SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૭ રહ્યો છુ. એમના જતાં મેાટામાં માટી ખેાટ પડી હોય તા તે મને જ પડી છે તે એના માત્ર પણ અનુભવ કર્યો કરુ છુ. આથી મારે મન એ સુખ કુણ્ડ' હતા. જેમને એમના પ્રત્યે સ્નેહભાવ ન હેાય, ભક્તિભાવ ન હૈય તેમ જ જેમણે એમની આછી વત્તી સેવા ન કરી હેાય એવી એક પણ વ્યક્તિ માંડલમાંથી શેાધવી મુશ્કેલ છે. એટલે કાના નામેા લેવાં અને કાના હાડવી? એમાં કાઈને અન્યાય થવાના સ’ભવ છે. ગામ છતાં આ વા। સેવંતીલાલ ભોગીલાલ, શ્રી વજુભાઈ જેશી ગભાઈ વેરા, શ્રી ચંદુલાલ ખાલચંદ, શ્રી બુદ્ધિલાલ નગીનદાસ, શ્રી રમણીકલાલ ખાલચંદભાઈ, શ્રી અમૃતલાલ હરખચંદભાઈ, શ્રી ચીનુભાઈ ગાંડાભાઈ, શ્રી રતિલાલ સૌભાગ્યચંદ, શ્રી ધીરલાલ પે પટલાલ, શ્રી શાંતિલાલ કેવળદાસ અને શાહ બાબુભાઈ રતિલાલ એમના નિકટના પરિચયમાં રહેતા અને પેાતાની સેવા ભક્તિ સ્થાપવા માટે જાગૃત રહેતા અને માંદગીના છેલ્લા વર્ષોમાં શ્રી ભરતકુમાર રતિલાલને તા રાજ ખુદ મહારાજ સાહેબ જ એની એની શારીરિક સેવા માટે છેલાવી લેતા ને એ ખૂબ àાંશથી રાત્રે એમની સેવા કરી. માંડલ જૂની પર પરાએ ચાલતું ધાર્મિક વૃત્તિનું ગામ છે તેમજ ધાર્મિક ઉત્સવા-મહત્સવામાં પણ એ હારા રૂપિયા ખચી શકે છે. આામ છતાં એના લેહીમાં એક એવું તત્ત્વ પડેલુ છે કે ઉપાગિતાવાદ થ્યને પરિસ્થિતિને વિચાર કરીને એ કયારેક રૂઢ પર પરાને એક ખાજુ રાખી સમયાનુરૂપ પગલું પણુ ભરી શકે છે. ૩-૪ વ પહેલાં મહારાજ સાહેબ બિમાર હતા વળી મૂત્રાશયની ખાખીને કારણે આપરેશનની પણ જરૂર હતી જેથી એમના શસક અને ચાહક શ્રી ડા. અવ્યુ સાહેબે એમને વીરનગર પધારવાનું ામ ત્રસુ સ્માયું તે બધી જ વ્યવસ્થા કરવાનું માથે લઈ લીધું. આ કારણે એમને વીરનગર મેકલવાની જરૂર હાઈ ભાઈશ્રી દાથી સેવંતીલાલ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005395
Book TitleNyayavijayji Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherMandal Tapagaccha Jain Sangh
Publication Year1976
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy