SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ પોપટલાલ પિતાની લા વગનો ઉપયોગ કરી મડિલથી વિરનગર સુધી લગભગ ૨૦ જગ્યાએ પૂરતી ગોઠવણ કરવા દેડાદેડ કરી રહ્યા હતા. મહારાજ થી બિમાર હતા. શરદીનું જોર હતું. કફ પણ ખૂબ પડતે હ. એવી સ્થિતિમાં અસહ્ય ઠંડી અને સુસવતા વાયરાને કારણે એમને મેકવાન કેઈ જ જવાબદારી લેવા તૈયાર નહતું જેથી અમે મુંઝાતા હતા પણ ત્યાં તે ત્રણે કચ્છના આગેવાને વહેરા વજુભાઈ જેશીંગભાઈ, શાહ ચીનુભાઈ ગાંડાલાલ અને શાહ અમૃતલાલ હરખચંદે પિતાના સમયના ભેગ આપીને એવી સુંદર વ્યવસ્થા ગોઠવી આપી છે જેથી મહારાજ શ્રી સહી સલામત વીરનગર પહોંચી ગયા અને તબિયત સારી રહી હાઈ બધા રાજી થયા. આ હતી અમાશ શેઠિયાઓની એમના પ્રત્યેની ભક્તિ. મહારાજશ્રીના અન્ય ચાહકોમાં અનેક નેત્રજ્ઞો દ્વારા મહાન પ્રતિષ્ઠા પ્રાપ્ત કરનાર ડો. અવયું મુખ્ય છે. જે વર્ષમાં એકાદ બે વાર મહારાજ શીના ખાસ દર્શને આવી સસમાગમને લાભ મેળવી જતા. વડોદરા વાળા શ્રી હંસરાજભાઈ કોઠારી તથા મણિભાઈ હરિભક્તિ મહારાજશ્રીના ખૂબ પ્રશસિક હાઈ વર્ષમાં એકાદ બે વાર એ પણ દર્શને આવી જતા. તે એમના સ્વાથ્યની ચિંતા કર્યા કરતા અને પાટણના શ્રી ભોગીભાઈ ચુનીલાલ તથા અન્ય ભાઈઓને તો મહારાજ શ્રી પ્રત્યે અપૂર્વ ભાવ હતો. અને તેથી મહારાજશ્રીન પાટા લઈ જવાનો એમનો આગ્રહ ચાલુ જ રહે છે. મહારાજશ્રીના જનદર્શન'ની ઉપરા ઉપરી આવૃત્તિબા કાઢવામાં એમને જ એકમાત્ર સારા હતા અને એમના “કલ્યાણ ભારતી'ની બીજી આવૃતિ માટે એમનો પ્રયત્ન ચાલુ જ છે. અને છેલે વર્ષો સુધી એમની સેવા કરનાર કાન-ભલે ક્યારેક ગડા થઈ જતે પણ એમ છતાં એણે ૨૪ કલાક સહવાસ માપી જે સેવા કરી છે એને તો કદી પણ ન જ ભૂલી શકાય. આ બધા ભક્ત સમુદાયમાં સાધ્વીજી સદ્દગુણાશ્રીજી તથા સાધ્વીજી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005395
Book TitleNyayavijayji Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherMandal Tapagaccha Jain Sangh
Publication Year1976
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy