પહેલાં જ પ્રગટ થયેલી કાવ્યરચના “ચાપ માતા એ મારા બાળકેમાં પણ એક વિશિષ્ટ આકર્ષણ જમાવ્યું હતું, કેમકે મારા બે નાનાં બાળકોનું નામ કલ્યાણ અને ભારતી છે! આ નામસામ્ય નિમિત્તે બાળકેને ભક્તિ અધ્યાત્મથી પૂર્ણ આ કાવ્યનું ભાષાન્તર પણ વાંચવાનું મળ્યું એ લાભ મોટો હતો. મહારાજશ્રીને પણ આ વાત મેં વિનોદમાં લખી હતી !) હેમચંદ્રાચાર્ય જે સભા, પાટણ, તરફથી પ્રગટ થયેલા જૈન દર્શન' વિશેના તેમના ગુજરાતી પુસ્તકની અનેક આવૃત્તિઓ થઈ છે. “જૈનદર્શન અને પરિચય આપતું આવું સરળ અને લોકભોગ્ય પુસ્તક બીજું મારા For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ જોવામાં આવ્યું નથી. કેઈપણ સભા, વ્યાખ્યાન કે પ્રવચનમાં જેઓએ મહારાજ ને સાંભળ્યા છે તેઓ એમનું તર્કસંગત છતાં ભાવમય વકતૃત્વ કદી ભૂલી શકશે નહિ. તેઓ આદર્શ વિદ્વાન અને આદર્શ સાધુ હતા. કિશોરાસ્થામાં અને ઉછરતી યુવાનીમાં જેમના વ્યકિતત્વ અને કૃતિત્વની ઊંડી અસર મારા ઉપર થઈ છે તે મહાનુભાવમાંના એક સર્ગઃ પૂ. ન્યાયવિજયજી મહારાજ હતા, એ વાતના સ્મરણથી ધન્યતા અનુભવું છું. તે ને આપણું શતશતઃ વંદન! ડે. ભેગીલાલ જ. સાંડેસરા M.A. P.H.D. નિયામક પ્રાય વિદ્યામંદિર વડોદરા જ્ઞાનાંજલિ સુમના મુનિપુંગવ સ્વ. શ્રી ન્યાયવિજયજી માટે બે શબ્દ લખવાનો અવસર મળે છે, તે મારા અહેભાગ્ય છે. પૂજ્યપાદ મુનિરાજી ન્યાયવિજયજી મહારાજ સાહેબ, જ્ઞાનાનંદ ગુણને વિકાસ ઘણા ઊંચા પ્રકાર સાથે હતો. માટે જ For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ ૯૫ બુદ્ધિજીવી પુરૂષોને માટે તે મુનિરાજમી માન્ય હતા ને અભિ દીય હતા. મહારાજશ્રીનુ' પાર્થીવ શરીર માંડલની ભૂમિમાં વિશ્વસ્યુ', અને જ્ઞાનની પ્રાપ્તી બનારસની યશેાવિજયજી જૈન પાઠશાળામાં પૂજ્યપાદ માનવશીપી યુગપ્રધાન સ્વ. જૈનાચાર્ય શ્રી વિજયધસૂરિશ્વરજી મહારાજ સાહેબના પ્રસાદથી થયેલી. જ્ઞાનપિપાસુ આ ભવ્ય છાત્માએ દીક્ષીત થયા પછી, આત્મિકસાધના દ્વારા પેાતાનું છત્રન ઉ‹ બનાવ્યુ હતુ.. ન્યાય કુસુમાંલી, અધ્યાત્મ તત્વાલેાક, ગ્રંથમણિ, જૈનધમ ન હાર્દને સમાવે છે. કરીત્વની દૃષ્ટિએ કાલીદાસ પડિતનું સ્મરણ થશે, અને આધ્યાત્મિક દૃષ્ટિએ, અધ્યાત્મકપદ્રુમ અને ભિટ્ટજીના ચોબિંદુ તથા ચાગષ્ટિ સમુચ્ચય વિગેરે ગ્રંથાનું સ્મરણુ થશે. પ્રમાણુ પરિભાષાની ટીકા પણ એક અદ્વિતીય ગ્રંથ ગણુારશે. આ ત્રણે ગ્રથા હૅમના આત્માને પ્રકાશીત કરવામાં સમય છે. જેન સમાજના પણ હે!ભાગ્ય ક્રેવીસમી સદીમાં આવે! અદ્વિતીય સયમારી, સથા નિસ્પૃહ વિદ્વાન સંત મેળવી શકી છે, ક્રાધ, લાલ, હાસ્ય અને ભયના ત્યાગપૂર્વક જ તે સત્યધી ને સત્યવાદી હતા. ચોવાનું સમાપ્ત્ય સર્વત્ર સત્યં ધૈર્યંત એજ એમના જીવનના મુદ્રાલેખ હતા. કેાઈ અંગત ભગત નહિ. ગ્રંથ રાખવા કખ ટ નહિ. કાઈ પણ ભગતને ત્યાં ત્રાંબાને એક પણ પૈસા નહિ અને સયમધના પૂર્યું સાધક માટે જ તેમની જ્ઞાનમસ્તી અપૂર્વ હતી. એમના ચરણામાં બે ઘડી પણુ બેસવાને વસર મળ્યા છે. તેમણે જ્ઞાનગંગામાં ડૂબકી મારીને કાંઈક પણ મેળવ્યું છે. તેમની પાસે ન મળેઢાઈની નિંદા, ત કુથલી, ન ખાટી ચર્ચા. ન રુડમવાદ, ન મેટાઈ તે હમેશા For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૯૬ વિનમ્ર રહ્યા છે. બીજા સમુદાયના, માન્ય ગણાતા મુનિવરો પણ પૂજ્ય મુનિરાજ પાસે સ્વાદુવાદનું અમૃત મેળવવા ભાગ્યશાળી બન્યા છે. માંડલ ભૂમિના ગૃહસ્થોને કોટિ કોટિ ધન્યવાદ છે કે એ મહાપુરૂષને ઓળખી શક્યા, સાચવી શક્યા, પચાવી શક્યા, અને છેલ્લા શ્વાસ સુધી સાચવી શક્યા. એ મહાપુરૂષના ચરણમાં ભાવવંદન જ કરવાને હું અધિકારી બનું એ જ અભ્યર્થના. મા એ પ્રાણપ્રિય ગુરુદેવના ચરણમાં હું છેવટે ન રહી શક્યો તેનું મને ભારે દુઃખ છે. પન્યાસ શ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજ (કુમાર શ્રમણ ) નમિનાથ ઉપાશ્રય પાયધુની. શ્રદ્ધાંજલિ પરમપૂજ્ય ન્યાયવિશારદ, ન્યાયતીર્થ, શ્રી ન્યાયવિજયજી મહારાજ તેમના ગુરુદેવ આચાર્યની વિજયધર્મ સરિજી મહારાજના ક્રાન્તિકારી વિચારને અનુમોદના આપતા હતા. વડેદરામાં શ્રી જૈન યુવકમંડળની સ્થાપના કરી, યુવકવર્ગને ધર્મને માર્ગે જોડયો હતે. સંધમાં સંપ અને એક્યતા માટે પ્રયાસ કર્યા હતા. જૈન બેન્ડની પ્રવૃત્તિ શરૂ કરાવી હતી. યુવાને બહાદુર થાય છે દષ્ટીયે વ્યાયામની For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃત્તિ શરૂ કરાવી હતી. પર્યુષણ પર્વમાં મહાવીર જન્મ વયનના દિવસે ફળ વધેરવાની પ્રથા બંધ કરાવી હતી, વળી પારણુમાં ભગવંતની સ્થાપના તરીકે શ્રીફળ મુકાતું હતું તેને બદલે પ્રભુ મહાવીરની ચાંદીની મૂર્તિ પારણુમાં પધરાવવાની પ્રથા શરૂ કરી હતી. ને તે આજ સુધી ચાલુ જ છે. બાલદીક્ષાને ભારે વિરોધ કર્યો હતો અને વડોદરા રાજ્ય કાયદો પણ કર્યો હતો. તેને સમય હતાં અને નિશ્ચય તથા વ્યવહાર બંને સાચવીને બોલી શકતા હતા. અને અજ્ઞાની છોને ધર્મ માર્ગે વાળ્યા હતા. તેમણે જૈન સમાજને એવા ગ્રંથરત્ન આપ્યા છે જે તેમની અદ્વિતીય વિદત્તાની ઝાંખી કરાવે છે. મુંબઈના ચાતુર્માસમાં અનેક સમાજકલ્યાણના કાર્યો થયાં, અને રાષ્ટ્રપ્રેમની જે ઝલક વવી તે આજે પણ તેઓશ્રીના તેવા કાન્તિકારી વિચારે છતાં તેની સાક્ષી પૂરે છે. શાન્તિચંદ્ર ભગુભાઈ ઝવેરી, વડોદરા G + , - ૩૨ મધુરાં સ્મરણે જ્ઞાનરસમાં નિમગ્ન રહેનારા સરલ પૂ. ન્યાયવિજયજી મહારાજના ગુણે અને વિકતાથી આકર્ષાઈ એમના જ્ઞાનને લાભ લેવા અમે બે વરસ માંડલ રહ્યા. નિત્ય સ્વાધ્યાય નિયમિત પાલતે ત્યારે મહારાજશ્રી બીમારી-વૃદ્ધાવસ્થા બધું ભૂલી જઈ એવા લીન થઈ જતા કે સ્વાધ્યાય રસની એ જ માલી તે યાદ કરતાં બાનઉર્મિ જાગી જાય છે. પૂજ્યશ્રીની ગુણાનુશાગવૃત્તિ, સેવાપરાયણ ૧૩ For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ જીવન, નિર્ભયતા, સરળતા, જ્ઞાનની મસ્તી, અદ્ભૂત વિદત્તા અને પ્રતિભાશાળી વ્યક્તિવથી આકર્ષાઈ સંતો, મહંતે, વિદ્વાને માવતા અને જ્ઞાનગોષ્ટિનો લાભ લઈ જતા. રામાયણના પ્રચારક સ્વામી કૃષ્ણાનંદ સરસ્વતી મારોશ્યસથી માંડલ પધાર્યા હતા. પૂજયશ્રીની વિદ્વત્તા અને વિનમ્રતા જોઈ તેઓ હિંગ થઈ ગયેલા. તેમની સર્વધર્મ સમભાવની ભાવના અને જ્ઞાનની મસ્તીથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા. ઋષિકેશ આઝમના પ્રમુખશ્રી ચિદાનંદ સરસ્વતી જયારે જ્યારે વીરનગર પધારતા ત્યારે પૂજ્યશ્રીને મળવાને અવસર ચુકતા નહિ. સેવક પૂ. રવિશંકરદાદા અવારનવાર આવતા. અમે બે શિબિરે માંડલમાં છે ત્યારે શ્રી વિમળાબહેન ઠાકર, થી પુષ્પાબહેન મહેતા, શી સુનંદા , શ્રી ઈન્દુમતીબહેન શેઠ. ણી કાન્તાબહેન ગલીઆ, મા તારાબહેન ત્રિવેદી વગેરે પૂજ્ય ની જ્ઞાનગંગાને રસસ્વાદ લેવા આવતા હતા. અમે જૈનદર્શનના વર્ગો શરૂ કર્યા તેમાં પૂજયશ્રી રસપ્રદ વિવેચનોથી જેન–જનેતાને મુગ્ધ કરતા હતા. તેમના હૃદયના ભાવ ઝીલવા અને તેમના જ્ઞાનખજાનાને મેળવવા સૌ ઝંખતા હતા. કલ્યાણભારતી, ઉપદેશ સરિતા અને જીવનનું ઉવીકરણ તેમના મહાન ગ્રંથરને છે. અમારી ભાવના આ ઉર્વીકરણ ગ્રંથ છપાવવાની થઈ. તે અમારા સંસારી ભાઈશ્રી હરિભાઈએ છપાવી. તેમાં પૂ. ગીરધરલાલ શેઠ અને ૫. કસ્તુરબાની જીવનસૃષા આપી. તેમાં પૂજયશીની જીવનસૌરભ આપવાની અમારી ભાવનાને અમારા તરાની મમતાથી નકારી શકયા નહિ પણ તેઓ જ્ઞાનવારિધિ હેવા છતા સમતાના સમુદ્ર અને વિનમ્ર મુનિરત્ન હતા. આ મધુર ઉમરણે અમને પ્રેરણાના પિયૂષ પાઈ જાય છે. સગુણથી કિતિલતાશ્રી સાવરકુંડલા, ગીતાંજલિ For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ From : Y. V. Dewasker B.A. etc. “Sarvodaya” Baranpura BARODA D. 23-6-60 Dear Respected Nyayavijayji, I acknowledge with obligations the receipt of one copy of 'कल्याणमार्गमीमांसा' sent through श्री कोठारी of Baroda. The work is full of priceless advice and sound and highest philosophy of Truth. The last lines (श्लो. २६) “भवत! सुखहेतो सुचरितः । and तज्ज्योतिर्मयधाम-दिव्यपदवी धीरः समी तत्ववेत् (अपत्ता)" (श्लो. ३२) well sum up the mistorious compostion and are marvellous. When I fini. shed reading. I liked to not down as follows: "कल्याणमार्गमीमांसा"। सा मां चान्मार्गगामिनम् । सधः सन्मार्गदर्शी वै। घोषिता “मुनिपुंगवः" । भवत्कृपाप्रसादाभिलाषी, या. वि. देवासकर For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ १०० "सुधन्या भवतां निः" श्रीन्यायविजयाख्या ये विजयश्रेणिख्यातयः । वर्धापनदिने दिष्टया धर्धन्ते ते शुभायुषा ॥१॥ दत्त: “पवित्रसंदेशः” दीपावलि सुपर्वणि । लोकोपकारकर्यस्ते धन्या वै सुतरां भुवि ॥२॥ महावीरचरित्रं वो विश्ववात्सल्य प्रेरकम् । प्रेरकं विश्वर्शातेश्च भूतं लोकोपकारकम् ॥३॥ "आर्तनादा मनुष्याणां स्वातिनाशाय सर्वथा । भवतामार्तनादस्तु लोकार्तिलयकारकः ॥४॥ मुनिवर्या महाभागा भवत्कल्याण भावना । सन्मार्गदर्शिका सास्ति सुखदाभयदा सदा ॥५॥ कल्याणमार्गमीमांसा त्वद्दीनाक्रंदनं तथा । भक्तगीतं तथान्यानि भवन्ति भवदीपकाः ॥ ६ ॥ कार्तिके हि शुभे मासे तृतियायां तिथौ तथा । अभिनंदनमर्हन्नि भवन्त: सौम्यवासरे ॥ ७ ॥ श्रीन्यायविजयाख्या भा भवाब्धिभय भंजकाः । । भवे विभभवयुक्तानां सुघन्या भवतां जनिः ॥ ८ ॥ -: इति मंगलाष्टकम् : विनम्र:-या. वि. देवासकर । For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ૧૦૧ હે ભગવાન ! તારી કૃપાથી સતત કલ્યાણુ વિહારીખનુ. સદા ગુણ્ણાની મુડી વધારવા પુરુષાય ના. ધના સાર ઠરી અવરને ડાય, એ છે ધર્મ તણા સાર. જીવનનુ સૌથી મેટું ધન અને માટુ· સુખ પ્રસન્નતા છે. સમજી માણુસ હમેશાં મિષ્ટ અને વિનયપૂણ વચનેાથી સામાના હૃદયને જીતી લ્યે છે અને પ્રેમ સંપાદન કરે છે. કલ્યાણમય જીવનની કળા સન, સદાચરણ, સસૈંયમ, સભ્યતા, દયા, પ્રેમ, સત્ય, વિવેક, સેવા, તથા પાપકાર છે. સાધે તે સાધુ, સાધક સદા મતાષી, સેવામૂર્તિ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ સાચા વીર. પૂજ્યશ્રીની પ્રેરણાપ્રસાદી સ્વલક્ષ્યને સતત સ્મરણમાં રાખે તે સત, જેના જીવનમાં શીતળતા, પવિત્રતા, મધુરતા હેાય તે સાચેા સત વિશ્વપ્રેમ એજ સાધુતાના પ્રકાશ. પણ વીતરાગી, ૫ નિરાગી વૈરાગ્ય તેટલું ખારાગ્ય, શુદ્ધિ તેવી બુદ્ધિ. 83 સાવધાન, સતત જાગૃત પ્રસન્નતાથી રહે એ જ સગ્રાહક સગુણાશ્રી For Personal & Private Use Only w Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ આ ૩૪ વડોદરા ચાતુર્માસના યાદગાર પ્રસંગો Norconetuocavacoa ગુર્જરનરેશ સયાજીરાવ ગાયકવાડ મહારાજાને પોતાની વિદત્તા અને પ્રતિભાથી પ્રભાવિત કર્યા હતા. બાળદીક્ષા નિયમન માટે ભારે ઝુંબેશ જાગી હતી. ધારાસભામાં એ માટે બિલ મુકાયું. પ્રજામત માગવામાં આવ્યા. આ. વિજયધર્મસૂરિ તથા આ. વલ્લભસૂરિના સમુદાય સિવાય લગભગ બધાનો વિરોધ હતો. વિરોધીઓ તરફથી હલકી ભાષામાં પત્રિકાઓ નીકળી. આપણું મુનિશ્રીએ કદી સંયમ ગુમાવ્યું નહિ. તેમણે ચર્ચા માટે પડકાર સાથે પણ કઈ હિંમત કરી શકવું નહિ. શ્રી જેને છે. કેન્ફરન્સ તથા શ્રી જૈન યુવકમંડળ આ બિલના સમર્થનમાં ઠરાવ કર્યો. ૫. સુખલાલજી, શ્રી છનવિજયજી, શ્રી મહાસુખભાઈ, કવિ પાદરાકરના પિતા શ્રી મોહનભાઈ વકીલ, મા ઉમાભાઈ ઝવેરી, રી મુળચંદ આશારામ વિરાટી, શી વાડીલાલ મગનલાલ વૈદ્ય, શ્રી નાથાભાઈ પુંજાભાઈ વગેરેએ બિલના સમર્થનમાં જુબાની આપી હતી. વિરોધમાં શ્રી ચીમનલાલ કડીયા તથા શ્રી સુરચંદ પુરષોત્તમ બદામી હતા. ઘણુ ગામો પાટણ, આણંદ, રાધનપુર, બોટાદ, ભાવનગર, ખંભાત, કલકત્તા વગેરેએ આ બિલને કે આ હતા. ભાવનગરના શ્રી સંઘે ધર્મનિષ્ઠ શ્રી કુંવરજીભાઈની અધ્યક્ષતામાં For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ * ' નામ : મારા પર ભાવનગરમાં બાળદીક્ષા લઈએ આપવી નહિ એવો ઠરાવ કર્યો હતો. આત્માન જન સભા લહેરે પણ બિલને ટકે આપતિ ઠરાવ કર્યો હતે. આ બિલ છેવટે પસાર થયું હતું. આજ દિન પર્યંત વડોદરા રાજ્યમાં બાળદીક્ષા અપાઈ નથી. ખાદી પ્રચાર: આ સમયે સ્વદેશી અને ખાદીનું અદોલન પૂરજોશમાં ચાલતું હતું. શ્રી મણલાલ કોઠારી પણ જેમાં તેને પ્રસાર કરતા હતા. પૂજ્યશ્રીએ પણ પોતાની મર્યાદામાં રહી તેને ટકે બાયો હતો. વડોદરામાં તેમની નિશ્રામાં પાઠશાળાના બાળકબાલિકાઓને ખાદીની પ્રભાવના કરી હતી. તે સમયમાં જન સમાજમાં ખાદીના વસ્ત્રોની પ્રભાવના કરનાર જૈન સાધુ–સમુદાયમાં પાણી જેવી રાષ્ટ્રપ્રેમી વિભૂતિ લગભગ કોઈ નહેતી. મારા માતુશ્રી સુંદરબહેન સૌભાગ્યચંદ કોઠારીને મહાવીર જયંતી પ્રસંગે યોજાયેલ વકતૃત્વ હરિફાઈમાં પ્રથમ પારિતોષિક ખાદી સ્વરૂપે મળ્યું હતું. ધાર્મિક ઉપકરણો પણ ખાદીને કરવા તેઓશી પ્રચાર કરતા હતા. તેઓ થીએ પ્રેરણા કરીને કરાવેલ ખાદીના પુંઠીયા તથા ચંદરવા અને સ્થાપનાજી નીચે મૂકવામાં આવતું બાસન વગેરે વડોદરામાં આત્માનંદ જૈન ઉપાશ્રય-ઘડીયાળી પોળમાં વિદ્યમાન છે. વૃદ્ધ પુરુષે આ જોઈજોઈને તેમની સ્મૃતિને યાદ કરે છે. સવર્ણ હરિજન સમૂહભોજન દેશની આઝાદી તથા સ્વદેશીના આંદોલન સાથે પૂ. ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણનું કાર્ય પણ શરૂ કર્યું હતું. સમાજના કચડાયેલા એવા અછૂતો પ્રત્યે પૂજયશ્રી જેવા માનવતા પ્રેમીના હદયમાં કૂણે ભાવ જાગે તે સ્વાભાવિક છે For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ પૂજ્યશ્રીની પ્રેરણાથી અહીંના તે સમયના જન આગેવાન શ્રી લીલાભાઈ ઝવેરી કે જેમને ત્યાં પૂજ્યશ્રીનું ચાતુર્માસ પરિવર્તન કરાયું હતું તેમની આગેવાની નીચે યુવક સંઘના સભ્યો તેમજ બીજાઓ નગરશેઠ હરિભક્તિ કુટુંબના શ્રી મણુભાઈ તેમજ બીજા ભાઈઓએ સરસિયા તળાવ ઉપર આવેલ હરિજનવાસમાં સમૂહભોજનનો કાર્યક્રમ રાખ્યો હતો તેમાં સહુ આનંદપૂર્વક ભાગ લીધે હતો. ભગવાન મહાવીરના સર્વજીવ સમભાવની ભાવના આ રીતે પાણીની પ્રેરણાથી મૂર્ત થઈ હતી. * * * * * * * * *, ૩૫ પૂ. આચાર્યશ્રી ધર્મ સરિઝની પ્રતિકૃતિ vasoconsocuoio creonacococo વડોદરાના પૂજ્યશ્રીના ચાતુર્માસ દરમ્યાન તેમના ગુરૂદેવ શાસ્ત્રવિશારદ જેનાયા શ્રીમદ્ વિજયધર્મસૂરીશ્વરજી મહારાજની છબી શ્રી નાથાલાલભાઈ નાનશા પટવા તરફથી બનાવરાવવામાં આવી હતી અને તેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને તે છબી સંધના દર્શનાર્થે શ્રી બાત્માનંદ જન ઉપાયને ભેટ આપવામાં આવી હતી જે આજે પણ ઉપાશ્રયમાં શોભી રહી છે. ભક્તમંડળ : પૂજ્યશ્રીનું ભક્તમંડળ પણ મોટું હતું. કેટલાક મહાનુભાવે તે આજે હયાત નથી. થી વાડીભાઈ વેલ તથા તેમના પુસ્તક For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૫ દીનાકંદનમ' જેનો અનુવાદ અંગ્રેજીમાં મા ડાહ્યાભાઈ મગનલાલ પરીખે કર્યો હતો તે બને આજે હયાત છે. શ્રી મણીભાઈ હરિભક્તિ પણ છે. સ્વ. શ્રી નાગકુમાર મકાતી, ઝવેરી કુટુંબના ઉમાભાઈ, શી રાજાબાબુ તથા શ્રી ઉત્તમચંદ નગીનચંદ ઝવેરી, કોઠારી દ્વારકાદાસ જમનાદાસ, એરીયન્ટસ ઈન્સ્ટીટયુટના વડા ડે. બિનયતષ ભટ્ટાચાર્ય કે જેમણે પૂજ્યશીની “વિરવિતિ'ના પૂર્વાર્ધના અંગ્રેજી અનુવાદ કર્યો હતો તે તેમજ અમેરિકન વિદુષી છે. જોન્સન પણ વારંવાર તેઓએ અનુવાદ કરેલ ‘ત્રિષષ્ટીશલાકા” કે જેને ગાયકવાડ એરીયન્ટલ ઈન્સ્ટીટયુટ લગભગ ૮ ભાગોમાં પ્રકાશિત કરેલ છે. તેઓ પૂજ્યશ્રી પાસે શાસ્ત્રીય ખુલાસા મેળવવા આવતા અને તેઓ માંડલ પણ ગયેલા. શ્રી જમનાદાસ કાલીદાસ ઝવેરી, સ્વ. ચંદુલાલ કેશવલાલ સરેયા, સ્વ, જીવણલાલ કિશોરભાઈ વગેરે પૂજ્યશ્રીને ભક્તમંડળમાં હતા અને પૂજયશ્રી બધાને પિતાના જ્ઞાનવારિનું સિંચન કરી પ્રેરણાના પિયુષ પાતા હતા. આજે પણ વડોદરાના બાબલવૃહ પૂજ્યશ્રીની વિદ્વત્તા, રાષ્ટ્રપ્રેમ અને કાન્તિકારી વિચારોને યાદ કરે છે. એ મધુર મધુર સ્મરણે ભૂલ્યા ભૂલાતા નથી. હાંકિત હંસરાજ For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ૩૬ પ્રેરક ઉદબોધન c4e4fc๕๕๕๕๔ากกก ત્યાગમા સર્વોત્તમ છે એમાં તો કઈ અન્ય દર્શનીને પણ મતભેદ ન હોય. જૈન ધર્મના સાધુઓને ત્યાગ દુનિયામાં ઉચપરમોર મનાય છે. પણ એ જેટલે મહાન છે, તેટલો જ દુષ્કર પણ છે. એ ભૂલી જવું ન જોઈએ. તે એવું ઈ રમકડું નથી કે ચપ દઈને બાળકના હાથમાં, કે જેના તેના હાથમાં આપી દેવાય. એ મહાન રસાયણ છે. નાલાયક હાથમાં જાય, તે તેના ડૂચા કાઢી નાખે અને ધરતી ભેગો કરી નાખે, બહુ વિચાર કરીને તેને પ્રયોગ કરવાને છે. હવે તેના અધિકારી શેડા નીકળે તેની હરકત નહિ પણ નબળાના હાથમાં જઈને, તેની ફજેતી ન થાય તે જોવાનું છે ને તે ધ્યાન રાખવાનું છે. કોઈ ધર્મ ન પામે તેની હરકત નહિ, પણ ધર્મના ભવાડા થાય, તેમજ કેઈ અધર્મ ન પામે, ધર્મની હસી ન થાય, એને ખ્યાલ અવશ્ય રાખવો જોઈએ. ૪ : નામ, જામ --“મે, માન - ક સરનામાં ન કર મા + મન કે કામ ક ર વામ* * * ન. આજના જમાનામાં કાચી ઉંમરના છોકરાઓને, સમજાવીપટાવી દીક્ષા આપવી ન જોઈએ, તેના પરિણામો સામે આવતા નથી એ સૌ કોઈ જાણે છે. કેટલાય બાલદીક્ષીતે ત્યાગમાર્ગની કપરી કસોટી સહન કરી શકતા નથી અને કઈ કઈ તે થોડા વખતમાં, અથવા તે બે પાંચ વર્ષમાં નાસી જાય છે. અરે બાપ જોયું છે કે વધારે દીક્ષા પર્યાયવાળા પણ નાસી ગયા છે. જેનધર્મની દીક્ષા અડાની ધાર છે અને આજે તો કેટલાક સાધુઓમાં શીથિલતા વધતી ચાલી છે. આચાર્ય ભગવંતોએ આ બધાનો For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭. વિચાર કરીને, બાલદીક્ષા હરગીઝ હરગીઝ ન આપવી જોઈએ. આજે તે બાલદીક્ષાને બદલે માપણા સાધુ-મહાત્મા એ હિંસકોને દીક્ષા આપવી જોઈએ. માંસભક્ષીઓને ફલાહાર અને શાકાહારની દીક્ષા આપવી જોઈએ. દુરાચારીઓને સદાચાર, જૈનેતરને જનધર્મની અને માજના જમાનામાં કેટલાય કુટુંબમાં જવાનો અવળે માર્ગે ચડીને ઈરાન હેટમાં જતાં શીખ્યા છે તે અટકાવવાનો પ્રયાસ કરવો જોઈએ. માત્ર ઉપાશ્રયની ચાર દિવામાં શ્રદ્ધાળુ ભાઈ–બહેનને ઉપદેશાત્મક વ્યાખ્યાને કાપીને સંતેષ માનવો ન જોઈએ જૈનશાસનને સુષનાદ ઘરઘરમાં જૈનધર્મના અજવાળા પાથરવાનો છે. જેમાં જૈનધર્મની જ્યોત ઝળકી રહી છે. શયનસેવાને એ મહાન માર્ગ છે. વિચાર તે કરો. નવનવા મંદિર, ઉપધાને અને શાંતિસ્નાત્ર બાદિથી ભલે ધર્મ-પ્રભાવના થતી હોય, પણ જેનસમાજને મધ્યમવર્ગ “હેસાઈ રહ્યો છે, તેને રોજી રોટી આપીને, ધર્મના માર્ગે વાળવાને પ્રયત્ન થાય તે જૈન સમાજ શક્તિશાળી બને. આપણા સાધુ-સાધ્વીઓએ તો પંજાબ, બંગાળ, ઉત્તરહિન્દુસ્તાન, મદ્રાસ આદિના પ્રદેશોમાં જઈને અહિંસા ધર્મને પ્રચાર કરવો જોઈએ. ત્યાંના વિદ્વાનોના માથા ધુણાવવા જોઈએ. ત્યની જનતા પર, તમારું ચારિત્રને રસ રેડો. એ રીતે જૈનેતર જગતમાં જેન ભાવનાનું ઉલ્લોતન કરે આર્યસમાજીઓ અને ખ્રિસ્તીઓ ખાજે કેટલું જબરજસ્ત કામ કરી રહ્યા છે. માત્ર ગુજરાતની ભૂમિનો એક છેડીને ગામેગામ, શહેરેશહેર, જનધર્મની જ્યોત જગાવો, તે જૈનશાસનને જયજયકાર થઈ રહે. | * * -- = = = = * *** * -બાપ ને " - - - - - - - For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૩૭ ૩ ) જીવન-દર્શન વલંત ક્રાંતિકાર: આપણા ચરિત્ર નાયક , મા ન્યાયવિછ વલંત ક્રાંતિકાર હતા. વડોદરામાં બાલદીક્ષાના પ્રશ્નમાં વાતાવરણ ખૂબ ઉગ્ર હેવા છતાં તેમણે કુનેહ અને શાંતિથી કામ લીધું અને તેમાં સફળ થયા. નિસ્પૃહી મહાત્મા : તેઓ તો મા આનંદધનજી જેવા નિસ્પૃહી હતા. કોઈની પણ ખુશામત કરવાની ટેવ તેમને નહેતી. જ્ઞાનેચિંતનમાં જ મસ્ત રહેતા. એક દિવસ વિહાર સમય ન હોતે છેક ઠે તેમની સારી એવી ભક્તિ કરી હતી. તે મોડા પડવા, મોટર લઈને બીજા ગામને ઝપે મળ્યા. તેમણે પોતાની રાહ ન જેવા મહારાજ ધાને પો આપે, મુનિજી તે પોતાના સમભાવમાં મસ્ત હતા. એક શબ્દ બોલ્યા વિના માંગલિક સંભળાવી ધર્મમાં જાગત રહેવાનો બોધ આપી તરત જ ચાલી નીકળ્યા. શેઠજી મુનિશ્રીની નિસ્પૃહતા જોઈ ચકિત થઈ ગયા. અયાચક વૃત્તિ:* ગામેગામ પધારી પિતાની લાક્ષણિક શિલીમાં ધર્મબોધ કાપતા. હજારો ભક્તોના વંદન ઝીલવા પામ્યા હતા. પણ પોતાને માટે ડાઈને પાઈને ૫ણું ખર્ચ ન કરાવે એવી અયાચકવૃત્તિ હતી. તેમની સાથે રહેલા ભાઈ કુલચંદ અમથાભાઈ ભાવારને દોઢ For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ +- - - - - - - - વર્ષને પગાર ચડી ગયો હતો. પગાર માસિક રૂા. ૬ હતા. ગામેગામના સંધ પાસે બબ્બે રૂપિયા માગ્યા હતા તે પણ આ કામ મળી જત, પણ અયાચકવૃત્તિના કારણે માગવાની પ્રકૃતિ જ નહતી. ઈ ભક્ત પૂછે તો પણ સાચભાવે કહેતા. વૈષ્ણની ભક્તિ : સંવત ૧૯૯૪માં જામનગરનું ચાતુર્માસ પૂરું કરી ૧૯૯૫માં મગરાળ ચાતુર્માસ કરી ઉપરાઉપરી ત્રણ ચાતુર્માસ એકલા જામખંભાળીયામાં જ ગાળ્યા. અહીં જેનેના ખાસ ઘર નહેતા. વિષ્યવસમાજ જ મેટો હતો, પણ જેમને સમ્યગદૃષ્ટિ પ્રાપ્ત થઈ હોય છે તેને સર્વ ધર્મો અને શાસ્ત્રો સમ્યગરૂપે જ પરિણમે છે. મુનિની આવી નિર્મળ દષ્ટિ અને સર્વધર્મ સમભાવારી બુદ્ધિને કારણે વેણુવસમાજ તેમના તરફ આકર્ષા હતા અને એ લે છે જ એમની ખૂબ સેવાભક્તિ કરી ઉપરાઉપરી ત્રણ ચાતુર્માસ કરાવ્યા. મહાન ગ્રંથકાર અને મહાકવિ: વિ. સં. ૧૯૭૩માં એમનામાં જે જ્ઞાનસૂર્યને ઝબકાર વહે શરૂ થયે તે ઉત્તરોત્તર વિકસતો ગયે. જેના પરિણામે તેમણે સંસ્કૃત, પ્રાકૃત, કાવ્ય, સાહિત્ય ઉપરાંત હિન્દી, ગુજરાતી તથા અંગ્રેજીમાં આજ સુધીમાં પ૭ જેટલા પ્ર થ માપ્યા છે. અંગ્રેજી ઉપર પણ પ્રભુત્વ મેળવ્યું હતું. શ્રી વિનેબાજી ઉપરાંત સંસ્કૃતના અનેક પડાએ એમની કાવ્યપ્રતિભાની મુક્ત કંઠે પ્રશંસા કરી છે. તેમની કવિત્વશક્તિ એટલી શીધ્ર હતી કે વાત કરતાં કરતાં પણુ કાવ્યો બનાવી શકતા. શ્રી હિચંદ બેલાણી ઘણીવાર કહેતા કે યશોવિજયજી ઉપાધ્યાય પછી આ સંસ્કૃતિને મહાકવિ બીજો થયે નથી. For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ વ્યુત્પત્તિ-સંશેાધક : સંસ્કૃતમાં સાહિત્ય, કાવ્ય, કષ, ઉપરાંત વ્યાકરણના પણ એ ઊંડા અભ્યાસી હતા. સ્વતંત્ર દૃષ્ટા પણ હતા. જ્ઞાનપ્રભાવે પ્રમાણભૂત મનાતા માટે સંસ્કૃત કોષમાંથી તેમજ “જોડણીકેશમાંથી પણ ક્ષતિષ બતાવતા હતા. તેઓ પોતાના લખાણમાં એકાદ હસ્વ-દીર્ઘ કે કાનામાત્રાની ભૂલ પણ બરદાસ્ત કરી શકતા નહિ. ભાષા પ્રભુત્વ : એમની ભાષા સરલ-મધુર અને પ્રાસાદિક હોવા છતાં એમના શબ્દમાં એક પ્રકારને જોશ રહેતો. તેજસ્વી શબ્દ પ્રેમની જીભે રમતા અને હૃદયના ઉચભાવ વ્યક્ત કરતા અને દિલને સ્પર્શ કરતા, જે નવનવા તેજસ્વી શબ્દસમૂહેથી વિદ્વાનો મુગ્ધ બની જતા, ગુજરાતના મહાન વૈદરાજ શ્રી નરભેરામ જાદવજી તે એમની ભાષા અને તેજસ્વી શબ્દથી એટલા બધા આકર્ષાયા હતા કે તેમણે તેમના બધા પુસ્તકેને આસ્વાદ લીધા હતા. સાગર જેવી ઉદારતા: આવું ઊંડું જ્ઞાન અને અગાધ પાંડે હાવા સાથે એ ઉદાર મનના મહાત્મા હતા. મુનિથી કરતા કેટલાક વિશેષ વિદ્વાન હશે, કેટલાક તપ-ચારિત્ર્યમાં શ્રેષ્ઠ ગણતા હશે પણ સર્વધર્મ સમભાવભરી જે વ્યાપક અને ઉદાર-ઉદ્દાત્ત દષ્ટિ મુનિજીમાં હતી એવી દૃષ્ટિ ભાગ્યે જ કોઈ અન્ય મુનિમાં જોવા મળશે. આને લીધે જૈનેતર પંડિતો પણ એમના તરફ વિશેષ આકર્ષાતા રહેતા. અનેકાંતવાદના એ ખરેખર વ્યવહારુ પ્રણેતા હતા. For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૧ - ન - * S * * નિરભિમાનતા : આવી ઊંચી જ્ઞાનદશા હોવા છતાં મુનિથી એટલા જ નિરભિમાની હતા. પૂછે તેને જ ઉત્તર, જીજ્ઞાસુ સાથે જ્ઞાનચર્યા કરે, ધર્મકથા સંભળાવે, બાકી ન કોઈના ઉપર પોતાને જ્ઞાનપ્રભાવ પાડવાની ઈચ્છા કે ન પિતાના પાંડિત્યનું દર્શન કરવવાની ઝંખના. હૃદયની સરળતા: એમનું હૃદય ઘણું જ કમળ અને સરળ હતું. બાળક સાથે બાળક, બાળકે પાસેથી પણ કંઈ નવું જાણવા તત્પર રહેતા. બીજાના વિચારોને પણ સાંભળવા-સમજવા જાગૃત રહેતા. નિર્મોહી: તેમણે કદી શિષ્યની ઈછા નથી કરી. નથી કરી પિતાના સાહિત્યના વારસાના રક્ષણની ચિંતા. એ તા આનંદઘનની જેમ પિતાની મસ્તીમાં મસ્ત રહેતા. અંગત સ્વાર્થ જેવું કશું એમને હતું જ નહિ. એમને મુખેથી કદી કદી અવનવાં સત્ય પ્રગટ થતાં પણ તે અમર સત્યોનું ટેપ રેકેડીંગ થયું હેત તે કેવું સારું! છતાં તે તે નિર્મોહી જ રહ્યા. એકાંતના મનસાધક: છેલા ૧૫-૨૦ વર્ષથી તેઓ લગભગ એકાંત શાંતિ જીવને જીવતી. મેટે ભાગે ધર્મશાસ્ત્રોના વાંચન અને ચિંતન પાછળ જ તેઓ સમય વિતાવતા. કોઈ આવે કે ન આવે, કોઈ વંદન કરે કે ન કર, મુખ ઉપર હાસ્ય ફરતું દેખાય, ખડખડાટ હસવું હસાવવું બને પ્રસન્નતાભર્યું નિર્મળ વાતાવરણ જમાવી શકતા. For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ * અદ્દભૂત ત્યાગ: સં ૨૦૨૫ ને મડલના છેલ્લા ચાતુર્માસ વખતે માંડલની જ એક એવી સમ વિભૂતિ મુનિશ્રી જબુવિજયજી મહારાજ ચાતુર્માસ હતા. એમના વડીલ મુનિશ્રી ભદ્રંકરવિજયજી પણ હતા. આ બધા મુનિએ પાચંદ ગાઇના ઉપાશ્રયે હતા-સંવત્સરી પ્રતિક્રમણ વંદન વ્યવહારના કારણે ત્રણે જગ્યાએ પ્રતિક્રમણ કરવાનું નક્કી થયું. તપગચ્છને ઉપાશ્રય વિશાળ હતો. આ સાંભળી મુનિશ્રીને દુઃખ થયું. તપગચ્છના ઉપાશ્રયમાં જ બધાએ પ્રતિક્રમણ કરવું તેમ મુનિશ્રીએ કહ્યું અને વંદના વ્યવહારને પ્રશ્ન નડતો હોય તો પિતે તે ગુમાં નીચે ઉતરી એક જ પ્રતિક્રમણ કરીશ અને બધાએ પ્રતિક્રમણ સમૂહમાં કર્યું. જનતાએ મુનિશ્રીએ સંઘની એકતા માટે બતાવેલ ત્યાગ માટે હર્ષના આંસુ સાર્યા. આવા સંત રત્નસમા. ગુરુ માંડલના પનોતા પુત્ર છે. તેને સૌએ ગર્વ અનુભવે. ન્યાયવિજયજીનું દશન-વંદન એ જ મહાયાત્રા છે: એકવાર આગમ પ્રભાકર મુનિની પુણ્યવિજયજી શંખેશ્વર થઈ પાટણ જવાના હતા. શ્રી રતિલાલ મફાભાઈ તથા શ્રી ધીરજલાલ પિપટલાલ તેમને માંડલ પધારવા અને એક દિવસનો લાભ બાપવાનું આમંત્રણ આપવા વિરમગામ ગયા. મુનિશ્રીએ કહ્યું કે હું તે માંડલ યાત્રાએ જવું છું. ૬-૭ દિવસ મુનિશની સાનિધ્યમાં રહે વાન છું માટે મન એમનું દર્શન-વંદન જ મહાયાત્રા છે. જેનસમાજના સર્વ વર્ગોના આદરણીય, શ્રુતશીલવારિધિ, પ્રાચીન સાહિત્ય સંશોધનના મહારથી, આવા મુનિરત્ન મહાપુરૂષ મુનિશ્રી ન્યાવિત થજીની યાત્રાએ આવે એ જાણી મુનિશ્રીની વિરાટતાસાધુતાનું કાજ સુધી અમને ભાન ન થવા શરમ ઉપજી. વિશેષ આશ્ચર્ય તે ત્યારે થયું જયારે આ જ્ઞાનવારિધિ ન્યાયવિજયજીને For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ , મ મ મ મ મ મ મ = વંદના, ખમાસમણું દેવા શરૂ કર્યું ત્યારે મુનિ પીએ તેમને હાથ ઝાલી એમ ન કરવા વિનંતિ કરી પણ તેમણે જણાવ્યું કે એ બનશે જ નહિ. મારે મન આપનું વંદન એક મહાયાત્રા છે. ૫. ન્યાયવિજયજીની આંખો ભીની થઈ ગઈ. બે મહાવિદ્વાનેનું મા મિલન હદયંગમ હતું, પ્રેમાળ સત : માંડલની ધરતી પર આવું વિતરન બીજું પાકવું નથી. કેટલાક સાધુઓ તેમની નિંદા કરતા અને કેટલાક અહંભાવથી તેમને સાધુ માનતા નહિ. પણ જ્યારે આવા કોઈ સંપર્ક થઈ જાતે ત્યારે મા ૮૦ વર્ષના અતિવૃદ્ધ અને જ્ઞાનઘોષ હોવા છતાં બે હાથ જોડી વારે વારે વંદન કરતા. દેવ ને નિંદાના કિચડને ઓગાળા નાખતા, સંતસમાગમનું સ્થાન : મુનિશ્રીની સૌરભ મઘમઘાટ પ્રસરાવતી હતી અને તેને લીધે અનેક વિદ્વાને એમની સાથે જ્ઞાનચર્ચા કરતા અને સંત સમાગમ શોધવા આવતા રહેતા. પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી, મુનિશ્રી નવિજયજી, શી પરમાનંદ કાપડીયા, મુનિશ્રી સંતબાલ, શ્રી વિમળા ઠાકર, હરદ્વાર ઋષિકેશ સ્વામી શ્રી શિવાનંદજીના પટ્ટધર સ્વામી સત્યાનંદજી, સ્વામી ચિંતન્યાનંદજી, સ્વામીજી પ્રેમાનંદજી, શ્રી પુંજીરામ મહાત્મા, શ્રી તિલાલ દીપચંદ દેશાઈ, પંડિત બેચરદાસભાઈ, શ્રી મોહનલાલ મહેતા, શ્રી દલસુખભાઈ માલવણીયા, શ્રી અંબાલાલ શાસ્ત્રી, શ્રી લક્ષમણભાઈ, આવા અને પ્રસિદ્ધ વિદ્વાને તેમના દર્શન-મુલાકાત દ્વારા જ્ઞાનચર્યા કરવા માવતા હતા. આ ઉપરથી મુનિશ્રીની મહત્તા, સંતત્વ, જ્ઞાનરાશિ, ઉમદા ૧૫ For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ગુણાની મહત્તા, ઉદારતા, વિનમ્રતા, સર્વ ધર્મ' સમભાવ સમજી શકાય હે. માંડલની એક ખીજી માવી જ વિભૂતિ મહંત શ્રી શાંતિપ્રસાદજી (મનગર વિદ્યાપીઠના મત) માંડલ મુનિશ્રીના દર્શને પધારેલા ત્યારે એ બુઝર્ગ મુનિના ખેાળામાં મ થુ મૂકી પેાતાને ધન્ય માનવા લાગ્યા. મુનિશ્રી પણ માંડલના ભાવા એક ક્ષણમાલ રત્નને પિછાણી વિભાર બની ગયા હતા. બન્ને વચ્ચેના સંસ્કૃતમાં થયેલ વાર્તાપ્રવાહ સાંભળી માંડલવાસીઓ તે। મુગ્ધ બની ગયા અને આવી વિભૂતિધ્માને જન્માવવા માટે ગૌરવ અનુભવી રહ્યા હતા. દેશપરદેશ સુધી- જેમની ખ્યાતિ પ્રસરી રહી છે એ પ્રસિદ્ધ વિદ્વાન મુનિશ્રી જ ધ્રુવિજયજી શખેશ્વર માન્યા હાય તા મુનિશ્રીના વદને એકલા આવી ૩૬ માઈલના પ્રવાસ ખેડી પાછા ચાલ્યા જતા એ મુનિશ્રીની ક્તિ અને સ્નેહ જ દર્શાવે છે. ધન્ય વિદ્વત્તા-ધન્ય સૌંત સમાગમ ૩૮ ક્ષમાશીલતાની પરાકાષ્ટા MWAN છેલ્લી માંદગી વખતે તેમના પરમ ભક્ત મિત્ર શ્રી રતિલાલ મફાભાઈએ તેમને ત્રણ સ્થાના ચીંધી હવાફેર જવા આગ્રહ કર્યો. આ વાત તેમને રુચિ નહિ અને ખેાલાઈ જવાયું': ‘મારી પરિસ્થિતિનુ તમને ભાન નથી છતાં તમે એક જ વાતના મામડ છેડતા નથી. ’ For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ * * — - - - - - - - - - પણ પાછળથી તેમને લાગ્યું કે આ આકરા શબ્દો બોલાઈ ગયા. તેમને રાત્રે બોલાવ્યા અને હાથ જોડી માફી માગવા લાગ્યા. તેમણે કહ્યું, આમાં માઠું લાગવાનું કારણ નથી. આપ તે અમારે ગુરુ, વડીલ, વંદનીય, આરાધ્યમૂર્તિ છેઆમ છતાં સવારે પણ હદયના ભાવથી ફરી હાથ જોડી માફી માગવા લાગ્યા. મા તે ક્ષમાશીલતાની પરાછા હતી. અંતિમ અવસ્થા: પણ હવે એ પવિત્ર પુરૂષના દર્શનને વેગ અમારા ભાગ્યમાં નહીં હોય જેથી વિસં. ૨૦૨૬ના મહા વદી ૫ ગુરૂવાર તા ૨૬-૨-૭૦ ના રોજ એ ઓચિંતા જ આ દુનિયામાંથી વિદાય થયા. આગલા દિવસે મગાશીમાં ફરતા હતા. ઝડપથી ચાલ્યા જાય એવી કોઈ માંગી નહતી પણ ત્યાં અગાશીમાં જ ચિંતે લકવાને હૂમલો થો. એમને ઉપાડીને પથારીમાં સુવાડયા. ત્યારે પણુ એ હસતા જ વાતો કરતા હતા. ડોકટરે બહારના કોઈ હોશિયાર ડોકટરને બોલાવવાની ભલામણ કરી જેથી બહારથી ડોકટરને મારતી મોટર બોલાવવામાં ભાવ્યા ને યોગ્ય ટ્રીટમેંટ આપી. જો કે ઠીક ન થાય તે સવારે અમદાવાદ લઈ જવાને સંઘે નિર્ણય કર્યો. પણ એ નિર્ણય અમલી બને એ પહેલાં જ એ ૧૦ વાગતાં તે આ દુનિયામથિી વિદાય થઈ ગયા. ભવ્ય સ્મશાન યાત્રા અને અંતિમ દર્શન: એમની માંદગીને સમાચાર વિદ્યુતવેગે ફરી વળતાં આગલા દિવસની સાંજથી લેના ટોળેટોળાં ઉપાશ્રયે એકત્ર થવા લાગ્યાં હતાં અને છતાં મહારાજશ્રી હસતા મુખે સહુના વંદન ઝી જતા હતા. સવારમાં અણધારી તબિયત વિશેષ બગડી ને ૧૦ વાગતાં તે એ બીજી દુનિયામાં હજારોને રડાવતા ચાલ્યા ગયા. માંડલના સંત શિરોમણિ શ્રી રામકૃષ્ણાનંદ સરસ્વતી મહારાજ પણ બે વખત For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ મુનિષ્ઠની ખબર કાઢવા આવી ગયા હતા તે બધા એમના મરણના સમાચાર સાંભળતાં ઉપાશ્રયે એકત્ર થઈ ગયા. ઉપાશ્રય ત્યારે સ્ત્રીખાળા-દ્રા સહિત લેાકાથી ભરાવા લાગ્યા હતા અને તેમના શબના અગ્નિદાહ માટેની ઘટતી વ્યવસ્થા પણ શરૂ થવા લાગી હતી, આથી એમના મરણુના સમાચાર ફરી વળતાં ટેલિફોનની ઘંટડીઓ શરૂ થઈ અને તારના દેરડાં પણ સૂઝણી ઊઠાં. નજીકના જે જે સ્થાનોથી સમયસર પહેાંચી શકાય ત્યાં તરત જ તારટેલિફોનથી ખબર છાપવામ આવ્યા અને જ્યાં જ્યાં આા સમાચાર પહેાંચી વળ્યા ત્યાં ત્ય'થી આવી રહ્યાના વળતા ઉત્તરા પણ મળવા લાગ્યા. ા સમાચાર ગામમાં ફરી વળતાં જૈન ભાઈએ પેાતાની દુકાનેપેઢી બધ કરી દીધી. સાથે હિંદુ ભાઈએ જ નક્રિ મુસ્લીમ ભાઈઓએ પણ એમના માનમાં ટપોટપ દુકાનો બંધ કરી દીધી હતી કારણ કે હિંદુ àાય કે મુસલમાન હરેકના દિલમાં માંડલની આ વિભૂતિ માટે ગાઁ હતા, પ્રેમ હતા, સદ્ભાવ હતા અને પુરા આદર પણ હતા અને માન પણ હતું, તેમ જ પેાતાના વતનમાં આવુ એક સતરત્ન પેદા થવા માટે ગૌરવ પણ હતું. વતનપ્રેમ સહુના દિલમાં સરખા જ હતા. સંસ્કાર વિધિ પૂર્ણ થયા બાદ એમના માટે બનાવેલી ભવ્ય પાલખીમાં જ્યારે એમને દેહ મૂકવામાં આવ્યા ત્યારે ત્યાં ભાગ્યે જ ”વું કાઈ હશે કે જેની આંખમાં શ્રુષા ઊભરાઈ ન ઊઠવા હેય. સહુ કાઈ એમના વિયોગે વ્યગ્ર બન્યા હતા. એમનું ધર્માં છત્ર આજે ઝૂંટવાઈ ગયું હતું. ધર્મ છાયા ખસી ગઈ હતી. હૈયાને હળવું કરવાનું સહુનું આશ્રયસ્થાન ચાલ્યું ગયું હતું. અને એમની મોંગલ ધવાણી સાંભળવાનુ સદ્ભાગ્ય પણ હવે સદાને માટે અરત પામી ગયું હતું. એમના વિના હૈયુ. ખાલી ખાલી લાગવા માંડયું હતું અને એમના ખડખડાટ હાસ્યથી ગૂંજતું વાતાવરણ પણ હવે એમના For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ વિના ભેંકાર બનવા લાગ્યું હતું. પણ જે આ દુનિયામાં આવે છે એ એક દિવસ બીજાઓને રડાવતા ચાલ્યા જ જાય છે. એ અક્ષર નિયમને તાબે થઈ અમે જાતે જ એમને પાલખીમાં બેસાડ્યા અને પછી અગ્નિસંસ્કાર માટે માંડલ મહાજનની પાંજરાપોળના પ્રાંગણું તરફ પાલખીનું પ્રયાણ શરૂ કર્યું, ઉપાશ્રયથી પાંજરાપોળ સુધીના માર્ગો પર બંને બાજુ એમના અંતિમ દર્શન માટે લેકેની ઠા જામી હતી. જય જય નંદા–જય જય ભદ્દાના અવાજ સાથે પાલખીનું પ્રયાણ આગળ વધતું હતું ને હજારોની આંખો ભીની બનવા સાથે સહુના દિલ પર ન ભૂલાય એવી વિરહ વેદનાની ઊંડી છાપ પડશે જ તી હતી અને યુવાનો એમની અંતિમ વિદાયની સ્મૃતિને હૈયામાં ભરી લેવા એ સ્મશાન કૂચના ફોટાઓ ખેંચે જતા હતા. લગભગ અઢી વાગે પાલખી નિયત સ્થળે ખાવી પહેચી હતી, પણ જેમની સમયસર આવી પહોંચવાની આશા રાખી હતી એમાંથી હજ ભાઈ આવી પહોંચ્યું હતું. બીજી બાજુ ત્રણ વાગે અગ્નિસંસ્કાર આપવાનો સમય નિયત થયેલ હતો. જેથી એમને અગ્નિસંસ્કાર આપવા માટે ઘી બોલવાની શરૂઆત થઈ ગઈ હતી ત્યાં જ સહુના આશ્ચર્ય વચ્ચે રાધનપુરથી એક પછી એક મેટરો ભાવી પહેચી અને મહારાજ ના પરમ ભક્ત અને ચાહક થી ભેગીભાઈ ચુનીલાલ તથા અન્ય ભાઈઓ સમયસર ભાવી પહેચ્યા. બીજી બાજુ અગ્નિસંરકાર શરૂ થવાના ટાણે જ શ્રી વેરા સેવંતીલાલ ભોગીલાલ બાળકની જેમ દેડતા આવી પહોંચ્યા અને શબ ફરતા ખડકેલા એકાદ બે લાકડા દૂર કરી મહારાજશ્રીનું અંતિમ દર્શન કરી રડી પડયા. શ્રી લીલચંદભાઈ મણિલાલ પાંચ મિનિટ મેડા પડયા જેથી એમને મુનિશ્રીના શબને વીંટળાઈ વળેલી અગ્નિશિખાને જ પ્રણામ કરી સંતોષ માનવો પડયો હશે For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ જોતજોતામાં એમનો દેહ ભસ્મ રાશિ બની ગયે. રહી માત્ર એમના જીવનની સુવાસ અને રહ્યું એમને મુખેથી થતા ધર્મવિણનું માત્ર ગૂજન. જેમના ખોળે માથું મૂકી ૧૫–૧૫ વર્ષ સુધી એમના મુખેથી વહેતા ધર્મામૃતનું પાન કર્યું હતું, એમના ખડખડાટ હાસ્યથી હૈયાને પુલકિત બનાવ્યું હતું અને જેમની સેવા-ભક્તિથી જીવનને ધન્ય માન્યું હતું એ પુરુષનું દર્શન હવે ફરી કદી મા જન્મમાં નહીં જ થાય એવા વિચારથી દિલ વિષાદગ્રસ્ત બનતું હતું પણ જે આવે છે એ વહેલા મોડા ગયા વિના રહેતા જ નથી એ એમને બોધ હૈયામાં ગ્રહણ કરી દિલ આશ્વાસન લેતું હતું અને એવું આશ્વાસન લીધા વિના બીજો ઉપાય પણ નહતો. મુનિધી ગયા છે, પણ આપણા માટે જે પ્રેરણાની સુવાસ મૂકતા ગયા છે, એ પ્રેરણાનું પાન કરી એમની આ પહેલી સંવત્સરીના શુભદિને આપણે જીવનનું ઉત્થાન કરીએ એ જ હવે એમને સમજવાનું ફળ છે એથી એમની ભૌતિક પૂજા નહીં પણ એમની ગુણપૂજા એ જ માપણા માટે એક માત્ર ધમ બની રહે છે. મહારાજશ્રીની જીવન ઘટનાઓ સંવત ૧૯૪૬ , ૧૯૬૦ ૧૯૬૨ માંડલમાં જન્મ યવિજયજી જૈન પાઠશાળામાં પ્રવેશ ગૃહત્યાગ, માતા પિતાનું મૃત્યુ અને થયેલું સગપણું તેડી નાખ્યું કલકત્તામાં દીક્ષા પાવાપુરીમાં વડીદીક્ષા , ૧૯૬૩ , ૧૯૬૪ For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ સંવત ૧૯૬૪થી ૬૭ બનારસ-અભ્યાસ સંસ્કૃતના પંડિત બન્યા , ૧૯૬૮ આગ્રા ચાતુર્માસ ,, ૧૯૬૮ કિશનગઢ , ૧૯૭૦ બાલી ૧૯૭૧ ઉદેપુર - ૧૯૭૨ પાલીતાણુ , ૧૯૭૩ શિહેર , ૧૯૭૪ જામનગર-જિનદર્શન” લખ્યું છે ૧૯૭૫-૭૬ મુંબઈ ચાતુર્માસ ના ૧૯૭૭ થેવલા ૧૯૭૮ નાગપુર ૧૯૦૯ ઉજૈન ૧૯૮૦ ઇંદેર ૧૯૮૧ ખડનગર ૧૯૮૨ શિવપુરી ૧૯૮૩ વઢવાણ કેમ્પ , > ૧૯૮૪ ૧૯૮૫ વડોદરા ૧૯૮૬ સુરત ૧૯૮૭ મુંબઈ–વ્યાખ્યાન સંગ્રહ ગ્રંથ , ૧૯૮૮-૮૯ વડોદરા, બાલદીક્ષા વિરોધી ઠરાવમાં સફળતા • ૧૯૯૦ મુંબઈ ચાતુર્માસ માંડલ For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧ર૦ મનર સંવત ૧૯૯૧ પુના ચાતુર્માસ્ક , ૧૯૯૨ મંચેર , - ૧૯૯૩ પાલીતાણા , ૧૯૯૪ ૧૯૮૫ માંગરોળ ,, ૧૯૯૬ થી ૯૮ જામ ખંભાળીયા , ૧૯૯૯ પાટણ ૨૦૦૦ રાધનપુર , ૨૦૦૧ માંડલ ૨૦૦૨ થી ૨૦૦૬ પાટણ , ૨૦૦૭ માંડલ ૨૦૦૮-૨૦૦૯ પાટણ ૨૦૧૦ માંડલ ૨૦૧૧-૨૦૧૨ પાટણ , ૨૦૧૩ માંડલ ૨૦૧૪ પાટણ, ૨૦૧૫ થી ૨૦૨૬ માંડલ "કલ્યાણભારતી' લખાયું For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ન્યાયવિશારદ–ન્યાયતી મુનિશ્રી ન્યાયવિજયજી મહારાજની રચનાઓ संस्कृत સખ્યા નામ ગુજરાતી લેક અથવ્રુક્ત સંખ્યા ५०० १०८ १. अध्यात्म तत्त्रालाक २. महात्मविभूति: ७. जीवनामृतम् ४. जीवनहितम् ५. जीवन भूमि: ६. अनेकांत विभूति ५. दीनाक्रन्दनम् ८. भकतगीतम् ८ विजयधर्मसूरि श्लोकांञ्जलि: १०. महामानव महावीरः ११. कल्याण भावना १२. कल्याण मार्ग मीमांसा १३. वीर विभूति १४. जीवनपाठोपनिषद् १५, भक्त भारती ११. विद्यार्थी जीवन रश्मि : ૧૬ For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૭. શાસનમ ૧૮. આમંહિતાપવેશ: ૧૯, ૩વરાત્તા: ૨૦. ન્યાયજીનુમા હિં ૨૧. આમસરવ મારા: યહ ગપ સંસ્ક્રુત ૨૨. આર્તનાવ: ગુજરાતી અર્થ યુક્ત ૧૧૧ ૨૩. ન્યાયાણંવાર: સૌંસ્કૃતટીકા ૨૪. Tાળમારી ગુજરાતી અથ યુક્ત पाकृत ૨૫. અન્નત્તત્તત્તાહમા ૨૬. જૈનદર્શન ૨૭. કલ્યાણુ સાધનદિશા ૨૮. ધર્મની સમજ ગુજરાતી 99 ,, "" 99 99 99 ૨૯ શ્રીકૃષ્ણ ૩૦. ગીતાના પ્રારભ પર એક સમીક્ષષાણ દષ્ટિ ૨૧. ગીતાનું નિષ્કામ કર્મ ૩૨. પ્રકાશની હડફેટમાં આધાર ૨૩. તપાવનવિહાર ૩૪. સ્ત્રી જીવનની વિકાસ દિશા ૩૫. વાણી વિહાર For Personal & Private Use Only પુ ૧૫ ૧૭ ૧૬ ૧૮૫ | | ૩૨ ૪૦૦ ૫૦૦ Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ ક૬. પવિત્ર સંદેશ ૩૭. ઉપદેશ મૌતિક માલા ૩૮. મહાવીરદેવને ગૃહસ્થાશ્રમ (અનુવાદ) મ. લેખક સ્વામી સત્યભક્ત હિંદીમાં ૩૯. ઉપદેશ સરિતા ૪૦. વૃદ્ધાવસ્થામાં શાંતિ ૪૧. ધન્ય મૃત્યુ કર. જીવનનું ઊર્ગીકરણ हिन्दी ४३. धर्म शिक्षा ४४. न्याय शिक्षा ४५. जैन सिद्धांत दिग्दर्शन ४६. कल्याण भावना ४७. कल्याणमार्ग मीमांसा ४८. विद्यार्थी जीवन रश्मि English ૪૯. The Nectar of Life 40. The Salutary Instruction ૫૧. The Devotional Song 42. The Reflections on the Auspicious Path 43. The Good Contemplations For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ૫૪. A Ray to the Student Life 44. The Homage to the memory of the groat saint Vijay Dharma Suri M. A Cry before God ૫૭. The Auspicious Discourse 46. Lord Mahavira મરણ અગાઉં અંગ્રેજી અને ગુજરાતીમાં રોજ લખતા નજરે પડતા પણ એ પુસ્તકે તૈયાર થતાં પહેલાં જ કાળે એમને ઝડપી લીધા હતા. ' - શ્રી અગરચંદજી નહીટા જેવા સંશોધક અને અભ્યાસી પંડિત મુનિશ્રીના બધાજ ગ્રંથે જોઈ એ પર એક મહાનિબંધ લખવાની ઈચ્છા ધરાવતા હતા કે એ માટે માંડલ આવવાનું તેમણે મને જણાવી દીધું હતું. પણ એ બધાં ૫૮ જેટલાં પુસ્તકોમાંથી હું માંડ-૭–૮ જ એકત્ર કરી શકયો હતો. ને આવી લાચાર હોઈ નહાતાજીએ આવવાને પ્રોગ્રામ ફેરવી નાખ્યો હતો. મહારાજશ્રીનું ભક્ત મંડળ આચાર વિચારમાં પાઈને મતભેદ હશે. પાઈને એમની વાત સમજાતી નહીં હોય પણ એ પ્રશ્નને અણુસ્પર્ધો રાખી હરક માંડલવાસીઓને એમના માટે પૂર્ણ પ્રેમ હતો, જાદર હવે, ગૌરવ હતું અને પૂરેપૂરી શક્તિ હતી. બીમારીના પાછલા વર્ષોમાં શ્રી જોગીભાઈ ચુનીલાલ મહારાજશ્રીને પાટણ લઈ જવાનો આગ્રહ સેવતા હતા અને એમને માટે ઘટતી ગોઠવણે પણ કરી હતી. છતાં મહારાજની મને ખાનગીમાં એક For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૫ મિત્ર ભાવે પેટ છૂટી વાત કરતા કે “ભોગીભાઈના પ્રેમ પ્રશસ્યા છે. અને માતાઓ જેમ દીકરાને સાચવે છે તેમ મડિલની માતાઓ મારી ઝીણામાં ઝીણું કાળજી લઈ પત્રથી પણ અધિક મને સાચવે છે એટલે મારે મન તે માંડલ સ્વર્ગભૂમિ છે, મારું દિલ ક્યાંય જવા કબૂલ થતું નથી. મારી ચાકરી અને સેવા બીજે મને મળવા અસંભવિત લાગે છે.” એવી બહેનેમાં એ મારી બેન ગજ માટે કહેતા કે જેણે ઊભા પગે રહી પતિની સેવા કરી છે કે કંટાળ્યા વિના આજ પણ કરે છે. સાથે મારી પણ એટલી જ કાળજી લઈ દોડાદોડ કરી મૂકે છે એથી એ ખરેખર એક મહાસતી છે. એના પતિ અમૃતલાલ કેવો દાસને તો એ જ સાચવી શકે. શ્રી સુભદ્રાબેન બુદ્ધિલાલ નગીનભાઈએ પણ મારી જે કાળજી લઈ વર્ષો સુધી મારી સેવા ભક્તિ કરી છે અને મને યોગ્ય બેશક તૈયાર કરી વહેરાવવા જે સવાર સાંજ શ્રમ ઊઠાવ્યો છે એને પણ હું કેમ વીસરી શકું! પણ હીરાબહેન શાંતિલાલ ભીખાભાઈ હાની પણ સેવા ઊતરતી નથી, સવાર સાંજ એ બહેન મારી ખબર લેવા દેડીને આવતાં જ હોય ને મારી જરૂરિશ્ચાત જાણી લઈ ગ્ય વ્યવસ્થા કર્યા વિના રહેતા જ નહિ અને શ્રી અજવાળીબહેન ભેગીલાલ તલકશી વોરાએ તે મારી સેવા તે ઊઠાવી જ છે પણ મારી માંદગીમાં પોતાને ત્યાં રાખી જે કષ્ટ અને અગવડે સહ્યાં છે અને છતાં હસતા મુખે મારી સેવામાં કચાશ આવવા દીધી નથી એથી એમના તે ચરણોમાં મારું માથું નમી પડે છે. મારે બદલે બીજો હેત તો એમણે એને તગેડી જ મૂક્યો હેત. શ્રી સુભદ્રાબહેનની ગેરહાજરીમાં શ્રી શારદાબહેન શાંતિલાલ કેવળદાસ દોશીએ પણ જે રીતે મને સાચવ્યા છે એમને પણ પ્રેમ ભૂલી શકું? અને બહેનોએ પણ પ્રસંગે પ્રસંગે મારી જે સેવા ભક્તિ કરી છે એ બધી જ બહેનોને મારા પર પૂરે ઉપકાર છે. એમને For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ પણ હું ન ભૂલી શકું. પણ તેમાંય બપોરે નિત્ય ચાહ વહેરાવવાની વર્ષો પર્વતની ભક્તિને કારણે શ્રી લીલીબહેનનો તે મારા પર માટે ઉપકાર છે. ને ઊગતા યુવાનોમાં ભાઈ શી મહેન્દ્રભાઈ બુદ્ધિલાલે તે મારું હૈયું જ જીતી લીધું છે. એના વિચારો મને ખૂબ ગમતા ને તેથી બે કલાકના કલા મારી પાસે ગોળી મારી જરૂરિયાત સમજી લઈ એ માટે તરત જ ઘટતે પ્રબંધ કરતા. અમુક દિવસે અમુક વસ્તુ વહેરાવવાને એને ભાવ મને પાગ્રહ ગજબનો હતો. પણ વિશેષ તે એને મારા પ્રત્યે પ્રેમ વધુ ઊંડો હતો. અને આ સ્નેહને કારણે મુનિશ્રીનું અવસાન થતાં અને ભારે માનસિક સંતાપ થયે હતે. “ભાઈશ્રી મહેન્દ્ર કે મણિલાલ સમૃતલાલ હરષચંદ પણ નાની ઉંમર છતાં જે વિચારે અને સમાજ ઉત્થાનની ભાવનાની વાત કરતા થી મારું એના પ્રત્યે વિશેષ ખેંચાણ થતું. એમનું મિલન બહુ જાહેર નહેાતું. પણ જ્યારે એ મળતા ત્યારે હૈયાને આવા યુવાને જોઈ ખૂબ આનંદ થા.” કન્ય પણ કેટલાક યુવાને એમને ખૂબ ગમી જતા. અને મારે સબંધ તે સાહિત્યિક હૈઈ જે કંઈ એમણે નવું વરિયું વિચાર્યું હોય એ મારી પાસે ખાલી કરતા ને એ રીતે આપ–ની ચર્ચા દ્વારા ખીલી ઊઠતા. મારું એટલું સદ્ભાગ્ય હતું કે અમારા બંનેના વિધ્યારો સરખાજ ઊતરતા. જેવી મડલમાં મને એજ એક માત્ર સમજી શક્યા હતા જે એમને જ મને મેટો સહારો હતે. જયારે જ્યારે મારી સામે સામાજિક આધિઓ ચડી છે ત્યારે એમની કૃપાથી જ હું સહિસલામત રીતે પાર ઊતરી શક્યો છું એટલું જ નહિ પિતાની પ્રતિષ્ઠાના ભોગે પણ એમણે મને એવા પ્રસંગમાં પૂર્ણ સહાય કરી છે. કંઈ પણ શંકા થાય તો હું દેડીને એમની પાસે પહોચી જતો અને ખુલાસો મેળવી હળવે થઈ શકતા. છપાથી એમને તો હું કપાયેલા હાથ જે હૂંઠ અને અસહાય બની For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ રહ્યો છુ. એમના જતાં મેાટામાં માટી ખેાટ પડી હોય તા તે મને જ પડી છે તે એના માત્ર પણ અનુભવ કર્યો કરુ છુ. આથી મારે મન એ સુખ કુણ્ડ' હતા. જેમને એમના પ્રત્યે સ્નેહભાવ ન હેાય, ભક્તિભાવ ન હૈય તેમ જ જેમણે એમની આછી વત્તી સેવા ન કરી હેાય એવી એક પણ વ્યક્તિ માંડલમાંથી શેાધવી મુશ્કેલ છે. એટલે કાના નામેા લેવાં અને કાના હાડવી? એમાં કાઈને અન્યાય થવાના સ’ભવ છે. ગામ છતાં આ વા। સેવંતીલાલ ભોગીલાલ, શ્રી વજુભાઈ જેશી ગભાઈ વેરા, શ્રી ચંદુલાલ ખાલચંદ, શ્રી બુદ્ધિલાલ નગીનદાસ, શ્રી રમણીકલાલ ખાલચંદભાઈ, શ્રી અમૃતલાલ હરખચંદભાઈ, શ્રી ચીનુભાઈ ગાંડાભાઈ, શ્રી રતિલાલ સૌભાગ્યચંદ, શ્રી ધીરલાલ પે પટલાલ, શ્રી શાંતિલાલ કેવળદાસ અને શાહ બાબુભાઈ રતિલાલ એમના નિકટના પરિચયમાં રહેતા અને પેાતાની સેવા ભક્તિ સ્થાપવા માટે જાગૃત રહેતા અને માંદગીના છેલ્લા વર્ષોમાં શ્રી ભરતકુમાર રતિલાલને તા રાજ ખુદ મહારાજ સાહેબ જ એની એની શારીરિક સેવા માટે છેલાવી લેતા ને એ ખૂબ àાંશથી રાત્રે એમની સેવા કરી. માંડલ જૂની પર પરાએ ચાલતું ધાર્મિક વૃત્તિનું ગામ છે તેમજ ધાર્મિક ઉત્સવા-મહત્સવામાં પણ એ હારા રૂપિયા ખચી શકે છે. આામ છતાં એના લેહીમાં એક એવું તત્ત્વ પડેલુ છે કે ઉપાગિતાવાદ થ્યને પરિસ્થિતિને વિચાર કરીને એ કયારેક રૂઢ પર પરાને એક ખાજુ રાખી સમયાનુરૂપ પગલું પણુ ભરી શકે છે. ૩-૪ વ પહેલાં મહારાજ સાહેબ બિમાર હતા વળી મૂત્રાશયની ખાખીને કારણે આપરેશનની પણ જરૂર હતી જેથી એમના શસક અને ચાહક શ્રી ડા. અવ્યુ સાહેબે એમને વીરનગર પધારવાનું ામ ત્રસુ સ્માયું તે બધી જ વ્યવસ્થા કરવાનું માથે લઈ લીધું. આ કારણે એમને વીરનગર મેકલવાની જરૂર હાઈ ભાઈશ્રી દાથી સેવંતીલાલ For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ પોપટલાલ પિતાની લા વગનો ઉપયોગ કરી મડિલથી વિરનગર સુધી લગભગ ૨૦ જગ્યાએ પૂરતી ગોઠવણ કરવા દેડાદેડ કરી રહ્યા હતા. મહારાજ થી બિમાર હતા. શરદીનું જોર હતું. કફ પણ ખૂબ પડતે હ. એવી સ્થિતિમાં અસહ્ય ઠંડી અને સુસવતા વાયરાને કારણે એમને મેકવાન કેઈ જ જવાબદારી લેવા તૈયાર નહતું જેથી અમે મુંઝાતા હતા પણ ત્યાં તે ત્રણે કચ્છના આગેવાને વહેરા વજુભાઈ જેશીંગભાઈ, શાહ ચીનુભાઈ ગાંડાલાલ અને શાહ અમૃતલાલ હરખચંદે પિતાના સમયના ભેગ આપીને એવી સુંદર વ્યવસ્થા ગોઠવી આપી છે જેથી મહારાજ શ્રી સહી સલામત વીરનગર પહોંચી ગયા અને તબિયત સારી રહી હાઈ બધા રાજી થયા. આ હતી અમાશ શેઠિયાઓની એમના પ્રત્યેની ભક્તિ. મહારાજશ્રીના અન્ય ચાહકોમાં અનેક નેત્રજ્ઞો દ્વારા મહાન પ્રતિષ્ઠા પ્રાપ્ત કરનાર ડો. અવયું મુખ્ય છે. જે વર્ષમાં એકાદ બે વાર મહારાજ શીના ખાસ દર્શને આવી સસમાગમને લાભ મેળવી જતા. વડોદરા વાળા શ્રી હંસરાજભાઈ કોઠારી તથા મણિભાઈ હરિભક્તિ મહારાજશ્રીના ખૂબ પ્રશસિક હાઈ વર્ષમાં એકાદ બે વાર એ પણ દર્શને આવી જતા. તે એમના સ્વાથ્યની ચિંતા કર્યા કરતા અને પાટણના શ્રી ભોગીભાઈ ચુનીલાલ તથા અન્ય ભાઈઓને તો મહારાજ શ્રી પ્રત્યે અપૂર્વ ભાવ હતો. અને તેથી મહારાજશ્રીન પાટા લઈ જવાનો એમનો આગ્રહ ચાલુ જ રહે છે. મહારાજશ્રીના જનદર્શન'ની ઉપરા ઉપરી આવૃત્તિબા કાઢવામાં એમને જ એકમાત્ર સારા હતા અને એમના “કલ્યાણ ભારતી'ની બીજી આવૃતિ માટે એમનો પ્રયત્ન ચાલુ જ છે. અને છેલે વર્ષો સુધી એમની સેવા કરનાર કાન-ભલે ક્યારેક ગડા થઈ જતે પણ એમ છતાં એણે ૨૪ કલાક સહવાસ માપી જે સેવા કરી છે એને તો કદી પણ ન જ ભૂલી શકાય. આ બધા ભક્ત સમુદાયમાં સાધ્વીજી સદ્દગુણાશ્રીજી તથા સાધ્વીજી For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ કીર્તિ લતાથીજીનું કેાઈ અનોખું સ્થાન છે. સગુણાશ્રીના આગ્રહથી રોજ બપોરે ચાલતા ધાર્મિક વર્ગમાં મહારાજ શ્રીના મુખેથી જે અવારનવાર અમર સત્યે પ્રગટ થતાં એમને એમણે સંગ્રહ કર્યો હાઈ એમના દ્વારા જ આપણને એ અમર વચને પ્રાપ્ત થઈ શકે છે. તેમ જ ઉપદેશ સરિતા તથા જીવનનું ઊરેકર એ બે પ્રથા પણ એમની જ પ્રેરણાનું ફળ હેઈ એને યશ એમને જ ફાળે જય છે અને કીલિતાણીએ માંદલી પ્રકૃતિ હોવા છતાં દિવસના દિવસ સુધી જે મહેનત લઈ મહારાજશ્રીને જ્ઞાન ભંડાર વ્યવસ્થિત કર્યો છે એથી જ એમનું સાહિત્ય વ્યવસ્થિત અને સુરક્ષિત રહી શકયું છે. સેંકડો ગ્રંથ-પથીઓને વ્યવસ્થિત કરી, લૂગડાની પોથીઓ બનાવડાવી તથા એમાં નંબર પ્રમાણે પુસ્તો ગોઠવી જે વ્યવસિત લીસ્ટ એમણે કરી આપ્યું છે એથી જ કોઈ પણ ગ્રંથ છેવો સુલભ બન્યો છે; નહિ તે પુસ્તકેના ઢગલામાંથી કોઈ પણ જરૂરી ગ્રંથ મેળવો કઠિન જ થઈ પડત. આ દૃષ્ટિએ શ્રી કવિતાશ્રીજીની સેવાનો લાભ આજ પણ ઉઠાવી શકાય છે અને તેથી એ ગ્રંથભંડાર જળવાશે ત્યાં સુધી એ પવિત્ર સાધવીનું નામ સદા એની સાથે જોડાયેલું જ રહેશે. મળેલા સંદેશાઓ મુનિ ન્યાયવિજયજીના કાલધર્મ પામવાથી–સમુદાયમાંથી એક પરમજ્ઞાની, ધ્યાન અને સમભાવી સુનિયત્નની ખોટ પડી છે. માંડલ જન સંધ એટલે ભાગ્યશાળી છે કે એણે તેઓશ્રીની ખૂબ ખૂબ ભક્તિ વૈયાવચ્ચ કરી સુંદર–અનુમોદનીય લાભ લીધે છે. – આચાર્ય વિજ્યપ્રેમસૂરિ-મુંબઈ ૧૭ For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ મુનિ ન્યાયવિજયજીના અવસાનથી જનસમાજને એક સમર્થ વિદાનની બેટ પડી છે, પણ જૈનદર્શન' એમનું અમર સ્મારક બનશે. –સમુસૂરિજી માત્મવલલભ નભવન, દિલી. માંડલે-ન્યાયવિજયજી રૂપે ઉત્કૃષ્ટ પુત સમાજને સમર્પિત કર્યો હતો. – પંડિત લાલચંદ ભગવાનદાસ મુનિશ્રીને નિતિક દેહ પાપની સમક્ષ હવે નથી પણ એમના કીર્તિમય દેહરૂપ એમને રચનાઓ જીવંત રહેશે. વડોદરામાં એમનું કલ્યાણ ભારતી' જોઈ ખૂબ પ્રભાવિત થ છું. જે એની એકાદ પી મળે તો હું મોશિયસ સાથે લઈ જવા માંગું છું. B. K. રતનચરવાના, વિનંતિ-રાતિનર-માજા જે સમાજે જ્ઞાનીનું મૂલ્ય ક્યારેય કર્યું નથી. સિદ્ધસેનયશવિજય જેવાને પણ સતાવવામાં બાકી રાખી નથી. કેવળ બજ્ઞાન -ક્રિયાકાંડના ધાને જ પૂજા કર્યું છે. એવી અવસ્થામાં પણ મડિલે જ્ઞાનીને આદર કરી જાય અને હિંમતપૂર્વક એમના વિચારોમાં સાથ આએ એ માંડશને માટે ગૌરવની વાત છે. – ફતેહચંદ (બેલાણું)ને પ્રણામ. દિડી. જેનસમાજમાં પ્રચલિત રૂઢિગત વિચારો અને આયારે પ્રત્યે મુનિશ્રી ગતાનુગતિ લાવે ન જતાં ધર્મના તત્વને ગ્રહણ કરી તેને આચારમાં મૂકવા પર આગ્રહ રાખતા હતા. અમેરિકન વિદુષી મિસ એનસન તેમની શાનપ્રભાથી તે પ્રભાવિત થયા હતા પણ સમ વિદ્વાન જૈન સાધુ હેવા છો એ For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૬ આવા સરળ અને નિરભિમાની પણ હેઈ શકે છે એ જોઈને ખૂબ જ આશ્ચર્ય પામ્યા હતા. – હિરાભાઈ એમ. શાહ, અમદાવાદ. વિદ્વાનો માટે એ યાત્રાનું ધામ હતા. ગ્રામજનતા માટે સતત વહેતી જ્ઞાનગંગા હતા અને વિદ્યાથીઓના અભ્યાસમાં એમને મદદ કરનાર શિક્ષાગુરુ પણ હતા. ખરેખર માંડલવાસીઓ માટે એ એક ધર્મ છત્ર હતા. જેમણે મડિલમાં પાછલા વર્ષોમાં સ્થિરવાસ કરી મલિની જનતાને અમીરસના પાન કરાવ્યાં હતાં. –“પ્રબુદ્ધજીવન ખરું જોતાં આપણે નજર સામેથી એક મહાતેજ અસ્ત પામી ગયું. જીવનની જે સુઘડતા એમનામાં હતી તે અપૂર્વ જ હતી. છેલી જીંદગી તે તેમની આત્માભિમુખ જ બની ગઈ હતી. –(આગમપ્રભાકર) મુનિ પુણ્યવિજયજી स्वर्गीय मुनिश्री मेरे परम स्नेही थे और मेरे विचारोंके समर्थक थे इसलिये उनके वियोग के समाचार से मुझे बड़ा દુગા હૈ - स्वामी सत्यभक्त પૂ. મુનિશ્રી માંડલની મહામૂલી મૂડી સમા હતા. એમણે સિંચેલ પ્રેરણા અને પ્રોત્સાહનને પ્રદીપ આજે પણ અમારા હૃદયમાં ઝળહળી રહ્યો છે. –ડો, ભાઈલાલ બાવીસી પાલીતાણું For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ખુમારી અને બેફિકર એમને જીવન રસ હતો. એટલે વ્યવહારુ પણાને અભાવ એમને કયારેય ખટકતો નહિ. ઊલટે એથી તો લેકે પર વધારે પ્રભાવ પડતો. ઉપરાંત ક્રાંતિપ્રિય અને પ્રગતિવાળુ એમની પ્રકૃતિ હતી એટલે વ્યક્તિ, સમાજ કે દેશના વિકાસને રૂંધે એવું બંધિયારપણું એમને મુદ્દલ રુચતું નહિ. કીતિ અને શિલ્પોના મોહથી મુક્ત બનીને એક અલગારી આલિયાની જેમ જ એ સાચા ધર્મ અને માનવતાને ઉપદેશ માપવાનું જ વસ્ત જીવન જીવ્યા હતા. – જૈન પત્રમાંથી એમનું જીવન ધૂપદા ની પરની સળગતી ધૂપસળીઓની જેમ સુગંધ પ્રસરાવતા અમર વારસા જેવું હતું. –“ક્ષત્રિયબધુ ઘણું વિદ્યાર્થીએ એમનું માર્ગદર્શન પામીને એમ. એ. અને પી. એચ. ડી. થયા છે. ખરેખર આ મહાપુરુષ તે જ્ઞાનને દરિયેા હતા. –મહાગુજરાત મારા સહૃદય મિત્ર અને પાઠશાળાના ખાસ સાથી તરીકે એમના થાયા જવાથી મને ઊંડો ખેદ થયા છે અને મારાથી વિશેષ તે અજવાળી (પિતાની ધર્મપત્ની)ને થયે છે. અમે બધા તેમના દર્શને આવવામાં આજ જવું–કાલે જવું ના વિચારમાં રહી ગયા છે ભૂલ અમને ખૂબ ડંખે છે. –પડિત બેચરદાસ જીવરાજ For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ જીવનનું ઉર્ધ્વીકરણ સાવરકુંડલા નિવાસી શ્રી હરિલાલ ગીરધરલાલ શેઠે તેમના ૧૦૪ વર્ષના માતુશ કસ્તુરબહેનના સ્વર્ગવાસ નિમિત્તે ૫ થી ન્યાયવિજયજીની પુસ્તિકા વૃદ્ધાવસ્થામાં રાતિ' તેમના સંસારી બહેન સેવામૂર્તિ સાધ્વી થી સદ્દગુણીની પ્રેરણાથી છપાવી પ્રસિદ્ધ કરી તે ઉપયોગી જણવાથી તેમના ચરિત્રમાં માપવામાં આવેલ છે. મહુવાકર, વૃદ્ધાવસ્થામાં શાન્તિ સંસારની હવા જ એવી છે કે એની સાથે અનેકવિધ દૂર સંકળાયેલી હેય છે. ગર્ભાવસ્થા અને જન્મના ખટલાં વ્યક્ત નથી, અને મરણનું દુઃખ ક્ષણિક છે, એટલે જન્મ અને મરણ એ બેની વચ્ચે જે ગાળે તેના પર–એ જીવનપ્રવાહ પર આપણે ચિત્ત - ૧૮ For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ સ્થિર થઈ વિચારપરાયણ બને એ જરૂરી છે. એ પ્રવાહની પદ્ધતિ પર જ આપણા ઉત્કર્ષ-અપકર્ષને, ઉન્નતિ–વનતિ, શુભ-અશુભ, સુખ-દુઃખને એક માત્ર આધાર છે. એ પ્રવાહમાં અનેક સમ-વિષમતાઓ આવે છે, ખાડા-ટેકરા, પછાડ-થપાટ, ઠંડી-ગરમી દયને સતામણ તથા ગભરામણ ઘણું આવે છે. શક્તિના ઝરા સામે યૌવનકાળ પણ વ્યથા તથા વ્યાકુળતાએથી ખાલી હોતો નથી. દુનિયાની આ માયા કેવી ગૂઢ અને ગહન છે ! કેવી દુર્ગમ અને અગમ્ય છે ! કેવી અચિત્ય અને અકય છે! આ બધા વિટ ઝંઝાવાતના દબાણમાં આવી માણસ જો ખતમ થઈ જાય તે યે પુનઃજન્મ તે તેને છે જ, અને જે ખતમ ન થાય તે ઘડપણની ખાઈમાં તે એ પટકાવાનો . ઘડપણ કેવું છે તેને અનુભવ ઘડાઓને તો પરેરો હોય જ, પણ બીજાઓ પણ સગી આંખે તેની ભયાનકતાનું બરાબર ભાકલન કરી શકે છે. હકો તથા બલિષ્ઠ માણસ પણ જરા પ્રહાર પડતાં કે ઢલે થઈ જાય છે ! બેશક, જેણે પિતાની અગાઉની જીવનચર્યા બરાબર સાચવી છે, પિતાના યૌવનકાળને સંયમપ્રધાન આરોગ્યના નિયમોના સુગ્ય પાલનથી બરાબર સંભાળી રાખે છે તેને માટે ઘડપણમાં કઈ જાતના ભયને નવકાશ જ નથી. વૃદ્ધાવસ્થાસુલભ શારીરિક શિથિલતા તેને આવે તે ખરી જ, ક્રિયાશીલતામાં પણ તેને મન્દતા આવે તો ખરી જ, પણ એ સિવાય એ જજનને કે જેણે પોતાના શરીર તથા ચિત્તને-એ બને –સંયમની સુષ્ય સાધનાથી સાચવી લીધાં છે–રૂડી રીતે સંભાળી રાખ્યાં છે અને જેણે જ્ઞાનસંસ્કારની સંપત્તિ સંગ્રહીત કરી લીધી છે તેને અશાન્તિ કે તકલીફનો કોઈ સંભવ જ નથી. For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ ઘડપણ ચાવવા પહેલાં માસમાં સ્વભાવિક કઈ રીતે બળ અને શક્તિ હોય છે, અને એથી એ નિરક્ષર–ભટ્ટાચાર્ય હોય તે છે, અજ્ઞાની–મુખ–બેવકૂફ હેય તે યે શારીરિક શક્તિના અને તત્સહચર માનસિક ઉત્સાહના જોરે જયાં-ત્યાં પર્યટન-પ્રવાસ કરીને, દોડાદેડ, ખેલકૂદ, મસ્તી કરીને, મહેનતનાં કામ કરીને, આમોદપ્રમોદની સાધનામાં રમમાણ રહીને પિતાનો જીવનકાળ સુખેથી વિતાવી શકે છે, પણ જ્યારે વૃદ્ધાવસ્થાનું આક્રમણ થાય છે અને તે બાકમણ બલવત્તર થતું જાય છે ત્યારે તે માણસની કાયા ભાંગવા લાગે છે, ઈન્દ્રિ ક્ષીણ થવા માંડે છે, નાનાવિધ રોગોના હુમલા શરૂ થાય છે અને એની આખી દેહયષ્ટિ ટૂટવા લાગે છે. આ અવસ્થામાં એને સહારે કોણ? રાગાત અને જરાણુ માણસ જે જ્ઞાનસંસ્કારથી હીન હોય તો એના દુઃખની કેઈ હદ નથી. એ દુઃખની મહાજવાલામાં બન્યા કરે છે, એની પળેપળ દારુણ વેદનામાં પસાર થાય છે. એ હતભાગી કંગાલ સુખની શોધમાં આમતેમ આંખે ફાડી જોયા કરે છે, પણ એ વખતે શાન્તિનું એક કિરણ પણ એને જડતું નથી, ક્ષયથી મળતું પણ નથી. આ કેવી કરુણતા! માણસ ખરેખર સુખી થવા જ સજા છે, માત્માને સ્વભાવ સુખી જ થવાને છે, પછી આ દુઃખના ડુંગરા માણસ પર કેમ આવી પડે છે? માણસ પર આવી પડતા નથી, પણ ખરેખર માણસ પિોતે જ, પિતાના હાથે જ દુઃખના ડુંગરા ઉપાડી પોતાના પર પટકે છે! ઓહ! મા કેવી પાગલતા ! આથી વધુ ભયંકર પાગલતા બીજી કઈ હોઈ શકે? આત્મા સવભાવે સુખમય છતાં આમ દુખિયે કેમ? પણ એ આજને દુખિ નથી. એની દુખપરંપરા ઘણું લાબા વખતથી ચાલી આવે છે. મોહના અન્ધકારથી ઘેરાયેલા માણસને સુખદુઃખને વિવેક For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ છે અને જે ત ાય ત્યાં કેવું છેપ્રાપ્તિના સાથને હેતો નથી. એ અજ્ઞાની જે વાસ્તવમાં દુઃખ છે તેને સુખ સમજી લે છે અને જે વાસ્તવમાં સુખ છે તેને દુઃખ સમજી લે છે. મૂળમાં જ આવી ઘોર બ્રાતિ હોય ત્યાં કેવું અને કેટલું ઊંધું વેતરાય? સુખ-દુઃખમાં જ જ્યાં ભ્રાન્તિ ત્યાં પછી એની પ્રાપ્તિના સાધન વિષે તે ભ્રાંતિ હેાય જ ને. આમ મેહના ચકડોળે ચડેલો માણસ બેટા રસ્તાને સાચે રસ્તે, દુઃખના માર્ગને સુખને માર્ગ સમજી સુખ મેળવવાના ઈરાદે દુઃખના કુંડમાં પડતું મો છે. લુચાઈ, ધૂર્તતા, લૂંટફાટ, અત્યાચાર, વિશ્વાસઘાત, બદમાશી અને હત્યાના ભયંકર પાપાચરના રવાડે ચડી જવામાં એ સુખ જુએ છે, ભેચને કીડા બનવામાં એ સુખ જુએ છે અને એ માટે ધનને ભેગું કરવામાં અધિળે બની એ પ્રકારના અંધારામાં એ સુખ માને છે. કેવી મૂર્ખાઈ! મોહમદિરાના નશામાં ચકચૂર બનેલાનું મા દેવું પાગલપણું! અગ્નિને હેલવવા એમાં ઘી રેડવું એ કેવી પાગલતા ! એજ પ્રમાણે અર્થવિસા અને કામલિપ્સાના આવેશને વશ થવું અને એને તૃપ્ત કરવા પરદોહનાં પાપાચરણમાં રચ્યાપચ્યા રહેવું એ પણ એવી જ પાગલતા છે. તૃષ્ણાની ખાઈ એવી તે મોટી છે કે એને પરવા માટે પહાડના પહાડ જેટલી ભેગા માં નાખે છે એથી એ ન પરાતાં ઊલટી વધુ ને વધુ ઊંડી થતી જાય છે. પાપમાત્રનું અને દુઃખમાત્રનું મૂળ એકમાત્ર તૃણું છે. મામ તૃષ્ણાની ભયંકરતા સમજાય અને સન્તષ તેમ જ સદાચરણમાં સુખ સમજાય તે જીવનનું સુખપ્રદ પ્રભાત ઉઘડી શકે. જગતના બધા પદાર્થો આપણે આપણું સગી આંખે નાશવંત જોઈએ છીએ. દુનિયાના બનાવોની ઉથલપાથલ પાણીના પરપોટાની જેમ ઊપડતી અને બેસી જતી જોઈએ છીએ, સગાંસંબંધીઓની સ્વાર્થનિતા, કલેશકારતા અને ક્ષણભંગુરતા જોઈએ છીએ, મજબૂત શરીરના પણ ફડાકામાં ભુક્કા બોલાતા For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ જોઈએ છીએ, મોહ, રાગની ભડભડતી આગને પળેપળે હૃદયને બાળતી જઈએ છીએ-આ બધું સ્પષ્ટ અને સતત જોઈએ છીએ, પછી દુનિયાના આ ઠગાર પંચમાં આપણે શા માટે લોભાઈએ ? શા માટે આપણે આ સંસારવ્યાપી મહાઠગારી મોહમાયાની વિશ્વભક્ષી નૃત્યોને એના સાચા રૂપમાં ન સમજી લઈએ? અને એનાથી–એની વિષમય છાયાથી છેટા થઈ જઈ નિરાબાધ મંગળમય માર્ગ પર ન ભાવી જઈએ? ઉપર જણાવ્યું તેમ, સંસારની સાચી સ્થિતિ અને જગતનું વાસ્તવિક સ્વરૂપ સમજવામાં આવે તે કામ, ક્રોધ, લોભના દે પાતળા પડવા માંડે. આપણે એ સમજી લઈએ કે એ દોષ આપણા પર સવાર થાય તો એમાં આપણો નાશ છે, પણ એમના પર આપણે જે સવાર થઈએ તો એમાં આપણો વિજય છે-કલ્યાણ શિખરે પહોંચી જવાય એવો મહાન વિજય છે. આમ સર્વ પ્રથમ વસ્તુતાવનું સમ્યગ્દશન આપણને થવું જોઈએ. એ થતાં એના આધાર પર આપણી જીવનચર્ચા નિર્દોષ અને શુદ્ધ બનવાની. આપણું અન્તમુખતાનું બળ જેમ જેમ પુષ્ટ થતું જશે, તેમ તેમ આપણું ચત્રિ ખીલતું જવાનું. આમ આપણામાંથી કામ ક્રોધ–ાભના દે નીકળી જાય અને અહિંસા, સત્ય, સંયમ મિત્રી, નમ્રતા, પરોપકારરૂપ ગુણસંપત્તિ સમુન્નત બને એટલે આપણે જગ જીત્યા. જ્ઞાનસંપત્તિ, ગુણસંપત્તિ અને સંસ્કારસંપત્તિને મેળવવા અને સંગ્રહીત કરવા માપણે જેટલા વહેલા જાગ્રત થઈએ અને પ્રયત્નશીલ થઈએ તેટલે આપણને વધારે લાભ છે. ઘડપણ આવે એ પહેલાં આપણે બા ત્રિવિધ સંપત્તિનું સન્દર ઉપાર્જન કરી લઈએ. પછી કઈ જતને ભય નહિ રહેવાને. પછી ઘડપણ આવે છે કે સુંવાળ For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ સુકોમળ શય્યા પર આળોટવા જેવું સુખદ બનવાનું, અને ત્યારે વૃદ્ધાવસ્થાસુલભ શક્તિમતા અને ક્રિયામન્દતા હોવા છતાં યે આખી જીવનચર્ચા આપણી સુખરૂપ પસાર થવાની. અને ત્યારે કદાચ કોઈ આકસ્મિક રોગાક્રમણ થઈ આવે અથવા બીજું કઈ કષ્ટ આવી પડે તે આપણી ઉપર્યુક્ત સંપત્તિ ખરેખર આપણા સુખશાન્તિના સંવેદનમાં ખૂબ સહાયરૂપ થવાની, અને આપણી જીવનસાધના નિબંધ રહેવાની. આમ, ભૌતિક સુખના અનુકૂળ ટેકા સાથે માયાત્મિક સુખમાં મહાલતા-મહાલતા આપણે આપણો દેહ છોડવાના અને મહામૃદ્ધ પુણ્ય–પવિત્ર પરલોકમાં પહોંચવાના. ' C : -: : ' ' - * For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ ધન્ય મૃત્યુ! વિચારવાની ખાખત છે કે સંસારમાં બધા પ્રાણીઓના આત્મા એરૂપ હાવા છતાં એ બધાની વચ્ચે આટલી ધી સ્ત્રાવી અનન્ત વિચિત્રતા કેમ ? એક સ્માત્મા સુખી ઘરમાં જન્મી સુખ ભેગવે છે, જ્યારે ખીજો દુઃખી ધમાં જન્મી દુઃખ ભાગવે છે, ણા ભેદનું કારણ શું? એક સાથે ન્મેલાઓમાં અને એક સરખા પાલનપાષજી વચ્ચે પણ એક બુદ્ધિશાળી હેાય છે, જ્યારે ખીને બુદ્ધિહીન, માનુ. કારણ શું? કલાવિહીન માબાપરા પુત્ર સાતેક વર્ષની નાની ઉમરમાં પણ પેાતાની સંગીત યા શ્રવિધ કળાથી અથવા પેાતાની બૌદ્ધિક પ્રભાથી બુદ્ધિશાળી દશાને પણ પ્રભાવિત કરી દે છે, ાનું કારણ શું? નિરપરાધ સજ્જનને પણ ફ્રાંસી પર ચડવુ પડે છે, આનું કારણું શું? જીવલેણુ એકિસડેન્ટમાં ઑટલાક ખતમ થઈ જાય છે, જ્યારે એમની સાથેને અને એમની પાસે જ રહેલા એક ખેંચી જાય છે, આનું કારણ શું? સાવધાનીથી ચાલનાર આણુકના માથા ૨ ઉપરથી કે આજુબાજુથી ઈંટ, પથરા કે નળિયુ* પડયુ અને એથી એને ગંભીર ઈજા થઈ, એ તકલીફ્ આવી પડવામાં એ માસને કઈ વાંક? નહિ જ. પછી વ!ક વગર તકલીફ્ શું કામ ? એક માણુસે ખેાટી રીતે વહેમાઈ, ઉશ્કેરાઈ ખીજા માણસના પેટમાં શસ્ત્ર હુલાવી દીધુ અને એથી એનું મરણુ નીપજ્યું, એમાં એ મરનાર માણુસને કંઈ વાંક? વસ્તુતઃ એ મરનારને ભલે તથા For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ નિર્દોષ માનીએ તે આ પ્રાપહારક પ્રહારને ભેગ એને શું કામ થવું પડે ? આ બધી વિચિત્રતા નિરાધાર તો કેમ હોઈ શકે? એની પાછળ પાઈ નિયામક તવ તે અવશ્ય હોવું જોઈએ એ સમજી શકાય તેવી વાત છે. એ તત્વ છે જન્માન્તરમાં જીવે અધેિલાં કર્મોને એની સાથે વળગાડ. એટલે જ તો ગર્ભાવસ્થામાં જીવને કષ્ટ સહવું પડે છે. ગર્ભાવસ્થામાં તે એણે એ ગર્ભાવસ્થાનું કષ્ટ ભોગવવાનું કંઈ કર્મ બાંધ્યું નથી. પછી એને એ કષ્ટ કેમ ભોગવવું પડે? પરંતુ જે નિમાંથી એ ગર્ભમાં આવ્યો તે નિમાં તે જન્મમાં એણે બધેિલા કર્મના સંગને લીધે એને ગર્ભાવસ્થામાં આવવું પડયું અને એ અવસ્થાનું કષ્ટ સહવું પડયું. ગામ વર્તમાન જન્મથી અગાઉનો જન્મ અને તે જન્મમાં બાંધેલ કર્મનું બળ એ બને એકી સાથે જ સાબિત થાય છે; અને સાથે જ એમને બાધારભૂત આત્મા પણ સિદ્ધ થાય છે કર્મની બાબતમાં, શ્રી દેવેન્દ્રસુરિત પ્રથમ કર્મગ્રન્થની સ્વપજ્ઞ ટીકામાં ઉદૂધૃત क्ष्माभूदरङ्ककयोर्मनीषिजडयोः सदरूपनीरूपयोः श्रीमदुर्गतयोबलाबलवतो रोगरोगार्तयोः । सौभाग्यासुभगत्वसंगमजुषोस्तुल्येऽपि मृत्वेऽन्तरं यत् तत् कर्मनिबन्धनं तदपि नो जीवं विना युक्तिमत् ।। આ શ્લોક કહે છે કે – રાજા અને રંક, બુદ્ધિશાળી અને મુખે, ખૂબસૂરત અને બદસૂરત, ધની અને નિર્ધન, બળવાન અને નિર્બળ, તંદુરસ્ત અને રોગી, તથા સૌભાગ્યવાન અને શૌર્ભાગ્યવાન આ બધામાં મનુષત્વ For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ એક સરખું હેવા છ: આ પ્રકારના ભેદ જોવામાં આવે છે તે કર્મના કારણે છે. અને છેવ વિના કર્મ પણ શું? એટલે કર્મની સિવિની સાથે જ આત્માની સિદ્ધિ પણ થઈ જાય છે. કર્મવાદની ઉપયોગિતા એ છે કે એથી માણસ કર્મશીલ બની ઉન્નતિના પથ પર ગતિમાન થઈ શકે છે, અને દુષ્કૃત્યને હાનિકારક તેમ જ દુઃખકારક સમજી તેને ત્યાગી સત્કર્મો કરવા પ્રેરાય છે, સત્કર્મશીલ બને છે અને એ રીતે પિતાના જીવનને કલ્યાણવિહારી બનાવી શકે છે; અને માન-અપમાન અથવા સુખદુઃખને પોતાના કર્મથી પ્રસૂતિ સમજી તે વખતે માસ સમત્વ રાખવા જેટલું સમર્થ થઈ શકે છે. આમ કર્મવાદ સમત્વની સાધનામાં ઉપયોગી થઈ કયાસાધનાના પથ પર ચડવામાં સહાવરૂપ થઈ શકે છે. હું”થી સંવેવ જે તત્વ છે તે આત્મા છે. આ આત્મપ્રતીતિ પ્રાણીમાત્રમાં પ્રવર્તે છે. માત્મવાદના સુન્દર સંસ્કારથી જે “હું” અર્થાત જેવો મારો આત્મા તે બધાય પ્રાણુઓને એવું ભાન જાગે છે. આ પ્રકારની ભાવના જાગરણથી નાના-મોટા, શત્રુ-મિત્ર, સબળ-નિર્બળ, સુખી-દુઃખી, હીન-ઉન્નત બધાય પ્રાણીઓ સાથે આત્મકશ્વનું સુન્દર સંવેદન અનુભવાય છે. શાક્યની આ બનુભૂતિ ખરેખર કયાણમય અનુભૂતિ છે. એના બળે વ્યક્તિગત કલ્યાણ સાથે સમગ્ર સમાજ, સમગ્ર રાષ્ટ્ર અને સમગ્ર વિશ્વ સાથે આત્મીથતાને પવિત્ર ભાવ વિસ્તરે છે. આ પવિત્ર ભાવ જે માનનાં હમાં પ્રસરે તે સમાજનું ઊવીભવન કેવું ભવ્ય બને ! એ કે સુખી અને આનન્દી (Happy as well as blessed) થાય! મનુષ્યલોકનું આવું ઉચતમ સંસ્કરણ થાય તો એની આગળ, કહેવાતું સ્વર્ગ તે વામણું જ લાગે, અને મનુષ્યભૂમિ મેક્ષભૂમિ બની જાય ૧૯ For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ કામ ઉપર જોયું તેમ, આત્મા કર્મ અને પરલેક એ ત્રણ સિદ્ધાને પરસ્પર એવા સખહ છે કે એકને સ્વીકારતાં ત્રણેને ૨વીકાર થઈ જાય છે, અને એકને ન સ્વીકારતાં ત્રણેને અસવીકાર થાય છે. વળી આત્માના સ્વીકારની સાથે મોક્ષને પણ તેમજ ઈશ્વ. રનો પણ સ્વીકાર થઈ જ જાય છે. કેમકે મેક્ષ આત્માની પૂર્ણ શુદ્ધ અવસ્થાનું જ નામ છે, એટલે આત્માના સ્વીકારમાં એને (મોક્ષ) સ્વીકાર આવી જ જાય, અને એ જ પ્રમાણે ઈશ્વરને પણ સ્વીકાર આવી જ જાય છે, કેમકે મેક્ષતાવ એ જ ઈશ્વરતત્વ છે. આમ આ પંચક (પાંચે તો) પરસ્પર કેટલું સબદ્ધ છે એ જોઈ શકાય છે. આત્મા, કર્મ પરલોકના સિદ્ધાન્તના સ્વીકારથી પરોપકાર ભાવને પુષ્ટ થાય છે અને કર્તવ્યપાલનમાં તત્પરતા ભાવે છે. પરોપકાર કે કર્તવ્યપાલનનાં લૌકિક ફળ પ્રત્યક્ષ છે, છત કદાચ જિંદગીનાં દુઃખેને અન્ન ન આવે તે એથી જન્માક્તરવાદી નિરાશ થતો નથી. આગામી જન્મની શ્રદ્ધા તેને કર્તવ્યમાર્ગ પર સ્થિર રાખે છે. તે દૃઢતાથી સમજે છે કે કર્તવ્યપાલન કદી નિષ્ફળ ન જાય. વર્તમાન જન્મમાં નહિ, તે ભાગામ જન્મમાં તેનાં રૂડાં ફળ મળશે જ. આમ પરલેકના શ્રેષ્ઠ લાભની ભાવનાથી માણસે હકર્મમાં પ્રવૃત્ત રહે છે. તેને મૃત્યુનો ભય પણ નથી રહેતો. કેમકે માત્માને નિત્ય યા અમર સમજનાર માણસ મૃત્યુને દેહપલટા સિવાય બીજું કશું જ સમજ નથી. મૃત્યુને તે એક કેટ ઉતારી બીજે કેટ પહેરવાને માર્ગ કરી આપનાર માને છે અને, સત્કર્મશાલીને માટે તે પ્રગતિમાર્ગનું દ્વાર બને છે એમ તે સમજે છે. આમ, મૃત્યુનો ભય જિતાવાથી અને, જીવનપ્રવાહ જે નિરન્તર અવિચ્છિત્રપણે વહેતો અનન્ત અને સદા સત્ છે તેને કલ્યાણરૂપ બનાવવા પ્રાગ એકમાત્ર ચિત્તશુદ્ધિ અને સકર્મશીલતા પર આધારિત છે એમ For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ ' સમજવાથી જીવનને ઉત્તરેત્તર વધુ વિકસિત બતાવવાની વિવેકસુલભ ભાવનાના ચગે તેની કનિષ્ઠા ખલવતી અને છે. આત્માની નિત્યતા સમજનાર એમ સમજે છે કે ખીજાનુ' પુરુ કરવુ એ પેાતાનું ખુરું કરવા બરાબર છે, ખીજાનું જીરું કરવાના પરિણામે વેર જન્મે છે, વેરથી વેર વધે છે. અને કરેલ પાપકર્મોના બન્યા અનેક જન્માન્તરે સુધી પણ જીત સાથે લાગ્યા રહી પેાતાનાં કડવાં ફળ કત્યારે લાંબા વખત સુધી પણ જીવને ચખાડયા કરે છે.' આ પ્રમાણે સમજનાર આત્મવાદી સજ્જને બધા આત્માને પેાતાના આત્મા જેવા સમજી બધાએ સાથે મૈત્રી અનુભવે છે. મૈત્રીના જવાળામાં તેની રાદ્વેષની વાસના એછી થતી જાય છે. આ રીતે તેને સમભાવ પાષાય છે અને વિશ્વપ્રેમ વિકસતે જાય છે. દેશ, જાતિ, વ" કે સમ્પ્રદ્દાયના ભેદો વચ્ચે પણ તેનું દૃષ્ટિસામ્ય ઋબાધિત રહે છે. તે સમજે છે કે ' મર્યા પછી આગામી જન્મમાં હુ કર્યાં, કઈ ભૂમિ પર, કચા વ'માં, કઈ જાતિમાં, કત્ચા સમ્મ દાયમાં, કથા વમાં અને કઈ સ્થિતિમાં પેઢા થઈશ એનું શું કહી શકાય? માટે કાઈ દેશ, જાતિ, વર્ષે કે સમ્પ્રદાયના તેમ જ ગરીબ કે ઊતરતી પક્તિના ગડ્યાતા માણસ સાથે અસદ્ભાવ રાખવા, તેને હલકા કે હલી નજરથી જોવા અથવા તેની તરફ ગમડ કે અભિમાન રાખવા વ્યાજખી નથી. કારણ કે હું ને આ પ્રકારનું અજ્ઞાન ફેલાવીશ તેા હુ... જો મરણાત્તર એવા વમાં પેદા થયા તા હું પણ એ મનાનની અધીના ભાગ બનીશ.' આમ છાત્મવાદના સિદ્ધાન્તથી નિષ્પન્ન થતા ઉચ્ચ દૃષ્ટિસ સ્કારના પરિણામે આત્મવાદી કે પરલેાકલાદી સજ્જન કાઈ પ્રાણી સાથે વિષમભાવ ન રાખતાં ડિતા: સમાન: એ દિવ્ય વાણીને પેાતાના જીવનનુ ધ્યેય બનાવે છે અને એમ કરી પરહિતના સાધન સાથે પેાતાના માત્મહિતના સાધનને વણી નાખવાના કલ્યાણુરૂપ કામ તત્પર " For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ બને છે. એક દિવસે સંસારવતી પાઈ પણ શરીરધારી આત્માને પોતાનું શરીર મૂકીને ચાલ્યા જવાનું છે, એ નક્કી છે. તે વખતે એ પોતાની પર કયાત્રામાં પિતાની સાથે કંઈ પણઅણુ જેટલી ચીજ પs લઈ જઈ શકતા નથી. શરીર (ધૂળ) વગર એકલો એ યા જાય છે. જ્યાં એ જશે ? જેવાં કામ કર્યા હશે એવી નિમાં (ગતિમ). સારું કામ કર્યા હશે તે સારી ગતિમાં અને બુર કામ કર્યા હશે તે બુરી ગતિમાં. “કરણ તેવી ભરણ.” કને કાયદો અચૂક અને અટલ કાયદે છે. એ માય બધાને-મોટા મોટા પયગંબરોને પણ માથે ચડાવે પડે છે. આખુંય વિશ્વ કર્મને શાસનને વશ છે. માટે સમજુઓએ કઈ પણ કામ કરતાં ખૂબ ખ્યાલ રાખવો જોઈએ કે આ કામ જે હું કરું તે મને, બીજાને કે ઉભયને અહિતાવહ. તે નથી ને. આમ જાગ્રત રહીને માણસે બુરી કામ કરીને પિતાને માટે દુઃખને ખાડા તૈયાર ન કરતાં, હંમેશને માટે સુખ પદ બને એવાં શુભ કામ (સત્કાર્ય) કરતા રહેવું જોએ એ જ વિવેક છે, એ જ સાચી બુદ્ધિ છે અને એ જ માનવજન્મ પામ્યાનો સાર છે. આ માણસ બાળપણામ સ્વાભાવિક રીતે માતાની તરફ મે કરી બેસે છે, પછી યૌવનવનમાં પ્રવેશ કરતાં સ્ત્રી તરફ પોતાનું મેટું ફેરવે છે અને પછી વૃદ્ધાવસ્થામાં પટકાતાં પુત્ર સામું મોટું કરે છે, પણ પોતાના આત્મા તરફ એ કદિયે મુખ કરતું નથી ! કે મહાશ! બચપણમાં તે એ અશુચિમાં ભૂંડની જેમ આળોટતો હોય છે, પછી ભાનમાં આવતી કામચેષ્ટામાં વધેડા જેવો બને છે, અને એ પછી ઘડપણમાં એની બૂઢા બળદ જેવી હાલત થાય છે. મામ માણસ જિદગીભર જાનવરનું જીવન જીવે છે, પણ માણસ થતા નથી! ઘર મૂઢતા ! For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૫ રાજાના મકાનમાં રાતના ચાર પેઠે છે અને રાજા પોતે પિતાના ધન વૈભવ પર મલકાઈ રહ્યો છે એ તેના (તે ચેરના) સાંભળવામાં આવે છે – चेताहरा युवतयः स्वजनोऽनुकूल: सदबान्धवाः प्रणयगर्मगिरश्च मृत्याः । घल्गन्ति दन्तिनिवहास्तरलास्तुरङ्गा (અર્થાત્ રાણીઓ, કુટુંબ પરિવાર, બંધુવર્ગ, નોકર-ચાકર અને હાથી-ઘોડા વગેરે વૈભવનો ઠાઠ મારે એટલે બધે છે !) પણ રાજા એ શ્લોકનું ચોથું ચરણ પૂરું કરી શકતું નથી. પેલા ચારના કવિહૃદયના તાર તે વખતે ઝણઝણ ઊઠે છે, ફટ ચોથા ચરણનો નાદ તેના મુખમાંથી સરી પડે છે– તને નાનાદિ ક્રિક્રિતિ ” – અખિ મીંચતાં કંઈ નથી. આ બધું દુનિયાને કેઈ પણ માણસ ચખું સમજી શકે તેવું સ્પષ્ટ અને રાજાના પ્રત્યક્ષ અનુભવનું હેવા છતાં માણસ મોહાવેશમાં કેવા કેવા બેટાં-ખરાબ કામ કરતો રહે છે ! એ જેતે છતાં અધિળા રહે છે ! સાંભળતો છતાં બહેરો બને છે! સમજતો છતી બેવકૂફ થાય છે! યેન તેન પ્રકારેણુ સદાચરણનો સંહાર કરીને પણ અર્થોપાર્જનના કાર્યને ધપાવવા મથે છે અને શરાબીની જેમ ભાન ભૂલી કામસેવનમાં મરત રહે છે. સાધારણ વસ્તુ વિણસતાં પણ એ વ્યથિત થાય છે, ખિજાય છે, રોષે ભરાય છે. માણુસની આ મોરચેષ્ટા ગજબનાક છે. મરણ વખતની હાલત એ વિષાર કરે છે એનું હદય પીગળ્યા વગર રહે નહિ. મોત વખતે ભવ કર For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ વ્યાધિઓ શરીરમાં ફાટી નીકળે છે અને સે કર્યો વીછીઓ અંગે કરડી રહ્યા હેય એવી કારમી વેદના સગી ઊઠે છે. બીજી તરફ પિતાની સંપત્તિ અને પિતાના કુટુંબ પરિવાર--પિતાની ઔરત અને બાબરચાં એ બધાને જોઈ જોઈ એ ઝૂરે છે આ દિવિધ જ્વાળામાં ઘણી જ ખરાબ રીતે સેકા એ કમબખ્ત માણસ મેલા અને ગરીબડા ચહેરે ચાલી નીકળે છે. એની એ વખતની દુઃખ કરુણ સ્થિતિમાં એને પાર્ટી રાહત આપી શકે છે? કેાઈ એ દુખિયાને કંઈ ટાઢક કે શાન્તિ આપી શકે છે? એ બીચા રે પિતાના સ્વજનના મોઢા તરફ ટગરટગર જોયા કરે છે એવું સૂચવતો કે મને કોઈ બચાવો ! બચાવે ! ! પણ એને કોઈ પણ પ્રિયજન એને દુઃખને–એની વેદનાને-એના સન્તાપને જરા પણ હળવો કરી શકે છે? બધાના દેખતાં એ અનાથ, અશરણ, કૃપણ, કંગાલ-મોટો ભીમને ભાઈ હોય તે થે, મોટી દરિયા જેટલી લક્ષ્મી ધરાવનાર હેય તે યુ-ભાંગી ભુક્કો થઈ જાય છે, ક્યાંય અલેપ થઈ જાય છે-એકપણ કડી સાથે લઈ જઈ શક્યા વગર, વિવિધ પાપાચરણોથી પિતાને માટે અને વધુ તો બીજાઓને માટે ભેગું કરેલું જે ધન એમાંથી એક રાતી પાઈ પણ પિતાની સાથે લઈ જઈ શક્યા વગર જ. સંસારની આ હાલત છે! નકામી પારકી પંચાતનો પિટલો માથે ઉપાડી માણસ ઘૂમે છે અને નકામી માથાફોડ કરી હેરાનગતિને નોતર્યા કરે છે. સુખશાન્તિને માર્ગ સ્પષ્ટ હોવા છતાં એના જોવામાં આવતો નથી અને જોવાય છે તો એને અવગણીને હાથે કરી આડે રસ્તે ચાલે છે–હાથમાં દીવો લઈ કૂવામાં પડે છે ! મૃત્યુની અવસ્થા એ અત્યન્ત ગંભીર અવસ્થા છે. “મ મહામાં એ વચનથી મરણને મહાભય કહેવામાં આવ્યું છે. એમ છતાં આપણે મૃત્યુને મંગળમય બનાવવું છે. અને એ આપણું ખરેખર પરમ ધ્યેય છે. અને એમ કર્યા વગર છૂટ જ નથી. એક For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ જ વખતનું મરણ જે સુધરી જાય તો હમેશાંને માટે સુખી સુખી ઈ શકાય, સંસારના સઘળાં દુઃખોથી મુક્ત થઈ શાશ્વત આનધામે પહેરી શકાય. શાન્ત બુદ્ધિથી વિચારતા મરણને સારું-શુભ મરણ બનાવવું કદિન નથી. જીવનને સરળ સીધો માર્ગ સદાચરણ જ છે, દુરાચરણ જ કટા, ખેટ, વી કે અને દુઃખભર્યો માર્ગ છે. પછી શા માટે સદાચરણ૩૫ સુખને સ્વાભાવિક, સરળ-સીધો માર્ગ ન લેતાં દુરાચરણરૂપ વાં–2ઢે, બેટો અને દુઃખભર્યો માર્ગ લેવો જોઈએ? આ વસ્તુ જે બરાબર સમજાઈ જાય તે જીવનનું ઘડતર બહુ વહેલા સમયથી જ શરૂ થવા માંડે. માણસ સમજણે થાય છે ત્યારથી જ તેને પાકી ખાતરી થઈ ગઈ હોય છે કે મરવું નક્કી છે. પછી વધુ ને વધુ સમજણ, બુદ્ધિશાળી, વિદ્વાન અને મહામનીષી થવા છતાં યે એ મૃત્યુને-મૃત્યુના થનારા ભયંકર માક્ર. મણને ભૂલી જાય છે એ કેટલી નવાઈની વાત છે? મેહના નશામાં એ એ બાબતને ભૂલી જાય છે. નહાં, ભૂલી નથી જ, પણ હાથે કરી, અવળચંડાઈથી એ જીવનમરણના ગહનતમ પ્રશ્ન વિષે આંખ આડા કાન કરી દે છે. પણ એમ કરીને એ ખરેખર જ પિતાના પગ પર ભયંકર કુહાડો મારે છે, અને એ મારે છે કે બહુ જ થોડા વખતના તુરછ સુખ માટે ભવિષ્યની અનન્ત અંદગીના સુખ પર આગ લગાડવાની ભયંકર બેવકૂફી કરે છે. આ મૂર્ખાઈ માણસ સમજે અને શાન્ત પિત્ત ખનો સાચો માર્ગ સમજે અને તે પર ચાલવા તત્પર થાય તો અવશ્ય એની બધી સમસ્યા ઉકલી જાય, અને, સંસારની દારુણ જરાલામાં લાંબા વખતથી એ જે સેકાતે રહ્યો છે એમાંથી મુક્ત થાય અને અક્ષય તથા અનન્ત સુખને સ્વામી બને, મરણનું દુઃખ મેટું-સહુથી મોટું, પણ એના કરતાં આત્માનું બળ અનન્તગણું મેટું છે એ માપણે સમજી લઈએ. એટલે જે For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ માણસ શાન્તિ ધારણ કરી સ્થિરબુદ્ધિ થાય તા એને પેાતાના અનન્તવીર્યં આકલન જરૂર થાય. અને એક વખત આ પ્રકારની અનુભૂતિ જો એને થાય તેા તે કડાકામાં સિ'હની જેમ ગ་તા ખડા થવાના, અને એના પ્રચંડ છાત્મનાદના ધેાષની અાગળ મેાહની જબરદસ્ત સેના ધ્રુજી ઊઠવાની. આમ, વૃદ્ધાવસ્થા આવે એની અગાઉથી જ માણુસ જો સમ્યગ્દ"નને પામી જાય અને એના સુદર અજવાળામાં સદાચરણી અને સૌંયમશીલ, સત્યેાપાસક અને વિશ્વબન્ધુ અને તેા એના એ સદ્ગુણ્ણાના સસ્કાર અભ્યાસસાતત્યના ચેાગે ઉત્તરાત્તર બળવાન અને તેજસ્વી મનતા જવાના, અને તેમ તેમ એનુ માત્મબળ પ્રખર બનતુ જવાનું—એવુ પ્રખર કે દુઃખના પહાડના પહાડ એના પર ટૂટી પડે તેા ચે એની સાધનાને માંચ નહિ આવવાની. તે। પછી બાપડુ મૃત્યુ તો કાઈ વિસાતમાં નથી. એ બિચારુ તા એ ર્વ૨ આત્મા માત્રળ એવું પાસુ` બની જવાનું, પેાસુ” જ નહિં, એવું આજ્ઞાંકિત બનવાનું કે એ મહાન પુણ્યશાલી આત્માને માટે એ પેાતે મહાસમૃદ્ધ પરલેાકનુ દાર બનવાનું, અને એ દ્વારા એ મહાનુભા અનન્ત સુખના અનન્ત ધામે પહેાંચવાના. For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ વર્તમાન સાધુ-દીક્ષા સબંધે મારા નમ્ર ઉદ્ગારે. ૫. શ્રી ન્યાયવિજયજીની જીવનપભા છપાય છે, એ ભવસરે તેમનું એક પુસ્તક “વર્તમાન સાધુ-દીક્ષા સંબંધે નમ્ર ઉગારે આપણુ પંડિતરત્ન સ્વ. લાલચંદ ભગવાનદાસ ગાંધીના સંગ્રહમાંથી મળી આવ્યું. ૫. ન્યાયવિજયજી દેવા નવા નવા વિચાર ધરાવનાર કાન્તદષ્ટા હતા અને જે સાધુસંસ્થાને જગતમાં જોટો નથી તે સંસ્થાની ગૌરવગાથા હણાય નહિ અને તેના યશોગાન જગતભરમાં ગવાતા રહે અને એ સંસ્થામાંથી વિદ્વાન, વક્તાઓ, લેખો, - તિધર જગતને ભગવાન મહાવીરના સિદ્ધતિ દ્વારા વિશ્વશાંતિને સંદેશ બાપતા રહે તે એક જ ઉય ભાવનાથી પ્રેરાઈને બળબળતા હૃદયે પિતાના વિચારો નમ્રપણે રજૂ કર્યા છે. વિચારમાંથી ઉપયોગી જણાય તે ગ્રહણ કરવા અને જે મારા વધારે પડતા લાગે તે ક્ષન્તવ્ય ગણવા પ્રાર્થના. મહુવાકર (૧) ઓઘાનું પ્રયોજન અવરક્ષા છે. સૂત્રાદિ ગ્રંથમાં તેને સારુ રજેહરણ” શબ્દ વપરાય છે. “રજોહરણને સીધો અર્થ રજ, ધૂળ, કચરો, દૂર કરનાર, પણ જયણાપૂર્વક રજોહરણ કરવામાં જ એની રૂઢિ છે. નહિ તો કેવળ રજોહરણ કરવાનું સાધન તે બધે પણ મળી આવતું હોઈ, તેટલે બોજો ઉઠાવી ફરવાની કંઈ જરૂર જ ન રહે. ધર્મનું સર્વસ્વ અહિંસામાં છે, અને એ અહિંસાભાવનાને સતત યાદ દેવરાવી તેનો અમલ કરવામાં સહાયક થનાર ૨૦. For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ એ રજોહરણ છે. દયાપાલનના મહત્ત્વપૂર્ણ કાર્યને અંગે એ સાધુજીવનને અલંકાર થઈ પડયું છે. મનની ઉચ્ચ વૃત્તિઓ પણ મલિન આચરણથી અથવા સામાજિક વર્તનથી પિતાનું તેજ ગુમાવી બેસે છે. એટલા સારૂ બાહ્ય વર્તન પણ અહિંસાપ્રધાન ૨ાખવાની જરૂર હેઈ, તેમાં મદદગાર થવા તરીકે “રજોહરણ” માનવંતું સ્થાન ધરાવે છે. પરંતુ આજના કેટલાક જૈને તેની પણ મજાક કરતા જોવાય છે, એ બહુ દિલગીરીની વાત છે. મજાકને જવાબ જ શો હેય! હા, રજોહરણ જેવો મહાન ધર્મધ્વજ ઉઠાવી મુક્તિના પંથે નિકળી પડેલે સાધુવર્ગ જે પિતાની જીવનત ઝગમગાવી જાણે, તે તેના જેવો બીજો સચોટ જવાબ ક વળવાનો હતો ! ખાસ વિચારવાની વસ્તુ છે કે સામા પક્ષવાળાઓને ગાળો ભાંડવાથી, કે નીચા અને ગલીય ભાષાને વરસાવવાથી કઈ, રજોહરણની કે શાસનની પુષ્ટિ કરવા ધારતા હોય તે અમે કહીએ છીએ કે તેઓ એવા અંધારામાં છે કે શાસન કે ધર્મની પુષ્ટિ કરવાને બદલે તેને વિધાતન કરવાનું પાપ ઉપાઈ રહ્યા છે. શઠ પ્રત્યે શઠ, કે “બેબી ની સામે બેબી' થવાનું સૂત્ર, અધુરા વૈરાગીઓ કે સારિક પલિસીબાજોનું છે. મલિન વિચાર કે નીચ આચરણ કરનારા સામે મુમુક્ષએ પણ તેવી જ જાતનાં પગલાં લેવા, એ વાતરાગની શાસનશેલી ન હોય, વીતરાગતાની અપાસદશામાં ભગવાન મહાવીર પર આક્રમણ કંઈ ઓછી હેત થયાં. રસ્તે ચાલતા હાલી–મુવાલીઓ પણ તે મહાપુરૂષને કનડગત કરતા, પણ એ વીતરાગતાના અભ્યાસીએ સામાન જેવું સામું આચરણ કદીએ કંઈ પણ કર્યું છે કે જે છે તેઓ તે વખતે મહાન ઉચ કેટીના મુમુક્ષુ હતા, એટલે, તેમના જેટલે દરજજે આપણું આત્મસાધના ન પહેાંચી શકે. છતાં પણ આદર્શ તે આપણે એ જ હે જોઈએ. મહાવીરને જેવા ઉપકવો થયા, તેવા ઉપદ્ર સામે • આપણે શાંતિ રાખવાનો પ્રશ્ન તે આજે છે જ નહિ, પણ આજની પરિસ્થિતિ મુજબ, ખાપણે વિધમ, વિપક્ષી કે ભિન્ન વિચારકની - - - - For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ સાથેના વિચારસંઘર્ષણમાં આપણા મન ઉપરને સમતોલ ગુમાવી દઈએ અને કવાયકલુષિત વાતાવરણ અંદર તથા બહાર વધારવા મંડી પડીએ, તો એમાં આપણા સાધુજીવનની શોભા શી રહે! શાંતિ કે ક્ષમા કેળવ્યાની કસોટી તો સમય પર જ થાય છે. નિરાબાધ પ્રદેશની શીતળ પવનની લહેરમાં તો સાપ પણ શાંતિમાં ઝુલતો દેખાય છે; પણ એ શાંત છે કે કે, એની પરીક્ષા તે એની સામે જરાક કાંકરી નાંખે એટલે તરત થઈ આવશે. એ પ્રમાણે વિરોધી વાતાવરણની ઉડતી હવા સામે જ્યારે આપણે મનની પ્રશમવૃત્તિ ન ગુમાવે છે, અને સભ્યશૈલી તથા શિષ્ટવ્યવહારપૂર્વક સચોટ દલીલથી જવાબ આપવામાં પાછા ન પડીએ, ત્યારે આપણું વીરતા ફેરવાઈ વણાય. ત્યાં આપણું સાધુજીવનની શ્રેષ્ઠતાનું માપ અંકાય. આથી ઉલટી રીતે વર્તણુક જે બહાર આવે છે, અને ઈર્ષા––વેરઝેરવિરાધના ભવાડા જે વારંવાર ભજવાય છે, તેનું જ એ દુઃખદ પરિણામ છે કે “આધા” તરફ જનતાનું માન ઘટવા લાગ્યું છે, અને કેટલાક ઉગ્ર આકાશમાં આવી તેની ખૂબ મજાક કરતા પણ જોવાય છે. આજનું વાતાવરણ એવું ઝેરી ફેલાવા માંડ્યું છે કે મોટે ભાગે સાધુને સાધુ માનવામાં પણ લોકેનાં મન નાચ ખાતાં જોવાય છે. એકંદર સાધુસંસ્થાની બહુ કમબખ્ત દશા આવવા લાગી છે. જે, સમાજનું મહાન દુર્ભાગ્ય ગણાય, આ દુર્ભાગ્યનાં દુઃખમય વાદળ, એ પોતાના ગ્ય સ્થાન પર પ્રતિષ્ઠિત થશે ત્યારે વિખવાતાં વાર નહિ લાગે. એઘાને શોભાવનારા મુખ્ય ગુણે ચાર છે - સંયમ, જ્ઞાન, સહિષ્ણુતા અને સભ્યતા. આ ચાર ગુરથી દેદીપ્યમાન એ જ હીરવિજયસૂરિને ‘જાદુ મકબર જેવા બાદશાહને આકર્ષણ કરવામાં શક્તિમાન નિવડ્યો હતો. એ જ હેમચંદનું વશીકરણ કુમારપાળને પિગળાવવામાં સફળ સિદ્ધ થયું હતું. એ જ સિદ્ધસેનનું “કામ” વિક્રમરાજાનું માથું ધુણાવી શકર્યું હતું. આમ શક્તિશાલી એ ઘાને ઈતિહાસ ઘણે લાંબો અને For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ ગોરવપૂર્ણ છે. એ જ ઓઘો આજે રસ્તે ચાલતાં હડમેઠમાં–અથડામહુમાં આવવા જેવી Poor દશામાં આવી પડ્યો છે! હાય ! શાસનપર આ કેવો ગ્રહપાત! જેનેની ધર્મભાવનામાં આજે કેટલો ફરક પડી ગયા છે. સાધુઓની મશ્કરી–6ઠ્ઠા કરવામાં શ્રાવકેને કેટલો રસ પડે છે! એકના રાગીઓ બીજા સાધુઓને વગાવવામાં કેટલે આનંદ અનુભવે છે ! આ બધું શું છે? શાસનની કમબખ્તી કે બીજું કંઈ! બે પનીઓની લડાઈમાં ધણુને પગ ભાંગે, તેમ આજે શાસનસેવાના મદે ચઢેલા. અંદર અંદર લઢવામાં શાસનસેવા માનતા હોય તો એ એમની મરજીની વાત છે, પણ વાસ્તવમાં એઓ શાસનને પાયે દી રહ્યા છે, એમ બેધડક રીતે કહેવું જોઈશે. એક-બીજાને હરાવવાના ચડશે ચઢેલા અને અન્યને ઉતારી પાડી સાર્વભૌમ-તંત્રની વિજયમાળને સ્વયં પહેરવાના મનોરથ ધરાવના, એક વખત જે શાંત ચિત્તે પાછું વાળી જુએ તે એમને ખબર પડે કે, આઘાની પવી ફજેતી થઈ રહી છે. અને એમના હૃદય, શાસનની સાચી ધગશવાળાં હોય તે બાથી એકાએક રહી પણ ઉઠે. આજે એટલે સસ્તો થઈ પડ્યો છે એ પણ ચોખું નજરે નિહાળી રહ્યા છીએ. રસ્તે ચાલનારે હાલી–મુવાલી પણ જે ચાહે તે ઘડીના છઠે ભાગે તેને ઉઠાવી શકે છે, અને સાધુને પિશાક પહેરી વાણિયાને ગુરૂ બની બેસી શકે છે. જે ધર્મવજનું પૂર્વકાળમાં ગૌરવભર્યું માન હતું તેનું આજે જાણે “લીલામ' ન થઈ રહ્યું હોય એવું શોચનીય ફારસ ભજવાય છે. વિચાર કર્યા વગર, જે આવે તે ખપે'ના હિસાબે જેને તેને મુંડવાની અધીરાઈ અને ઉતાવળે પરિણામ એ આવી રહ્યું છે કે સારા અને કાર્યક્ષમ સાધુએ નિકળવાને બદલે અજ્ઞાન, નાદાન, મૂર્ખ, શઠ અને નબળા સાધુઓને ભરાવો થતો ચાલે છે. બામ સાધુસંખ્યા વધીને શાસનનું શું ભલું થવાનું હતું ! ઉલટું, એવાઓથી સમાજ વગેવાય અને ધર્મ ભંડાય. નહિ વાર? For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ સમાજની મનોદશા તો ઘણે ભાગે આજે એવી છે કે તે, ટોળું હોય તેને પજે છે, પછી ચાહે તે નિરક્ષર હોય કે હીન હોય; પણ ગમે તે પવિત્ર મુનિ પણ જે એકાકી જેવાશે તે તેની તરફ કેટલાક ઉન્મત્તો દાંતીયાં કરવા લાગી જશે, અને કેટલાક તે જાણે તેમનાં મા અને બાપ બેઉ મરવા ન પડી હોય તેવું રોતડ મેટું કરી મૂકશે. આવી સ્થિતિમાં સાધુએ શિષ્યસંપાદન કરવાની લાલસાને વિવશ થાય છે. પણ જ્ઞાનવર્ગમાં પૂજાવા માટે નમાલાઓને શિષ્ય બનાવવાની મહેનત કરવી એ ઉગ્ર આત્મવંચના છે. એ કરતાં, કદાચ, કમનસીબે સત્સંગને જેગ ન મળે તે ન છૂટકે એકાકી વિહરવાની હિંમત ફેરવવી એ હજાર દરજજે ઈચણવાજોગ ગણાય. પણ નાલાયક કે અયોગ્યને મુંડવાનું પાપ કદી ભૂલેચૂકે પણ ન હારી જવાય એ ખૂબ ધ્યાનમાં રાખવું જરૂરી છે. થોડી પણ ગુણુઓની સંખ્યા શાસનને જે દીપાવશે તે નિર્ગુણીઓ કે નબળાઓનાં ટોળાં નહિ દીપાવી શકે. બલકે તેવાં ટોળી હમેશાં સમાજને ભારભૂત થવા સાથે શાસનની અપભ્રાજના કરનાર થઈ પડે. ઉમેદવારને, ધીરજ ન ખેતાં અમુક વખત સુધી રીતસર કેળવીને પછી તેના કરકમળમાં એ સમર્પોય, તો તે બંને એકબીજાથી કેવા ભૂષણભૂષિત નિવડે. એઘાનું લુપ્તપ્રાય થયેલ માહા... આ રીતે પુનઃ પ્રગટીને શાસનની ઉન્નતિમાં સહાયક થાય એમ અંતઃકરણથી શાસનદેવને પ્રાર્થતે અહીં અટકીશ. લાભ કે ગેરલાભ વસ્તુમાં નહિ, પણ વસ્તુના ઉપયોગમાં સમાયા છે, વસ્તુને સદુપગ સુપરરિસ્થામ લાવે છે, જ્યારે તે દુરૂપયોગ દુષ્પરિણામ લાવે છે. જે ધાર્મિક સાધને જગત- કર્યો ણને સારૂ શાસ્ત્રકારોએ જ્યાં છે તે સાકમાનો ઉપયોગ કરવાની જે આવડ1 ન હોય તે તે સાધન પણ બાધકરૂપમાં પરિણમે. સાધનની સાધના For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ તેના સદુપયગમાં છે. જે મન્દિર, જ્યાં વીતરાગ પરમેશ્વરની પ્રતિમા બીરાજમાન છે અને જેનું દર્શન મંગળમય છે, તે જ મદિર–તે જ દેવાલય, તે જ જિનાલય, દુરૂપયોગ કરનારને નરકમાં લઈ જનારું વને છે. જે મંદિર સ્વર્ગનું-સદ્ગતિનું સાધન છે, તે જ મંદિર દુર્ગતિના સાધનરૂપ બની જાય છે. શુદ્ધ ભાવનાથી ઉપાસના કરનારને સારૂ જે મંદિર કલ્યાણકારક છે, તે જ મંદિર, જે તે સ્થળે વિકારવાસનાને પોષવાનું અધમ કૃત્ય કરાય તે દુર્ગતિમાં લઈ જનાર નિવડે છે. આ પ્રમાણે જે એ સુનિધર્મની આરાધનાના સાધન તરીકે પવિત્ર અને મંગળમય છે અને એ રીતે જેના માસરે સદગતિનો લાભ મેળવાય છે, તે જ એ ધારણ કરવા છતાં કેટલાયે ઘેર નરકે ચાલ્યા ગયા છે. મતલબ કે એઘાને દુગ કલ્યાણકારી નિવડે એ સમજી શકાય તેમ છે. એ લેવામાત્રથી કલ્યાણ નથી, પણ ઓઘાની જવાબદારી પૂરી કરવામાં જ પિતાના આત્માનું હિત સમાયેલું છે. ઘાધારક મુનિવરનું ચારિત્રમય જીવન લેકના હૃદય પર કેટલી સુન્દર છાપ પાડી શકે એ સ્પષ્ટ સમજી શકાય તેમ છે. એમનું ક્ષમાશ્રમણ-જીવન કષાયદાવાનળને શમન કરવામાં મેધનું કામ કરે. ચન્દન અને ચન્દ્ર કરતાંય એમની શીતળતા અધિક વણવી છે. વૃક્ષાદ એન્દ્રિય પાસે જતાં–તેની છાયામાં બેસતાં ટાઢક વળે છે. તે એ ક્ષમાશમણુના ચરણની છાયામાં બેસતાં કેટલી શીતળતા મળવી જોઈએ! મુનિના મુનિધર્મનું સર્વાગ્રિમ સૌરભ એ જ છે કે તેની આસપાસનું વાતાવરણ શાંતિમય બનવું જોઈએ. તેનું સંયમતેજ આત્મ-બળને ભાસ કરાવે, તેની શાન મુદા આહાદ આપે અને તેનાં વચન મીઠે રસ પાય. આ મુનિજીવન છે. અને તે પરમ દુર્લભ છે, એધે સસ્તો કરવાથી તે સસ્તુ ન થઈ શકે, ચારિત્રની જ્યોત વગરને આઘો આજે સમાજમાં હડધૂત થઈ રહ્યો છે એ કોનાથી અજાયું છે! કષાય-કલુષિત ઓધા જેટલા વધારે For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ પ્રચારમાં આવે તેટલી ધર્મની હીલના વધારે થાય. જે ઓધાને ઈન્દ્ર, ચન્દ્ર, નરેનો નમન કરતા હતા તે જ ઘાની સામે આજે ગુહસ્થમાં ધીંગામસ્તી ચાલી રહી છે! જે આઘાના પ્રભાવે જનતામાં શાન્તિ પથરાવી જોઈએ, તે જ આઘાના પ્રમુખપણ નીચે લેકેમ હુલ્લડ જાગે અને એક-બીજનાં માથી ફટે એ કેવી વાત ! જે ચારિત્રની આગળ જન્મ–વેરી જાનવરો પણ પિતાનાં વેર વિસરી જાય અને પરસ્પર શાન્તભાવ ધારણ કરે, તે ચારિત્ર ભર્યું પગલાં માંડનાર એ જનતાને કલ્યાણના માર્ગે ચઢાવવામાં કેટલે પ્રભાવશાળી છે જોઈએ, એ સાદી અક્કલથી પણ સમજી શકાય તેવું છે. ત્યારે આજે ઉપાશ્રયની અાંગણે આટલો ખળભળાટ કેમ ચાલી રહ્યો છે? ધર્મના વ્યાખ્યાન સાંભળવા એકત્ર થનારી સભાનાં અંતઃકરણે આટલા ક્ષુબ્ધ અને ઉત્તપ્ત કેમ થઈ રહ્યાં છે? આટલું ગરમાગરમ વાતાવરણ શાને ફેલાઈ રહ્યું છે? કયે કિલ્લે સર કરવા સારૂ આટલા ધમપછાડા થઈ રહ્યા છે? શા માટે અનેક નાત-જાતના ભાગલાઓમાં વહેચાઈ ગયેલી ન્હાનકડી સમાજમાં પણ ભંગાણ પાડવાના નીચે પ્રયત્નો સેવાઈ રહ્યા છે? શા કારણે આવું ભીષણ વર ધમધમી રહ્યું છે? પણ આ બધા પ્રશ્નો વિચારવા પહેલાં આ ગરમાગરમ હવા કઈ દિશામાંથી આવે છે. એ જ તપાસવું કાફી છે. મારા નમ્ર મત પ્રમાણે હાલ ઝઘડા અને રમખાણ જે મચી રહ્યા છે, તેનું મૂળ કારણ અમે સાધુએ છીએ. અમાર–અમ સાધુઓનાં કષાય-કલુષિત અન્તઃકરણે વિવિધ ઝઘડા ઉભા કરાવે છે. લોકો કહે છે કે શ્રાવકે ઝઘડા કરાવે છે; પણ હું કહું છું કે ઝઘડાના ઉત્પાદક અમે–સાધુઓ છીએ. શ્રાવકના માવ્યા અમે ભમી જઈએ છીએ, એ વાત પણ બેટી નથી. પણ અમારી ડગળા ઠેકાણે હોય તે કોણ અમને ભમાવી જનારો હતો? અમારે કાચા કાનના શા માટે રહેવું જોઈએ ! પણ પામર પ્રકૃતિને વિવશ થઈને બીજાના ભમાવ્યા ભમી જઈ અમે એવા આકળા-બાકળા બની જઈએ છીએ કે અમારું નવ For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ પુરાણ વેર-ઝેરને પુષ્ટ કરવાના ઈરાદે અમે ક્ષમાશ્રમણના જીવનસિદ્ધાન્તને ખીંટીએ લટકાવી દઈ ઉદ્દામ કલહની નીચ રોજના કરવા મંડી પડીએ છીએ. આ અમારી મનોદશા છે. એનું જ એ પરિભ્રામ છે કે આજે અમ સાધુઓનાં પગલાં ઠેકાણે ઠેકાણે શાન્તિ રેડવાને બદલે અશાન્તિવર્ધક થઈ પડ્યાં છે. મુનિઓથી સમાજમાં કષાયની આગ ભભૂકે, લોકોમાં ચકચારભર્યો ખળભળાટ જામે અને મારામારી શરૂ થાય એ કેટલી બધી કરૂણ ઘટના છે ! અમારી એ સાધુ સ્વભાવ સુલભ, સમતા, સહિષ્ણુતા, ગંભીરતા અને ઉદારતા ક્યાં ચાલી ગઈ! ત્યાગ–માર્ગ સર્વોત્તમ છે, એમાં તે કોઈ અન્યદશનીને પણ મત ભેદ ન હેય. સન્યાસનો માર્ગ એકી અવાજે દુનિયામાં ઉચપરમેચ મનાય છે, પણ એ એટલે મહાન છે, તેટલે જ દુષ્કર પણ છે; એ ભૂલી જવા જેવું નથી. એ એવું કંઈ રમકડું નથી કે ચપ દઈને બાળકના હાથમાં કે જેના–તેના હાથમાં આપી દેવાય. એ મહાન રસાયણ છે. નાલાયકના હાથમાં જાય તેમ તેના ડૂચા કાઢી નાખે–તેને ધરતભેગો કરી નાખે. બહુ વિચાર કરીને તેને પ્રોચ કરવાને છે. ભલે એના અધિકારી થડા નિકળે, એની હરકત નહિ; પણ નાલાયકના હાથમાં જઈને તેની ફજેતી ન થાય એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. કેઈ ધર્મ ન પામે એની હરકત નહિ, પણ ધર્મના ભવાડા થઈને કોઈ ધર્મ ન પામે અને ધર્મની હસી ન કરી બેસાય એનો ખ્યાલ અવશ્ય રાખ જોઈએ. ચારિત્ર-વસ્તુ કહેવામાં જેટલી સરળ છે તેટલી કરવામાં છે કે કેમ? એને ઉત્તર દીવા જેવો સ્પષ્ટ છે. ત્યારની વાતો તે હેટી મહટી કરીશું, પણ તે ત્યાગ અમારા જીવનમાં કેટલો ઉતર્યો છે એને વિચાર કરવાની અમને કુરસદ ક્યાં છે? ક્રોધ અને માન, માયા અને લોભ અમારામાં કેટલા ખાંડી ખડીને ભર્યા છે એ તે. અમારે જેવું નથી, અને બીજાને “ત્યા” ના નામે ઝટ મંત્રી For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ નાખવાની તૈયારી કરવી છે. આ કેવી બાલિશતા! બીજાને ઘરબારને ત્યાગ કરાવવા પહેલાં અમે પોતે જ ક્રોધાદિનો ત્યાગ કરીએ તો અમારું કેટલું ભલું થાય! અને પિતાનું ભલું થતાં બીજાનું ભલું કરવા માટે “ધમપછાડા” કરવા પડતા જ નથી, એ ચોક્કસ વાત છે. જ્યાં પિતાની અન્દર જ ગાબડું પડેલું હોય છે, ત્યાં જ ધીંગાણ મને તોફાન કરી ત્યાગીપણાને ડોળ બતાવવાને દંભ સેવાય છે. બીજાના કલ્યાણને સારૂ જેટલી વાતો કરાય છે તેટલું પિતાના આત્મકલ્યાણ માટે વિચારાય તો પિતાની જાતને કેટલે લાભ થાય! અને હરિભદ્રાચાર્યના કથન પ્રમાણે, અનુગ્રહ-બુદ્ધિએ આગન્તુક મુમુક્ષુ (ઉમેદવાર)ને સ્વીકારવામાં પણ કલહ-કોલાહલના ભવાડા તે શાને ભજવાવા જોઈએ? દીક્ષા જેવી પવિત્ર વસ્તુ ક્યાં! અને તે પ્રસંગે તોફાનની આગ ફાટી નિકળે એ દુષ્યવૃત્તિ ક્યાં આવી દીક્ષા હેય છે-વાર્ય છે. જે દીક્ષાના મંડાણમાં વેર-ઝેરને દાવાનળ ફાટી નિકળે, જે દીક્ષાના પાયામાં જ સાધુને પિતાનાં મહાવ્રતોનાં હનન કરવા પડે અને જે દીક્ષાની પ્રસ્તાવનામાં જ હલાહલ–વિષ રેડવામાં આવે એને જેન-દીક્ષા કેણ કહે. ચિત્ત, વિત્ત અને પાત્ર એ ત્રણેને વેગ ખરેખર જ પવિત્ર હેય તે દીક્ષાને કે વાગે, નાં હૃદય પર વૈરાગ્યની અસર થાય અને નિષ્ફર હદય પણ નમી પડે. પણ એ ત્રિપુટીની યોગ્યતામાં જ બાજે પ્રાયઃ મોટા વાંધા છે. અને એથી જ જ્યાં ત્યાં દીક્ષાના નામે તોફાને મંડાય છે. દીક્ષા જેવું વિત્ત પ્રદાન કરનારનું ચિત્ત કેટલું વિશાળ, ગંભીર અને સંસ્કારી હાવું જોઈએ; જેને તે “વિત્ત પ્રદાન કરવામાં આવે તે “પાત્ર' પણ કેવું નિર્ભીક, સુજ્ઞ અને મુમુક્ષુ તેવું જોઈએ; બામ એ ત્રણેનો યોગ્ય વેગ મળે તો દીક્ષાના વરઘોડા કેવા દીપી નઝળે ! પણ ધાંધલીયા વરઘોડા જગબત્રીશીએ ચડાવી દીક્ષા માપવામાં “ટોળું' વધે એ તે ખરૂં, પણ એમાં શાસન ઉપર કેવી છીણી મૂકાય છે એનો કંઈ વિચાર આવે છે? જરા દુનિયાની ૨૧ For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ સામું જોવાય તો ખબર પડે કે જૈન સાધુઓ માટે કેવું ખરાબ વાતાવરણ ફેલાઈ રહ્યું છે? દીક્ષાના ભવાડાઓ એ આમ–પબ્લિકમાં જૈન સ ધ માટે કેવા ખરાબ અભિપ્રાય ફેલાવી મૂક્યા છે, એ જ્યારે ઉપાશ્રયમાંથી મોટું બહાર કઢાય ત્યારે જ માલૂમ પડી શકે પરિવાર વધારવાની ધૂનમાં શાસનની ઈજજત કેટલી લુંટાઈ રહી છે એનું પણ જે અમને ભાન ન રહે તો અમે અમારા સ્થાનને માટે કેટલા લાયક છીએ એ કહેવાની કંઈ જરૂર રહેતી નથી. જે પકારમાં સદા નિરત છે તે પ્રતિક્ષણ પરોપકાર જ કરી રહ્યો છે. કારપરાયણ મુનિઓને દીક્ષાના ઉમેદવાર શોધવા માટે ફાંફાં મારવા પડતા નથી. પરોપકાર સારૂ તેમને ઝઘડા જગાવા પડતા નથી. તેમના સાધુ-જીવનથી આકર્ષાઈ જે તેમની પાસે દીક્ષા લેવા જાવે, તેને લાયક જોઈને, બખેડા ઉભા ન થાય અને ધર્મની અપભ્રાજના ન થાય તે રીતે તેઓ દીક્ષા આપે. કદાચ કોઈપણ દીક્ષા લેનાર ન નિકળે તે એમાં રમાત્મસાધક મુનિનું શું ગયું ? કેમકે આત્મ સાધન એ જ ચારિત્રનું મુખ્ય ધ્યેય છે. - પકારમાં પરોપકાર પણ સમાવે છે. સ્વોપકારી અહિંસાદિ મહાવ્રતના ગે કોઈને ઈજા કરનાર ન થનો હોવાથી સ્વત એવા પરોપકારી થઈ પડે છે. પણ દીક્ષા જેવું મહાન પરોપકાર-કાર્ય પણ ધાધલ મચાવીને શાસનની નિન્દા કરાવીને-ધર્મની હીલના કરાવીને કરવું એ તદ્દન ગેરવ્યાજબી ગણાય; અને સાચે સાધુ એમ કરવાનું કદી પસંદ ન કરે. પૂર્વકાળમાં પણ ધાધલ ઉભી થાય એવા મન્યાયના માર્ગે કોઈપણ પ્રાચાર્યું કે મુનિવરે કંઈને દીક્ષા આપી નથી. વજૂસ્વામીની દીક્ષા થવા અગાઉ રાજા સુધી મામલે ગ હતો, અને એમાં તેમના ગુરુનું જરાય અન્યાયભર્યું વર્તન હેતું. અને તે પ્રસંગ પણ મનેખો જ ગણાય. વજીસ્વામીની માતાએ પિતાના પુત્રને પોતાના સ્વામીના ચરણે સમર્પણ કરી દીધો હતો, પણ પાછળથી તેણીનું મન કરી ગ્યું અને છોકરા પાછા લેવા For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ તેણીએ તકરાર માંડી. મા તેણીનું ચોખ્ખું બન્યાયભર્યું જ વર્તન હતું. એ આચાર્ય મહારાજ પણ વિશિષ્ટતાની હતા. વજ બાળક પોતે પણ અદ્દભૂત વ્યક્તિ હતા. જેણે દેડીયા-પારણામાં પડ્યાં પડડ્યાં ગ્યાર અંગેનું અધ્યયન કીધું, તે મહાન આત્મા, ભભૂત શક્તિશાલી બાળકને દાખલો આગળ ધરીને આજના નાના છેક રાત્રે એકદમ મૂડી નાંખવા એ ચોખો અધર્મ છે. હેમચનની દીક્ષા પાછળ કંઈ પણ તોફાન થયું હતું કે? “દેવન” એવા કાચા ગુરુ હતા કે જન-અર્ચાની ઉપેક્ષા કરીને, શાસનહીલનાની ધાંધલને અવગણીને, આંખો મીંચી કેવળ જીદ્દ ઉપર, એ બાળકને દીક્ષા આપી છે. તેઓ મહાન ગીતાર્થ, બહુશ્રુત અને શાસનભક્ત મહાત્મા હતા. એટલે તેમણે દીક્ષાનું કામ શાંતિપૂર્વક સાધવામાં જે બુદ્ધિમતા વાપરી હતી તેમાં તેમનું ડહાપણ ઝળકી રહ્યું છે. પણ એ દાખલા અાધાર લઈ આજના બાળકોને દીક્ષા ન વાપી શકાય. હેમચન્દ્ર થનાર બાળકની જેટલી ઉમ્મરે દીક્ષા થઈ હતી તેટલી ઉમ્મરે દીક્ષા આપવાનું કામ દેવચ જેવા મહાત્માઓથી જ બની શકે. હિમચન્દ્ર થનાર બાળકનું મુંડન, તે ભવિષ્યમાં જ્ઞાનશક્તિને મહાસાગર અને અદ્દભૂત ચમત્કારી સત નિવડનાર છે એવી જાતના “ભવિષ્યદર્શનને મજારી છે. દેવચન્દ્રને એ ભવિવજ્ઞાન હતું. અને તેથી જ તેઓ તે બાળકને ગ્રહણ કરવા ઉત્સુક થયા હતા. આજના સાધુએ તેટલી ઉમ્મરે કે અયોગ્ય ઉમ્મરે કોઈને દીક્ષા આપવાનું સાહસ કરે તે તે નિન્દનીય ગણાય વસ્તુતઃ ચરિતાનુવાદની ઘટનાઓના માધાર પર દારામદાર બાંધવાનો ન હેય. એમ કરવા જઈ તે સ્થૂલભદ્રના દાખલાના આધારે વેશ્યાના મદિરમાં કે રમણીના સહવાસમાં પણ રહેવાનું અને ચોમાસું કરવાનું પ્રાપ્ત થાય. ભૂતકાળમાં કોઈ છદ્મસ્થથી ભૂલભરેલું કંઈ વર્તન થયું હોય, યા પ્રામાદિક અથવા લોભજન્ય For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ કંઈ ગેરવ્યાજબી બની ગયું હોય તે શું એને દાખલો લઈને આપણે તેનું અનુસરણ કરવાનું હોય? નહિ જ. મેહના આવેશમાં કેઈએ કેઈને અયોગ્ય દશામાં દીક્ષા આપી હોય અને પછી એ દીક્ષિત થયેલ ભવિષ્યમાં ભાગ્યના જોરે સારો અને કાર્યક્ષમ સાધુ નિકળે તે પણ એ દીક્ષાકાર્ય તો દૂષિત અને ગેરવ્યાજબીમાં જ ગણાય. અને આજના દૂષિત વાતાવરણમાં સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે બાલ-દીક્ષા પ્રાય: બાલ-લગ્નની જેમ મહાભયાવહ થઈ પડી છે, એ ખાસ ધ્યાનમાં રહે. લગભગ આઠ-નવ વર્ષની ઉમ્મરે દીક્ષા લીધેલાઓની નામાવલી રજુ કરીને કેટલાકે “બાલ–દીક્ષાની બાબતને સમર્થન કરવાને પ્રયાસ કરતા જોવાય છે; પણ મારી નમ્ર દષ્ટિ પ્રમાણે એમાં કંઈ વજૂદ નથી. સમય-સ્થિતિ અને સામે જોયા વગર અને શાસ્ત્રના અક્ષરે પાછળ રહેલુ તાત્વિક રહસ્ય સમજ્યા વગર શાસ્ત્રોના નામે અખેિ મીંચી ચલાવ્યું રાખવું એ ડહ પણ ભર્યું ન જ ગણાય. આઠવર્ણ સંબંધી જે ઉલેખ ગ્રન્થોમાં જોવાય છે તે એ વિધાયક નથી કે ગમે તે કાળમાં, ગમે તેવા સંગોમાં પણ તેટલી ઉમ્મર દીક્ષા આપવાનું વિધાન કરતો હોય, શાસ્ત્રોમાંથી આવી રીતે બાલ–દીક્ષા આપવાની એકાંતિક વિધિ શોધી કહાડવામાં ખરેખર શાસ્ત્રનું અપમાન સમાયેલું છે. આઠ વર્ષની નધિ ગ્રંથમાં જે દૃષ્ટિગોચર થાય છે, તે ત્રણે કાળના તમામ ભાવોને નિરખતાં કેઈ કાળમાં બનનાર વસ્તુની છેલ્લા દરજ્જાની છેલ્લી નેધ છે. અનન્ત ભવિષ્યકાળમાં એક જ વ્યક્તિને પણ જે તેટલી ઉમ્મરે વિરતિભાવ આવ્યાનું જ્ઞાનીએ જોયું હોય તેય શાસ્ત્રમાં સામાન્ય પ્રકારે એમ ઉલ્લેખાઈ જાય કે તેટલી ઉમ્મરે સર્વવિરતિ-પરિણામ ફરસે છે. આવી જાતની અનેક નેધે આ હિસાબે જ શાસ્ત્રોમાં કરાયેલી છે. એટલે જ્ઞાનીના જ્ઞાન-પ્રકાશના ઉલ્લેખરૂપ એ નધિના આધારે તેટલી ઉમ્મરે For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૬ આજની ઈ વ્યક્તિને આજના સાધુએ વિરતિ-વાસનાવાળા માની લઈ દીક્ષા આપવા માટે ધાંધલ મચાવે તે તેમાં તેમની મેકવિડંબના જ ગણાય. ખરી વાત તો એ છે કે ચારિત્ર-પરિણતિ એ મનની વસ્તુ છે અને તેની પૂરેપૂરી પરખ થવી એ મુશ્કેલ છે. તેને માટે એવું થર્મોમીટર” ક્યાં? છતાં વર્તન-વ્યવહાર ઉપરથી માણસની મનોદશા કંઈક ખ્યાલ આવી શકે. એટલે જે કે દીક્ષા કાર્યમાં વૈરાગ્ય-રંગ જ પ્રધાનપણે જેવાન હૈય, છતાં વર્તમાન જમાનાની હવા મુજબ વયની ગ્યતા પણ ખાસ કરીને વિચારવા યેય છે, એમ મારે નમ્ર અને સ્પષ્ટ મત છે. કાચી ઉમ્મરના કરાને હાલના જમાનામાં દીક્ષા ન અપાવી જોઈએ, એમ મારે છાતી ઠોકીને કહેવું પડે છે. આ કાળમાં એવી દીક્ષાનો વિરછેદ તે કોણ કહે ? પણ એ કાર્ય દરેક કાળમાં વિરલ જ બને છે, તે આ કાળમાં તે “જાતિ સ્મરણ” જેવા ભાવની જેમ ખાસ કરીને વિશેષ વિરલ હેય એ સાદી અકકલથી પશુ સમજી શકાય તેમ છે. વિલના સંપાદક પણ વિરલા જ હેય. વિરલ કાર્ય વિરલાથી જ સધાય. એનો રાઈટ દેવચ~-હેમચન્દ્ર” જેવાઓને જ હોય. એવી કદાચિક વસ્તુને સાધારણ બાબત માનવી–મનાવવી ઠીક નથી, શાસ્ત્રવિરુદ્ધ, અનુભવવિરુદ્ધ અને યુક્તિવિરુદ્ધ છે. શુદ્ધ અંતઃકરણથી જે દીક્ષાની ધગશ જ હોય અને દીક્ષાનો પ્રચાર કરવાની ખરી જ જે તાલાવેલી લાગી હોય તે આપ દીક્ષા હિંસકેને અહિંસાની, આપે દીક્ષા માંસભક્ષીઓને ફલાહારની, આપે દીક્ષા દુરાચારીઓને સદાચારની અને આપો દીક્ષા જૈનેતરને જૈનધર્મની આ દીક્ષા છે. આ શાસનને સુષ-નાદ છે. એમાં જૈનધર્મની જ્યોત ઝળકી રહી છે. શાસન-સેવાને એ મહામાર્ગ છે. દીક્ષા આપવાના For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ કોડ પૂરા કરવા હેય તે નિકળી પડે પંજાબમાં અને બંગાળમાં, ઉત્તર-હિન્દુસ્તાનમાં અને મદ્રાસમાં. ત્યાં તમારે જેશ બતાવે! ત્યાંના વિદ્વાનેના માથાં ધુણા! ત્યાંની જનતા પર તમારા ચારિત્રને રસ રેડે! અને એ રીતે જનેતર જગમાં જિન ભાવનાનું ઉદ્યોતન કરો. પુરૂષાર્થ ફેરવવાનો એ માર્ગ છે. કર્યસયા એ આજે કેટલા જોશભેર આગળ વધી રહ્યા છે, એ જરા નજર બલી નિહાળે. ઉપાશ્રયની ચાર દિવાલોમાં ભરાઈ રહીને સિંહનાદ કર્યો શું વળવાનું હતું ? વિરોધી ધર્મવાળાઓની પરિષદમાં જઈને તમારી મર્દાનગી બતા! તેમનાં હદ પર તમારા પ્રવચનની છાપ પાડે! જેન સિદ્ધાન્ત પ્રત્યે જનેતર માં હું મુકાવો! કી ઘરમાં કે ઘરમાં અશુચિ કરવા જેવું કરી રહ્યા છે? જે ડાળ પર બેસવું તે ડાળને કાપવાની આ શી કુચે.. ? ઘરની જીન્દર જ કાં ૯હાય લગાડો? શાસનની ફજેતી કરવા પહેલાં જ તે પાછું વાળીને જુઓ. સાધુનાં પતાં પગલાં કેટલી શાન્તિદાયક હાય! તેમના પ્રવચન કેવાં સુંદર પ્રેરણાજનક હેલા તેમના વ્યવહાર સંઘને કેટલે બલાધાયક હાય! અને તેમને ઉપદેશમાં કેટલે વિવેક હાય ! રાક્ષસવૃત્તિ, મદ, હઠ અને ગુસ્સો વ્યાખ્યાનને કેટલું છીછરું બનાવી મૂકે છે, કેટલું અસંગત, અસંબદ્ધ, એકદેશીય અને ઉત્તાપજનક કરી મૂકે છે, એ આજે ખુલ્લુ જોવાઈ રહ્યું છે. જે મુખમાંથી સુધા કરવી જોઈએ, તેમાંથી આજે ગરલ વહી રહ્યું છે ! અને સમાજને મૂછિત બનાવી રહ્યું છે! અફસોસ ! teગમ સ ધુની હદમાં જ કેદ અને ઠેષ ધમધમી રહ્યા હોય ત્યાં પછી મારા શોતાઓમાં શાન્તિ ક્યાંથી ઉતરે! અમારાં કલુષિત અન્તરણ સમાજે ભાવોને ઉશ્કેરી રહ્યા છે, અને તેમને અંદર અંદર લડાવી મારે છે. ઠેષથી ધુંધવાતા અમે સાધુઓ જ નિ ચ અને ગલીચ ભાષાની હેન્ડબીલ બહાર પડાવીએ છીએ, અમે For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ સાધુઓ જ સારા સુપાત્ર સાધુઓની ખોદણ મને ઝાટકણીભરેલી પત્રિકાઓ વહેંચાવીને જનતામાં “મેલેરીયા ફેલાવીએ છીએ. આ બધાં પાપનાં મૂળ કોણ? કંઈ સમજવામાં આવે છે? અમ સાધુએની આસપાસની અદેખાઈ અમને કયાં ઘસડી રહી છે. કંઈ ખ્યાલ આવે છે? બેવકુફી અને નીચ સ્વભાવ ધર્મને ડાટ વાળવા બેઠા છે. અમારી બુદ્ધિ બહેર મારી ગઈ ન હોત તો આ ઝઘડાઓનાં વાદળ કથી ચડી બાવત ! ખેદ ! ખેદા ! ત્યાગને ઉપદેશ આપનાર ત્યાગપરાયણ હોય તો જ તે પ્રભાવ જનતા પર પડી શકે. ખાન-પાનમાં અને વસ્ત્રપરિધાનમાં ત્યાગમય જીવન સ્પષ્ટ ખીલી ઉડવું જોઈએ. સુન્દર શરબતી મલમલના કુલફટાક વાઘા ત્યાગને શોભાવી નથી શકતા ! વાણી પર કાબુ એ ત્યાગી જીવનને મહાન સંગાર છે. વાગૃતિ વગરને – વાણું ઉપરના સંયમ વગરનો સાધુ સાધુ-જીવનને કયરી નાખે છે, શાસનનો ઉડૂડાહ કરી મૂકે છે. શાસન–સેવા કે ધર્મોપદેશક–જીવન માટે તે નાલાયક છે. એવાથી વિવાહની વરસી થઈ જાય છે ! ત્યાગનો ઉપદેશ પણ ત્યાગીઓએ બે રીતે કરવાનો હાયસાધુજીવનને અનુકૂળ અને ગૃહજીવનને અનુકૂળ. કેવળ એધાના રાગ આલાપવામાં જ ત્યાગને ઉપદેશ સમાઈ જતો નથી. ત્યાગીના ત્યાગને ઉપદેશ સંયમ અને વાગ્ય–ભાવનાનું મનોહર ચિત્ર દેરી જનતાના ચિત્તને સાધુજીવન ભણુ આકર્ષવા પ્રયત્ન કરે છે. અને ત્યાગીને ઉપદેશ ગૃહસ્થજીવનને પણ પ્રકુલિત કરવામાં મહાન પ્રાણવાન હેાય છે. ત્યાગીએ ગૃહસ્થધર્મનું પણ પ્રતિપાદન કરી ગૃહસ્થસંસારને પ્રગતિના પંથે દેરવા પ્રયત્નશીલ હોય છે. એમનું પરોપકારમય જીવન ગૃહસ્થ–સંસારની ઉન્નતિ માટે પણ હોય છે. તેમનું ઉપદેશકજીવન ગૃહ–જીન્ના ભલા માટે પણ માન પ્રકાશ રડે છે. ગૃહસ્થાશ્રમમાં ઘુસેલા સડાઓને નિર્દેશ કરી તેને ઉખેડી ફેંકી For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ દેવા બાબત પ્રેરણા કરવી એ ત્યાગીઓનું મહાન કર્તવ્ય છે. એ સંબધી તેમને ઉપદેશ એ ત્યાગમય જ ઉપદેશ છે. લગ્નસંસ્થાનું નિરૂપણ કરી શુદ્ધ કાનપદ્ધતિ પ્રબેધવામાં અને તેમાં પેસી યેલા અનાચારોને દફનાવી દેવાની ભલામણ કરવામાં ત્યાગને જ પ્રદેશ સમાયેલ છે. આરોગ્યના નિયમો પર જનતાનું ધ્યાન ખેંચી, શક્તિ વિકાસના મહાન સાધન તરીકે વ્યાયામનું સ્પષ્ટીકરણ કરી, નિર્બ. ળતા અને કાયરતાને ખંખેરી નાખવાનું ઉષવામાં ત્યારે જ “ ઉપદેશ સમાય છે. કેળવણુને પ્રચાર કરી અજ્ઞાન-અંધકારને દૂર કરવાનું અને ધર્મ તથા સમાજની પ્રતિષ્ઠા વધારવાનું ઉપદેશવામાં ત્યાગનો જ ઉપદેશ સમાયો છે. આ પ્રક્રારના બધા ઉપદેશ ત્યાગ૫રવે છે. એ પ્રકારના ઉપદેશ ત્યાગીએ એ જરૂર કરવા જોઈએ. એ પ્રકારના ઉપદેશ રાષ્ટ્રીય કે સામાજિક સંસ્થાઓમાં ભરાઈ ગયેલા કાદવ કે મેલને દૂર કરવા પરત્વે છે; પાપવાસનાઓ તથા વિષમતાજનિત કહે અને અશાંતિનાં દર્દોને શમાવવા પરત્વે છે; અને અજ્ઞાનતા તથા નિર્બળતાને હાંકી કહાડવા પરવે છે. આમ પ્રેરણાદાયક અને બલવર્ધક ઉપદેશ ત્યાગીઓના મુખમાં જેટલા શોભી: શકે, તેટલા બીજાના મુખમાં ન શોભી શકે. આવા ઉપદેશદ્વારા ત્યાગીઓ દેશનું, સમાજનું અને ધર્મનું જેટલું ભલું કરી શકે, તેટલું બીજાઓ ન કરી શકે. સુતરી, ત્યાગીઓ દ્વારા તેવા ઉપદેશ થવામાં શાસનની સુંદરમાં સુંદર સેવા અને ધર્મ મહાન ઉદ્યોત સમાયેલો છે. આશા રાખીએ કે ત્યાગી મહાત્માઓ આ તત્વને ધ્યાન ઉપર લઈને અને આ લેખમાં બતાવેલા મુદ્દાઓ પર શાન્તચિત્તે પરામર્શ કરીને સમાજમાં હાલ પથરાયેલ અશાન્ત વાતાવરણને શમન કરવાની ઉદારતા દાખવશે. વિશેષ શું!. Eવી For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ 30:5:%B9%888888888888 | પ્રાર્થના હે ઈશ ! તુ ક૯યાણ મંદિર વિશ્વકા બાધાર હૈ, હમ લેગ સબ તેરે કૃપા૫૬ સ્નેહભા જ ન બાલ હૈ; દર્શન હમે દે કર હમ!ા મેહ રાગ હટાઈએ, ક૯યાણ યાત્રા કે લિયે હમકે સમર્થ બનાઈએ... 1 હમલોગ હે ભગવાન નિજ સંકુચિત સ્વાર્થ નિમગ્ન હૈ, અજ્ઞાનસે ઘેરે હુએ હૈ કામ કે ધ મદાધ છે; ઐસી હમારી દુર્દ શાકે દેખ કરુણી લાઈએ, હમ દુખિ પર હે દયાનિધિ કુછ કૃપા વરસાઈ એ ... 2 સબ જીવ તેરે બાલ હૈ અત બેવ ભાઈ ભાઈ હૈ, ઐસી ક્ષમજ હમમે પ્રકટ હે યહ પ્રભુ વિજ્ઞપ્તિ હૈ, હમલોગ સચ્ચે હૃદયકે સૌહાર્દ સે મિલકર રહે, અન્યોન્ય કે હિત કાર્યમે સહયોગ નિત દેતે રહે, ... કર્તવ્ય પથકા ભાન હો અલયકા સંહાર હે, સતકર્મ પટુતા પ્રકટ હે સંયમબલાવિર્ભાવ હે; હમ સબ મનુષ્યામે પ૨સ્પરું પ્રેમકા ઉ૯લાસ છે, જે સૌજન્યસે સતકર્મ સે માનવ ધરાકા વિજય હે ... હે વિશ્વદિપક વિશ્વબાંધવ, વિશ્વવત્સલ વિશ્વવિત હે વિશ્વનાયક, વિશ્વસુંદર વિશ્વાસ કટ ભીતિભિત ; હે નાથ હમ સબ લોગ તેરે દાસ કિંકર ભૂત્ય હૈ, છે વરે માય ધામ ચરણો મેં ઝુકાતે શિષ છે ... 5 2 –મુનિશ્રી ન્યાયવિજયજી 908888888888888888888888888888888 શ્રી ઉદય પ્રિન્ટરી, સોનગઢ (સૌરાષ્ટ્ર ) For Personal & Private Use Only