SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ પણ હું ન ભૂલી શકું. પણ તેમાંય બપોરે નિત્ય ચાહ વહેરાવવાની વર્ષો પર્વતની ભક્તિને કારણે શ્રી લીલીબહેનનો તે મારા પર માટે ઉપકાર છે. ને ઊગતા યુવાનોમાં ભાઈ શી મહેન્દ્રભાઈ બુદ્ધિલાલે તે મારું હૈયું જ જીતી લીધું છે. એના વિચારો મને ખૂબ ગમતા ને તેથી બે કલાકના કલા મારી પાસે ગોળી મારી જરૂરિયાત સમજી લઈ એ માટે તરત જ ઘટતે પ્રબંધ કરતા. અમુક દિવસે અમુક વસ્તુ વહેરાવવાને એને ભાવ મને પાગ્રહ ગજબનો હતો. પણ વિશેષ તે એને મારા પ્રત્યે પ્રેમ વધુ ઊંડો હતો. અને આ સ્નેહને કારણે મુનિશ્રીનું અવસાન થતાં અને ભારે માનસિક સંતાપ થયે હતે. “ભાઈશ્રી મહેન્દ્ર કે મણિલાલ સમૃતલાલ હરષચંદ પણ નાની ઉંમર છતાં જે વિચારે અને સમાજ ઉત્થાનની ભાવનાની વાત કરતા થી મારું એના પ્રત્યે વિશેષ ખેંચાણ થતું. એમનું મિલન બહુ જાહેર નહેાતું. પણ જ્યારે એ મળતા ત્યારે હૈયાને આવા યુવાને જોઈ ખૂબ આનંદ થા.” કન્ય પણ કેટલાક યુવાને એમને ખૂબ ગમી જતા. અને મારે સબંધ તે સાહિત્યિક હૈઈ જે કંઈ એમણે નવું વરિયું વિચાર્યું હોય એ મારી પાસે ખાલી કરતા ને એ રીતે આપ–ની ચર્ચા દ્વારા ખીલી ઊઠતા. મારું એટલું સદ્ભાગ્ય હતું કે અમારા બંનેના વિધ્યારો સરખાજ ઊતરતા. જેવી મડલમાં મને એજ એક માત્ર સમજી શક્યા હતા જે એમને જ મને મેટો સહારો હતે. જયારે જ્યારે મારી સામે સામાજિક આધિઓ ચડી છે ત્યારે એમની કૃપાથી જ હું સહિસલામત રીતે પાર ઊતરી શક્યો છું એટલું જ નહિ પિતાની પ્રતિષ્ઠાના ભોગે પણ એમણે મને એવા પ્રસંગમાં પૂર્ણ સહાય કરી છે. કંઈ પણ શંકા થાય તો હું દેડીને એમની પાસે પહોચી જતો અને ખુલાસો મેળવી હળવે થઈ શકતા. છપાથી એમને તો હું કપાયેલા હાથ જે હૂંઠ અને અસહાય બની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005395
Book TitleNyayavijayji Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherMandal Tapagaccha Jain Sangh
Publication Year1976
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy