________________
૧૨૯
કીર્તિ લતાથીજીનું કેાઈ અનોખું સ્થાન છે. સગુણાશ્રીના આગ્રહથી રોજ બપોરે ચાલતા ધાર્મિક વર્ગમાં મહારાજ શ્રીના મુખેથી જે અવારનવાર અમર સત્યે પ્રગટ થતાં એમને એમણે સંગ્રહ કર્યો હાઈ એમના દ્વારા જ આપણને એ અમર વચને પ્રાપ્ત થઈ શકે છે. તેમ જ ઉપદેશ સરિતા તથા જીવનનું ઊરેકર એ બે પ્રથા પણ એમની જ પ્રેરણાનું ફળ હેઈ એને યશ એમને જ ફાળે જય છે અને કીલિતાણીએ માંદલી પ્રકૃતિ હોવા છતાં દિવસના દિવસ સુધી જે મહેનત લઈ મહારાજશ્રીને જ્ઞાન ભંડાર વ્યવસ્થિત કર્યો છે એથી જ એમનું સાહિત્ય વ્યવસ્થિત અને સુરક્ષિત રહી શકયું છે. સેંકડો ગ્રંથ-પથીઓને વ્યવસ્થિત કરી, લૂગડાની પોથીઓ બનાવડાવી તથા એમાં નંબર પ્રમાણે પુસ્તો ગોઠવી જે વ્યવસિત લીસ્ટ એમણે કરી આપ્યું છે એથી જ કોઈ પણ ગ્રંથ છેવો સુલભ બન્યો છે; નહિ તે પુસ્તકેના ઢગલામાંથી કોઈ પણ જરૂરી ગ્રંથ મેળવો કઠિન જ થઈ પડત. આ દૃષ્ટિએ શ્રી કવિતાશ્રીજીની સેવાનો લાભ આજ પણ ઉઠાવી શકાય છે અને તેથી એ ગ્રંથભંડાર જળવાશે ત્યાં સુધી એ પવિત્ર સાધવીનું નામ સદા એની સાથે જોડાયેલું જ રહેશે.
મળેલા સંદેશાઓ
મુનિ ન્યાયવિજયજીના કાલધર્મ પામવાથી–સમુદાયમાંથી એક પરમજ્ઞાની, ધ્યાન અને સમભાવી સુનિયત્નની ખોટ પડી છે. માંડલ જન સંધ એટલે ભાગ્યશાળી છે કે એણે તેઓશ્રીની ખૂબ ખૂબ ભક્તિ વૈયાવચ્ચ કરી સુંદર–અનુમોદનીય લાભ લીધે છે.
– આચાર્ય વિજ્યપ્રેમસૂરિ-મુંબઈ
૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org