________________
૧૩૦
મુનિ ન્યાયવિજયજીના અવસાનથી જનસમાજને એક સમર્થ વિદાનની બેટ પડી છે, પણ જૈનદર્શન' એમનું અમર સ્મારક બનશે.
–સમુસૂરિજી માત્મવલલભ નભવન, દિલી. માંડલે-ન્યાયવિજયજી રૂપે ઉત્કૃષ્ટ પુત સમાજને સમર્પિત કર્યો હતો.
– પંડિત લાલચંદ ભગવાનદાસ
મુનિશ્રીને નિતિક દેહ પાપની સમક્ષ હવે નથી પણ એમના કીર્તિમય દેહરૂપ એમને રચનાઓ જીવંત રહેશે. વડોદરામાં એમનું કલ્યાણ ભારતી' જોઈ ખૂબ પ્રભાવિત થ છું. જે એની એકાદ
પી મળે તો હું મોશિયસ સાથે લઈ જવા માંગું છું. B. K. રતનચરવાના, વિનંતિ-રાતિનર-માજા
જે સમાજે જ્ઞાનીનું મૂલ્ય ક્યારેય કર્યું નથી. સિદ્ધસેનયશવિજય જેવાને પણ સતાવવામાં બાકી રાખી નથી. કેવળ બજ્ઞાન -ક્રિયાકાંડના ધાને જ પૂજા કર્યું છે. એવી અવસ્થામાં પણ મડિલે જ્ઞાનીને આદર કરી જાય અને હિંમતપૂર્વક એમના વિચારોમાં સાથ આએ એ માંડશને માટે ગૌરવની વાત છે.
– ફતેહચંદ (બેલાણું)ને પ્રણામ. દિડી.
જેનસમાજમાં પ્રચલિત રૂઢિગત વિચારો અને આયારે પ્રત્યે મુનિશ્રી ગતાનુગતિ લાવે ન જતાં ધર્મના તત્વને ગ્રહણ કરી તેને આચારમાં મૂકવા પર આગ્રહ રાખતા હતા.
અમેરિકન વિદુષી મિસ એનસન તેમની શાનપ્રભાથી તે પ્રભાવિત થયા હતા પણ સમ વિદ્વાન જૈન સાધુ હેવા છો એ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org